SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણમંદિર તેંત્ર (<) જ્યારે જ્યારે હૃદયમ િહૈ। નાથજી લેાકકેશ, ત્યારે ત્યારે શિથિલ બનતા જન્મના સફેરા; જ્યારે આવે મયૂર વનશ્રી ખંડના મધ્યભાગે, ત્યારે સૉં ઝટપટ છૂટી આમને તેમ ભાગે. (૯) સતાપે જો જગતજનને ખેદ કે દુઃખતાપ, મૂકાયે છે .મનુજગણુ તે આપના છે પ્રતાપ; તાજા તેજે ઝળહળ થતા સૂર્યને જોઈ જેમ, નાશી જાયે પશુગણુ બધુ ચારથી આમતેમ. (૧૦) કેવી રીતે પ્રભુ ભવિકને આપ તારી રહ્યા છે, સન્યા કેરા હૃદયકમળે આપ પાતે વહ્યા છે; દેખાય છે મશક તરતી વાયુ જો સંચરે છે, નિશ્ચે પાતે પવનખળથી પાણીમાંહે તરે છે. (૧૧) મોટા મોટા રિ–હર સમા નાથ જેથી ઘવાયા, એવા મેટા રતિપતિ વડે આપ તે ના છવાયા; જે પાણીથી ઠરી હિમ થતા દીસતા લેાકઅગ્નિ, તે પાણીને ઝટપટ પીએ શું નહિ વાડવાગ્નિ ? ૧૪૩
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy