________________
જીવનસૃતિ
૯૮
હતા. સ્વીકારેલું કાય સરસ રીતે કરવું, એ એમના જીવનમંત્ર હતા. નિયમિતતામાં તા ભાગ્યે જ કોઇ એમની ખરાખરી કરી શકે. બરાબર ૪૭ વર્ષ સુધી તેમણે એકનિષ્ઠાથી જ્ઞાનયજ્ઞ કર્યાં અને હજારા વિદ્યાર્થી એના જીવનમાં નવા પ્રાણ ફૂંકયા. આવા એક મહાન આત્માને હું કયા શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપું ? પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે. શ્રી મેાતીલાલ વીરચં
શ્રી માવજીભાઈના છત્રન વિષે અહીં ઠીક ઠીક વિવેચન થઈ ચૂકયું છે, એટલે તે વિષે વિશેષ કહેતા નથી, પરંતુ એટલુ જ જણાવું છું કે આપણે ત્યાં જાવક વધારે છે, આવક ઓછી છે; એટલે કે સમાજમાંથી સારા સારા માણસા ચાલ્યા જાય છે અને તેમનું સ્થાન પૂરનારા બહુ આછા નીકળે છે. આજે માવજીભાઈનું સ્થાન કાણુ પૂરશે ? એ એક પ્રશ્ન છે. ખરેખર! તેઓ આ યુગના એક મહાન યશસ્વી શિક્ષક હતા. હું તેમને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ
આપનામાંથી બહુ થાડા જાણતા હશે કે હું શ્રી માવજીભાઈના સહુથી જુના અને પ્રથમ વિદ્યાથી' છું. એમના હાથ નીચે મને ધાર્મિક અભ્યાસ કરવાના ચેગ મળ્યા, એને જીવનનુ એક મોટું સદ્ભાગ્ય સમજું છું. આજે મારા જીવનમાં ધર્મના સંસ્કાર છે. તેમાં શ્રી માવજીભાઇના હિસ્સો ઘણા માટે છે. પ્રથમ તા તબિયતના કારણે આ સભામાં