________________
૩૧
શિક્ષકપદને સ્વીકાર
આ શાળાની સર્વતમુખી ઉન્નતિ થાય, એ તેમની અંતરભાવના હતી અને તેથી જ્યારે જ્યારે ફંડફાળાની જરૂર પડી કે બીજી સેવાઓ આવશ્યક જણઈ ત્યારે ત્યારે તેમણે પિતાની કિંમતી સેવાઓ તેના ચરણે ધરી. ચંદન જેમ સ્વયં ઘસાઈને બજાને સુગંધ આપે છે, તેમ શ્રી માવજીભાઈએ પિતાની જાતને ઘસીને બીજાને સેવાની સુગંધ આપી હતી અને એજ એમના જીવનની નોંધપાત્ર મહત્તા હતી.