________________
૧૫
સત્પુરુષના સમાગમ
ભાતુ વાપરવા બેઠા હતા, ત્યાં એક લાલ પાઘડી પહેરેલા આધેડ વયના પુરુષે તેમની સામે જોયુ, ક્ષણભર દૃષ્ટિ સ્થિર કરી અને પછી નજીક જઈ પ્રશ્ન કરતાં નીચે મુજબ વાર્તાલાપ થયા.
:
‘તમારુ નામ શું છે ભાઈ ? ?
'
‘ માવજીભાઈ.’
· ક્યાંથી આવે છે? ’
૮ ભાવનગરથી.’
ન્યાતે કેવા છે ?
· વીશા શ્રીમાલી જૈન.
:
પિતા શું કરે છે ? ’
તેઓ થાડા વખત પહેલાં જ ગુજરી ગયાં.’
:
માતા તેા છે ને?”
· તે પણ ઘેાડા વખત પહેલાં જ ગુજરી ગયાં છે.’
આ શબ્દો ખોલતાં શ્રી માવજીભાઈની આંખમાં ઝળ
અળીયાં આવી ગયાં.
‘ અહીં શું કરે છે ? ’
6
બહેનને ત્યાં રજા ગાળવા આવ્યા છુ’
"
કયાં સુધી અભ્યાસ કર્યાં છે? ’
· ચાર ગુજરાતી પૂરી કરી.’
‘હવે શું કરવાના છે ? ?
'
• કંઈ નક્કી નથી.’