________________
સાયિક નોંધા
૧૧૧
સુબઈમાં તા. ૯-૭-૬૫ ના સ્વર્ગવાસ થયાના સમાચાર જાણી અનેક હૃદયાને આંચકા લાગ્યા છે.
શ્રી માવજીભાઈ શાહનું સમાજ ઉપર માટુ ઋણ છે. એમણે જે જે જીવનમાં મેળવ્યુ હતુ, એનુ' સહૃદયતાપૂર્વક અન્યને દાન કર્યું છે. તેઓશ્રીએ શ્રી ખાજી પનાલાલ જૈન હાઇસ્કુલમાં ધાર્મિક શિક્ષક તરીકે ૪૭ વર્ષ સુધી એકધારી સેવા બજાવી, જન સમાજના એક આદર્શ શિક્ષક તરીકે ઉત્તમ ખ્યાતિ મેળવી હતી.
સાહિત્યક્ષેત્રે પણ પ્રશ'સનીય પ્રગતિ કરી હતી અને પાણેાસોથી વધુ નાની-મેાટી પુસ્તિકાઓ ગદ્ અને પદ્યમાં તેમણે લખી હતી, જે હકીકત સાહિત્ય અને શિક્ષણ પ્રત્યે તેમની પ્રીતિ અને અભિરુચિ ખતાવે છે.
એમનું જીવન અત્યંત નિર્મળ, નિષ્પાપ, નિયમિત, સાદું અને સરળ હતું. જીવનમાં જ્ઞાન સંપાદન કરવું અને મેળવેલા જ્ઞાનનું અન્યને દાન કરવું, એ એમનું જીવનસૂત્ર હતુ. ધાર્મિક સૂત્રેાના અભ્યાસમાં શુદ્ધિ અને સ્વચ્છતાના તેએ ભારે આગ્રહી હતા.
જીવન–સંજીવની તેઓશ્રીએ પુરુષાર્થ અને પરિશ્રમથી મેળવી હતી અને એટલે જ સમાજમાં આજે તેમની સુવાસ પ્રસરેલી છે.
કાર્યકરો નિષ્ઠાપૂર્વક કાર્ય કરો અને અન્યને ઉપયેગી અનેા.' આવા જ જીવનમાંથી તેઓશ્રીએ જીવનના ૭૩ વર્ષ ગાળ્યા અને અન્યને ઉદાહરણરૂપ બની ગયા, એ જ એમની
6