________________
લેખન-પ્રકાશન-પ્રવૃત્તિ
૩૫
આ પુસ્તકનું બીજું નામ સેા વર્ષ જીવવાની કળા રાખવામાં આવ્યું હતું અને તેમાં તેને લગતા સિદ્ધાંતાનું વિવેચન કરવામાં આવ્યું હતું. (૫) કુમારિકાને પત્રો-પ્રાથમિક સત્યાની રજૂઆત.
સને ૧૯૨૬
(૬) કુમારિકાધ-વિવેચન. આ પુસ્તિકાની આડે આવૃત્તિ થવા પામી હતી. કેટલીક કન્યાશાળાઓમાં પાઠયપુસ્તક તરીકે પણ સ્થાન પામી હતી. (૭) લગ્નરહસ્ય-વિવેચન.
આ પુસ્તિકામાં લગ્ન એટલે શુ? લગ્નની લાયકાત, લગ્નના ઉદ્દેશ વગેરે મહત્ત્વના વિષયે ચર્ચવામાં આવ્યા છે.
સને ૧૯૨૯
(૮) નીતિપ્રવેશ-પાર્ટસ`કલના.
આ પુસ્તિકામાં ખાલાપયેાગી ૨૪ પાઠો આપવામાં આવ્યા છે.
(૯) આર્ય કુમારિકા-સૂત્રસંકલના.
'
9
આ લઘુપુસ્તિકામાં · કુમારિકા એટલે અણુખીલી કલી આદિ ૧૮૩ સૂત્રાનુ સંકલન કરવામાં આવ્યુ છે. (૧૦)માન સ્ત્રી જીવન અથવા સ્ત્રી જીવનના વિકટ પ્રશ્નો-ભાષણ.
જૈન મહિલા સમાજના ઉપક્રમે શ્રી મુંબઈ માંગરોળ જન સભાના હાલમાં તા. ૩-૩-૨૮ના રાજ આ ભાષણુ આપવામાં આવ્યું હતું.