________________
જીવનસૃતિ
ડીરેકટર શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાને ત્યાં તેઓ ધાર્મિક શિક્ષણની ચર્ચા વગેરે માટે જતા હતા.
७२
સાંજના ભાજન બાદ રાતના સમયે તેમનું લેખનકા શરૂ થતું. આ સમય દરમિયાન તેમણે સુંદર પુસ્તકો અને કાવ્યો લખેલાં છે.
તેએ ઘણા નિયમિત હતા. લખવા બેસતા કે વાંચવા બેસતા, તે તે માટે જેટલે સમય નિયત કર્યાં હાય, તેટલા જ સમય તેમાં ગાળતા અને ત્યારબાદ અન્ય કાર્ય હાથ ધરતા. ઘડિયાળ હુ ંમેશાં તેમની સામે જ રહેતી.
આહાર અને વિહારમાં પણ તેમની નિયમિતતાનાં અવશ્ય દર્શન થતાં. આમ છતાં બિમારી કોઈ કોઈ વાર તેમની મુલાકાત લઈ જતી. પરંતુ એકંદર તેમનુ આરોગ્ય સારું' રહેતું અને તેથી કાર્ય કરવાની સ્ફુર્તિ સારા પ્રમાણમાં જળવાઈ રહેતી.
તેમના વનમાં વિનય હતા, ભાષામાં મધુરતા હતી અને વિચારેનુ વલણ માટા ભાગે સુધારા તરફ હાવા છતાં પ્રાચીન પરંપરા પ્રત્યેના આદર જરાયે ઘટયેા ન હતા.
ન
શ્રી માવજીભાઈ વિનમ્ર ઘણા હતા. તેઓ કેઈની સાથે વાત કરતા હાય કે કોઈ અગત્યના વિષય અંગે ચર્ચા કરતા હાય, પણ તેમની આ વિનમ્રતા તરી આવ્યા સિવાય રહેતી નહિ. તે કઈ સભા-મેળાવડામાં કે પ્રતિક્રમણુ અથવા વ્યાખ્યાનમાં ગયા હૈાય તેા આગળ બેસવાની ઈચ્છા રાખતા