________________
કૌટુંબિક જીવન
હતા, એટલે તેમને આગળ અભ્યાસ કરાવવાનું માતા-પિતાનુ પૂરેપૂરું મન હતુ, પણ તેના ખર્ચના ભાર ચિંતા ઉપજાવતા હતા. આમ છતાં એક યા બીજા ઉપાયે તેનું નિરાકરણ કરવામાં આવ્યું અને તેમને આગળ ભણાવવામાં આવ્યા.
૪૯
સને ૧૯૫૨માં તેઓ શ્રેષ્ઠ ગુણ્ણા (માસ) મેળવી ખી. કામ, થયા, પરંતુ તેઓ હજુ પેાતાના ધ્યેયને પહેાંચ્યા ન હતા, એટલે પગ પર ઊભા રહીને તેમણે પેાતાના અભ્યાસ ચાલુ રાખ્યા.
શ્રી જયંતભાઇ સને ૧૯૫૫માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (આડીટર) થયા, અને થાડા જ વખતમાં પેાતાના કાર્યમાં ઝળકી ઉઠયા. તેએ મુંબઈમાં કાલબાદેવી ઉપર “ મેસસ જયંત એમ. શાહ એન્ડ કું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ”ના નામથી પેાતાનું કાર્યાલય ચલાવે છે. તેમના ગ્રાહકવર્ગ ઘણા માટે છે. શ્રી જયંતભાઈના લગ્ન શ્રી હુ સાહેન બી. એ. સાથે થયેલાં છે.
શ્રી માવજીભાઈના બીજા અને નાના પુત્ર મહેન્દ્રભાઈ છે. તેમના મેટ્રીક સુધીના અભ્યાસ માત્રુ પન્નાલાલ પૂરચંદ જૈન હાઈસ્કૂલમાં જ થયા હતા. અને ત્યાર પછી બે વર્ષ સુધી તેમણે કોલેજનું શિક્ષણ લીધું હતુ, પરંતુ આગળ અભ્યાસ કરવાનું અશકય લાગતાં તે વિદ્યાભ્યાસ ઇંડી ધાંધામાં જોડાયા હતા. તેમનાં લગ્ન શ્રી દેવીબહેન સાથે થયેલાં છે.
પુત્ર-પુત્રીઓને ઉછેરતાં, તેમને ભણાવી-ગણાવીને તૈયાર કરતાં, તેમજ તેમનાં લગ્નાદિ કાર્યાને સારી રીતે પાર
૪