________________
શ્રી માવજી દામજી શાહના ધાર્મિક ગુણોની અનુમોદના કરવા માટે મળેલી જૈનેની જાહેર સભાનું એક દશ્ય. ઊંચી પાટ પર બેઠેલા ડાબી બાજુથી (૧) પૂ. મુ. શ્રી જયાનંદવિજયજી, (૨) પૂ. મુ. શ્રી યશોવિજયજી (૩ પૂ. આ. શ્રી વિજયધર્મ સૂરિજી તથા (૪) પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરિજી. જમણી બાજુ છેડે શ્રી મનસુખલાલ તારાચંદ ભાષણ કરી રહેલા છે.