________________
કલ્યાણમંદિર તેંત્ર
(<)
જ્યારે જ્યારે હૃદયમ િહૈ। નાથજી લેાકકેશ, ત્યારે ત્યારે શિથિલ બનતા જન્મના સફેરા; જ્યારે આવે મયૂર વનશ્રી ખંડના મધ્યભાગે, ત્યારે સૉં ઝટપટ છૂટી આમને તેમ ભાગે.
(૯)
સતાપે જો જગતજનને ખેદ કે દુઃખતાપ, મૂકાયે છે .મનુજગણુ તે આપના છે પ્રતાપ; તાજા તેજે ઝળહળ થતા સૂર્યને જોઈ જેમ, નાશી જાયે પશુગણુ બધુ ચારથી આમતેમ.
(૧૦)
કેવી રીતે પ્રભુ ભવિકને આપ તારી રહ્યા છે, સન્યા કેરા હૃદયકમળે આપ પાતે વહ્યા છે; દેખાય છે મશક તરતી વાયુ જો સંચરે છે, નિશ્ચે પાતે પવનખળથી પાણીમાંહે તરે છે.
(૧૧)
મોટા મોટા રિ–હર સમા નાથ જેથી ઘવાયા, એવા મેટા રતિપતિ વડે આપ તે ના છવાયા; જે પાણીથી ઠરી હિમ થતા દીસતા લેાકઅગ્નિ, તે પાણીને ઝટપટ પીએ શું નહિ વાડવાગ્નિ ?
૧૪૩