SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જીવનસ્મૃતિ - પ્રાણ કે અનુભવી થઈ મેહનાશે કદાપિ, ગાઈ તારા ગુણ નવ શકે નાથ તારા તથાપિ, ક કેરા પ્રબળ બળથી ઊછળેલ જણાય, તે કેથી જલનિધિતણે રત્નરાશિ ગણાય? ગુણ તારા અગણિત છતાં તેમનાં ગાન કાજે, જે કે હું છું જડ સમ છતાં નાથ તૈયાર આજે જે મેટો જલનિધિ અમે આવડો તે હતું તે, દેખાડે છે કરયુગલથી બાળકો માપ પોતે. તારા ગુણે નવ કહી શકે નાથ યોગીજને રે, તે ગાવાને મુજ મહિં કહે કેમ સામર્થ્ય હોય? લાગ્યું એથી પગલું મુજ આ ભૂલવાળું કદાપિ, બેલે છે યે નિજ વચનથી પક્ષીઓ રે તથાપિ. દૂર રાખે સ્તવન પ્રભુજી આપનાં એકધારાં, રક્ષાયે છે મનુજ સઘળા નામથી આપકેરાં; ઉનાળાના સખત તડકે પથિક તાપતાને, -આપે શાંતિ કમળસરને વાયરે એ બધાને.
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy