________________
૩૬
(૧૧) ધર્મ પત્ની – વિવેચન.
આ પુસ્તિકામાં પ્રાચીન એકજ શ્લાકના અથ વિસ્તારથી સમજાવવામાં આવ્યે છે.
જીવનસૃતિ
(૧૨) આય શ્રીના ધર્માં–વિવેચનસ ંગ્રહ.
આ પુસ્તકમાં કુમારિકા ધમ, ધર્મપત્ની અને સ્ત્રી જીવન નામના ત્રણ વિવેચનાત્મક નિષ્ઠા જે અગાઉ પ્રકટ થયેલ, તેને સાથે પ્રકટ કરવામાં આવ્યા છે. તેનું પ્રકાશન શ્રી ચંદનમહેન મગનલાલ, મહેતા શેરી, ભાવનગર તરફથી થયુ હતુ. અને તે વિના મૂલ્યે . અધિકારી આત્માઓને વહેંચવામાં આવ્યું હતું.
સને ૧૯૩૦
(૧૩) આદર્શ કુમારિકા–વિવેચન. (૧૪) આદર્શ કુમાર-વિવેચન. (૧૫) નવયુગના નારીધમ–ભાષણ.
જૈન મહિલા સમાજના ઉપક્રમે શ્રી મુખઈ માંગરોળ જૈન સભાના હાલમાં તા ૧૮-૧૧-૨૯ના રોજ આ ભાષણ અપાયુ હતું. (૧૬) વિજયધમ સૂરિનાં વચનામૃત –સંગ્રહ.
આ પુસ્તિકામાં શ્રી વિજયધમ સૂરિનાં લખાણેામાંથી ૫૪ સુવાકયાના સંગ્રહ આપવામાં આવ્યા છે.
સને ૧૯૩૧
(૧૭) કુમારધ-વિવેચન.