________________
૪૧
લેખન–પ્રકાશન-પ્રવૃત્તિ
દિવ્ય જીવન તરફ દેરી જતાં છ પગથિયાનું વિવેચન. (૪૬) સન્મિત્રનાં સદબોધવચને–સંગ્રહ.
સન્મિત્ર શ્રી કર્ખરવિજયજી મહારાજના સુવાક્યને સંગ્રહ (૪૭) મુનિ શ્રી ચારિત્રવિજય (કચ્છી)–ચરિત્ર. (૪૮) આદર્શ ત્રિપુટી–વિવેચન.
પુત્ર, પત્ની અને મિત્ર કેવા હોય? તે અંગે પ્રાચીન શ્લેિક અનુસાર આ વિવેચન કરાયેલું છે.
સને ૧૯૪૦ (૪૯) સાધનાનાં સોપાન.
નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આલસ્ય અને દીર્ઘસૂત્રતા ટાળવા અંગે વિવેચન. (૫૦) મહાવીર જીવન-કાવ્ય.
ભગવાન મહાવીરની ૨૫૩૮મી જન્મજયંતી પ્રસંગે કુરેલા ઉદ્ગારે. (૫૧) શ્રીમદ વિજયાનંદસૂરિનાં વચનામૃત.
૧૦૮ વચન સંગ્રહ છે. (૫૨) કલ્યાણને માર્ગ
શ્રી ભર્તુહરિવિરચિત નીતિશતકના એક શ્લેક પર વિવેચન કરેલું છે. તેને પ્રારંભ “વળાધાતાસિવૃત્તિઃ' એ શબ્દથી થાય છે.
સને ૧૯૪૧ (૫૩) મહાવીર ચરિત્ર–કાવ્ય.