________________
७४
જીવનસ્મૃતિ
રહી હતી. શ્રી છગનભાઈના અવસાનથી તેમને એક પિતાને સગો ભાઈ ગુમાવ્યા જેટલું અનહદ દુઃખ થયું હતું.
શ્રી નરેત્તમભાઈ ધનજીભાઈ શેરબજારમાં પિતાનું કામકાજ ચલાવે છે. તેઓ પણ અવારનવાર તેમને મળી ધાર્મિક ચર્ચાઓ કરતા અને જે કદાચ ન મળાયું હોય તે ટેલીફેન પર વાર્તાલાપ કરીને સંતોષ માનતા.
આમ તેમના મિત્ર સમવયસ્ક તથા તેમના મનમેળવાળા હોઈ તેમને ખૂબ આનંદ આપતા.