Book Title: Mavji Damji Shah Jivan Smruti
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarshi Shah

View full book text
Previous | Next

Page 131
________________ ૧૧૦ જીવનસ્મૃતિ કર્તવ્યપરાયણ હતા. પિતાની વધારાની શક્તિઓને સાહિત્યઉપાસના અને સાહિત્ય-સર્જનને માર્ગે વાળીને શ્રી માવજી ભાઈએ પોતાના જીવનને વધુ સુરક્ષિત, વધુ સ્વસ્થ અને વધુ ચશસ્વી બનાવ્યું હતું. એ યશસ્વી જીવનની પ્રસાદી રૂપે તેઓ નાનાં-મેટાં ૭૫ જેટલાં પુસ્તકની સમાજને ભેટ આપતા ગયા. શ્રી માવજીભાઈનું આ અક્ષર કાર્ય આપણને એમની ચિરકાલ પર્યત યાદ આપતું રહેશે. એક આદર્શ શિક્ષક અને અદના સાહિત્ય-સર્જક તરીકે શ્રી માવજીભાઈ પિતાના જીવનને ધન્ય અને કૃતપુણ્ય બનાવી ગયા. એમનું જીવન આપણું શિક્ષકોને પ્રેરણું આપતું રહે એમ પ્રાથીએ, અને એમના કુટુંબીજનેના દુઃખમાં આપણું હાદિક સહાનુભૂતિ અને સમવેદના પાઠવવાની સાથે એ આદર્શ, ધ્યેયનિષ્ઠ અને કર્તવ્યપરાયણ શિક્ષકરનના નિર્મળ આત્માને અંતઃકરણપૂર્વક અનેક પ્રણામ કરીએ! મુંબઈથી પ્રકટ થતા “સેવાસમાજ' સાપ્તાહિક તા. ૧૭–૭-૬૫ના અંકમાં નીચે પ્રમાણે અગલેખ લખ્યું હતું ધર્મનિષ્ટ શ્રી માવજીભાઈ સેવા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાથી સમાજના ઉત્તરેત્તર કલ્યાણ માટે ભેગ આપ, એ હકીકતે કાંટાળે માર્ગ છે, એવા માર્ગે વર્ષો થયાં ચાલી જૈન શાસનની ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવનાર સૌજન્યમૂર્તિ શ્રી માવજી દામજી શાહના

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176