________________
મુંબઈમાં જૈનોની જાહેર સભા
હું આવી શકીશ નહિ, એમ લાગતું હતું, પણ અંતરાત્માને અવાજ થયો કે તારે આ સભામાં જવું જ જોઈએ અને તેમના ત્રણને સ્વીકાર કરીને હૃદયથી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, એટલે હું અહીં આપ બધાની સમક્ષ ઊભું થયે છું. આજે ધાર્મિક શિક્ષકેની મોટી બેટ છે અને આવા શિક્ષકે મળવા તે ઘણું કઠિન છે. હું શ્રી માવજીભાઈને ફરી ફરીને હાર્દિક અંજલિ આપું છું ને તેમના આત્માને ચિર શાંતિ ઈચ્છું છું.
શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ હું પ્રારંભમાં જ જણાવી દઉં કે શ્રી માવજીભાઈને હાથ નીચે ધાર્મિક શિક્ષણ મેળવવાનું સદ્ભાગ્ય મને પણ પ્રાપ્ત થયું હતું, એટલે તેઓ મારા વિદ્યાગુરુ હતા અને એ રીતે આજે તેમનું સ્મરણ કરતાં મારા હૃદયમાં વિહુવળતા ઉત્પન્ન થાય છે. મનુષ્યજીવનનું એક મહાન ફળ પરેપકાર છે, એટલે કે બીજાને ઉપયોગી થવાની પ્રવૃત્તિ છે અને તે ફળ શ્રી માવજીભાઈ બરાબર પામ્યા હતા. આવા એક આદર્શ સમાજસેવકની ખોટ આપણને લાંબા સમય સુધી સાલશે.
હવે હું આપની સમક્ષ એક ઠરાવ રજુ કરું છું અને તેને તમે બધા સ્વીકારી લેશે, એવી આશા રાખું છું.
ઠરાવ તા. ૧૮-૭-૫ રવિવારના રોજ શ્રી નેમિનાથ જેન ઉપાશ્રયમાં વિવિધ જૈન સંસ્થાઓના આશ્રયે