Book Title: Anavashyak Digambar Jain Murtipuja
Author(s): Pushp, Champaklal Jain
Publisher: Kapurchand Ranchoddas Mehta

View full book text
Previous | Next

Page 174
________________ ૧૬૩ આ ગ્રંથ મૂળ હિંદી ભાષાને અનુવાદ છે. અને આ પ્રવૃત્તિ કરવાનો આશય પણ કેવળ વીતરાગ દર્શને નનાં અદર્શથી વેગળા જતા આત્માઓને સમજાવવાનો છે. આશય શુદ્ધ હેઈ કઈ પણ પ્રકારના કટુ શબ્દોને પ્રગ કર્યો નથી છતાંય જે જીવને મિથ્યાત્વને દુરાગ્રહ બંધાયેલ હોય અને કેઈ અપ્રિયકર શબ્દો જણાય તે અમને સૂચના કરવાની કૃપા કરે એ વસ્તુ અમે તેમનાં પાસે યાચીએ ચીએકે જેથી પુનઃ નવી આવૃત્તિમાં તે સુધારી શકાય. ખામેમિ સવે જીવા, સવે જીવવિખમંતુમે ! મિત્તિમેસવભૂએસ, વેર મજઝન કેણઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176