________________
નિવૃત્તાવસ્થા
E
સૂરિ ! આપે ભગીરથ બળે ધર્મશાળા કરી છે,
તેથી આજે જનગણતણી ગ્રૂટિ મોટી હરી છે; તેની સાથે કલીનીક અને ભેજનાલય મજેના,
જેને માટે જગતભરમાં જેડ જેની જડે ના..(૭) વિદ્વત્તામાં કદિ નવ હેઠે શિષ્ય એવા તમારા,
તેઓ સર્વે વિવિધ બળથી રે કરે કામ સાર; જ્યાં જ્યાં આપે મનપર ધર્યું તીર્થભૂમિ વસાવી,
જેને માટે જનગણ થકી કામ લીધાં હસાવી....(૮) પૂછે કઈ કદી નવજને ભાવ ચેમ્બુર કેરાં,
ત્યાં કીધાં છે અભિનવ બહુ ભવ્ય તે “જૈન દેરા” આ સૂરિના પ્રબળ યને ભવ્ય ભૂમિ બને છે,
યાદી આપે ભવિક જનને ભયરૂપ જે છે...(૯) આ સંસ્થા તે પરમ વિભૂતિ જેન કેરી ગણાશે,
તેના લાભે નીતિ-રીતિ વડે લેક લેતાં જણાશે; આવાં કામે સૂરિજી સઘળે આપનાથી સધાય,
સર્વે ઈચ્છે સૂરિવર જગે રે ચિરાયુ જ થાય...(૧૦)