________________
૯૭૮
જીવનમૃતિ
શુક્રવારે સવારે ૮-૦ વાગવા છતાં શ્રી જયંતભાઈ તૈયાર ન થયા, ત્યારે તેમના પિતાજીએ પૂછયું કે “કેમ ભાઈ! આજે ઓફિસે જવું નથી કે શું?” ત્યારે જયંતભાઈ એ કહ્યું કે “ના, મારે હમણાં તમારી પાસે જ રહેવું છે.”
વળી ૧૦-૩૦ વાગે શ્રી માવજીભાઈએ પૂછયું કે ઈન્કમટેક્ષ ઓફિસે નથી જવું ?” ત્યારે જયંતભાઈએ જવાબ આપે કે “ના, મેં તારીખ લીધી છે. હું ઘરે જ રેકાવાને છું.'
લગભગ ૧૧૦ વાગે ઘરના બધા માણસો ભેજનેથી પરવારીને તેમની પાસે બેઠા હતા. ૧૨-૦ વાગે શ્રી જયંતભાઈને થયું કે આજે ઘેર છું તે લાવને મોટા ડેકટરને બેલાવી સલાહ લઉં! એ રીતે તેઓ મેટા ડેકટરને બેલાવી લાવ્યા અને તેમની સલાહ લીધી. ત્યાર પછી નિયમ પ્રમાણે તેમના ફેમીલી ડેકટર આવીને તબિયત જોઈ ગયા. પરંતુ તે વખતે તબિયતમાં બગાડનાં કઈ ખાસ ચિઠ્ઠો જણાયાં નહિ.
બપોરના ૧-૪૫ને સમય થયે, ત્યારે પણ તેમની તબિયતમાં ખાસ બગાડો ન હતે. આમ છતાં આ દિવસ તેમના માટે ઘાતક નીવડે. કાલને કરાલ જે મનુષ્ય પર કયારે પડશે, તે કણ કહી શકે?
અચાનક તેમને છાતીમાં દુખવા લાગ્યું, શ્વાસ ઘૂંટાવા મં. આ વખતે ઘડિયાળને નાને કાંટો બેના આંકડા પર પહેર્યો હતે.
આ સ્થિતિને ગંભીર સમજી શ્રી અમૃતબહેન, શ્રી