Book Title: Anavashyak Digambar Jain Murtipuja
Author(s): Pushp, Champaklal Jain
Publisher: Kapurchand Ranchoddas Mehta

View full book text
Previous | Next

Page 147
________________ ૧૩૬ જેવું ચેપ્યું છે, છતાં પણું મૂર્તિ પૂજા છેડાતી નથી, તે ખરેખર મહા મિથ્યાત્વને ઉદય જ છે. સમન્તભદ્ર અને કુંદકુંદ જેવા સમર્થ આચાર્યો પણ મૂર્તિપૂજામાં ધર્મ માનતા નથી, ત્યારે પિતાને તેમનાજ ભક્ત કહેવડાવતા આજના દિગમ્બર મૂર્તિપૂજકો મૂર્તિ પૂજવામાં ધર્મ માને છે અને જેઓ તે મૂર્તિને નથી માનતા, તેમની સાથે ઝઘડા કરવા આવે છે. સમયની કેટલી બલીહારી છે.) ૩૨–દિગમ્બર મૂર્તિપૂજક પંડિત જુગલકિશોરજીએ મેરી દ્રવ્યપૂજા” નામે જે પુસ્તક બનાવેલ છે, તે શું સુનિઓને પાઠ કરવા માટે છે કે શ્રાવકવર્ગો તે વાંચી તેને અમલ કરવા માટે ? (છે તે શ્રાવકવર્ગને માટેજ. પણ તે પુસ્તક વાંચી તેને જે બરાબર અમલ કરે, તે મૂતિપૂજાનાં કેટલાંએ ધતિંગે ઉર્દી જગ્ય. તે આજના શ્રાવકેને, ભટ્ટારકોને કે દિગમ્બર ગૃહસ્થ આચાર્યોને ગમતું નથી તેથી તે પુસ્તક વાંચેજ શું કરવા ? જાણે તેને તાણે” વાંચે તેને વિચાર કરવાનું મન થાય, ન વાંચે તેને શું ?) ૩૩શ્રાવકનાં બાર વ્રત હોય છે. તેમાં મૂર્તિપૂજા એ કયું વ્રત છે, અગર કયા વ્રતમાં ગતિ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176