________________
૪૪
જીવનસ્મૃતિ આ પુસ્તિકાની બીજી આવૃત્તિ સને ૧૯૪લ્માં પ્રકટ થયેલી છે. પ્રથમ આવૃત્તિની સાલ મળી નથી, પણ તે સને ૧૯૪૦ પછી જ પ્રસિદ્ધ થયેલી હોવી જોઈએ, કારણ કે
ત્યાં સુધીની સૂચિમાં તેને નિર્દેશ નથી. (૬૯) કલ્યાણમય જીવન-વિવેચન.
સને ૧૯૪૦માં કલ્યાણને માર્ગ નામની પુસ્તિકા બહાર પાડેલી. તેમાં જે મૂળભૂત લેક છે, તેનું ગુજરાતી, હિંદી, મરાઠી, કચ્છી અને અંગ્રેજીમાં ભાષાંતર આપ્યું છે. બાકીને વિષય જેમને તેમ છે.
સને ૧૯૫૦ (૭૦) સદ્ભાગ્યને સૂર્યોદય.
“પૂનઃ સરિતઃ સતી પ્રિયતમા આદિ પદેથી શરૂ થતા પ્રાચીન ગ્લૅકના દરેક ભાવ પર વિવેચન. (૭૧) દેવાધિદેવનાં દર્શન-વિધિ-અનુષ્કાન.
આ પુસ્તિકામાં પ્રાતઃસ્મરણ, ગુરુવંદન, દેવદર્શન અને દેવપૂજન વિધિ આપવામાં આવ્યું છે. (૭૨) સંસારમાં સ્વર્ગ.
રાજર્ષિ ભર્તુહરિકૃત “તૃwાં છિધિ મક ક્ષમ” પદોવાળા શ્લેકના પ્રત્યેક ભાવ પર વિવેચન.
સને ૧૯પ૧ (૭૩) ધર્મ રહસ્ય.
ક્ષમાદિ દશ ઉત્તમધર્મ પરનું વિવેચન.