________________
૧૭
અર્થ –મન વચન, કાયાથી દ્રવ્ય તથા ઈદ્રિયોનાં વિષને જેણે જીતી લીધા છે, અને મદ, રાગ, દેષ, મેહ, કેધ, લેભ આદિનો જેણે નાશ કર્યો છે અને જે પંચમહાવ્રત ધારણ કરી રહેલ છે એવા મહર્ષિ મુનિરાજ આ જૈન માર્ગના આયતન છે, હવે ચૈત્યગૃહનું સ્વરૂપ નીચે જણાવીએ છીએ. સાંભળે.
षुद्ध जौं वह तो, अयाणं चैइयाई अण्ण च
पच महब्बयसुद्ध णाणमयं जाए चेदिहर स-बुद्ध यत् बोधयन् आत्मान चैत्यानि अन्यत् च पंच महाप्रत शुद्ध ज्ञाननयं जानी हि चै यषम्
(બેધ પાડુડ ૮) અર્થ–જે પિતાને સાવધાન રાખતા થકા અન્ય જીને પ્રતિબંધ કરે અને શુદ્ધ પાંચ મહાવૃતેને ધારણ કરે તે જ્ઞાનમય ચૈત્ય ગૃહ જાણવું જોઈએ.
અહિં આગળ આયતન અને ચૈત્યગૃહ તે બંનેનાં જેટલાં લક્ષણે બતાવ્યાં છે તેમાંથી એક પણ લક્ષણ પાષાણની મૂર્તિમાં ઘટી શકતું નથી, તે કારણથી (તે શબ્દોથી) શ્રી કુંદકુંદાચાર્યજીએ દિગંબર જૈન મૂતિ પૂજાને અનાવશ્યકથી સિદ્ધ કરી છે. આગળ ઉપર જીન મુદ્રામાટે કુંદકુંદાચાર્ય મહારાજ નીચેનાં વચનમાં શું કહે છે, તે સાંભળો.
तब वय गुणेहि सुद्धो, जाणदि विच्छेइ सुद्ध सम्मत्त
अरहत मुह एपा, दायारी दिक्ख सिक्खाय રં ત વત ગુૌ: ઉદ્ધઃ જ્ઞાનાતિ પરત કૃદ્ધ વયવ अर्हन बुद्रा ऐगा दात्री, दीक्षा शिक्षाणां च.
(બોધ પાહુડ ૧૮ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com