________________
અને અંત
આ કાર્ય માં ઘી વધુ અને
પિતૃભક્તિને પુણ્ય પ્રકાશ
૫૯ પુનઃ પુનઃ હણવા છતાં આરસેલા કાર્યને છેડતા નથી.”
શ્રી જયંતભાઈએ કોલેજનું ઉચ્ચ શિક્ષણ લેવાનું જે કાર્ય આરંભ્ય હતું, તે અનેકવિધ કપરા સંગમાં પણ ધૈર્ય અને ખંતપૂર્વક પૂરું કર્યું. શ્રી માવજીભાઈએ માનસિક ટેકે આપીને તેમના આ કાર્યમાં ઘણું સહાય કરી હતી. બી. કેમ, થયા પછી પણ જયંતભાઈની વધુ અભ્યાસ કરવાની ઈચ્છા હતી. એ જોઈ શ્રી માવજીભાઈએ તેમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના અભ્યાસમાં જોડી દીધા. હવે તે “હું પાતયામિ વા ફાર્ચ રાજયામિ વા”ની ભાવના યંતભાઈને મન પર સવાર થઈ ચૂકી હતી, એટલે બરાબર ત્રણ વર્ષે તેમણે નિયત અભ્યાસ પૂરો કરી દીધું અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા બહુમાન સાથે પસાર કરી. મંદિર પર શિખર ચણાય અને તેના પર સોનેરી ઇંડું ચઢે, તેને જેવી આ વાત હતી, એટલે કેને આનંદ ન થાય?
અમે ગત પ્રકરણમાં જણાવ્યું છે તેમ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા પછી શ્રી જયંતભાઈએ કાલબાદેવી પર મેસર્સ. જયંત એમ. શાહ એન્ડ કું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના નામથી કાર્યાલય ખાલી પિતાનું કામ ચાલુ કર્યું.
એક કવિએ કહ્યું છે કેवार्ता च कौतुकवती विशदा च विद्या, लोकोत्तरः परिमलश्च कुरङ्गनाः । तैलस्य बिन्दुरिव वारिणि दुर्निवारमेतत्त्रयं प्रसरतीह किमत्र चित्रम् ? ।।