________________
લેખન-પ્રકાશન-પ્રવૃત્તિ
સને ૧૯૩૭
(૨૮) મુનિશ્રી વિદ્યાવિજયજીનાં વચનામૃત –સ’ગ્રહ. ‘ સમયને આળખા ’ નામક મુનિશ્રી વિદ્યાવિજયજીના પ્રસિદ્ધ પુસ્તકમાંથી તારવેલાં ૧૦૮ સુ ંદર વાકયાના સંગ્રહ આમાં રજૂ કરાયા છે.
(૨૯) ભકતામરસ્તોત્ર-પદ્યાનુવાદ.
શ્રીમાનતુ ંગસૂરિષ્કૃત ભક્તામરસ્તાત્ર અતિ પ્રસિદ્ધ છે. તેના સમèાકી ગુજરાતી અનુવાદ મૂળ ગાથા સાથે આ પુસ્તિકામાં રજૂ કરાયા છે.
સને ૧૯૩૮
(૩૦) સુખમય જીવન.
૩૯
,
અર્થાનમાં નિત્યમૉનિસા ૬ ' એ શ્લેાકના પ્રત્યેક ભાવ
પર વિવેચન કરેલુ' છે. (૩૧) જગદ્ગુરુચરિત્ર.
શ્રી હીરવિજયસૂરિજીનું ચરિત્ર.
(૩૨) ધમ ગીતાંજલિ—કાવ્ય.
શ્રી વિજયધસૂરિજીની સ્તુતિરૂપ પંચાશિકા, જે તેમની સોળમી જય'તી અ'ગે રચાયેલી છે.
(૩૩) સન્મિત્ર શ્રી કપૂરવિજયજી—કાવ્ય.
તેમના જીવનના પરિચય કરાવતું આ કાવ્ય મ ́દાક્રાંતા છંદમાં રચાયેલુ છે.
(૩૪) શ્રીમદ્ હેમચ`દ્રસૂરિ—ચરિત્ર.