________________
[૧૪]
મુંબઈમાં જેનાની જાહેર સભા
શ્રી માવજીભાઈ સદ્ગત થયાના સમાચાર જેમ જેમ પ્રસરતા ગયા, તેમ તેમ સ્નેહીએ, સંબંધી, મિત્રા તથા સમાજના આગેવાના તેમના ખેતવાડીના નિવાસસ્થાને આવતા ગયા અને તેમના અનેકવિધ ગુણાનું સ્મરણ કરવા પૂર્ણાંક તેમના કુટુંબીજનાને દિલાસો આપવા લાગ્યા. જેએ સાક્ષાત્ આવી શકે તેમ ન હતા, તેમણે તારા કરીને કે પત્રા પાઠવીને પેાતાની દિલગીરી વ્યક્ત કરી અને દ્દિલસોજીના સંદેશા માકલી આપ્યા. શ્રી માવજીભાઈએ પેાતાના જીવનમાં કેટલી સુવાસ પાથરી હતી, તેના ખરેા અંદાજ અત્યારે આવી રહ્યો હતા. ખરેખર ખૂબ જ અદ્ભુત્ !
તા ૧૫-૭-૬૫ના રાજ મુંબઈની ૩૯ જેટલી જૈન સંસ્થા તરફ્થી નીચે મુજબ હસ્તપત્ર ખહાર પડયું : હસ્તપત્ર
શ્રી. માવજી દામજી શાહનું નામ જૈન સમાજને સુપરિચિત છે. અઢાર વર્ષની ઉંમરે તેઓ મુંબઈ આવ્યા અને