________________
૧૧૬
જીવનસ્મૃતિ
ટ્રસ્ટીઓની મીટીંગ મળી હતી. તેમાં શેઠ માવજીભાઈ દામજીભાઈના થયેલા દુઃખદ અવસાન માટે દિલગીરીને ઠરાવ કરવામાં આવ્યું હતું. તેઓ અત્રેના ધાર્મિક કાર્યોમાં સારી રીતે રસ લેતા હતા. તેઓશ્રીને એઈલ પેઈન્ટ ફેટો અત્રેના જ્ઞાનમંદિરના ઉપરના હેલમાં શેઠશ્રી રમણલાલ નગીનદાસ પરીખના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યા હતા. તેઓશ્રીના આત્માને પ્રભુ શાંતિ આપે, તેમ ઈચ્છીએ છીએ અને તેમના સુપુત્રે તેમનાં પગલે ચાલી ધાર્મિક કાર્યો કરતાં રહે, એવી ભાવના પ્રકટ કરીએ છીએ. બેરીવલી–દલતનગર સેમચંદ શંકરલાલ મહેતા તા. ૧૩–૭–૬૫
મેનેજીંગ ટ્રસ્ટી
(૪) શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ શ્રીયુત્ યંતભાઈ એમ. શાહ તથા કુટુંબીજને,
મુંબઈ સુર શ્રી,
આપના પૂ. પિતાશ્રીના તા. ૯-૭-૬૫ના રોજ થયેલા દુઃખદ અવસાનથી શ્રી જૈન શ્વે એજ્યુકેશન બર્ડ શેકની ઉંડી લાગણી પ્રદર્શિત કરે છે.
- તેઓશ્રીએ જીવનનાં ૭૨ વર્ષ ગાળ્યાં, તેમાં બેડના ધાર્મિક પરીક્ષક તરીકે સેવા આપી સહૃદયતાપૂર્વક કાર્ય કરેલ છે, તેની નોંધ લઈએ છીએ અને સૌજન્યમૂર્તિ શ્રી