Book Title: Anavashyak Digambar Jain Murtipuja
Author(s): Pushp, Champaklal Jain
Publisher: Kapurchand Ranchoddas Mehta
Catalog link: https://jainqq.org/explore/034739/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જ શ્રી યશોવિજયજી Ibollebac 18 2 દાદાસાહેબ, ભાવનગર, eetheat-2•eo : IPછે ૨૦૦૪૮૪s ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ -- અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિપૂજા મૂલ્ય રૂા. ૨૬-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ સુકો ચલu ઉલ તરીયા - INMummunleum LUISAINTENUSur all INAICHIMINAICINITIMISAILAITM SANIMA HITRA SMARUMAMNIRAMINANTHANGINEயமாயNேilamemnangumALICIHINImam|R,NICIAHAMASWAITIMEDIANIHANATHANITHANIES અનાવશ્યક દિગમ્બર જૈન વિદૂર હિંદીમાં - પુષ્પ અને ચીપકલાલ જે. અનુવાદ વૈદ્યશાસ્ત્રી મણિશંકર કાલીસ-ચાલક ઠે. મહાવીર ફાર્મસી-રાજકોટ, THIMIRINAINARIANISAIMURAISHUTCHINTIMINTINTICITISUALI પ્રકાશક: કપુરચંદ રણછોડદાસ મહેતા-રાજકેટ . આવૃત્તિ પહેલી પ્રત ૧૦૦૦ 1 વિ. સં. ૧૯૭ વા. સં. ૨૪૬૭ સને ૧૯૪૧ ] aum | PINTERunnaint|umanITamilNIGATININE ત્યેક મૂલ્ય ફા. ૦-૬-૯ SiraittAUTIANISAMIAUNNIRAIMILISAI RAMNIRAMINI STRATINUEminem NCTINA INDIAN Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ મળવાનું સ્થળ અનુવાદક પાસે તથા વેદશાસ્ત્રી શિવાનંદ મણિશંકર છે. મહાવીર ફાર્મસી રાજકેટ સર્વાધિકાર સુરક્ષિત - મુકુસ્થw : સારસ્વતી પ્રિન્ટીંગ પ્રેસ * સાર લાખાજીરાજ રાડ ચાર્ષિ કલિયા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુવાદની વિચારણું જિન દર્શન જેવા વિશ્વપ્રેમી અને અવિરેધી દર્શનની વર્તમાન પરિસ્થિતિ જોતાં તે પણ એક પંચમ કાલે સંકુચિત સંપ્રદાય રૂપે તેની સ્થિતિ છે. ભગવાન મહાવીરને અધ્યાત્મપૂર્ણ જૈન માર્ગ કયાં? અને આજની જૈન દર્શનનાં ઉપાસકેની વિકૃત મોદશા કયાં? જૈન દર્શનની આ સ્થિતિ કરવામાં જે કઈ જવાબદાર હોય તો તે આજની અંધશ્રદ્ધાળુ શ્રાવક પ્રજા છે. આ ગ્રંથ લેખનનું મંગલાચરણ કરતાં જ દિગંબરીય સાહિત્યનું સ્મરણ થાય છે. દિગમ્બરીય સાહિત્યનું સ્વાગત શ્રીમદ્ રાજચંદ્રજીએ સૌરાષ્ટ્રમાં કર્યું છે. શ્રી કુંદકુંદાચાર્ય મહારાજ દિગંબરીય તત્વજ્ઞ છે એમ માનવામાં જેને અવિષેધ છે. પણ જે દિગંબરીય જગત ભારતીય તમૂર્તિ–પૂજક અથવા તે સ્થાનક વાસી જૈનસંસારમાં પરમ સેવ્ય સિદ્ધાંત–આગમે કે આગમાનુકૂળ તત્વજ્ઞ પ્રણિત સનાતન જૈન સાહિત્ય પ્રતિ કટાક્ષ કરે તે તે અસહ્ય છે એમ આજનાં જૈન જગનાં પરિચયથી જણાય છે. આ ગ્રંથ લખી તૈયાર કરવાની મારા એક મિત્રની સુચના થઈસુચના આવકારપાત્ર જણાયાથી તે કાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ કરવાને સ્વીકાર કર્યો પણ આ ગ્રંથ તૈયાર થયા પછી દિગંબરીય મૂર્તિપૂજક ભાઈઓને પુણ્યપ્રકોપ સહન કરે પડશે એ નિર્ણય પણ તે સમયે કરી લીધું હતું. આ ગ્રંથને હેતુ દીગંબરીય જગતની માન્યતા સામે વિરોધરૂપે નથી કિન્તુ બૃહદ્ સૌરાષ્ટ્રીય સ્થાનકવાસી જૈન જગત્ શ્રી કુંદકુંદ ભગવાનનાં શબ્દ ચિત્રમાં મુગ્ધ બની શ્રી ગણધર પ્રણિત બત્રીશ – સિદ્ધાંત વાણી: જેને પ્રભુની વાણું કહેવામાં હરકત નથી, તેનાંથી વિમુખ ન બને તે હેતુને દ્રષ્ટિ સામે રાખી “અનાવશ્યક દિગંબર મૂર્તિપૂજા” કિંવા શ્રી કુંદકુંદ વચનામૃત લખવાનું કર્યું છે. શ્રી કુંદકુંદાચાર્યજીનાં શબ્દમાં શ્રાવકની પરૂ ત્રેપન ક્રિયાઓ કહી છે, તેમાં કઈ પણ સ્થળે મૂર્તિ પૂજનનું વિધાન આપ્યું નથી તે પછી શ્રી કુંદકુંદ મહારાજનાં વિચારને અનુયાયિ વર્ગ મૂર્તિપૂજનનું નાટક કઈ દ્રષ્ટિએ કરે છે તે સમાધાન હજુ થતું નથી. गुण वय तव सम परिमा दाणं, जलगालणं, अणत्थि मियं दसणं णाणं चरितं किरिया, तेवएण सावया भणया આ શબ્દ શ્રી કુંદ. ભગવાનનાં છે. અર્થ–આઠ મૂળ ગુણ, બાર વ્રત, બાર ત૫, સમતા, અગિયાર પ્રતિમા, ચાર દાન, જલગાલન, અનસ્તમિત (રાત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ભેજનત્યાગ) દર્શન, જ્ઞાન, ચારિત્ર આ સર્વે મળી પત્રેપન ક્રિયાઓ શ્રાવકો માટે કહી છે. આ ક્રિયાઓમાં મૂર્તિ પૂજનને નિર્દેશ કોઈ સ્થળે તે મહાત્માએ કર્યો નથી. તેથી મૂર્તિ પૂજન અનાવશ્યક હવામાં શ્રીભગવાન કુંદકુંદાચાર્યજી સહમત છે. એમ માની તેમના વચનનું આરાધન કરનાર તેને ભકત ગણી શકાય. દિગંબરીય સાહિત્યમાં પદ્મનંદી પચશીનું પણ સ્થાન છે તેમાં શ્રાવકનાં ષટ્ કર્મો આપ્યાં છે. વાંચે ઉપાસક સંસ્કાર ૪ ૫ देवपुजा, गुरूपास्ति, स्वाध्यायः संयमः तपः दानं चेति गृहस्थानां षट् कमाणि दिने दिने દેવપુજા, ગુરૂભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન; આ છ કાર્યો શ્રાવક ગૃહસ્થ માટે કહ્યાં છે, કદાચ રેવપુલ શબ્દ પરથી કેટલાક ભાઈએ મૂર્તિપૂજા એવું સમાધાન કરે તે તેઓ જૈન દર્શનને ઠગે છે એમ કહેવામાં હરકત નથી. દેવપૂજાને અર્થ મૂર્તિપૂજા એમ કેઈપણ ભાષા શાસ્ત્રની દ્રષ્ટિએ થતું નથી. દેવપૂજાને અર્થ આત્મજાગૃતિ કરવાને પુરૂષાર્થ થાય છે. વાંચે શબદ તેમ મહાનિધિ – –શકને રેવ–શબ્દ પુલિગ ચેતનામ ન दीव्यतिक्रीडते यस्माद् राचते द्योतते दिवि, तस्मादेव इति प्रोक्तः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ स्तूयते सर्व देवते "रित्युत्ते परमेश्वरे ब्राह्मणस्योपाधौच અહિં મૂર્તિપૂજા એ ધ્વનિ નિકલતે નથી; તેથી પદ્મનંદી પણ દિગંબરીય અનાવશ્યક મૂર્તિ પૂજા માટે કુંદકુંદાચાર્યજીનાં સૂરમાં પોતાને સૂર મિલાવે છે. આજનાં વિષમ કાળને સ્પર્શ દિગંબરીય સમાજને પણ થયો છે તેથી તારણ પંથ આદિ ભિન્નભિન્ન શાખાઓ તેમાં પડી છે; પણ સાંભળવા પ્રમાણે હમણાં સૌરાષ્ટ્રમાં પણ દીગંબરીય મંડલની સંખ્યા વધે તેમ એક મંડલને જમ થયું છે, પણ તે મંડલને દિગંબરીય મંડલ કહેવું કે ! સ્થાનકવાસી કિંવા તા. મૂર્તિપૂજક કહેવું અથવા તે શ્રીમદ્ રાજચંદ્રજીનું મંડલ ગણવું તે વિષે હજુ આત્મતૃપ્તિ થાય તે નિર્ણય તે મંડલના અનુયાયીઓ પણ કરી શક્યા નથી એટલે મારે તે વિષે આ ક્ષણે નિર્ણય કરવાનું રહેતું નથી. દિગંબર જેમાં પણ એક અમૂર્તિપૂજક વર્ગ (તારણપંથ) અને બીજે મૂર્તિપૂજક વગ છે. તેમાં તારણપથ દિગંબરીય મંડલ તરફથી અનાવશ્યક દિગંબર મૂર્તિપૂજા વિષયનું વિધવિધ સાહિત્ય પ્રકાશન પામ્યું છે. તે સંસ્થાએ ભારતમાં દરેક જૈનધર્મપ્રેમી આ સાહિત્યને સ્વપ્રાંતીય ભાષામાં અનુવાદ કરી તેને પ્રચાર કરે એમ સૂચના પણ કરી છે. આ જૈન ધર્મની સેવારૂપ સૂચનાને લક્ષ્યરૂપે રાખી મારા મિત્રે મને અનુવાદ લખવા પ્રેરણા કરી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ મારૂં ધ્યેય તે હિંદી પુસ્તકનાં માત્ર અનુવાદ પુરતું ન હતું પણ શ્રી કુંદકુંદ ભગવાન સ્વયં મૂર્તિપૂજન વિષે જે વિચારો ધરાવતા હોય તે સાહિત્ય મેળવી અને તેમનો અભિપ્રાય: અનાવશ્યક દિગંબરીય મૂર્તિ પૂજનનાં પક્ષમાં હોય તે જ મારે અનુવાદ લખવે, આ મારા આત્મિય-વિચારો હેઈને બનતા પ્રયાસે મેં શ્રી કુંદકુંદ ભગવાનનું પ્રાપ્ત સાહિત્ય અવલોકયું અને તેમની વિચારધારા પણ અનાવશ્યક મૂર્તિપૂજાનાં તરફેણમાં જવામાં આવી તેથી અષ્ટ પ્રાભૂતેમાંથી શ્રી કુંદકુંદ ભગવાનનાં શબ્દોનાં પ્રમાણ આપીને પ્રારંભ કર્યો છે. તે સેવાને અધિકાર મારો છે, અને પ્રતિર રૂપે જે વિનેદપૂર્ણ ચર્ચા છે તે ચંપકલાલ જૈની તથા પુષ્પ– આ જુગલજોડીની તપશ્ચર્યા છે. પ્રશ્નોત્તરની પુષ્પ વાટિકામાં સુમધુર ગુલાબને પરિમલ છે, ગુલાબ વૃક્ષમાં કાંટા હોવાનું કેણ નથી જાણતું છતાં ગુલાબ તે ગુલાબજ છે – હિંદી પ્રશ્નને ગ્વાલીયર સ્ટેટ (ગંજબા-દા) અને ભિન્નભિન્ન અમૂતિ પૂજક દીગંબરીય ભાઈઓ તરફથી પ્રસિધ્ધ થયા છે. તેને આ અનુવાદ જ છે. જૈન અધ્યાત્મ વાઈમયમાં કેવળ ચૈતન્યની ઉપાસના પર વધારે લક્ષ્ય ખેંચ્યું છે, ત્યારે અધ્યાત્મ પ્રાધાન્ય તત્વદર્શનમાં જડ મૂર્તિપૂજાનું સ્થાન કઈ અપેક્ષાએ હોઈ શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ દીગંબરીય જૈન મૂર્તિ પૂજકો માટેજ આ અનુવાદ છે. અન્ય ધર્માવલંબી મૂર્તિપૂજકે બધુઓને આ ગ્રંથ સાથે કઈ પ્રકારને સંબંધ નથી. કાઈપણ મુર્તિપુજક ભાઈઓની લાગણી ન દુઃખાય તે માટે ગ્રંથનું પ્રયોજન જણાવ્યું છે. માત્ર સારાષ્ટ્રવાસ જૈન જગત પાસે દિગંબરીય અમૂતિ પૂજકના વિચારે જે પ્રરૂપે હિંદીમાં બહાર પડયા છે, તે પ્રશ્નને પરથી આ ગ્રંથ દિગંબરીય છે એમ નિર્ણય કરશે અને તેમાં પણ અનુવાદમાં કઈ પ્રકારે ભાષાદેષ કે આત્મીક ભાવમાં અસંતોષ જણાય તે તે નિમિત્તે ક્ષમા યાચવાનું જ મારે માટે શ્રેયકર છે. આપ પાઠકે હંસવૃતિથી વાંચશે એવી આશા સાથે વિરમું છું. • વિક્રમાર્ક ૧૭ ) લી. વૈદ્યશાસ્ત્રી, જયેષ્ઠ કૃણ (મણિશંકર કાલીદાસ યાજ્ઞિક અષ્ટમી કે મહાવીર ફાર્મસી-રાજકોટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः सिद्धाय દરેક જૈન સિદ્ધાંત મૂર્તિપૂજાથી વિરૂદ્ધ છે. સમ્યક્ દર્શન એ મેક્ષ માર્ગ માટેની પ્રારંભની સ્થિતિ છે, અને તેજ સમ્યગ્દર્શન આત્માની પિતાની વસ્તુ છે. સમ્યગ્દર્શનનાં નિશ્ચય તથા વ્યવહારરુપથી બે પ્રકારનાં ભેદ છે, નિશ્ચય સમ્યગ્દર્શન તે કેવળ આત્માની સમીપ અથવા તે આત્માની જ વસ્તુ છે, પરંતુ વ્યવહાર સમ્યગ્દર્શન પણ આત્માની નજીક પહોંચાડનારો માર્ગ છે; અર્થાત્ આ વ્યવહાર સમ્યગ્દર્શનનું લક્ષ્ય બિંદુ પણ કેવલ “આત્મા ”જ છે. વ્યવહાર સમ્યગ્દર્શન વાળા પણ વસ્તુનાં “તત્વાર્થ શ્રદ્ધાનં” ની અનુસાર જેમં છે તેમ જ શ્રદ્ધાન કરે છે. “મૂર્તિમાં જિનેંદ્ર અને જિબેંકને મૂર્તિમાં આ પ્રકારની અવળી સવળી શ્રદ્ધા તે વ્યવહારિક સમ્યગ્દષ્ટિથી લાખે કેસ દૂર ભાગે છે, તે તે જે વસ્તુ જે રૂપમાં છે, તેને તેજ રૂપમાં જુવે છે અને જાણે છે, આ પ્રકારે એ સમ્યગ્દર્શન વ્યવહાર અથવા નિશ્ચય રૂ૫ નિર્ણય જેના આત્મામાં થઈ જાય છે તેજ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. આ સમ્યગદૃષ્ટિ પદજ મોક્ષ માર્ગને પ્રારંભિક માર્ગ છે. સમ્યગ્દર્શનજ ધર્મનું મૂળ છે. આ વાતને પૂજ્ય શ્રી કુંદકુન્દ સ્વામી પોતાનાં અષ્ટપાહુડનાં દર્શન પાહુડમાં કહે છે – दसणमूलो धम्मा, उपइट्टो जिण वरेहि सिस्साण । त सेोऊण सकएणे देसणहीणो ण वंदित्वा ।।२।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ અર્થ—ધર્મનું મૂલ સમ્યગ્દર્શન છે, એમ જિનેન્દ્ર પિતાના શિષ્ય પ્રતિ ઉપદેશ કર્યો છે. એ સમ્યગ્દર્શનને સાંભળી ભવ્ય જીવોએ સમ્યગ્દર્શન હીનને વંદના નહિ કરવી જોઈએ. અહિં શ્રી કુન્દકુન્દાચાર્ય મહારાજ સમ્યગ્દર્શન હીનને જ ”િ વંદના નહિ કરવી જોઈએ, એમ સમજાવ્યું છે. જ્યારે સમ્યગ્દર્શન હીન આત્મા વંદનીય નહિ તે પછી આત્મા રહિત જડ સ્વરૂપે મૂતિ શું સમ્યગ્દર્શન યુક્ત છે? જે મૂર્તિ સમ્યગ્દર્શન યુક્ત નથી, તે શું તે મૂર્તિ નમસ્કાર કરવા યોગ્ય છે? અથવા નમસ્કાર કરવા સમયે તેમાં સમ્યગ્દર્શન શું આવી જાય છે.? જ્યારે કોઈ સ્થળેથી કોઈ પણ સમયે સમ્યગ્દર્શનનું મૂતિમાં આવવું સંભવિત નથી, તો પછી શા માટે અને શું પ્રયોજનથી મૂર્તિને નમસ્કાર કરવું જોઈએ. તે અમારે મૂતિ પૂજક દિગમ્બર જૈન ભાઈ શા માટે વિના પ્રયોજનની નમસ્કાર, પૂજનાદિ કિયાએ મૂર્તિનાં સામે નિત્ય પ્રતિ કર્યા કરે છે ? શ્રી કુન્દકુન્દ્રાચાર્ય મહારાજની ઉપર કહેલ ગાથાનુસાર અમારે મૂર્તિપૂજક બધુઓએ મૂતિ– પૂજન કરવું છેડી દેવું જોઈએ. સમ્યગ્દર્શન રહિત ભલે ચેતન હોય અથવા તે અચેતન તે સર્વથા અવંદનીય છે. હવે અહિં કોઈ એમ કહેશે કે મૂર્તિમાં સમ્યગ્દર્શન નહિ હોય તે ભલે ન રહ્યું? પણ કદાચ કોઈ બીજો ગુણ હોય તે પણ નમસ્કાર કરે કે નહિ ? તેના ઉત્તરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ એમ કહેવું પડશે કે આત્માને મુખ્ય અને પ્રથમ ગુણ સમ્યગ્દર્શન જેમાં નથી તેમાં બીજો ગુણ તે નથી જોવામાં આવતે અને જે જાતે હોય તે બતાવે ? જેની મૂતિ હોય તેનાં ગુણે તેમાં હોવા જોઈએ, અને જો તેમ હોય તે અમે કહી શકીએ કે મૂર્તિને અવશ્ય નમસ્કાર કરે જોઈએ. શું અરિહંત ભગવાનની મૂર્તિમાં છેતાલીશ ગુણ તથા સિદ્ધની મૂર્તિમાં આઠ ગુણે જોવામાં આવે છે જે આ મૂતિઓમાં મૂર્તિમાનને એક પણ ગુણ જોવામાં ન આવી શકે તે પછી શામાટે એ ગુણહીન મૂર્તિને પૂજ્ય માને છે ? જરા કુંદકુંદ સ્વામિની વાત તો સાંભળે તેઓ આ વિષયમાં શું કહે છે णवि देहो बदिज्जइ णवि य कुलो णवि य जाइ स जुत्तो केा वदनि गुणहीणा णहु सवणो णेय सावओ हेाइ ॥२७॥ (દર્શન પાહુડ) અર્થ –દેહ વંદનીય નથી, કુલ તથા જાતિ સંયુક્ત પણ કઈ વંદનીય નથી, આચાર્ય ભાર આપીને કહે છે કે ગુણહીન કાણુ વંદનીય છે? કઈ નહિ. ગુણ હીન મુનિ નથી બની શક્તા. તેમજ શ્રાવક પણ નથી બની શક્તા. જ્યારે કુન્દકુન્દ્રાચાર્ય મહારાજ જેવા ધુરંધર અને પ્રમાણિક આચાર્યની એજ આજ્ઞા છે કે કોઈ પણ હોય, તેપણુ ગુણહીન જે છે તે કદાપિ વંદનીય નથી થઈ શકતા. જ્યારે ગુણહીન “આત્મા” જેવી વસ્તુ પણ વંદનીય નથી થઈ શકતી ત્યારે તે કપિત મૂર્તિ કે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ જડ સ્વરૂપ છે તે તે કેવી રીતે વંદનીય થઈ શકે ? નહિ થઈ શકે. તે પછી આ આજ્ઞાનું ઉલ્લંઘન કરી મૂર્તિપૂજા કેમ કરવામાં આવે છે ? અમારા મૂર્તિપૂજક દિગંબર જૈન ભાઈ અમને કાંતે મૂર્તિમાં મૂર્તિમાનનાં તમામ ગુણ બતાવે અથવા મૂર્તિપૂજા છેડી દીએ, અથવા તે શ્રી કુન્દકુંદાચાર્ય મહારાજની ઉકત ગાથાને અસત્ય છે એમ સિદ્ધ કરી આપે. શ્રી ભગવાન કુંદકુંદાચાર્ય મહારાજ પોતાનો મોક્ષ પાહુડમાં અજ્ઞાની તથા જ્ઞાનીની પરિભાષા કેટલી સ્પષ્ટ સમજાવી રહ્યા છે, જરા અમારા મૂર્તિપૂજક ભાઈ આ ગાથાને સમજણપૂર્વક વાંચે– अच्चेयण पिचेदा जो, मएणड से हवेइ अएगागी । सेा पुण णाणी भणओ, जो मएणइ चेयणे चेदा ॥ (મેક્ષ પાહુડ ૫૮) અર્થ, અચેતનને જે ચેતન માને છે તે અજ્ઞાની છે, તથા જ્ઞાની તેજ છે કે જે ચેતનને જ ચેતન માને છે. વિચાર કરવાની વાત છે કે શ્રી કુંદકુંદ સ્વામીની આ આજ્ઞા (જ્ઞાની, અજ્ઞાનીની પરિભાષા) સામે રહેલી છે છતાં પણ જાણી બુઝીને લોકે કેમ ભૂલે છે. આ એક દુર્ભાગ્યની વાત છે કે હાથમાં દીવે છતાં કુવામાં પડી જવું. અરિહંતની તથા સિદ્ધની મૂર્તિ કે જે પ્રત્યક્ષ અચેતન છે, તેને ચેતન માનીને નમસ્કાર પૂજનાદિ કરવાવાળા શ્રી કુંદકુંદ સ્વામીની આજ્ઞાનુસાર તે અજ્ઞાની જ છે, છતાં પણ જે તેઓ પિતાનાં મનમાં પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની સમજે તે તેઓ પાપના ભાગી છે. એક તે મિથ્યાભિમાનનું પાપ અને બીજુ ગુરૂની કહેલી આજ્ઞાને ભંગ તેનું પાપ. એ પ્રમાણે મૂર્તિ પૂજનમાં પાપ ઉપાર્જન વિના કલ્યાણ કાંઈ પણ છેજ નહિ. અર્થાત કલ્યાણ જોવામાં આવતું નથી. ગુણના પુજારીનું કર્તવ્ય છે કે ગુણેના ધારકને જ વંદના કરે, આ વિષયમાં શ્રી કુંદકુંદ સ્વામી શું કહે છે તે જુઓ दसण णाण चरित्ते, तव विणये णिच्चकाल पसत्था एदे दु वंदणोया जे गुणवादी गुण धराण (દર્શન પાહુડ ૨૩) અર્થ–દર્શન, જ્ઞાન, ચારિત્ર, તથા તપ-વિનયમાં તરબોલ ગુણધારી પુરૂષજ ગુણીજને દ્વારા વંદનીય છે, અન્ય નહિં. હવે વિચાર કરો કે પ્રતિમા (મૂર્તિ) કે જે અચેતન (જડ સ્વરૂપ) છે, ઉપર કહેલ ગુણે પિકીનાં તેમાં કેટલા ગુણ રહેલા છે? જે ઉકત રત્નત્રયાદિ ગુણેમાંથી એક પણ ગુણ તેમાં નથી તે પછી તે (મૂતિ) કેવી રીતે વંદનીય હોઈ શકે ? જે આટલું છતાં પણ કોઈ એવી મૂતિને માને, નમન, પૂજનાદિ કિયા તેની સમક્ષ કરે તે તેમાં તેનું બુદ્ધિમાનપણું નથી. ફરી પણ શ્રી કુંદકુંદાચાર્ય મહારાજ દર્શન પાહુડનાં અંતમાં સ્થાવર પ્રતિમાનું સ્વરુપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ विहरदि जाव जिणि दो, सहट्टदसुलकखणेहि सजुत्तो चउतीस अइसय जुदो, सा पडिमा थावरा भणिया (દર્શન પાહુડ ૩૫) અર્થ–એક હજાર આઠ લક્ષણો સહિત, ચૈત્રીશ અતિશય યુકત સમવસરણનાં દ્વારા વિહાર કરતા સાક્ષાત્ જિનેંદ્રજ “ સ્થાવર પ્રતિમા” છે. ગુણએ એમાં સ્થાયી નિવાસ કર્યો છે, તે કારણથી સ્થાવર કહેવાય છે. - શ્રી કુંદકુંદ સ્વામી આ પ્રમાણે સ્થાવર પ્રતિમાનું સ્વરૂપ કહે છે. નિશ્ચય પૂર્વક એવા પ્રકારની સાક્ષાત્ કેવળ જ્ઞાનમયી (સ્થાયી ગુણ યુકત) જિરેંદ્રની મૂર્તિ જ પૂજ્ય હોઈ શકે છે, અન્ય જડ સ્વરુપ સ્થાવર મૂતિઓ પૂજ્ય હોઈ શકે નહિ, આગળ જંગમ પ્રતિમાનું સ્વરૂપ પણ સાંભળી લીઓ सपराजंगम देहा, सण णाणेण शुद्धचरणाणं णिमांथ वोयराया, जिण मग्गे रिसा पडिमा संस्कृत स्वपरा जंगमदेहा, दर्शन मानेन शुद्धचरणानाम् निर्ग्रन्थ वीतरागा, जिनमार्गे ईदृशी प्रतिमा બોધ પાહુડ-૧૦) અર્થ–પિતાની ઉત્કૃષ્ટ જગમ દેહ કે જે દર્શન તથા શુદ્ધ ચારિત્ર યુકત અને નિર્ગસ્થ વીતરાગતા યુકત હોય તેજ જિનમાર્ગમાં પ્રતિમાં કહી છે સ્થાવર તથા જંગમ પ્રતિમાને ગુણ ઉપરની બે ગાથાઓમાં કહે છે. હવે પાઠક ગણ! ઉપર કહેલ સ્થાવર તથા જંગમ બનેનાં ગુણે પાષાણ મતિમાં ઘટાવીને જીવે અને પછી નિર્ણય કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ લીએ કે તે કહેલા ગુણો પૈકીનાં કેટલા ગુણ પાષાણ પ્રતિમાંની અંદર મળી આવે છે. જે સ્થાવર પ્રતિમાનાં એક હજાર આઠ-લક્ષણ, ચોત્રીશ અતિશયાદિ તેમાં નથી તે પછી તે પાષાણ મૂર્તિ કદાપિ પૂજ્ય ન હોઈ શકે, તથા જેમાં જંગમ પ્રતિમાનાં ગુણ સમ્યગ્દર્શનાદિ તથા નિર્ગસ્થ વીતરાગતા આદિ ગુણ પણ નથી તો તે પાષાણ મૂતિ જિનેન્દ્રનાં માર્ગમાં પૂજ્ય હોઈ શકે જ નહિ. આગળ બીજી પણ વંદનીય પ્રતિમાનું સ્વરૂપ શ્રી કુંદકુંદ સ્વામિ કહે છે. जंचरदि शुद्धचरणं, जाणइ पिच्छेइ शुद्ध सम्मतं सा हाइ वंदणीया णिग्गंथा सजदा पडिमा સંસ્કૃત સિદ્ધરાજસિરસિદ્ધ રામ सा भवति वंदनीया निर्ग्रन्था सांयता प्रतिमा બંધ પાડ-૧૧ અર્થ–જે શુદ્ધ ચરિત્રનું આચરણ કરે છે, તથા સમ્યજ્ઞાન દ્વારા જાણે (વસ્તુને વસ્તુ સ્વરૂપે જાણે) વલી શુદ્ધ સમ્યકતા દ્વારા પિતાની અને પારકાની પીછાણુ કરે તે વંદનીય નિગ્રંથ સંયમીની (તીર્થકરે અને મુનિયાની સાક્ષાત) પ્રતિમા જ પૂજ્ય છે. પ્રિય વાંચક ગણુ! પાષાણની મૂર્તિમાં ઉપર કહેલ શુદ્ધ ચારિત્રાદિનું પાલન કરવાનું ઘટાવી જુવે કે તે ચારિત્ર દિ આત્મીય ગુણેને તે પાષાણુની નિજીવ મૂતિ કેવી રીતે પાલન કરીને પૂજ્ય બની શકે છે ? શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ' કુંદકુંદ સ્વામીની આજ્ઞાનુસાર તે તે કદાપિ પૂજ્ય નહિ થઈ શકે, કેમ કે તે અચેતન મૂર્તિમાં ભાત્મીય ગુણાનું દેખાવું તે આકાશનાં ફુલની માફક તદ્દન અસમ્ભવ છે. હવે બીજી પણ અચલ પ્રતિમાનું સ્વરૂપ સાંભળે. निरुवम मचल मखेहा; निम्निावया जगमेण रुवेण सिद्धट्टाणाम्म ठिया, वासर पडिमा धुवा सिद्धा संस्कृत निरुपमा अचला अक्षोभा, निर्मापिता जंगमेन रूपेण सिद्धस्थाने स्थिताः व्युत्सर्ग प्रतिमा धुवाः सिद्धाः ( એધપાહુડ ૧૩) અ—નિરૂપમ, અચલ, અક્ષેાભ, નિશ્ચલ, નિર્માપિત સિદ્ધસ્થાનમાં સ્થિત ધ્રુવ એવી વ્યુત્સગ સિદ્ધ પ્રતિમા જાણવી જોઇએ. આગળ પર ફરી પણ જિન ખિંખનું સ્વરૂપ સાંભળી લીધે. जिणबिंब णाणमर्थ. संघम सुद्ध सुवीयराय च जदेइ दिक्ख सिक्खा, कम्मक् खय कारणे शुद्धा संस्कृत जिनविंब ज्ञानमयं संयमशुद्ध सुवीतराग'च यत् ददाति दीक्षा शिक्षे, कर्मक्षय कारणे शुद्धे ॥ ( એધપાહુડ ૧૬ ) અ –જ્ઞાનમય, સંયમથી શુદ્ધ, સુવીતરાગ, દીક્ષા શિક્ષા દાયક, તથા કર્માંના ક્ષયનું કારણુ તથા શુદ્ધ સ્વરૂપ જે ડાય તે જીનબિમ્બ છે. હવે જીનબિંબના આ સમસ્ત જ્ઞાનાદિ ગુણાને પાષાણુની પ્રતિમાનાં ગુણ્ણા સાથે મીલાવીને જાવે. અને કક' સ્વામીના ઉકત વચના તે પેાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com " Page #20 -------------------------------------------------------------------------- ________________ હૃદય કસોટી પર કસીને જુવે, તથા જિનેંદ્રની સાક્ષી રાખીને તેનાં સિદ્ધાન્તાનુસાર વિચારો કે શું આ પાષણ પ્રતિમા કયારેય પણ પૂજ્ય હોઈ શકે છે? આગળ ઉપર પણ નમન, પૂજન, વિનય, વાત્સલ્ય કરવા ગ્ય પ્રતિમાનું નિરૂપણ કરે છે. तम्स य करह पणाम सव्वं पुज्जं च विणय वच्छल्लं जस्स या दससाणाण, अथि धुव चेयणा भावो संत-तस्य च कुरुत प्रणाम, सर्वापूजांच विनय वात्सल्यम यस्य च दर्शन ज्ञान, अस्ति ध्रुव चेतना भावः બોધ પાહુડ-૧૭ અર્થ-તેને જ પ્રણામ કરે, તેનીજ સર્વ પ્રકારે પૂજા કરે, વિનય તથા વાત્સલ્ય પણ તેનું જ કરો કે જેની પાસે દર્શન, જ્ઞાન તથા ધ્રુવ (અવિનાશી) ચેતનાનાં ભાવોને સદ્દભાવ છે. એ પ્રકાર અહીં સુધીની (બોધપાહુડની લગભગ ૧૯ ગાથા સુધી સમસ્ત ગાથાઓમાં શ્રી સ્વામી કુંદકુંદાચાર્ય મહારાજ કેટલું સ્પષ્ટ કરે છે કે, એક અણસમજુ માણસ પણ તેમની સરલ સમજાવટને સહજમાં હૃદયંગમ (હૃદયમાં ઉતારી લે) કરી શકે છે. હવે અમારા બુદ્ધિમાન પાઠકવૃન્દ “અષ્ટ પાહડ” ગ્રંથ (શ્રી કુન્દ કુન્દ સ્વામી વિરચિત) ને પોતાનાં સામે રાખી અને અમે જે ઉપરની ગાથાઓ આપી છે, તેને અક્ષરેઅક્ષર મેળવી જુવે અને શબ્દાર્થોમાં શ્રી કુંદકુંદાચાર્યની આજ્ઞાની તપાસ કરે કે વાસ્તવમાં તેમણે પાષાણ મતિ–પજનનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ १० ઢાંગની પેાલ ખેાલી નાખી છે, અને પેાતાની સર્વ શક્તિએ દ્વારા કેટલે ભ્રમ દૂર કર્યાં છે, કે પાષાણુની મૂતિ સિદ્ધ કરવામાં તેમની ઉપર કહેલી ગાથાઓ પાસે કેઈપણુ ચૂં કે ચા નથી કરી શકતા. તાપણુ સ્વાર્થી લેાકેાએ પોતાનાં સ્વાર્થને પુષ્ટ કરવા માટે તે કહેલી સમસ્ત ગાથાનાં અને મહા વિપરીત અનર્થ રૂપમાં ફેરવી નાખીને કેવા અંધકાર ફેલાવ્યેા છે કે વાસ્તવિકતાનું નામ નિશાન પણ ટાળી દેવાની કોશિશ કરતાં અટકયા નથી. પરંતુ અમારા અગ્રડ છે કે જે પાઠકેાને આ ગાથાઓના અર્થમાં હજી પણ સંશય હાય ! તેમણે પેાતાના પરિચીત, વિશ્વાસપાત્ર, તથા નિષ્પક્ષપાતી કેાઇપણ શબ્દ શાસ્ત્રી વિદ્વાન પાસે જઇને આ ગાથાઓનાં અના નિર્ણય કરી લે અને કુન્દકુન્દ સ્વામીના વસ્તવિક આશયને સમજી લીએ તે પૂર્ણ રીતે સોએ સો ટકા આ વાત—સમજી જવાશે. અને આટલુ કહેવા છતાં પણ જો કાઈ પાતાના એકાન્ત હઠાગ્રહ ન છે।ડે તે પછી એ તેના મિથ્ય!ત્ર કર્મોના પ્રબળ ઉદય સમજવા જોઇએ. ખંધુએ ? શ્રી કુંદકુંદ સ્વામીનાં એક એક શબ્દમાં આદર્શ અમૂર્તિ પૂજક જૈન સિધ્ધાંતનું સમતા અને જડ મૂર્તિના નિષેધ કરવામાં આવ્યા છે. આ વાત તે તેમનાં વિશાલ ગ્રંથરાજ શ્રી અષ્ટ પાહુડ વિગેરે શાસ્ત્રામાં વિસ્તારથી જોઈ શકશે. અમે તે અહિં ઘણીજ થાડી ગાથાઓ લખીને વિષયને મશ્ચિમમાં લખીને આપ સૌના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ સમક્ષ રાખે છે, કેમકે વિદ્વાનને તે માત્ર ઈસરો કરાય તે પણ બસ છે અપુ વિદુના હવે આગળ અમે ગૃહસ્થ શ્રાવકનાં કર્તવ્યને જે શ્રી કુંદકુંદ આચાર્યજી બતાવે છે તે આપનાં સમક્ષ મૂકું છું. જેમાં આપ જોઈ શકશે કે કોઈપણ સ્થલ કે કેઈપણ કર્તવ્યમાં ૫ :ણ મૂર્તિની પૂજા કરવાની આજ્ઞા જિનંદ્ર ભગવાને કરી છે ખરી ? અર્થાત્ નથી કરી. બંધુઓ ! શ્રી કુંદકુંદ સ્વામીના ગ્રંથનાં ટીકાકારોએ સ્વાર્થવશ બનીને તેમની ગાથાઓને ખેંચતાણ કરી તેનાં ઉલટાજ અર્થો કરી દીધા છે. (એટલું જ નહિ પણ મૂલ ગાથાઓમાં તેમજ આશયે માં પણ ફેરફાર કર્યો છે. તેનું એકજ ઉદાહરણ અહિ આપીશ—શ્રી રાજચંદ્ર જૈન શાસ્ત્રમાલા-સમયસાર- સને ૧૯૧૯ નિર્ણય સાગર પ્રેસને પ્રકાશક, રેવાશંકર જગજીવન ઝવેરી–પુણ્ય પાપ અધિકાર ગાથા ૧૫૩– રથમ. ગાથાનું પાછળનાં પદને શેષભાગ અને સંપાદક પં. બ્રહ્મચારી શિતલ પ્રસાદ તરફથી પ્રકાશક જૈનમિત્ર ચંદાવાડી-સુરત તેમાં તેજ ગાથા ૧૬૦મી છે, તેમાં બન્નેમાં ભિન્નતા છે. પ્રથમની ગાથામાં તે ગિવવા તે વિતિ છે ત્યારે શિતલ પ્રસાદનાં ગ્રંથમાં તે તેને હાંતિ -આ રીતે ઘણા સ્થલે મૂળ ગાથાઓમાં પણ ફેરફારે છે અત્ર તે માત્ર એક યાદિ માટે આપવાનું કર્યું છે. આ રીતે શ્રી કુંદકુંદ સ્વામીનાં ગ્રંથમાં મળ ગાથાઓની વિકતિ કરીને પોતાના વિચારનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ સમર્થન કરનારાઓ પૂર્ણ વિચાર કરે) માટે આપ લેકેજ ગાથાઓના ખરા અર્થ સમજીને કુંદકુંદ સ્વામીની આજ્ઞા અને આશયને બરાબર હૃદયમાં ઉતારો તથા તેની ટીકા ટીપણીનું ગ્રંથની સાથે મીલાન કરી જુઓ કે તેના ટીકાકારોએ કેટલી ખેંચતાણ કરીને મુળ ગ્રંથની કેટલી દુર્દશા કરી નાખી છે ? અને તેનું ફળ તેમ કરનારને શું મળશે તે સર્વજ્ઞ દેવજ જાણી શકે છે. પાષાણુ મૂર્તિનું પૂજન કરવું તે ગૃહસ્થ લોકેાનાંજ કર્તવ્યમાં બતાવે છે પરંતુ શ્રાવક ગૃહસ્થનાં કર્તવ્યને પૂરેપૂરા હું આપની સમક્ષ રાખું છું અને તેમાં આપ જોઈ શકશે કે તેમાં મૂર્તિપૂજાને સમાવેશ કરવાની જગ્યા ક્યાં છે. શ્રી કુંદકુંદાચાર્યના વિના બીજા તમામ જૈનાચાર્યોએ શ્રાવકોનાં કુલ કર્તવ્યને નીચેની એક ગાથામાંજ બતાવી આપ્યા છે તે સિવાય શ્રાવકોનું કઈપણ કર્તવ્ય નથી. યથા दसण वय सामाइय, पासह सचित रायभतेय बंभारंभ परिगह अणुमण उदिट्ट देस विरदाय सं.-दर्शनं व्रतं सामायिकं पौषधं सचितं रात्रिभुक्तिश्च ब्रह्म आरंभ परिग्रहः अनुमतिः उदिट देशविरतश्च - ચારિત્ર પાહુડ ૨) અર્થ—દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, સચિત ત્યાગ, રાત્રિ ભેજન ત્યાગ, બ્રહ્મચર્ય, આરંભ ત્યાગ, પરિગ્રહત્યાગ, અનુમતિત્યાગ, તથા ઉદિષ્ટ ત્યાગ આ અગિયાર કર્તવ્ય શ્રાવકો માટે છે તેજ શ્રાવકોની પ્રતિમા (પડિમાં) પણ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ 13 આ દેશ વિરતિ નામનું પાંચમું ગુણસ્થાન છે, તેને અગિયાર પ્રતિમા–પડિમા તથા પ્રતિજ્ઞા કહે છે તેમાં પ્રથમ દર્શન પ્રતિમા છે તેમાં ભવ્ય જીવ સમ્યગ્દર્શનને લાભ પ્રાપ્ત કરી સંયમની તરફ વળી જવા પ્રારંભ કરી દે છે. આ પહેલી પ્રતિમાની અંદર પાષાણની મૂર્તિ સાથે કોઈ પણ સંબંધ છે નહિ. બીજી ડિમા તેની અંદર શ્રાવકોનાં બાર વ્રતનું નિરતિચાર પાલન કરવાનું કર્તવ્ય છે, શ્રાવકનાં બાર વ્રત–પાંચ અણુ વ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષા વ્રત, આ પ્રમાણે બધાં મલીને બાર વ્રત થાય છે. તેનાં નામ અને સ્વરૂપ સર્વે પ્રસિદ્ધ છે. આ બાર વ્રતમાં પણ કયાંય મૂર્તિ પૂજાનું નામ નિશાન નથી આ બીજી પડિમાજ ગૃહસ્થ શ્રાવકો માટે મુખ્ય કર્તવ્યમાં આદર્શ રૂપ છે. આ પ્રતિમાની પછી સામાયિકાદિ પ્રતિમામાં સામાયિક પૌષધાદિ કર્તવ્યોનું નિરુપણ છે, તેને પણ પાષાણ મૂર્તિ સાથે કિંચિત પણ સંબંધ નથી. સમંતભદ્રાદિ આચાર્યોએ પણ જ્યાં જ્યાં પિતાનાં ગ્રંથમાં અચ્ચિાર પ્રતિમાઓનું નિરૂપણ કર્યું છે ત્યાં કોઈ પણ પ્રતિમાનાં સ્વરૂપમાં આ પાષાણ મૂર્તિ પૂજનને જરા પણ સ્થાન આપ્યું નથી. એમ પાષાણ મૂર્તિનું નામ પણ જ્યાં નથી ત્યાં બીજી વાત તેં દૂર રહી. આ અગિઆર પ્રતિમાઓમાં આચાર્યોએ જિદ્રાજ્ઞાનુસાર, ઉત્તમ, મધ્યમ તથા જઘન્ય એ પ્રમાણે ત્રણ દરજજા શ્રાવકે માટે નક્કી કર્યા છે અર્થાત્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ છઠી પ્રતિમા સુધી જઘન્ય નવમી પ્રતિમા સુધી મધ્યમ, તથા અગિયારમી પ્રતિમા સુધી ઉત્તમ છે. ત્યાર બાદ મુનિ પદ છે; જ્યારે પાષાણ મૂર્તિનું પૂજન કરવાનું શ્રાવકેનાં કર્તવ્યમાં જ મૂર્તિ પૂજકો દ્વારા બતાવવામાં આવે છે તે પછી શ્રાવકેનાં ઉપર બતાવેલાં મુખ્ય કર્તવ્યમાં (અગિયાર પડિમા) આચાર્યોએ કેમ જણાવ્યું નથી. જ્યારે પાંચમા ગુણસ્થાનનાં સ્વરૂપમાં આચાર્યોએ માત્ર અગિઆર પ્રતિમાનું નામ માત્ર આપ્યું છે, તે પછી તે ગુણસ્થાનકમાં અગિઆર પ્રતિમા વિનાની જે બારમી (સ્પેશીયલ) પ્રતિમા શ્રાવકોનાં કર્તવ્યમાં કયાંથી આવીને પ્રવેશી ગઈ છે ? દિગમ્બર આચાર્યોએ અગિઆર પ્રતિમાઓનાં નામ ઉપર પ્રમાણે જ પોતપોતાના ગ્રંથમાં શ્રાવકોનાં કર્તવ્ય તરીકે બતાવ્યાં છે. તે કહેલ અગિઆર પ્રતિમાને વિષે કેઈપણુ પ્રતિમાને એ આશય નથી નીકળતે કે પાષાણની મૂર્તિપૂજા તે શ્રાવકોનું કર્તવ્ય છે. - આ પાષાણ પ્રતિમા પૂજનનું પંછડું તે છદ્મસ્થ, મેહ પામેલા જીએ પિતાના સ્વાર્થવશ, પિતાનાં કષાયની પુષ્ટિનાં હેતુ માટે શ્રાવકોની પછવાડે લગાડી દીધું છે. જે આ પાષાણુ મૂર્તિપૂજા કેવલી પ્રણિત માગ હત તે ઉપર કહેલી શ્રાવકની અગિઆર પ્રતિમા (પડિમા)ને વિષે કોઈપણ પડિમાનાં રૂપમાં તેની ગણતરી કરી હોત. પરંતુ શ્રાવકનાં ચારિત્ર સાથે આ મૂતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧પ પૂજનને કિંચિતપણ કોઈ પ્રકારનો સંબંધ નથી. જ્યારે ચારિત્ર, દર્શન તથા જ્ઞાન આ રત્નત્રયી સાથે પાષાણ મૂતિનો કેઈ પણ પ્રકારથી સંબંધ નથી તે પછી એ મૂર્તિપૂજાને સમ્યકદર્શન, જ્ઞાન, ચારિત્રમાંથી કયું નામ આપીને તેને સ્વીકાર કરવામાં આવે છે. મુનિ તથા શ્રાવકનાં કર્તવ્યથી તદન બહારની ચીજ આ મૂર્તિ પૂજા છે અને તેથી નિશ્ચયતાપૂર્વક ખાત્રી થાય છે કે એ પ્રથા એક લેકરૂઢી માત્ર છે જેને ધર્મનું રૂપ આપી ભેલા માણસને બહેકાવવાનું કામ કર્યું છે. શ્રી જીતેંદ્ર પોતે આ પ્રથાને શ્રાવક તેમજ મુનિઓનાં કર્તવ્યમાં બીલકુલ ગણી જ નથી. આ પાષાણ મૂતિ પૂજન એ એક મામુલી લેક રહી છે. જેમકે આજે આપણે પ્રેમવશ કેઇનાં ફેટે આદિ આપણે ઘેર રાખીએ છીએ, બસ જેવી રીતે ફેટે વિગેરે મેહવશ રાખી લેવાય છે, તથા જેને ફેટે છે તે કઈ વખત એમ નથી કહેતા કે તમે મારો ફેટે તમારા ઘરમાં લગાડી આપે, બરાબર તે જ પ્રમાણે મેહધારી જીએ મેહવશ જિતેંદ્રની મૂર્તિને રાખી લીધી છે. પણ જિબેંકે એમ નથી કહ્યું કે તમે મારી મૂર્તિ રાખીને પૂજન કરે છે અને તેથી તમને મોક્ષ મળશે. જ્યારે નિંદ્રજ પોતાની વાણી દ્વારા મૂર્તિપૂજા નથી કડી તો પછી આ રૂઢી માત્રને ધર્મનું સ્વરૂપ આપી પૂજન કરવું તે નિંદ્ર ભગવાનનું કયા પ્રકારનું શાસન ? નિંદ્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય સ્વરૂપ મેક્ષ માર્ગને ત્યાગ કરી પોતાની મનની ઘડેલી વાતે નેજ ધર્મરૂપ આપી મેહવશ જીએ સ્વાર્થવશ ચાલી જૈન ધર્મ અને જન જાતિને આટલે વિનાશ કર્યો છે. ભગવાન કુન્દકુન્દાચાર્ય મહારાજે પિતાના સાહિત્યમાં અનાવશ્યકદિગંબર જૈન મૂર્તિપૂજાના વિષયને એટલે તે સ્પષ્ટ કરી આપે છે કે શંકા અને કુતર્ક માટે જરા પણ સ્થાન નથી. પાષાણ મુક્તિ માટે મૃતિપૂજક લેકે જે ચૈત્ય, આયતન, જિન પ્રતિમા જિન બિંબ આદિ કહીને પિતાની મૂર્તિ પૂજા સીદ્ધ કરે છે તેના માટે પણ શ્રી કુન્દકુન્દ્રાચાર્ય મહારાજ શું નિર્ણય આપે છે તે જરા સાંભળે. પ્રતિમા (મતિ) તથા જિનબિંબનું સ્વરૂપ અમે આગળ લખેલ છે અહિ ચિત્ય અને આયતન જે શું છે, તે શ્રી કુન્દકુંદચાર્યના શબ્દોમાં અહિ લખીએ છીએ. मण वयण काय दव्वा. आसत्ता जस्स ईदिया विसया आयदण जिण मग्गे, णिट्टि सजय रूव स-मनो वचन काय द्रव्याणिआयत्ताः यस्य ऐद्रियाः विषयाः ગાયતન નિમાજ નિર્લિપ્ત રાયત પમ બોધપાહુડ-૫ मय, राय दोस माहो, काही लोहाय जस्स आयत्ता पंच महन्बय धारा, आयदण महारिसी भणिय રં-મર : : ; રામઃ ર નાના: ૪૨ ૬ શૂર : કથિત મા મતિઃ બોધપાઠ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અર્થ –મન વચન, કાયાથી દ્રવ્ય તથા ઈદ્રિયોનાં વિષને જેણે જીતી લીધા છે, અને મદ, રાગ, દેષ, મેહ, કેધ, લેભ આદિનો જેણે નાશ કર્યો છે અને જે પંચમહાવ્રત ધારણ કરી રહેલ છે એવા મહર્ષિ મુનિરાજ આ જૈન માર્ગના આયતન છે, હવે ચૈત્યગૃહનું સ્વરૂપ નીચે જણાવીએ છીએ. સાંભળે. षुद्ध जौं वह तो, अयाणं चैइयाई अण्ण च पच महब्बयसुद्ध णाणमयं जाए चेदिहर स-बुद्ध यत् बोधयन् आत्मान चैत्यानि अन्यत् च पंच महाप्रत शुद्ध ज्ञाननयं जानी हि चै यषम् (બેધ પાડુડ ૮) અર્થ–જે પિતાને સાવધાન રાખતા થકા અન્ય જીને પ્રતિબંધ કરે અને શુદ્ધ પાંચ મહાવૃતેને ધારણ કરે તે જ્ઞાનમય ચૈત્ય ગૃહ જાણવું જોઈએ. અહિં આગળ આયતન અને ચૈત્યગૃહ તે બંનેનાં જેટલાં લક્ષણે બતાવ્યાં છે તેમાંથી એક પણ લક્ષણ પાષાણની મૂર્તિમાં ઘટી શકતું નથી, તે કારણથી (તે શબ્દોથી) શ્રી કુંદકુંદાચાર્યજીએ દિગંબર જૈન મૂતિ પૂજાને અનાવશ્યકથી સિદ્ધ કરી છે. આગળ ઉપર જીન મુદ્રામાટે કુંદકુંદાચાર્ય મહારાજ નીચેનાં વચનમાં શું કહે છે, તે સાંભળો. तब वय गुणेहि सुद्धो, जाणदि विच्छेइ सुद्ध सम्मत्त अरहत मुह एपा, दायारी दिक्ख सिक्खाय રં ત વત ગુૌ: ઉદ્ધઃ જ્ઞાનાતિ પરત કૃદ્ધ વયવ अर्हन बुद्रा ऐगा दात्री, दीक्षा शिक्षाणां च. (બોધ પાહુડ ૧૮ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ અર્થ–તપ, વ્રત, ગુણથી જે શુદ્ધ સયમ ત્વને જાણે અને લખે એવી અરડુંત મૂદ્રા છે, તે દિક્ષા તથા શિક્ષા પ્રદાયક હોઈ શકે છે. આ વચનોથી પાષાણ મૂર્તિમાં જિન મુદ્રાની કલ્પનાને વિરોધ થઈ જાય છે, કેમકે તેમાં તપ, વ્રત, સમ્યકત્વ આદિને સર્વથા અભાવ છે, જેમાં તપ આદિ ગુણ હોય તે અરહંત મુદ્રા દીક્ષા અને શિક્ષા આપનાર હોય છે તે પાષાણ આદિની મૂર્તિ જડ સ્વરૂપ હોવાથી તે ઉપરનાં ગુણે રહિત છે, તે જિન મુદ્રા ન હોઈ શકે. હવે વિશેષરૂપમાં જિન મુદ્રાનાં ભેદ વિષે પણ શ્રી કુંદકુંદ સ્વામિ જે કહે છે તે સાંભળો - दृढसंजम मुहाए, ईदियमुहा कसाय दृढ मुद्दा मुद्दा इह णाणाए, जिणमुद्दा एरिसा जाणिया सं-युद्ध संयम मुद्रा, इन्द्रिय मुद्रा कषाय दृढ मुद्रा मुद्रा इह ज्ञानेन जिन मुद्रा ईदृशो भणिता બોધ પાહુડ–૧૯ અર્થ–દઢ સંયમ મુદ્રા, ઇન્દ્રિય મુદ્રા, કષાય દ્રઢ મુદ્રા એ જિન શાસનમાં જ્ઞાનસ્વરૂપ જિનમુદ્રા કહેવાય છે. શ્રી કુંદકુંદાચાર્ય મહારાજની આ આજ્ઞાનુસાર પાષાણાદિની મૂર્તિમાં આ કહેલ લક્ષણે ઘટી શકતા નથી, તેથી તે જિન મુદ્રા નથી થઈ શકતી. કારણ કે તેમાં દઢ સંયમ નથી. તેમજ પાંચ ઇદ્રિ પણ નથી. અને તે જડ સ્વરૂપ હોવાથી તે કષાને જીતી પણ શકતી નથી, જ્યારે પાષાણુની મૂર્તિમાં કાંઈ પણ ગુણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ જોવામાં આવતું નથી તે પછી તે જિન મુદ્રા કઈ રીતે હોઈ શકે ? આગળ પર પાષાણુ મૂર્તિને દેવ કહેવા વાળાને માટે શ્રી કુંદકુંદાચાર્યજી ફિટકાર લગાવે છે. सोदेवो जोअत्थं, धम्म कामं सुदेइ णाणंच सोदेइ जस्ल अस्थि, हु अन्यो धम्मो व पवज्जा सं-सः देवः यः अर्थ धर्म कामं सुददाति ज्ञानं च सददाति यस्य अस्ति तु अथैः कर्म न प्रव्रज्या (બેધ પાહુડ ૨૪). અર્થ–દેવ તેજ હોઈ શકે કે જે ધર્મ, અર્થ, કામ તથા જ્ઞાન આપે પરંતુ ઉકત–વસ્તુને દેવજ આપી શકે છે કે તે ચીજ તેની પાસે હોય, અને જેની પાસે કહેલ ધર્મ, અર્થ, કામ તથા જ્ઞાન અને પ્રવજ્યાદિ કાંઈ નથી તે બીજાને કેવી રીતે આપી શકે ? આ ગાથાની દેવ વિષયની પરિભાષાને સાંભળી અમારા દિ. મૂતિ પૂજક બધુ બતાવી આપે કે જે પાષાણ મૂર્તિની આ૫ નિત્ય પ્રતિ પૂજા કરે છે તે મૂર્તિ આપને ઉપર કહેલ ધર્માદિ તથા જ્ઞાનાદિ ગુણ આપે છે ખરી? જે નથી આપી શકતી તે પછી શ્રી કુંદકુંદ સ્વામિની આજ્ઞા ભંગ કરીને આપ એવી ગુણરહિત મૂતિને કેમ માને છે ? હવે પછી શ્રી કુંદકુંદાચાર્યજી મહારાજ તીર્થનું સ્વરૂપ નીચેની ગાથામાં જણાવે છે. जणिम्मल सुम्धभं सम्मतं संजमंतवं णाणं तं तिःथ जिणमन्गे, हवे इजाँद संति भावेण Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ सं.-यत् निर्मल सुधर्म सम्यक्त्वं, संयम तरः ज्ञानम् तत् तीर्थ जिननार्गे भवति यदि शस्त भावेन ( બોધ પાઠ ૨૭) અર્થ-નિર્મલ સુધમ, સમ્યક્ત્વ, સંયમ, તપ, જ્ઞાનાદિક જિન માર્ગમાં તીર્થ સ્વરૂપ છે. જે શાંતિ ભાવ પૂર્વક એ પાલન કરવામાં આવે પરંતુ આજકાલ કલ્પિત તીર્થ તથા મૂર્તિઓએ આ વાસ્તવિક તીર્થને નષ્ટ કરી દીધેલ છે, જેવી રીતે આજે સંસારમાં મશીને દ્વારા તમામ કાર્યો થવાં લાગ્યાં છે જેનાં ફલ સ્વરૂપ માણસે એ અકર્મણ્યતા ધારણ કરી છે. (નિરૂદ્યમીપણું) બસ તેજ પ્રમાણે પાષાણોની એ પ્રતિમાઓએ જિનબિંબ આયતન, ચૈત્યગૃહ, તીર્થ, પડીમા, આદિ સર્વ પર પોતાનો અધિકાર જમાવીને જીવોને કર્તવ્ય-વિમુખ બનાવી દીધા છે. વાસ્તવિક રીતે એ મૂર્તિઓએ જન ધર્મનું ધાર્મિક રૂપ લઈને જન સિદ્ધાન્ત તથા સમાજને કેટલો હૃાસ કર્યો છે તે આજે પ્રત્યેક્ષ પણ જોઈ શકાય છે. આ મૂર્તિ પૂજાનાં વિષયમાં પંડિતજી બેચરદાસજી જેવા ધુરંધર વિદ્વાન પોતાના “જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાની” અને હિંદીમાં “જન સાહિત્યમાં વિકાર” નામના ગ્રંથમાં શું લખે છે. જરા તેને સારજ સાંભળી લી. મૂર્તિપૂજા–આગમ વિરૂદ્ધ છે, તેનાં માટે તીર્થકરેએ સૂત્રોમાં કોઈ વિધાન કર્યું નથી.” (મૂર્તિપૂજા) આ કલ્પિત પદ્ધતિથી છે. લંકાશાહમત સમર્થ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ આ શોધ પંડિત બેચરદાસજીની છે. જો કે પોતે મૂર્તિપૂજક હોવા છતાંય તેમણે સત્યનું ગળું ન દબાવતાં જેવું છે તેવુંજ એ વિષયમાં વચન કહી આપ્યું છે. આ વિષય પર મૂર્તિપૂજકોએ વિચાર કરે જોઈએ, તથા જે ૫. બેચરદાસનાં વચન સાચાં હોય તે ગૃહણ કરવાં અગર તે તેમનાં વચનનો વિરોધ કરે જોઈએ જૈન સિદ્ધાંતને અને મૂર્તિપૂજાને પરસ્પર કઈ પણ પ્રકારને મેળ નથી. પણ પૂર્વ-પશ્ચિમ જેટલું અંતર છે. કેડી અને મહોર જેટલે તેમાં ભેદ છે, આકાશ અને પાતાલ જેટલું છેટું છે, તથા જૈન સિદ્ધાંતનાં નિશ્ચયનયમાં મૂર્તિનું કઈ પ્રકારે સ્થાન નથી પરંતુ વ્યવહારનય પણ મૂર્તિપૂજનને અપનાવતું નથી. સમ્યક્રર્શનનું સ્વરૂપ જ્યાં કહે છે ત્યાંજ “તત્વાર્થ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહી દીધું છે. જેનું તાત્પર્ય એ છે કે, પ્રયોજન ભૂત તમાં યથાર્થ શ્રદ્ધા કરવી તેજ સમ્યગ્દર્શન છે. હવે વિચાર કરે કે આત્મીય વસ્તુ શ્રદ્ધાન તથા જડસ્વરૂપ વસ્તુમૂર્તિને પરસ્પર શું સંબંધ છે? કારણ કે પ્રજન ભૂત તત્વોનાં શ્રદ્ધાનમાં મૂર્તિનું શું પ્રયોજન છે? વ્યવહાર સમ્યગ્દર્શનમાં પણ દિગમ્બર. જૈન-મૂર્તિ પૂજાની અનાવશ્યકતા છે એ માટે. શ્રી કુંદકુંદાચાર્ય મહારાજને આ પ્રમાણે ખુલાસે છે. जीवादो सद्धहणं, सम्मतं जिणवरेहिं पण्णत ववहाराणिच्छयदा अप्पाणं हवइ सम्प्रतं Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ सं जीवादीनां श्रद्धानं सम्यक्त्वं जिनगरः प्रशप्तम व्यवहारात निश्चयतः आन्मैव भवति सम् क्वम् (દર્શન પાદડ ૨૦ ) અર્થ-જીવાદિ પ્રયોજન ભૂત તનું જે શ્રદ્ધાન તે વ્યવહ ર સમ્યકત્વ છે, તથા પિતાના આત્માનું જ સ્વસં. વેદનરૂપ અનુભવયુત શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. અમે પ્રથમજ લખી આપેલ કે આ સમ્યગ્દર્શનમાં વસ્તુનું જેવું છે તેવું સ્વરૂપ તેની શ્રદ્ધા કરવી તેજ સમ્યગ્દષ્ટિનું કર્તવ્ય છે. જેવી રીતે કે જે સામે મૂર્તિ છે તે સમ્યગ્દષ્ટિ મૂતીનેજ મૂર્તિ જ માને છે. જે તે સોનાની હશે તે સેનાનીજ માનશે પણ સમ્યગ્દષ્ટિ તેને હિરા અથવા પાષાણની નહી કહે. જ્યારે મુતિને મૂર્તિરૂપે શ્રદ્ધાન કરનારી સમ્યગ્દષ્ટિ મૂર્તિમાં અરિહંતને નથી માનતી તે પછી નમસ્કારવંદન, પૂજન કોનું કરે? જે સમ્યગ્દષ્ટિ માત્ર મૂર્તિનું જ * પૂજન કરશે તે તે વિના પ્રજનની ક્રિયાથી તેને શું લાભ? તથા જે તે મૂતિને અરિહંત સમજીને વંદન પૂજન કરશે તે ફરીને પાછા હતા ત્યાંને ત્યાં, જેવું છે તેને તેવું માનવું તે શુદ્ધ શ્રદ્ધાન ક્યાં રહ્યું ? કારણકે મૂર્તિને અરહંત સમજીને ઉલટી શ્રદ્ધા કરી, તે તે કારણથી સમ્યગ્દષ્ટિએ મૂર્તિની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી. અને જે સમ્યગ્દષ્ટિ કહેવરાવીને મૂર્તિપૂજા કરે તે પછી તેને સમ્યગ્દર્શનની જરૂર નથી એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જાણવું, અર્થાત આ પ્રમાણે ઉલટી સીધી ક્રિયા કરવાવાળાનાં પક્ષમાં સમ્યગ્દર્શન નથી પણ મિથ્યાદર્શન છે તેમ જાણવું. આ વાતથી એમ સિદ્ધ થાય છે કે મતિ– પુજાને સમ્યગ્દર્શન સાથે કોઈ પણ પ્રકારથી સંબંધ નથી. જ્યારે જૈન સિદ્ધાંતમાં પ્રથમનાં વ્યવહાર તથા નિશ્ચયરૂપ બનેય તરફથી સમ્યગ્દર્શનમાં મૂર્તિપુજાને સ્થાન મળતું નથી તે પછી આગળ સમ્યજ્ઞાન, સમ્યકારિત્ર સરખા સિદ્ધાંતની પાસે આ મૂતિ– પૂજાને હેંગ જે જઈને ઉભે રહે તે કોણ જાણે તેની શું હાલ થાય ? વાસ્તવિક રીતે હજુ સુધી સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનાદિકની દ્રષ્ટિ મૂતિ પૂજા પર નથી પડી, આ તે કોણ જાણે કોની છત્ર છાયાંમાં ટકી રહી છે. જે દિવસે તેના પર સમ્યત્રયીને દ્ર ટપાત થશે, તે દિવસે તે મૂર્તિપૂજાનું નામ વિડન પણ નડી રડે. જે સમ્યગ્દર્શનને કિંચિત પણ સંબંધ આ મૂતિથી જે છે તે તે પછી (જિતેંદ્ર દેવ “ચારે ગતિમાં સમ્યગ્દર્શન થાય છે” એમ કોઈ રીતે કહેતજ નહિં અને જ્યાં મૂર્તિનું સાધન મલશે ત્યાં ત્યાં જ સમ્યગ્દર્શન થશે એમ બતાવતે. તે બિચારા નારકી અને તિર્યંચને ભારે આપત્તિ આવતે. તે બિચારા ક્યાંથી જેનમૂર્તિનું દર્શન કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકતે? પરંતુ જિતેંદ્રને નિષ્પક્ષપાત ન્યાય મૂર્તિનાં પક્ષમાં તે હતે જ નહિં. તેમણે તે વસ્તુનું સ્વરૂપ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ સમજાવવું હતું તે સમજાવી દીધું છે, હવે જે તેને ઉલટા સમજે તો તેઓ તેમનાથી ઉલટા છે, અને જે યથાર્થરૂપમાં સીધી રીતે સમજે તે તેઓ જ્ઞાનીનાં વનેની નજીક છે અર્થાત્ સીધા છે અહીં સુધી તે શ્રી કુંદકુંદાચાર્ય મહારાજનાં વિચારે દ્વારા જૈન સિદ્ધાંત્તનું સમર્થન થયું હવે અન્ય આચાર્યો દ્વારા જે સમર્થન થયું છે, તે વિષય અને બીજા ભાગમાં જણાવીશું. જેન સિદ્ધાંત અનુસાર મૂર્તિપૂજા સિદ્ધ થઈ શકતી નથી એમ નિર્વિવાદ સિદ્ધ થયું છે, કેમકે પાષાણ મૂર્તિ બિચારી જન સિદ્ધાંત સાથે પિતાને કેઈપણ સંબંધ રાખતી નથી. હવે મૂર્તિપૂજાને જબરદતિથી સિદ્ધ કરવા માટે જે તૈયાર થાય છે, અને પિતાના મનની ઘડી કાઢેલી યુતિમાંથી મૂર્તિપૂજાને જે સિધ્ધ કર્યા કરે છે, તેઓનાં કુતર્કોને પણ અહિં વિચાર કરે જરૂરી છે, કારણકે તે કુતર્કોએ તે જન સિધ્ધાંતને આજે નષ્ટ-ભ્રષ્ટ કરી દીધું છે. અમારા દિગંબર જૈન મૂર્તિપૂજક બધુઓ મૂતિને આત્મ કલ્યાણમાં એક અવલમ્બન તરીકે માને છે. પણ અમે તેમને કહીએ છીએ કે, આત્મ કલ્ય ણ માટે મૂર્તિ નું અવલંબન કઈ રીતે ઉપયોગી નથી પણ મુખ્યપણે જિનવાણી” અવલંબન રૂપ છે. પ્રત્યેક તીર્થકરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ સમવસરણમાં શ્રી જિનેંદ્ર પ્રભુની “વાણી” નું અસંખ્ય જીએ અવલંબન ગ્રહણ કર્યું છે. અને તે દ્વારા અનેકેએ પિતાનાં સંસાર બંધનને છોડયાં છે. તે વાત તે આપ પણ સ્વીકારે છે કે સાક્ષાત્ તીર્થકરેની હયાતિમાં પિતાની વાણીનું આલંબન આપી જીવોને મેક્ષ માર્ગમાં લગાડયા છે તે પછી તે સનાતન આદર્શને (જિનવાણીનું આલંબન) છડી આ મન કલ્પિત મૂર્તિ પૂજાનું અવલંબન ગૃહણ કરવું તે તીર્થકરોની અવજ્ઞા કરવા જેવું છે. આપજ બતાવે કે સમવસરણમાં જિબેંકે પિતાની વાણું સિવાય કઈ બીજા અવલંબન દ્વારા મેક્ષ માર્ગનું નિરૂપણ કર્યું હતું ? ભાઈ સાહેબ! સમવસરણમાં જે તીર્થકરની વાણીની વૃષ્ટિ ન થઈ હેત તે જીવોને મેક્ષને લાભ પણ થઈ શકતે નહીં. તેમજ જ્યારે પિતાનું પ્રજનજ (મોક્ષમાર્ગને લાભ) સિદ્ધ ન હેતે તે તીર્થકરેનું શરણ કે ગ્રહણ કરતેજ નહિ. મહાવીર સ્વામિની વાણી જ્યાં સુધી ગણધર નહિ હેવાનાં કારણે બંધ રહી હતી, તે સમયનું વર્ણન જરા શાસ્ત્રોમાંથી વાં કે ઈંદ્રાદિક દેવમાં પણ કેટલી ઉથલ પાથલ થઈ હતી, અને તેઓએ સીમંધર સ્વામી પાસે જઈને તમામ કારણ વાણની વૃષ્ટિ નહિ થવાનું જાણ્યું અને તેને જે નિગ હતો તે પૂરો કર્યો. ભલા આપ બતાવે કે સાક્ષાત્ કેવળ જ્ઞાની તીર્થકરનાં સામે રહેવા છતાં પણ ઈંદ્રદેવ સીમંધર સ્વામી પાસે શા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ માટે ગયા ? તે કહેવું પડશે કે તીર્થકરની વાણું વિના કેવળ જ્ઞાની પણ ઈદ્રને મનોરથ પૂરો કરી શકે નહી, એટલા માટે જિન વાણુનું અવલંબન તેજ સંસારનાં સમસ્ત અવલંબનેમાં સર્વોત્કૃષ્ટ પ્રથમ અને યથાર્થ અવલંબન છે. જ્યારે સમવસરણ ખુદમાં પણ જિનવાણું વિના બીજી કોઈ વસ્તુથી કામ થઈ શકતું નથી, તે આજ અહિ ને જિન વાણી વિના કામ કેવી રીતે ચાલી શકશે ? તે પછી આદિ જિનવાણીની પ્રાપ્તિ હોવા છતાં બીજી મૂર્તિ આદિનાં અવલંબનની શું આવશ્યક્તા છે? અને એવી કઈ બાબત છે કે જે જિન વાણીથી પ્રાપ્ત ન થઈ શકે અને કૃતિથી પ્રાપ્ત થઈ શકે? જે એમ છે તે પછી તીર્થકરે ની વાણીમાં પૂર્ણ ઉપદેશ નથી અર્થાત્ અપૂર્ણ વાણું છે એમ માનવું પડશે; પણ વાત એમ નથી. જિતેંદ્રની વાણીમાં તે કઈ પ્રકારની કમી કે ત્રુટી નથી. પણ તીર્થકરેની વાણીથી પિતાને મને રથ પૂર્ણ ન કરતાં પોતાનાં દ્વારાજ કપિત મૂતિથી–પિતાને મરથ સિદ્ધ કર એ તે પિતાનું ડગમગીયું અને પિતાને રાગ એ કિસ્સે થયા. આપ મૂતિ દ્વારા જે જે વાતની પૂર્ણતા સિદ્ધ કરે છે તે વાતની પૂર્ણતા “જિનવાણી દ્વારા પણ થઈ શકે છે કે નહિ? જિનવાણીનું જરા નિયમ પૂર્વક અવલંબન લઈને જુવે કે આપની મનોકામનાઓ ઠેટલી જલદીથી સિદ્ધ થાય છે , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૭ આપ ઉદાહરણ માટે એવા એ માણસા લીયે કે જે કાંઇપણ જાણતા નથી તેમજ જેએ વાંચવું લખવું પણ જાણતા નથી તે તેમને ભણાવી શકાય છે, પણ તે એમાંથી એકને બે વર્ષ સુધી મૂર્તિ પૂજા કરવાનું આપે, તેમજ ખીજાને જિનવાણીમાં અવલંબન પૂર્વક અભ્યાસ કરવાનું કરા, તે બે વર્ષ પછી તે બન્નેની પરીક્ષા લઈ જુવે કે જ્ઞાનાદિ ગુણે માં કઇ વ્યક્તિ નિપૂણ છે, અને ત્યારેજ આપને સ્પષ્ટ માલૂમ પડશે કે જિનવાણીનું જેણે અવલખન કરેલ છે તેજ વ્યક્તિ જ્ઞાનાદિ ગુણાના અધિક વિકાશ પેાતાનામાં કરી શકેલ છે તેમ જણાશે. અને મૂર્તિ પૂજન કરવાવાળા તે એટલુંજ ખતાવી શકશે કે તે હંમેશાં જે કરતા હતા તેજ. હવે આપજ બતાવા કે જ્યાં પ્રત્યક્ષ પેાતાનાં હાથમાંજ કંગન છે તે આરસીની શુ જરૂર છે? આપ પેાતેજ આ વાતને અનુભવ કરી ખાત્રી કરી લેશે તે જાશે. સંસારમાં વિના પ્રયેાજન કાઈપણ મનુષ્ય કાઇ કામ કરતું નથી કરવું પણ નહિ જોઈએ, જ્યારે અમારા સપૂર્ણ મનેરથા જિનવાણીનાં અવલખનથીજ સિદ્ધ થઈ જાય છે તે પછી વિના પ્રયેાજન આ મૂર્તિ પૂજાનું અવલખન કરીને કયે। મનેરથ સિદ્ધ કરવાના છે ? કેઇ પણ મનેરથ આ અનાવશ્યક મૂર્તિ પૂજાથી સિદ્ધ થઈ શકતા નથી તેથી સિદ્ધ થાય છે કે મૂર્તિ પૂજનની ક્રિયા અને મૂર્તિનું અવલ અને તદ્દન અનાવશ્યક તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વિના પ્રયેાજનવાળું છે તેમજ જિનવાણીનું અવલખન યથા પ્રત્યેાજન ભૂત તથા અત્યંતાવશ્યક છે, અને તેને આશ્રય લેનાર હેાય તેજ જિનેના સાચા અનુયાયિ અને ઉપાસક છે. મૂર્તિ પૂજક સમાજ તરફથી એક પ્રશ્ન એ થાય છે કે અમૂર્ત્તિ પૂજકા જિનવાણીને કહે છે તે પણ મૂર્તિ પૂજા છે અને તે દ્રષ્ટિએ તે પણ મૂર્તિ પૂજક છે. કેમકે જિનવાણી અચેતન છે. અને તેની ઉપાસના સૌ કાઇ ને કરે છે તેથી સૈ! મૂર્તિપૂજક છે. હવે આ કુતર્ક ગણાય છતાં તેનું સમાધાન તે તદ્દન સહેલુજ છે કે આપ જે મૂર્તિ પૂજા તમે પોતે કરે છે છતાં જણાય છે કે તમે પેાતેજ તેને મતલબ સમજ્યા નથી. જો સમજ્યા હાતે તે આ કુતર્ક તમને ઉડતજ નહી. ભાઇ ! આપ જે મૂર્તિને માને છે તે મૂર્તિ સાથે જિન વાણીની તુલના નહિ થઈ શકે, હા જે આપ તુલના કરવા ચાહે તે આપની મૂર્તિ તથા જિનવાણીનાં કાગળ, શાહી, પુંઠા વગેરે સાથે તુલના થઈ શકે છે અને ખુશીથી તેવી તુલના માપ કરી શકે છે અને તે વાતને અમે પણ કડ્ડીએ છીએ કે, જેવી મૂર્તિ જડ છે તેવીજ રીતે જિનવાણીનાં કાગળ, શાહી આદિ તમામ જડ છે અને મૂર્તિ સમાન એ પણ અવંદનીય છે; પણ આપ સાંભળે અને પછીથી જિનવાણી આપની મૂર્તિની તુલના કરશે, અને નિ ય કરશે કે તથા . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ જિનવાણીની ઉપાસના તથા આપની મૂર્તિ પૂજામાં કેટલે કેડી અને મહેર એટલે ફરક છે. સૌથી પહેલાં આપ એક વાત વિચારો કે જિનવાણુનાં શબ્દોમાં તીર્થકરોનાં જે ભાવ “દિવ્યધ્વની બેડલવા વખતે ભર્યા હતા તે આ (જિનવાણું) શબ્દોમાં વર્તમાન કાલે તે ભાવ ભર્યા છે કે નહિ ? ત્યારે આપ તે વાતને સહર્ષ સ્વીકાર કરી લેશો કે બરાબર જિનવાણીનાં શબ્દોમાં તેજ ભાવ આ વખતે પણ મોજુદ છે. જે ભાવ તીર્થકરનાં મુખારવિંદથી વાણું કહેતા તે સમયે ભર્યા હતા અથવા તે જે જિન ભાવને ગણધરોએ દ્વાદશાંગમાં ગુંથીને તેમાં ભર્યા છે, જે તે ભાવે ન ભર્યા હોતે, તે આજ તીર્થકરોનો તથા ગણધરને સંપૂર્ણ આશય નષ્ટ થઈ જાત. બસ જૈનસિદ્ધાંતવાદી પણ તે ભાવને જ નમસ્કાર કરે છે કે જે ભાવ તે શબ્દોમાં ભર્યા છે, જેનસિદ્ધાંતવાદી ભાઈ શાસ્ત્રનાં કાગળ શાડી તથા વેષ્ટન આદિ વસ્તુઓને નમસ્કાર કરતા નથી તેમજ પુજા પણ કરતા નથી કે જેવી રીતે આપ પાષાણુ મૂતિને કરે છે, એટલા માટે કહેવું જોઈએ કે આપ “ભાવવાદ” તથા જડવાદની તુલના પિતાનાં કુતર્કોથી કરવા ઈચ્છે છે, તે ભલે કરો પરંતુ છેવટ આપના હાથમાં કુતર્કો જ રહેશે, પણ આપ જિનવાણથી લાભ ઉઠાવી શકશે નહિ, અને મૂતિ કોઈ પ્રકારને મને રથ સિદ્ધ કરી શકતી નથી એમ અમે પ્રથમથી જ કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ 30 " આપેલ છે. હવે બીજી' આપ સિદ્ધ કરી કે (જેવી રીતે અમે “જિનવાણીનાં શબ્દોમાં ભાવ ભર્યાં છે” એમ સિધ્ધ કરી આપ્યું છે) મૂર્તિમાં કયા ભાવ ભર્યાં છે અને આપ કયા ભાવને વંદન કરે છે અને પૂજા કરેા છે અને તે ભાવ કયાંના છે અને તે ભાવે કાના છે અને કાણે મૂર્તિમાં ભર્યાં છે ? અને અ પ એ પણ બતાવા કે અમે ૮ દિવ્યધ્વનિ ' નાં ખરવા વખતે અથવા ગણધરાનાં દ્વાદશાંગ ગુંથવા સમયે જેવા છે તેવા ભાવ આજની જિનવાણીનાં શબ્દોમાં પણ ભર્યાં છે એ સિદ્ધ કરી આપ્યુ છે. શુ આપ સિદ્ધ કરી શકેા છે કે આપની અરિહંતની (પાષાણુની) મૂર્તિમાં મૂર્તિમાન અરિહંતનેા ભાવ અરિહું તાવસ્થામાં હતા, તે ભાવે। આ વખતે તેની મૂર્તિમાં ભર્યાં છે? જો તે અરિહંતના ભાવે મૂતિ માં ભર્યા નથી તે પછી આપ પાષાણુનું વદન-પૂજન કરેા છે, તે પછી આપ સિદ્ધાંતવ દીએ પેઠે ભાવવાદી નથી પણ જડવાદી છે અને જો (જડવાદી) નથી તેા પછી જિનવાણીના ભાવ યુકત શબ્દો પ્રમાણે આપ મૂર્તિમાં પણ અરિહંતના ક્ષાયિક ભાવને સિદ્ધ કરી કે જે તેમની અરિહંતાવસ્થામાં હતા, અમારા આટલા વચના પરથી આપ સમજી શકયા હશે! કે વાસ્તવિક રીતે જિનવાણીનાં શબ્દોનાં ભાવ તા વંદનીય છે, અને અ.પની પાષાણની મૂર્તિમાં ભાવના અભાવ હાવાથી અવંદનીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ છે. અરે ભાઈ? આપની પૂજ્ય મૂર્તિનાં મૂર્તિમાન તે મૂર્તિમાં નથી. આપ તે કેવળ મૂતિનાં પાષાણને જ પૂજે છે. પરંતુ અમારા શબ્દોની મૂતિનાં મૂર્તિમાન “શબ્દનાં ભાવ” તે આ વખતે પણ જેવા છે તેવાજ અમારી જિનવાણીમાં વિદ્યમાન છે. એટલા માટે અમારા પરમ પૂજ્ય તીર્થકર, ગણધરે આદિનાં ભાવ આજ પણ જિનવાણીનાં શબ્દમાં મૂર્તિમાન બની વિદ માન છે. અમે સિદ્ધાંતવાદી (ભાવવાદી) તીર્થકરેનાં શરીરને વંદન નહિ કરતાં તેમનાં જ્ઞાન સ્વભાવને વંદન કરીએ છીએ. તે માટે જિનવાણીનાં શબ્દ તેમજ તીર્થકરેનાં શરીર સાથે અમારે કાંઈ પ્રયે જન નથી પણ અમારે તે તેમનાં કલ્યાણકારી શબ્દમાં રહેલા જે ભાવે તેની સાથે પ્રજન છે, પછી ચાહે તે તે તીર્થકર સાક્ષાત્ પિતાની દિવ્ય ધ્વનિ દ્વારા અમને આપે અથવા તે જિનવાણીનાં શબ્દ દ્વારા તે અમને મળે. જે આપની પાષાણ મૂર્તિ તે ભાને જિનવાણું અથવા તીર્થકરે પ્રમાણે આપી શકતી 'હેય તે જેટલો જ્ઞાનલાભ જિનવાણુથી થાય છે તેટલો જ લાભ જિનવાણીના અવલંબન વિના જે આપી શકે તે તે પણ માન્ય થઈ શકે છે. જે પાષાણુ મૂર્તિ વાસ્તવિક જિનવાણીનાં અવલંબન વિના જ્ઞાન લાભ કરી શકતી હોય તે આપ કૃપા કરીને કઈ મૂર્ખ આદમીને મતિ સમક્ષ બેસારીને સંપૂર્ણ શાનું જ્ઞાન તે (મૂતિ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩ દ્વારા કરાવી આપે તે પછી આપની મૂર્તિને ચમત્કાર સારાયે સંસારમાં એ પ્રમાણે ફેલાશે કે જેવી રીતે આજે મહાત્મા ગાંધિજી દ્વારા અહિંસાને ચમત્કાર ફેલાણો છે, જે વાણીના દ્વારાજ ગાંધીજીને પ્રાપ્ત થયે તથા વાણી દ્વારાજ તે આજે સંસારમાં સમજાવી રહ્યા છે. તે તેમની ભાવ ભરી વાણીનેજ પ્રતાપ છે. તેનાં શરીર કે અહિંસાની કે ઈ મૂર્તિને તે પ્રતાપ નથી કે જે આજે આટલે અહિંસાને પ્રચાર થઈ ગયો છે. એટલા માટે જિનેન્દ્રની વાણુંજ માન્ય છે. અને મૂતિ અનાવશ્યક છે. બધુવર્ય ! આપ વિચાર કરે કે જ્યારે જિનવાણુનાં શબ્દો દ્વારા પિતાના જિન ભાવની પ્રાપ્તિ થાય છે તે પછી નિંદ્ર પ્રત્યે જેની વાણથી આપણને આ અમે લાભ થયેલ છે. અને કેટલી શ્રધા થશે–અને આપણે પિતે જિબેંકના ભકત બની જઈશું. જેમ આજે ગાંધી જીની વાણથીજ તેના કરડે ભકત બની ગયા છે, તેવી રીતે તેનાં ફેટાથી કેાઈ એક પણ ભકત નહી બની શકે. હા. આપ જેવા એમ પણ કહી શકશે કે એમને ફેટે જોઈને તેનાં ભક્ત બની ગયા. કેમ કે આપ તે મૂતિ અથવા તે ફેટાનાંજ ભકત છે, આપને બીજી ચીજ (ગુણેની શું જરૂર છે. • આ વાતને: ગાંધીજી આજે વિદ્યમાન છે જે માટે સામેલ રાખી છે. કિન્તુ પ્રભુ મહાવીર સ્વામી જેના મક્ષ માર્ગ સિદ્ધાંતનાં બદલે તેના સ્થાન પર ભકતે દ્વારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ચલાવેલા મૂર્તિપૂજાનાં ઢાંગને ધર્મનું બાનું પહેરાવી મોક્ષ માર્ગને કેટલે સત્યાનાશ કરી રહ્યા છે, જેને અમે પણ પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. શ્રી કુંદકુંદાચાર્ય તેમજ અન્ય આચાર્યોએ પિતાના ગ્રંથમાં સ્થલે સ્થલે સમજાવ્યું છે કે જિનેંદ્રનાં સિદ્ધાંત પ્રમાણે અમલ કર, તેને પિોતાનાં જીવનમાં ઉતારવે એ જેટલે કિંમતી છે.......આ વાત વિષે સ્વામી કુંદકુંદાચાર્યનાં ભાવ પાહુડમાં શબ્દ શબ્દ દ્વારા સમજાવ્યો છે. આ બીજા કુતર્કને ઉત્તર છે, જેથી વાંચકોએ ખૂબ સમજીને પિત ને નિર્ણય પોતાનાં હૃદયમાં કર્યો હશે. " હવે અમે મૂર્તિ પૂજક બધુઓ પ્રતિ સપ્રેમ નિવેદન કરીએ છીએ કે વસ્તુસ્વરૂપને યથાર્થ વિચાર કરી અમારા ઉપર કહેલા વિચારોમાં તુરત સહમત થઈ તેને અમલ કરે, જેથી વાસ્તવિક જૈનત્વને આદર્શ સંસાર સમક્ષ ઉપસ્થિત થાય, આવી રીતે તે કહેલ અને કુતર્કોનાં સમાધાનમાં સેંકડે કુતર્કોને અકાટય ઉત્તર આપી દીધો છે; પરંતુ ફરીને આગળ કોઈ બીજા પણ એવા કુતર્કો સામે આવે છે તેને ઉત્તર આપ તે અમારૂં કર્તવ્ય છે. ૩ ત્રીજે કુતર્ક અમારા સામે એ કરવામાં આવે કે ચાર નિક્ષેપાઓમાં સ્થાપના પણ એક નિક્ષેપ છે, તેથી મૂર્તિપૂજાની સિદ્ધિ થઈ જાય છે તે પછી સિદ્ધાંતવાદી ભાઈ મૂતિ કેમ પૂજતા નથી ? તેનાં માટે સમાધાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચાર નિક્ષેપાઓમાં સ્થાપના નિક્ષેપ જરૂર છે, અને તે સંસારમાં અને સંસારીક કાર્યોમાં ચાહે તેટલી સફલતા અપાવી પિતાની દાલ પકાવે, પરંતુ મે ક્ષમાર્ગમાં સ્થાપના નિક્ષેપની કેઈ આવશ્યકતા નથી. તેમજ તેને મેસ માર્ગ સાથે કઈ સંબંધ નથી. જે મેક્ષ માગ સાથે કોઈ નિક્ષેપને સંબંધ હોય તે તે કેવળ એક માત્ર ભાવ નિક્ષેપને જ છે કેમકે તેમાં તે (મેક્ષમાર્ગ)જેવું છે તેવું શ્રદ્ધવું” એ વાત છે. એટલા માટે સ્થાપના નિક્ષેપની ખીચડી મેક્ષમાર્ગમાંથી પાકી શકતી નથી કે ચાહે તે વસ્તુમાં ચાહે તેવી સ્થાપના કરીને ચાહે તેવા મનામાન્ય ઉદ્યમ મચાવી શકાય. હાલ તીર્થકરોની સ્થાપના જે મૂર્તિ આદિમાં કરીને ભક્ત માણસે પિતાનાં ભગવાન પ્રતિ પિતાની ફરજ અદા કરે છે, એ એક સંસારીક રૂઢી છે, તેને મેક્ષમાર્ગ અથવા તે જૈન સિદ્ધાંત સાથે કેઈપણ પ્રકારને સંબન્ધ નથી, એટલા માટે જૈન સિદ્ધાંત અગર તે મોક્ષ-માર્ગનાં નામ પર મૂર્તિપૂજન કરવું તે તદન અનાવશ્યક છે. તેટલા કારણથી સ્થાપના નિક્ષેપની એથમાં રહી મૂર્તિપૂજનની સિદ્ધિ કરવી તથા તે મેક્ષ તેમજ “જન્મ જરા મૃત્યુ વિનાશાય” માટેને તદન અસફલ પ્રયત્ન છે આ સ્થાપના નિક્ષેપનાં કુતર્ક માટે તે આટલું સમાધાન પણ ઘણું છે. જે આટલાથી બીજા કુતર્કો આ વિષય પર આવે તે તેનું સમાધાન આગલા ભાગમાં કરવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૫ હવે ચોથે કુતર્ક કરે છે કે જેમ ફેટે અગર તે મૂતિ દેખે તેજ મનુષ્યને ભાવ થઈ જાય છે. એટલા માટે શાન્ત મૂર્તિ ભગવાનની છબીનાં દેખવાથી પણ શાંતિ લાભ થાય છે. એટલા માટે મૂર્તિ પૂજન કરવું ઠીક છે. આ કુતર્ક માટે અહિ આપે તે સમાધાન પૂર્ણ થશે જેમકે કામી જીવને વેશ્યાનાં ફેટા દ્વારા કામ ભાવ થઈ જાય છે તે શું એ પ્રકારે ભગવાનની શાન્ત મૂતિને જેવાથી જે ભગવાન શાંત કેવળ જ્ઞાની છે તેનાં તે કેવળ જ્ઞાન સ્વરૂપ ભાવ શાંત મૂતિનાં જેવાવાળાનાં અનુભવમાં આવી શકે છે ? જે ભગવાનની મૂર્તિને દેખવાથી તેમનાં કેવળજ્ઞાન રૂ૫ શાંત–ભાવને અનુભવ તે દર્શન કરનાર કરી લેતે હોય તે ભારે હર્ષની વાત છે કે વિના પ્રયાસે કેવળ આટલા સસ્તામાં કેવળ જ્ઞાન અને શાંતિને લાભ થાય છે, પરંતુ કેવળજ્ઞાન સ્વરૂપ શાંતિ ન મળતાં માત્ર ક્ષણિક શાંતિનો અનુભવ થયે અને મંદિરની બહાર નીકલતાંજ સિંહનાં જેવું દિલ થઈ ગયું, તે પછી એ કેવી શાંતિ, અને શાંત મુદ્રાનું દર્શન ? એવી ક્ષણિક શાંતિને ઈચ્છવાવાળા બધુ એકાન્તવાસ કરીને પણ થોડા સમયમાં તે કહેલ ક્ષણિક શાંતિથી પણ અધિક લાભ કરી શકે છે, જે વસ્તુ અમને સંસારમાં થોડા પ્રયત્ન દ્વારા પ્રાપ્ત થઈ શકે છે તે માટે આપણુ ભગવાનને કલ્પિત બનાવી દેવા અને તેનાં પાસેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તે ચીજ માગવી તે કેટલી ગતી છે ? એ વાત વૈરાગ્યનાં વિષયમાં પણ લાગુ થઈ શકે છે કે જ્યારે ઉલ્કાપાતાદિકથી વૈરાય થઈ શકે છે અને તે વૈરાગ્યનું કારણ અહીં પદે પદે ઉપસ્થિત છે તે પછી ખાસ વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે મૂર્તિનું અવલંબન કરવું તે કેટલી મોટી ભૂલની વાત છે, જે તે મૂર્તિ દ્વારા થયેલ વૈરાગ્ય સ્થયિ હાય તે તેને બેડો પાર છે, પણ જ્યાં સુધી મંદિરમાં રહે ત્યાં સુધી વૈરાગ્ય અને મંદિરથી બહાર નીકલતા સાથેજ કચેરી, દુકાન આદિ વ્યવહારની હાય-વાય આવી ગઈ તે પછી શું લાભ છે. ભલા બતાવે કે આ ક્ષણિક શાંતિ અને વૈરાગ્યની હસ્તિ-સ્નાન જેવી ક્રિયા કયાં સુધી મનુષ્યનું કલ્યાણ કરી શકશે, એટલા માટે આ વાતથી એ સિદ્ધ થયું કે જે ક્ષણિક શાંતિ વૈરાગ્યનાં વાસ્તે પાષાણાદિ મૂર્તિનું અવલંબન લે છે તે દિગંબરીય માન્યતા પ્રમાણે અનાવશ્યક છે એમ શ્રી કુંદકુંદાચાર્યજીને અગ સિદ્ધાંત છે. અને તેમનાજ સિદ્ધાંતને અનુકૂળ રહી આગળ પર મને આપવામાં આવ્યા છે–તે અમારા જૈન દીગબરીય ભાઈ અમારું સમાધાન કરશે અગર તે શ્રી કુકુન્દાચાર્યજીના વિચારને અનુમોદન આપશે તે અમારે પુરૂષાર્થ અમે પવિત્ર થય માનીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ દ્વેિગ ખરીય સાહિત્ય કે શ્રી કુંદકુંદાચાય નાં શબ્દોમાં અનાવશ્યક દિગમ્બર જૈનમૂતિપૂજા પર ૪૦ પ્રશ્નના ઉત્તર છે ? પ્રશ્ન-૧ લા–મૂર્તિ પૂજાનેા સંબંધ પૂજ્યથી છે, કે પૂજકથી ? કે પછી ખન્નેથી ? (જવાખ–આ પ્રશ્નને! જવાખ દેવા જતાં મૂર્તિપૂજક ભાઇએ દરેક રીતે સપડાઇ જતા હૈાવાથી, તેઓ તરફથી અત્યાર સુધી આ પ્રશ્નના જવાબ દેવામાં આવ્યે નથી. નથી તે તેએ કહી શકતા, કે મૂર્તિ પૂજાના સબંધ પૂજ્યથી છે, કે નથી તે કહી શકતા પૂજકથી, કે ખન્નેથી. જે કાંઇ જવાખ આપે, તેથી તેએજ ફસાઇ જાય તેમ છે. પ્રશ્ન-૨ ને-મૂર્તિ પૂજક દિગખર જૈન સમાજ તરફથી એમ કહેવામાં આવે છે કે-“સાવદ્ય લેશે! બહુ પુણ્યરાશા”–એટલે કે, પ્રતેમા પૂજનથી થાડુ પાપ થાય છે, પણ સથે ઘણુંજ પુણ્ય પમ્ થાય છે. હવે જો એમજ છે, અને જિતેન્દ્ર ભગવાને ઘેાડી પણ પાપવાળી ક્રિયા કરીને પુણ્ય રાશિ લુંટવાની આજ્ઞા પેાતાના મુખથીજ કરી હાય, તેા શુ જિનેદ્ર ભગવાન્ પેાતાના સર્વજ્ઞ પદથી પાપ ક્રિયા કરવાના ઉપદેશ ઈ શકે ? પછી ભલે તે પાપ થાડુ' હોય યા ઝાઝું. પશુ જિનેન્દ્ર પ્રભુ પાપ કાર્ય કરવાના ઉપદેશ કદાપિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ પણ દીએજ નહિ. હવે જે પાપ ક્રિયા કરવાને ઉપદેશ જિનેન્દ્ર પ્રભુ દે છે, એમ જે અમારા મૂર્તિપૂજક ભાઈઓ કહેતા હોય, તે તે વાત તેઓએ પ્રમાણિક ગ્રંથથી સાબિત કરી બતાવવી જોઈએ. અને જે તેમ સાબિત ન કરી શકતા હોય, અને જિનેન્દ્ર દેવનાં વચને તદ્દન નિર્દોષ જ હોય એમ માનતા હોય, તો પછી આ “મૂતિ પૂજાની આજ્ઞા પ્રભુની નથીજ’ એમ દઢ રીતે માનીને મૂર્તિપૂજક દિગંબર ભાઈઓ જિનેન્દ્ર આજ્ઞાનુસાર મૃતિપૂજા છોડીને જૈન ધર્મનું પાલન કરે, ત્યારે તેઓનું કલ્યાણ થઈ શકે છે. (જવાબ–ઉપરને પ્રશ્ન એ મજાને છે, કે દિગંબર જાઈએ તેને કાંઈ પણ જવાબ દઈ શકે તેમ નથી. કારણકે પાપવાળી મૂર્તિપૂજા કરવાને આદેશ વીતરાગ પ્રભુ ઈ દિવસ દીએજ નહિ. અને જે પાપકારી ઉપદેશ દીએ, તે તેને વીતરાગ કહી શકાય નહિ ) પ્રશ્ન-૩ જે-જે માણસ પુણ્ય અને પાપ એ બનેથી મુકત હશે, તેજ આત્મ કલ્યાણ કરી શકશે, પણ તેનાથી ઉલટુ જે માણસ થોડુંક પાપ કરીને મોટી પુણ્યરાશિ લુંટવાની ફિકરમાં પડશે, તે તે માણસ આત્મ કલ્યાણ નહિ જ કરી શકે. તથા જૈનધર્મને તે એ સિદ્ધાંતજ છે કે પુણ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ પાપના ચક્કરમાં જે ન પડે, તે સમકિતીજ મેક્ષ માર્ગને ખરો અધિકારી છે. પથિક છે. હા, ઉદયમાં આવેલ કર્મ ભેગવવાં એ વાત તે તદ્દન અલગજ છે. જ્યારે શરૂઆતમાં જ રહેલા સમકિતી પદ માટે પણ જિનેન્દ્ર એજ કહે છે કે સમકિતી તેજ છે કે જે “જલ કમલવતું’ સંસારમાં રહે, જે આ પ્રકારના હૃદયમાં સમકિત રૂપ દીપકના પ્રકાશ સહિત હોય, તે શું ઉપર કહેલ “અલ્પ પાપ, બહુત પુણ્ય” લુંટવાને વિચાર કદાપિ પણ રાખે ખરે? તેને તે એક જ વાત હોય કે ચક્રવર્તીકી સંપદા, ઇન્દ્ર સરીખે ભેગ, ક્રાકવીટ સમ લખત હૈ, સમ્યગ્દષ્ટી લેગ જ્યારે આમ હકીકત હોય, ત્યારે આત્મ રસમાંજ લીન થએલ તે સમકિતી (પુણ્ય અને પાપને એક સરખાં જ જોવાવાળે) મતિ પૂજાથી મળનારી કહેવાતી પુણ્યરાશિ લેવાને લાભ કેવી રીતે કરી શકે? અને પિતાને વખત નકામે શા માટે વ્યય કરે? આ ઉપરથી સિદ્ધ થાય છે કે સમકિતીને પુણ્યની પરવા નથી, તથા જે પુણ્યને ચાહે છે, તે સમકિતી નથી. મૂર્તિ પૂજાથી પુણ્ય લાભ બતાવીને અમારા દિગંબર * આ પુણ્ય રાશિ કે જે સુકૃતમપિ અમસ્ત ભગિનાં ભેગ મૂલ એટલે કે આ બધું પુણ્ય પણ ભેગેનું મૂળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ પૂતિ પૂજક ભાઈઓ પુણ્ય મેળવવા ઈચ્છતા મિથ્યાત્વી ભાઈઓને જ પિતાની મૂર્તિપૂજાની આડંબરની જાળમાં ફસાવી શકે છે. આ નકામે ભાર સમકિતી ઉપર તે આવી શકતોજ નથી. આટલું છતાં પણ શું અમારા મૂર્તિ પૂજક ભાઈઓ સમકિતીનાં કર્તવ્યમાં મૂર્તિ પૂજાનું સ્થાન ખેંચતાણ કરીને પણ દાખલ કરી શકે ખરા? નહિ, બીલકુલ નહિ, મૂર્તિ પૂજા એ સમકિતીનું કર્તવ્ય જ નથી. પ્રશ્ન-૪ થે-આજ કાલ હિંદમાં જે જે દિગંબર જૈન મૂર્તિઓ છે, તે શું બરાબર તીર્થકરના જેવીજ તદાકાર છે કે અતદાકાર? શું આંખ, કાન, નાક, હાથ, પગ આદિ બનાવી દેવા માત્રથી મૂતિ તદાકાર થઈ જતી હશે ખરી? આપણું તીર્થકરે આ મૂતિઓ જેવાજ હતા ? જે નહિ, તે પછી આ મૂર્તિઓ તદાકાર કેવી રીતે હોઈ શકે ? અને નથી, તે પછી અતદાકાર મૂર્તિથી તદાકાર તીર્થકર પ્રભુનું જ્ઞાન કેવી રીતે થઈ શકે ? (ન જ થઈ શકે. પત્થરની મૂર્તિમાંથી કેઈને જ્ઞાન થયું નથી, થતું નથી અને થશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ પણ નહિ. એક પણ મૂતિ તીર્થંકર પ્રભુના જેવી તદાકાર નથી, કારણ કે આ બધી મૂતિઓ હમણાં જ બનેલી છે. પ્રશ્ન-૫ મે-મૂર્તિની પૂજા કરતાં જે આરંભ જનિત હિંસા વગેરે પાપ થાય છે, તેનું ફળ શું મળે છે ? કયાંય શાસ્ત્રમાં તે પાપનું ફળ ભેગવવાનું વર્ણન કર્યું છે કે નહિ ? ( દિગંબરનાં કે શ્વેતાંબરનાં બધાંય શામાં સાફ સાફ કહ્યું છે કે હિંસાનું ફળ માઠી ગતિ–નરક નિંદ જ છે. હિંસા પછી તે ધર્મ નિમિત્તની હોય કે બીજા ગમે તે નિમિત્તની હોય, પણ હિંસા કરવાવાળે તે હંમેશાં દુઃખી જ થવાનું છે. શાસ્ત્રમાં તે આ મુજબ ચાખ્યું અને સત્ય લખ્યું છે, પણ માનવું છે જ કોને ? પ્રશ્ન-૬ ઠ્ઠો–ખંડિત થએલી મૂર્તિઓને તમે દ્રવ્ય નિક્ષેપાની અપેક્ષાએ પૂજ્ય માનીને તેની પૂજા કેમ કરતા નથી ? (બરાબર છે, મૂર્તિપૂજક ભાઈઓએ ખંડિત થએલી મૂર્તિઓને પણ માનવી-પૂજવી જોઈએ જ. કારણ કે, તેમાં નામ નિક્ષેપ છે, પણ સાથે સાથે રૂ ૩ સ્થાપના નિક્ષેપ પણ છે જ. જેથી તેમને હિસાબે તે ખંડિત થએલી નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિઓ પણ તીર્થકર રૂપે જ છે. આ પ્રશ્નને જવાબ દિગંબર ભાઈઓ કોઈ રીતે પણ આપી શકે તેમ નથી. કદાચ આપે તે એકજ રીતે કે અમારી ખુશી, તેમાં તમારે શું ? કઈ મૂર્તિને પૂજ્ય માનવી અને કઈને ન માનવી, તે અમારી મરજીની વાત છે. અમૂતિ પૂજકેએ વચ્ચે આવવાની કે કુદી પડવાની જરાએ જરૂર નથી. કઈ મૂર્તિને માનવી અને કઈને ન માનવી, તે શાસ્ત્રમાં કયાંય લખ્યું નથી, તેથી અમારા આચાર્યો કહે છે, તે મુજબ અમે ભાંગી ગએલ મૂર્તિને જરાએ માનતા પૂજતા નથી.) પ્રશ્ન-૭ મે-દ્રવ્ય નિક્ષેપાની અપેક્ષાએ શું દુનિયામાં રહેલા દરેક પત્થર કે પહાડ વગેરે પણ આપને મનથી પૂન્ય થઈ શકે છે ખરાં? કેમકે, કદાચ તે પત્થર–પહાડના પરમાણુઓ કોઈ વખત પ્રતિમા રૂપે રહ્યા હોય અગર ભવિષ્યમાં પ્રતિમા રૂપે રહે. (તેની તમારે શું પંચાત ? તમારે કોઈ પ્રતિમા પૂજવી નહિ, અને અમને પૂજવાવાળાને કેવળ નકામા પ્રશ્નો પૂછી શા માટે મુંઝવે છે ? હા, જો તમારે પ્રતિમા પૂજવી હોય, તે જવાબ દઉં. બાકી શું તમે અમને એવા મૂર્ખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ માને છે કે અમે નાનાં પત્થરની પ્રતિમાને પૂજવાવાળા હિમાલય જેવા મોટા પત્થરના પહાડને મોટી પ્રતિમા માની પૂજીએ ? ક્યાં પૂજ્ય આચાર્યો દ્વારા પ્રતિષ્ઠિત થએલી “જિન સરિખી ” પ્રતિમા અને કયાં અપ્રતિષ્ઠિત એ હિમાલય પહાડ! હાં, જે હિમાલય અમારા મહાન આચાર્યો દ્વારા પ્રતિષ્ઠિત થએલ હત, તે જરૂર તેની પૂજા કરત સમેત શિખરજી, શત્રુંજયજી, ગિરનાર 2 વત. સાચી વાત એ છે કે-આ મૂર્તિ પૂજકો જરૂર દુનિયામાં રહેલા દરેક પત્થર અને પહાડને તેઓનું પાલે તે જરૂર પૂજેજ પણ પૂજાની પણ સીમા હોય છે, તેથી તેઓ પ્રતિષ્ઠિત થયેલ પત્થરે અને પહાડને પૂજે છે અને અપ્રતિષ્ઠિત મૂકી દીએ છે. પ્રશ્ન-૮ મે-ઉપર કહ્યા મુજબ સ્થાપના નિક્ષેપના આધારે દરેક પત્થર આપ દ્વારા પૂજ્ય થઈ શકે છે, તે શું તે હિસાબે નામ નિક્ષેપ દ્વારા પણ કઈ જીવ યા પુદ્ગલ પૂજ્ય થઈ શકે છે? જેમકે, જેનેન્દ્ર દેવ નામને માણસ છે, તેને તમે પૂજ્ય ગણશે કે અપૂજ્ય ? જે અપૂજ્ય કહેશે, તે કારણ દીઓ. મૂર્તિની માફક નામ નિક્ષેપાને એથે તે માણસની પૂજા કરી લેવાથી તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ 8: કયું પાપ લાગે છે? અને સ્થાપના નિક્ષેપનું નામ લઈને એક પત્થરની પૂજા કરવાથી તમને કયું પુણ્ય લાગે છે ? તે જરા વિસ્તારથી સમજાવે. ' શું ધુળ સમજાવે ? તમે પણ શું આવા આવા નકામા અને અમે જવાબ ન આપી શકીએ, તેવા પ્રશ્નો પૂછયા કરે છે ? અત્યારે આ દુનિયામાં 'અજિતસિંહ, અજિતપ્રસાદ, શાંતિલાલ શાન્તિપ્રસાદ વગેરે તીર્થકરેના નામવાળા સેંકડો લોકો વસે છે, તે શું તેઓ બધાને પૂ૫ માની અમારે તે બધાની પૂજા કરવી ? તમે પણ શું આવી નાખી દેવા જેવી વાત કરે છે ? એક મૂળનાયકની પૂજા પણ અમે માંડ માંડ ભાડુતી પૂજારી મારફત કરાવીએ છીએ. અને બીજા અનેક તીર્થકરે અલ૫ નાયકે ઘણી વખત અપૂજ્ય પડયા રહે છે, ત્યાં આવા તીર્થકર નામધારી પુરૂષોની પૂજા તે અમે ક્યાંથી જ કરી શકીએ. હા, જે અમારા પૂજ્ય આચાર્યો તે મુજબ કહી ગયા હત, તે અમે જરૂર તેઓની તીર્થકર માફક પૂજા કરત. પ્રશ્ન-૯ મે-ભૂતિમાં એકજ સાથે-એક વખતે કેટલા નિક્ષેપા માનીને આપ તેની પૂજા કરે છે ? તેનું તમારે શું કામ ?' અમારી ખુશી પડે તેમ અમે માનીએ અને કરીએ પણ હા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ જ્યારે તમે તે વાત જાણવાજ માગે છે ત્યારે હું તેને જવાબ દઉં છું કે – જે પ્રમાણે અમારી સગવડ જ્યારે નામ નિક્ષેપાની જરૂર પડે, ત્યારે નામ નિક્ષેપે માનીએ. જ્યારે સ્થાપનાની જરૂર પડે, ત્યારે સ્થાપના અને તે મુજબ દ્રવ્ય અને ભાવ શું સમજ્યા ભાઈ ? તેમાં તમારે ડાહ્યા થવાની જરૂર જરાએ નથી. તે બધી અમારી ઇરછાની વાત છે. પ્રશ્ન-૧૦ મે-મૂર્તિની પૂજા કરતી વખતે આપ લોકો ભાવ નિક્ષેપનું પણ આહાહન કરીને મૂતિને ત્યાં સ્થાન દીએ છે, કે વિસર્જન કરીને વિદાય કરી દીઓ છે? ભાવ નિક્ષેપની અપેક્ષાએ મૂર્તિ પૂજ્ય છે કે અપૂજ્ય ? (તે અમારે જોવાનું છે. અમારે હિસાબે અમારી મૂર્તિઓ ચારે નિક્ષેપોથી પૂજ્ય છે. આ તમારા પ્રશ્નને જવાબ છે. બોલે, તમારે શું કહેવું છે? મૂર્તિ પૂજવી નહિ, અને નિષ્પોજન પ્રલાપ કરે છે. પ્રશ્ન-૧૧ મે-સ્થાપના નિક્ષેપને મોક્ષમાર્ગ સાથે કે સંબંધ છે? સ્થાપના નિક્ષેપ વગર શું કઈ મોક્ષ પ્રાપ્ત નહિ કરી શકે ? (નહિ, ક્ષમાર્ગ એમ કાંઈ સામાન્ય બજા રની વસ્તુ નથી કે જલદી મળી જાય. સ્થાપના નિક્ષેપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ४६ અને મોક્ષમાર્ગને સીધો સંબંધ છે. સ્થાપના નિક્ષેપરૂપમૂર્તિપૂજા રૂપ સીડી ઉપર ચડયા કે સીધા મેક્ષમાં ઉતર્યાજ સમજે. બાલે, હવે શું કહેવું છે? હવે મૂર્તિ પૂજવી છે કે નહિ. જે મક્ષ જવું હોય તે તમારે મૂર્તિ પૂજવી જ પડશે. - સાચી વાત એ છે કે–મોક્ષને અને મૂર્તિને હાથી-ઘડા જેટલું અંતર છે. મૂર્તિ પૂજા કરી પાપ બાંધી- મિથ્યાત્વ સેવી કે મોક્ષ ગયું નથી, જતું નથી અને જશે પણ નહિ. માટે હે મુમુક્ષુ ભાઈઓ? અ વી મૂર્તિ અને મૂર્તિ પૂજાને તત્કાળ છેડી દીઓ. પ્રશ્ન-૧૨ મો-સ્યાદવાદના સાત ભંગામાંથી કયા ભંગ દ્વારા આપ લોકો મૂર્તિ પૂજાને જિનેન્દ્ર પ્રતિપાદિત સિદ્ધ કરી શકે છે? (કઈ પણ ભંગ દ્વારા નહિ કારણકે, જિનેન્દ્ર દેવે મતિ પૂજા કરવા કહ્યું જ નથી, પછી જિનેન્દ્ર પ્રતિપાદિત રહ્યું જ કયાં ? આ તે અમારા વડવા મૂર્તિ પૂજતા આવ્યા છે. એટલે અમે પણ પૂજીએ છીએ બાકી સમજુ માણસે તે સારી રીતે સમજે છે કે –મૂર્તિપૂજામાં પૈસાનું પાણી, સમયને વ્યય અને પાપનાં પોથાં સિવાય બી. કેઈ લાભ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૧૩ મે–સાત ભંગમાંથી કયા ભંગથી આપ લેકે મૂતિ–પૂજા કરતી વખતે જિનેન્દ્ર પ્રભુને આહાહન કરી બોલાવે છે અને બેસારે છે? તમારા મન માન્યો સ્યાદ્વાદ શું મુકત જીને પણ અહીં બોલાવી સાક્ષાત્ દર્શન કરાવી દેવાની પણ શકિત ધરાવે છે કે શું ? કે પછી મન માન્યું જ ચલાવે છે ? બધું મન માન્યું જ ચાલે છે. “કહેતા તે દિવાના, પણ સુણતા ભી દિવાના” જેવી આ વાત છે. અરે ભાઈ? એટલું તે જરા અક્કલ પ્રભુએ આપી હોય તે વિચારે કે કયાંય મુકત થએલા જીવે અમે તો શું પણ દેવ લાવે, તે પણ આવતા હશે ખરા ? મહાવીર પ્રભુ મોક્ષ ગયા, તે શું અમારા આચાર્યો તેમને આહ્વાહન કર્યાથી આવી શકે ખરા? આ બધી પિલ છે. બાળ જીવોને ભરમાવવા અને તેમને ખુશી કરી પૈસા કઢાવવા ભટ્ટારકોએ આવા રસ્તા કરી રાખ્યા છે બાકી મુકત થયેલ વીર પ્રભુ અહીં આવે અને અમારા કહેવાથી આવ્યા પછી અમે કહીએ તેમ બેસે, એ બધી વાતમાં કોઈ માલ નથી. પ્રશ્ન-૧૪ મે-આપ લેકે કયા નયની સિદ્ધિ કરવા માટે કયા નયથી મૂર્તિ પૂજા કરીને ઈચ્છિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વસ્તુની પ્રાપ્તિ કરવા માગે છે ? જૈન શાસ્ત્રોના આધારે જવાબ દીઓ. જન શાસ્ત્રોના આધારે તે મૂર્તિ પૂજા છે જ નહિ, તે તમને એક વાર કહી દીધું, છતાં વારંવાર શા માટે તેના તેજ અને પૂછો છે? મૂર્તિ પૂજા કરવામાં કઈ પણ નય આધાર ભૂત નથી, તેમજ મૂર્તિ પૂજાથી અમારી કોઈ પણ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતી નથી સિવાય કે અમારા મનને સંતેષ કે અમે આજે મૂર્તિ પૂજા કરી ધર્મ કર્યો આટલા સિવાય મૂર્તિ પૂજામાં બીજું કાંઈ પણ નથી. પ્રશ્ન ૧૫ મે-મૂતિ પૂજા કરતાં કયા કર્મોને આશ્રવ અને બંધ થાય છે ? અને કયા કયા કર્મોની નિર્જરા થાય છે ? મૂર્તિ પૂજા કરતાં આઠેય કર્મને આશ્રવ અને આઠેય કર્મને બંધ થાય છે. જયાં આઠેય કર્મને આશ્રવ અને બંધ થતું હોય, ત્યાં નિર્જરા થવાની તે વાતજ કયાં રહી ? અને તેમ છતાં કદાચ કઈ કર્મની નિર્જરા થતી હોય, તે તે શાતા વેદનીય કર્મની જે શાતા વેદનીય કર્મ બાંધ્યા હોય, તે આવી મહા પાપકારી મૂર્તિ પૂજા કરતાં શાતા વેદનીય કર્મની નિર્જરા થઈ જાય. શાતા વેદનીય ઉડી જઈ અશાતા વેદનીય ઉદયમાં આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રશ્ન-૧૬ મે-જે મૂર્તિ પૂજા કરતી વખતે ત્યાં રહેલ માણને લોભાવવા-લલચાવવાવાળા સામાનથી મૂર્તિપૂજકનાં મન લલચાય તે તેને ક્યા પાપને બંધ થાય અને તે કઈ ગતિમાં જાય? (નક–નિગોદની જ તે તેને માટે બીજી ગતિ હોઈ શકે જ નહિ. હારમોનીઅમ-તબલાં–મંજીરાનાચ-ગાન વગેરે કાંઈ મૂતિને રીઝવવા માટે નથી હોતાં, કારણકે પત્થરની મૂર્તિ કેઈ કાળે રીઝી કે ખીજી શકતી જ નથી. આ બધે સરંજામ જીવતા-જાગતા મનુષ્યોને જ રીઝવવા માટે હોય છે, અને જે તે રીઝા-ફસાણે કે તરતજ નરક-નિમેદની ગતિ તેને માટે તૈયારજ છે. તે વખતે મૂતિ આડી આવશે નહિ. પ્રશ્ન-૧૭ મે-મૂર્તિપૂજા કરતી વખતે ખૂબ રાગરંગની જરૂર છે કે વીતરાગપણાની ? જે વીતરાગતાની જરૂર હોય, તે પછી હારમોનીઅમ-તબલાં વગેરે વગાડીને જે પૂજન થાય છે, તે કેને ખુશ કરવાને માટે થાય છે? તેમાં પુણ્ય છે કે પાપ? (એકાંત પાપજ. તેમાં પુણ્યને તે અંશ પણ નથી. ઉપરના પ્રશ્નને જવાબ બે રીતે દઈ શકાય છે. એક તે એ કે–જેને સંસારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૦ ખડવું છે, તેને ધામધૂમ અને તાસીરે જોઈએ છે, અને તે મૂર્તિપૂજામાં તેમને મળી રહે છે. બાકી જેને સંસારથી અલગ રડી મોક્ષમાર્ગે જવું છે, તેને વીતરાગતાની જરૂર છે, અને તેને મૂર્તિની જરા પણ જરૂર નથી–અમૂર્તિપૂજકજ વધારે વધારે વીતરાગતાને પામે છે. પેટી, તબલાં વાગતાં હોય, બરાબર તાલબંધ સૂર ચાલતા હોય, સ્ત્રી-પુરૂષેના નાચ–ગાન–નાટક ચાલતાં હોય ત્યાં મેલનું નામ પણ કયાંથી સાંભરે ? ત્યાં તે એકાંત સંસાર જ હોય. અને આવી સરસ રીતે હું પણ કયે દિવસે સંસાર ભેગવું તેના જ વિચાર હોય, ત્યાં ધર્મ કે પુણ્યનું નામ પણ ન હોય, ત્યાં હોય તે એક ફકત પાપ, પાપ અને પાપ જ. પ્રશ્ન-૧૮ મો–પિતાના માનેલા વીતરાગ પ્રભુ (મૂર્તિની સામે નાચ–ગાનવાળી રાગયુક્ત કિયાએ કરવી તે વીતરાગની અવજ્ઞા કરવા બરાબર છે, કે તેની આજ્ઞાપાલન કરવા બરાબર છે? (અવજ્ઞા–આજ્ઞાખંડન કરવા બરોબરજ છે. જે વિતરાગે આવી ક્રિયાઓ કરવાનું કહ્યું હતું, તે તેમનું નામ વીતરાગ” નહિ, પણ “સરાગ” પડત. વીતરાગને જે કંઈ પણ પ્રકારને રાગ રંગ જોઇને હોય તે પિતાનું રાજ્ય શા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઈંડિત ? સંસારમાં તે હતા, ત્યારે સરાગી તેા હતાજ, પણ તે સ્થિતિ તેમને ન ગમી ત્યારેજ તેએએ સંસાર છેડી, વીતરાગી સ્થિતિ સ્વીકારી. હવે એ પાછા એના એજ રંગ-રાગ સામા આવીને ઉભા રહે, તે પછી તેમને વિતરાગ કહે પણ કાણુ ? મૂતિની સામે કે પછી સાચા તીર્થંકર સામે આવા રંગ-રાગ હાઈ શકે જ નહિ, આ તે ફક્ત પેાતાના મનને રાજી રાખવા માટે જ આચાર્યાં લખી ગયા છે, અને સાદી અક્કલમાં નહિ માનનાર તેમના ભક્તે આજે તે ગાડુ આગળ ચલાવી રહ્યા છે. પ્રશ્ન-૧૯ મા-ભકિત રસમાં આવેલા ભકત પોતાના ભગવાન પ્રતિ કયા કયા કામ કરવાને અધિકારી છે ? અથવા પેાતાની મનમાની ભક્તિ કરીને પણ તે માણસ ભકત કહી શકાય ખરા ? (મિલકુલ નહિ. મનમાની ભક્તિ કરે તે ભક્ત શેના ? તે તે ચીનના શાહુકાર કહેવાય. વીતરાગે કીધેલું હાય, તેજ કરે તે ભકત, ખાકી બધા લપેડ શખ છે. વીતરાગે કહેલ છેક અઢારે પાપ કરતા અટકી જાશે. ત્યારે આ મૂર્તિપૂજક ભાઈએ અઢાર નહિ પણ (વીતરાગની આજ્ઞા ખંડન કરવ! રૂપ) ૧૯ ૫.૫ કરે છે. વીતરાગ જે કામ કરવાની સાફ ના પાડે છે, તે કામ તેઓ જાણી બુઝીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ १२ અને પાછા વીતરાગને ખુશ કરવા માટે કરે છે. આ શું જેવું તેવું અજ્ઞાન છે? જે તે ગુન્હ છે? પ્રશ્ન-૨૦ મે-સમવસરણ આદિ કે મંડપમાં જોયેલા ચાવલ આદિ જ્યાં સુધી મંડપનું વિસર્જન ન થાય, ત્યાં સુધી શું પ્રાસુકજ રહે છે? કયા કયા મંડપને કેટલા કેટલા દિવસ સુધી રાખવામાં આવે છે ? (તે જરા નજરે આવીને જેઈ જાઓ. આવા તમારા બધા પ્રશ્નોના જવાબ દેવા અમે નવરા નથી, અને પ્રાસુક-અમાસુકની તે વાતજ રહેવા દીએ. એ તે બધું અમારે મનથી પ્રાસુકજ છે. પ્રશ્ન-૨૧ મે-પંચ કલ્યાણક પ્રતિષ્ઠા, ગજરથ આદિમાં “સાવદ્ય લેશે બહુ પુણ્ય રાશ” ની તમારી કહેવત મુજબ પાપ વધારે થાય છે કે પુણ્ય, કે બને બરાબર ? (પાપજ વધારે થાય છે. આવા આરંભ-સમારંભના કામમાં પુણ્ય ક્યાંય હેયજ નહિ. પ્રશ્ન-રર મે–તમારી દિગંબર જૈન સંપ્રદાયની પૂજા સંબંધી કઈ કઈ અને કેટલી ક્રિયાઓ હિંદુ સંપ્રદાય આદિની મણિ પૂજા સાથે મળતી ભળતી રહે છે? જે મોટા ભાગની ક્રિયાઓ એક સરખી છે, તે પછી એ. બતાવે કે–તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ પ૩ હિન્દુઓની નકલ કરીને તમારી મૂર્તિ પૂજ કાયમ કરી છે કે-હિન્દુઓએ તમારી નકલ કરીને પિતાની મૂર્તિ પૂજા કાયમ કરી છે ? અમે જ હિન્દુઓની નકલ કરી છે. મહાવીરને મૂળ સિદ્ધાંત તે મૂર્તિ પૂજવાને હજ નહિ. તે મુજબ અમુક વખતે બરાબર ચાલ્યું પણ ત્યાર બાદ હિન્દુઓએ મૂર્તિ પૂજા અને તેની સાથેના રંગ-રાગ ખૂબ વધારી દીધાં તેથી આપણા જૈનેને માટે ભાગ તે તરફ ખેંચાણે કારણ કે, નીચે પડવું, મેજ શેખમાં લલચાવું, તે તે પ્રાયઃ દરેક જીવને સ્વભાવજ છે, તેથી આપણું સમાજ દિવસે દિવસે ઘટવા લાગી. આવું જોઈને અમુક આચાર્યોએ મૂર્તિની સ્થાપના કરી પિતાને ધર્મ ટકાવી રાખવાની મહેનત કરવા લાગ્યા. મૂતિ પૂજા માટે મહાવીરની આજ્ઞા હતી જ નહિ, તેથી મૂર્તિ પૂજા કેમ, અને કેવી રીતે કરવી વગેરે બાબત શાસ્ત્રમાં તે કાંઈ હતું જ નહિ. તેથી હિંદુઓની જે વિધી હતી તેમાં સાધારણ ફારફેર કરીને મૂર્તિ પૂજાના ગ્રંથ આચાર બનાવ્યા. આ ગ્રંથમાં પણ કોઈ આચાર્ય કાંઈ કહે છે અને કોઈ કાંઈ કહે છે, જે મહાવીર કથિત મૂર્તિ પૂજા હોત, તે આવા મતભેદ હોતજ નહિ. હિંદુઓએ “ગગા મહાસ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ५४ બનાવ્યું, તે અમારા આચાર્યોએ સમેત શિખર અને શેત્રુંજય મહાભ્ય' બનાવ્યાં હિંદુઓએ ગંગામાં ન્હાવા માત્રથી મોક્ષ માળે, તે અમે સમેત શિખર જેવા માત્રથી બીજે ભવે અને શેત્રુંજય જેવા માત્રથી ત્રીજે ભવે મોક્ષ મા. હિંદુઓ જેમ પિતાના દેવ-દેવતાને કામ પડયે લાવવાના ઢગ કરે છે, તેમ અમે પણ અમારા તીર્થંકર પ્રભુઓને બોલાવવાની વાત કરીએ છીએ. આમ જોશે, તો બધી રીતે અમારી મૂતિ પૂજા એ હિંદુઓની નકલ છે. અસલ કાંઈ હતું જ નહિ, પછી તે નકલ જ રહેને ? પ્ર-ર૩ મા–“સત્યાર્થ પ્રકાશ” યાનું ૩૨૮માં સ્વામી દયાનંદ સરસ્વતીએ જે નીચે લખ્યા મુજબ પ્રશ્નોત્તર કર્યા છે, તે સાચા છે કે જુઠ્ઠા ? પ્રશ્નમૂર્તિપૂજા કયાંથી શરૂ થઈ? ઉત્તર-જેનેથી. પ્રશ્ન-જૈને એ કેવી રીતે ચલાવી? ઉત્તર-પિતાની મૂર્ખાઈથી, વગેરે વગેરે. • હવે જે ઉપરના પ્રશ્નોના ઉત્તરો ખોટા હોય, તે “સત્યાર્થ પ્રકાશ' ગ્રંથને માનવાવાળા આર્યસમાજીઓને નિરૂત્તર કરવા માટે તમે કયાં કયાં પ્રમાણે આપ્યાં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ (શું ધુળ પ્રમાણે આપે? આર્ય સમાજએની વાત તદન સાચી જ છે, મૂર્તિપૂજક જૈનેએ ફક્ત પિતાની મૂર્ખાઈથી જ મૂર્તિપૂજા ચલાવી છે. આ વાત સો ટચના સોના જેવી સાચી છે. આવી સાચી વાતને ખેતી કરવા પ્રમાણે કયાંથી કાઢવાં? તેટલા માટે આજ અત્યાર સુધી તે વાતનો જવાબજ આ નથી. પ્રશ્ન-૨૪ મે–ગોરોચન, (પ્રાણુ જ દ્રવ્ય) કસ્તુરી આદિ જે ચીજોને અડતાં પણ શાસ્ત્ર અનુસાર શ્રાવકને પાપ લાગે છે, તે ચીને પૂજામાં ઉપયોગ કરે તે શું મેક્ષ માર્ગ છે? (નહિજ, મોક્ષમાર્ગ નહિ, પણ નરકમા તે જરૂર છેજ. અમારા આચાર્યો કહી ગયા છે કે–જેથી આવી ઝીણી ઝીણી બાબતમાં અમે પાપને હિસાબજ કરતા નથી. અત્યારે તો મૂતિપૂજા કરી લીઓ, આગે આગે ગોરખ જાગે, તે હિસાબેજ હાલમાં કામ ચાલે છે, અને એમ જે દરેક બાબતમાં પાપને હિસાબ કરવા બેસીએ, તે પૂજા થાય જ કેમ ? અને મૂર્તિપૂજા તે અમારે (તમે લોકો ગમે તેટલું કહે તેપણુ ) કરવી છે જ, એટલે પછી અમે આવી વાતે લક્ષમાં લેતાજ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૨૫ મે-ચક્ષ, યક્ષણી, ક્ષેત્રપાલ, દેવી, દેવતા, નવગ્રહ આદિની પૂજા કરવી, તે શું જૈન સિદ્ધાંત અનુસાર છે? (નહિ, પણ જેમ શેરડીની વાંસે એરડી પણું પાણી પીએ છે, તેમ તિર્થકરને નામે તેઓ પણ ચરી ખાય છે–તેઓની પણ પૂજા થાય છે. ટામાં તે બધું બેટું જ હોયને. અરે ભાઈ, યક્ષ—ક્ષિણીની વાત જરા બાજુમાં રાખે, પણ અમારા મૂર્તિપૂજક ભાઈઓ શેત્રુંજય ઉપર જે કહેવાતા રાયણ વૃક્ષની નીચે ઋષભદેવ પધાર્યા હોવાની વાત કરે છે, તે રાયણ વૃક્ષની પ્રભુની માફક પૂજા કરે છે. પહેલાં કલ્પિત મૂર્તિની પૂજા કરી, પછી દેવ-દેવીની પૂજા કરી અને પછી બાકી રહ્યું હતું તે રાયણુ વૃક્ષની પૂજા કરી. પડવા માંડે માણસ કયાં જઈને અટકશે, તે કઈ કહી શકે નડિ, તેમ મૂર્તિ પૂજા કરતાં માણસ કેની પૂજા - નહિ કરે, તે કહી શકાય નહિ. પ્રશ્ન-૨૬ મેમૂર્તિમાં આહ્વાહન કરવાથી જ્યારે દેવ આવી જાય છે અને તેમનું પૂજન આદિ કરવાથી આપ લેકેને સ્વર્ગીય આનંદ થાય છે, તથા આપ લેકે ઈંદ્ર તક પણ બની જાઓ છે, અને તમારા આનંદની કેઈ સીમાજ રહેતી નથી, ત્યારે શેડીક વાર પછીજ પિતાને હાથે જ તે ભગવાનને વિસજન કરીને તમે તે આનંદથી વિમુખ કેમ બની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૭ જાઓ છે ? તે આનંદથી હાથ કેમ ધોઈ નાખો છે? મારી સમજણ પ્રમાણે તે એવા અપ્રતિમ આનંદને છેડીને વળી પાછા સંસારમાં સંસારીએ જેવી હાયય કરવી, તે જેમ કેઈ હાથમાં આવેલ રત્ન ચિંતામણિને સમુદ્રમાં નાખી દીએ. તેના જેવું તમે કરે છે, એમ લાગે છે. જેમ રત્ન ચિતામણિ સમુદ્રમાં ફેંકી દીએ, તે તેના ફેંકવાવાળાની ભૂલ કે અજ્ઞાન છે, તેમ મૂર્તિપૂજાનો પ્રારંભ કરીને, અને ઈન્દ્ર બનીને પાછા સંસારી બનવું, તે કઈ જાતની બુદ્ધિ માની છે? (પહેલા નંબરની જ મૂર્ખાઈ ગણાય. પણ શું કરીએ ? કાંઈ આખો દિવસ ભગવાનને બે વાવીને તેમની પાસે થોડું જ બેસી શકાય છે? આવેલ ભગવાનને તે કાંઈ કામ ધંધો છે નહિ, તેથી તેઓ તે વરસ બે વરસ અમારા કહેવાથી બેઠા રહે, પણ અમારે તે કામ ધંધે કરજ પડેને? તેથી થોડો વખત અમારી ખુશી હોય તેટલે વખત ભગવાનને બોલાવીને પછી જરૂર ન હોય ત્યારે વિસર્જન કરી દઈએ. હવાલે આપી દઈએ. એટલે ભગવાન પાછા સિદ્ધ ક્ષેત્રમાં ચાલ્યા જાય. વળી અમારે ફરી વખત જરૂર પડે ત્યારે બોલાવીએ, ત્યારે વળી ભકતવત્સલ ભગવાન અમારી સેવામાં પાછા હાજર થાય આખે દિવસ બેસારી રાખીએ તે તેમને અને અમને બન્નેને કંટાળે આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અતિ સર્વત્ર વર્જયેત તે ન્યાયે થેડામાંજ માલ છે. ઈન્દ્ર બનવાનું પણ તેવી જ રીતે છે. સાચું રતન ચિંતામણિ હાથમાં આવે, તે કઈ બુદ્ધિમાન તેને નાખી દીએ નહિ, તેમ સાચા ભગવાન જે આવતા હોત, તે અમે કોઈ તેમને રજા આપત નહિ. પણ જેમ રત્નચિંતામણિ છેટું હોય, તેથી સહુ કોઈ તેને નાખી દે, તેમ આ ખટા ભાગવાનને તરતજ અમે હવાલે આપી દઈએ છીએકે જાઓ, બાપા, તમારે ઠેકાણે બોલાવ્યા તે પણ ખોટા, કારણકે ભગવાન આવતા નથી, તેમ ગયા તે પણ બેટા. કારણકે આવ્યાજ નહોતા. તે પછી જવાનું કાણુ હોય? એ તે બધું એમ જ ચાલે. ભગવાન ક્યાં આવતા હતા અને કયાં જતા હતા. અને એમ જે ભગવાન આવતા હોય તે બધા ફિરકાનાં શા ખોટાં જ કરે. માટે અમારા બાલાવ્યા ભગવાન આવે છે અને જાય છે, તે વાત કઇ માનતાજ નહિ, એ તે બધી પિલાજ છે. પ્રશ્ન-૨૭ - જ્યારે આપ લેકો પ્રતિમાને દેવ કહીને પૂજે છે, અને તેથી વીતરાગતા મળે છે, એમ પણ આ૫ માને છે, તે પછી આપ લેક મૂર્તિમાં આ ફક્ત એકજ ગુણ વીતરાગને માની મતિને દેવ માની બેઠા તે કેવું અંધેર છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ જયારે આપ્તનું સ્વરૂપ વીતરાગપણાની સાથે સાથે સર્વજ્ઞત્વ અને હિતેપદેશીપણું પણ છે તે શું મૂર્તિમાં સર્વજ્ઞત્વ અને હિતેપદેશીપણું પણ છે ખરું? જે નહિ, તે પછી આ શાસ્ત્ર વિરૂદ્ધ વાત કેમ કરે છે ? જૈન શાસન અનુસાર દેવ તેજ કહેવાય, કે જે વીતરાગી, હિતેપદેશી અને સર્વજ્ઞ હોય. આ ત્રણ ગુણમાંથી એક પણ છે હોય, તે આપ્ત ન કહી શકાય. મૂતિમાં ઉપરના ત્રણ ગુણ નથી તે પછી મૂર્તિને દેવ કેમ કહી શકાય? (ન કહેવાય તે કાંઈ નહિ, અમે તે મૂર્તિને જ અમારૂં સર્વસ્વ માનીએ છીએ. “જિન મૂતિ જિન સરિખી, તે અમારા આચાર્યોનાં વચનેમાં અમે જરા પણ શંકા કરતા નથી. તમે અમૂર્તિપૂજકે કરશો-કરે છે તે માઠી ગતિને પામશો. પ્રશ્ન-૨૮ મે–પંચકલ્યાણકની પ્રતિષ્ઠા વખતે ગર્ભ કલ્યાણકને દિવસે ભગવાનને કઈ માતાના ગર્ભમાં લાવવામાં આવે છે ? તે વખતે માતાની સ્થાપના કેનામાં થાય છે? તથા પિતા પણ તે વખતે માનવામાં આવે છે કે નહિ? (ભગવાન તે ઘણા વરસ પહેલાં જન્મ લઈ, દીક્ષા લઈ, મેક્ષ પધાર્યા, તે વાત તે તમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ સારી રીતે જાણતા હશેજ. મેક્ષ ગયેલા ભગવાન પાછા આવે નહિ. પણ આ તો ફક્ત અમારી બાળચેષ્ઠાજ છે. આમ કરીને અમે અમારા મનને ખુશ રાખીએ છીએ. બાકી ક્યાં મહાવીર પ્રભુ, ક્યાં ત્રિશલાદેવી માતા અને ક્યાં સિદ્ધાર્થ પિતા ? જેમ મૂર્તિ ખાટી, તેમ આ બધા પણ આવ્યા–ગયા ખોટા. પ્રશ્ન–૨૯ મે-મૂર્તિના કપિત અરિહંતને જ્યારે રોજ રોજ સ્નાન કરાવવામાં આવે છે, જાતજાતનાં ભાતભાતનાં પદાર્થો તેમને ચડાવવામાં આવે છે, વગેરે અનેક સંસારી કિયાએ તેમની સાથે રોજ કરવામાં આવે છે, તે પછી બીજી અનેક ક્રિયાઓ જે બાકી રહી જાય છે તે કરવામાં આવે છે કે નહિ? જે નહિ તે કારણ શું ? તથા ઉપર કહેલી રાગયુક્ત ક્રિયાઓ તેમની સાથે કર્યા છતાં પણ આપણા કલ્પિત અરિહંત હજી પણ શું વીતરાગી રહી શકે ખરા? જરૂર ક્રિયાઓ અમે કરીએ છીએ, તેથી તેમને કાંઇ લેવા દેવા નથી, તેથી . તેઓ તો વીતરાગી છેજ અને રહેવાના. સ્થાન, ભોજન વગેરે દરેક કિયાએ અમે કરીએ છીએ, તેમાં અમારે હિસાબે તે કાંઈ બાકી રહી જતું નથી. સંભારી સંભારીને દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ કામ અમે પૂરું જ કર્યું છે. કાંઈ બાકી રહી જતું હોય, તે તમે જ કહી દીઓને, કે જેથી તે પણ અમે પૂરું કરી લઈએ. અમારી માન્યતા પ્રમાણે તો અમે બધું પૂરું જ કર્યું છે. ભગવાનને જે કાંઈ અન કે ફળ અમે ધરીએ છીએ, તે તે ફકત ભગવાનને દેખાડવા માટેજ છે ભગવાનને ખાવા માટે નહિ. ભગવાન તે તે અન્નકોટ જુએ એટલું જ, બાકી તે ખાવા વાળા ખાઈ જાય. શ્ન-૩૦ મે-ચાંદનગાંવ કે જ્યાં મહાવીરની મૂર્તિ છે, તે બાબતમાં એમ કહેવામાં આવે છે કે-જે જગ્યાએ ભગવાનની પ્રતિમા હતી, તે જગ્યા ઉપર એક ગાયનું દૂધ ઝરી જતું હતું. તે શું આ દૂધ તે પ્રતિમા ઝરાવી લેતી હતી ? અને શું આ વાત સાચી છે? જે આ વાત સાચી હોય, તે તે મૂર્તિને દૂધ ઝરાવી લેવાની કઈ જરૂર હતી ? આવી જ રીતે બીજા કેટલાએ અતિશય ક્ષેત્રની મહત્વતા બતાવવા માટે અનેક પ્રકારની કપોલ કેપિત ગપોડાઓ જે જેડી કાઢવામાં આવે છે, તેમાંના એકને પણ અત્યારે સત્ય-સાક્ષાત્કાર બતાવી શકો એમ છે ખરા કે? એ નહિ, તે ઉપરની વાતે કયા આધારથી પ્રમાણ માની જાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ (ન માને તે કાંઈ નહિ. અમે તે તે વાતને બરાબર પ્રમાણભૂત માનીએ છીએ. અને ભાઈજી, જરા શાંત નિર્મલ ભાવથી વિચાર કરશે તે તમને પણ માલુમ પડશે કે–એવી સાચી ખોટી વાતે ન ઉડાડીએ તે મૂતિને માને પણ કોણ? આજ તે “ચમત્કાર ત્યાં નમસ્કાર છે, અને જુઓને, અમારે ત્યાં આટલે ચમત્કાર છે, તેજ અમારી જન સંખ્યા તમારા કરતાં કેટલીએ વધારે છે. જે ગાય તે જગાએ દૂધ ઝરતી ન હોત, તે અમને ખબર પણ કેમ પડત, કે ભગવાન અહીં પૃથ્વી નીચે છે. ગાયે દૂધ ઝર્યું, તેથી અમને ખબર પડી, અને અમે ભગવાનને બહાર કાઢી મંદિરમાં પધરાવ્યા. ભગવાન અમને સ્વપ્નામાં ન આવ્યા, તે ગાયને આવ્યા, અને તેથી અંતે તેઓ બહાર નીકળ્યા. આ વાત જેવી અમારા પૂજ્ય આચાર્યો કહી–લખી ગયા હતા, તેવી તમને કહી બતાવી. માનવી ન માનવી, તે તમારી ખુશીની વાત છે. જો કે તમે અમૂતિ પૂજકે તે વાત માનશજ નહિ, એવી મારી ખાત્રી છે, છતાં પણ તમે પ્રશ્ન પૂછે એટલે મેં જવાબ આપ્યો. પ્રશ્ન-૩૧ મે-તેવીજ રીતે મૂર્તિપૂજક ભાઈઓ એમ કહે છે કે-કુંડલપુરના મહાવીર સ્વામીજીની પ્રતિમાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૩ જ્યારે મુસલમાન બાદશાહે તે મૂર્તિને તેડવા માટે જ્યારે હથીયાર માયું, ત્યારે તે મૂર્તિની આંગળીમાંથી દૂધની ધારા ચાલી નીકળી. આ વાત શું સાચી છે? કે બનાવટી છે? જે સાચી હોય, તે શું આજ પણ દૂધની ધારા વહેવરાવવાવાળી મૂતિ તમે બતાવી શકે છે? અગર કુંડલપુરની તેજ મૂર્તિથી દૂધ કરવાનો સાક્ષાત્કાર તમે કરાવી શકો છો ? (નહિ, કારણકે આજ હડાહડ કળયુગ છે. અરે ભાઈ? આવા સવાલ પૂછવા મૂકી દે, અને અકકલથી જરા વિચાર કરો કે–આંગળીમાંથી દૂધ ઝર્યું, તેમાં કઈ માટી વાત હતી ? જે યવન બાદશાહે તે મૂર્તિના કટકા કરવા હથીયાર ઉગામ્યા, તેજ યવન બાદશાહના તે મૂર્તિએ કટકા કર્યા હોત, અગર તો તે યવન બાદશાહને ત્યાંથી ઉપાડી અઘેર જંગલમાં મૂકી દીધો હોત, તે તે મૂતિએ કાંઈક ચમત્કાર કર્યો, એમ માની શકાત. બાકી ખાલી દૂધ કર્યું તેમાં કઈ મેટી ધાડ મારી ? જે દિગંબર મૂર્તિઓમાં કાંઈ પણ ચમત્કાર હોત, તે તે મૂતિઓને કેઈ ખંડિત કરી શકત નહિ, તેમજ તે મૂર્તિઓને તેઓના કહેવાતા શ્વેતાંબર મૂર્તિપૂજક પિતાની કરી ઉપાડી જાત નહિ, તેમજ તે પૂતિઓને માટે અંગ્રેજ સરકારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ १४ કેર્ટોમાં લડવું પડત નહિ. મૂર્તિમાં કાંઈ પણ ચમત્કાર હેય, એ માનવું એજ મોટામાં મેટી મૂર્ખાઈ છે. મૂર્તિમાં ચમત્કાર માનનારને પહેલા અંધશ્રદ્ધાળુ કહેવા જોઈએ છે. એક પત્થરના ટુકડામાં ચમત્કાર માનનારની બુદ્ધિને શું કહેવું ? ભાઈ ? તમે હજુ જીદંગી નામની ફિલ્મ જોઈ નથી. તે ફીલમમાં એક દેવની મૂર્તિ પાસે સાઈબલ ઉભે છે. ત્યાં એક પછી એક માણસે આવે છે, અને મૂર્તિરૂપી ભગવાન પાસે માગે છે કે – હે પ્રભુ આ મેટ્રીકની પરીક્ષામાં પાસ થાઉં, એમ કરજે. ત્યાં વળી બીજે આવીને કહે છે કે – હે પ્રભુ! કેર્ટના કેસમાં જીત કરજે, અને સામી પાર્ટીને હરાવજે. ત્યાં વળી ત્રીજે કહે છે કે – હે પ્રભુ ! તારે ઘેર કયાં ખોટ છે ? લાખેક રૂપીઆ આ વેપારમાં મેળવી દેજે. ત્યાં વળી ચા આવીને કહે છે કે – હે પ્રભુ ! રૂના ભાવ ૩૫૦ કરી દેજે. આમ અનેક માણસે આવી આવીને અનેક પ્રકારની માગણી કરે છે, તે સાંભળીને સાઈબલ કહે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૫ હે પ્રભુ! સારું થયું છે કે તે આંખ કે કાન બેમાંથી એકેય રાખ્યા નથી અને તું પત્થરને બની ગયે, તે પણ સારું કર્યું છે, નહિતર આમાંથી તું કેટલી માગણુઓ યાદ રાખત! વગેરે. માટે પેન્દુભાઈ ! પત્થરના ભગવાનની આંગળીમાંથી દૂધ ઝરે, વિગેરે વાતો તે એમજ ચાલે પત્થરના ભગવાનમાં શક્તિ હોય, તે તેના પૂજવાવાળા અનેક દિગંબર ભાઈઓ પાઈ માટે હેરાન પરેશાન થાય છે, તેને ન્યાલ કાં નથી કરી દેતા ?–તેમની મુશીબતે કાં ઉકેલી શકતા નથી ? માટે આવી વાતમાં કાંઈ માલ નથી. પ્રશ્ન-૩૨ મે-મૂતિમાં આહાહન કરવાથી જ્યારે મુક્ત આત્મા–જિનેન્દ્રદેવ મૂતિમાં આવી જાય ત્યારે મૂતિ સજીવ થઈ જાય છે, તે પછી તે મૂર્તિ ઉપદેશ કેમ આપતી નથી ? (વળી પાછી એની એ વાત પત્થર કયાંય બે હોય એમ કઈ દિવસ સાંભળ્યું છે ખરૂં ? જે ન સાંભળ્યું હોય, તે પછી મૂર્તિ ઉપદેશ આપી શકે ? ભગવાનને બોલાવ્યાભગવાન આવ્યા-ભગવાન બેઠા વળી ભગવાનને વિસર્જન કર્યાઃ એ બધી મનની માન્યતા છે, બાકી નથી તે ભગવાન આવતા કે નથી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ જતા. આ બધું ભેળી જનતાને નેત્રે પાટા બંધાવવા સિવાય બીજું કાંઈ નથી. પ્રશ્ન-૩૩ મા–પિતાની પૂજા કરાવવી, ભગવાનને પિતાને જરૂરી છે? અથવા તે ભક્તોએ તેમની પૂજા કરવી જરૂરી છે ? હવે જે ભક્તનું કામ પ્રભુની પૂજા દરરેજ કરવાનું હોય, તે વારાફરતી અથવા તે પૂજારીથી પૂજા કરાવવી, તેથી તે એમજ લાગે છે કે-પૂજા કરવી તે શ્રાવકનું કામ નથી. પણ ભગવાન કોઈની પણ મારફત પિતાની પૂજા દરરોજ કરાવવા માગે છે. તે શું કઈ દિવસ પૂજા ન થાય, તે તે દિવસ ભગવાનને કાંઈ નુકશાન થયું એમ માનવું કે લગવાનનું અપમાન થયું એમ માનવું? (તમારે જે માનવું હોય, તે માને. અપૂજ્ય રહે તેમાં નુકશાન તે ખરુંને? સાચી વાત એ છે કે-દરેક શ્રાવકેએ પિતેજ પૂજા કરવી જોઈએ. પણ આજના પ્રવૃત્તિના જમાનામાં શ્રાવકોને એટલી ફુરસદ મળતી નથી, તેથી પૂજારી રાખીને પૂજા કરાવી લેવી પડે છે અને મનને સંતુષ્ટ રાખીએ છીએ કે–આજની પૂજા થઈ ગઈ. પ્રશ્ન-૩૪ મોનિશ્ચયનયથી મૂર્તિ પૂજ્ય છે કે અપૂજ્ય? (અપય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૭ પ્રશ્ન-૩૫ મે-વ્યવહારનયથી મૂર્તિ પૂજ્ય છે કે અપૂજ્ય. ( અપૂજ્ય પ્રશ્ન-૩૬ મે–જે વ્યવહારનયથી મૂર્તિ પૂજ્ય હાય તે આપ મૂર્તિને મૂર્તિ માનીને પૂજે છે કે બીજું કાંઈ માનીને પૂજે છે? જો તમે મૂર્તિને મૂતિ માનીને પૂજતા હો તે પત્થર પૂજવાથી શું લાભ? અને જે મૂર્તિને ભગવાન સમજીને પૂજતા હે, તે જીવ અજીવ તત્વ અરૂ આશ્રવ-બંધન સંવર જાન ! નિજ મોક્ષ કહે જિન તિનકે જો કે ત્યાં સરધાન II આ વ્યવહાર સમ્યગ્દર્શન અનુસાર મૂતિને ભગવાન માનીને પૂજવાથી “ કો લેં સરધાને એ શબ્દને અર્થ કયાં રહ્યો ? (એટલે કે મૂતિને મૂર્તિ માનવી, જડ ને જડ અને ચૈતન્યને ચૈતન્ય માનવું) જ્યારે વ્યવહાર સમ્યગ્દર્શનની અપેક્ષાએ મૂર્તિપૂજા અનાવશ્યક છે, તે પછી આપ વ્યવહાર અને નિશ્ચય એ બે નય સિવાય ત્રીજા ક્યા નયથી મૂતિને માને છે? (બીજા કોઈ પણ નયથી નહિ. આ તે આગુસે ચલી આતી હય તે ન્યાયે અમે પણ એમજ ચલાવીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૩૭ –નગમ,સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતઃ ના સાત નમાંથી કેટલા નય મૂર્તિ પૂજાની તરફેણમાં છે? (એક પણ નહિ, બધા ની મૂર્તિ પૂજવાની સાફ ના પાડે છે. પ્રશ્ન-૩૮ મે–આપે આપની નાટલીલા, તથા કલ્પના એને જ ધર્મને જાણે કેમ પહેરાવી દીધું છે? જે નથી પહેરાવ્યા, તે આ તમારી બધી કલપનાઓને ધાર્મિકતા સાથે કયાં સંબંધ છે ? જેમકે મૂર્તિથી ભગવાનને પાર્ટી અદા કરાવે છે, તેમજ ગમે તે સ્ત્રી-પુરૂષને ઇંદ્રાણુ અને ઇંદ્ર બનાવી, તેનાથી પણ નાટકને પાર્ટ અદા કરાવે છે–ભજવે છે. આવી અવી આ બધી લીલાઓને ધર્મની સાથે શું સંબંધ છે? જે આ નાટક લીલા કે કલ્પનાને જ ધર્મને જામે પહેરાવી દેવામાં આવે તે “વ સહા ધમ્મા” કેણું પૂછશે અને આપ તેને અર્થ શું કરશે ? આ પ્રશ્નને ખૂબ વિચાર કરી પ્રમાણુ સહિત જવાબ દેવાની કૃપા કરો. (શું ધુળ કૃપા કરે? તમે પ્રશ્ન પણ એવા પૂછે છે કે, તેને જવાબ જ ન આપી શકાય. - તમે અમારી મૂર્તિપૂજાને નાટક, લીલા અને તમાસાની સાથે સરખાવે છે, પણ હું તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ પૂછું છું કે-અમારા આ તમાસામાં જેટલા માણસે આવે છે, તેટલા તમારા મૂતિ વગરના ઉપાશ્રયમાં આવે છે ખરાં ? આજકાલ માણસને તમાસોજ જોઈ એ છીએ. તમને જે યાદ હોય, તે આજથી પચીશેક વરસ પહેલાં એક ખડખડ પાંચમ નાટક કાં. આવેલી. તેનું ઠેઠીયું ચાલતું નહોતું. તેથી તેના ઉસ્તાદ મેનેજરે કરામત વાપરી ઘેડે-ગાય છે’ નામનું નવું નાટક બહાર પાડયું. લોકો સમજ્યા કે-ઘડે ગાયન ગાતે હશે, એમ ધારી હજારે માણસ નાટક જેવા ઉતરી પડયાં. ટીકીટ ઓફીસે હજારેને તડાકો પડયો. મેનેજર ઉસ્તાદ હતો, તેથી બજારમાંથી બે ભાડુતી માણસે રાખી, બાકીના બધાને રવાના કરી દીધેલ. પડદે ઉપડયે અને ઘેડે અને ગાય આવીને ઉભાં રહ્યાં. ભાડુતી માણસોએ કહ્યું કે આ ઘડે ને આ ગાય છે, નાટક ખલાસ માણસે બધાય ઉશ્કેરાઈ ગયાં, પણ શું કરે, મેનેજર તે પહેલેથી જ ચાલ્યા ગયેલ. તેમ ભાઈ પુપેન્દુ? આ અમારા નાટકમાં હજારો માણસ ખુશી ખુશી થઈને ભાગ લીએ છે. અને હજારો રૂપીઆ આપી જાય છે. હવે તેને તમે નાટક ગણે, લીલા ગણે, કે તમારો ગણે. તમારી ખુશી પડે, તે ગણે ઈન્દ્ર-ઇન્દ્રાણીને પાર્ટ ભ્રજવ, તે કાંઈ જેવા તેવા ખુશ નસીબની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૦ વાત નથી. ભલે ને નકલી તો નકલી, પણ ઈન્દ્રઈન્દ્રાણી તે થયા ને ? તમારા નશીબમાં તે એટલું પણ નથી. પ્રશ્ન-૩૯ મે-મૂર્તિપૂજક દિગંબર જૈન સમાજના સારા સારા વિદ્વાને પણ કહે છે કે–“તારણ સમાજ જે શાસ્ત્ર અથવા જિનવાણીને માને છે, તે આ જિનવાણીની ઉપાસના પણ મૂર્તિપૂજાજ છે.” હું પૂછું છું કે જ્યારે આપે જિનવાણું માનવા માટેજ તારણ પંથીઓને મૂર્તિપૂજક બનાવી દીધા, તે પછી હવે પત્થરની મૂર્તિની પૂજાને બોજો તારણપંથીઓ ઉપર નાખવાને નકામે પ્રયત્ન શા માટે કરો છે ? તમે તમારા મનથી જ સંતેષ પકડને કે-જિનવાણી ઉપાસક તારણ સમાજની મૂર્તિપૂજા એ જિનવાણ-ઉપાસના જ છે. પરંતુ હું જોઉં છું કે આપને સંતેષ ન થતાં ઉલટે ક્રોધ આવે છે અને તેથી આપ લેકે વિચારો છે કે-કયારે આ તારણપંથીઓ ઉપર પણ મૂર્તિપૂજાને ભાર લાદી દઈએ ! પણ હવે તમે જ તમારા માથા ઉપરથી આ ભાર ઉતારવાની મહેનત કરો. (ખરી વાત એ છે પુપેન્દ્રભાઈ? કે જેમ એક એક નકટે બધાને નકટા જોવાની ઈચ્છા રાખે છે, કે જેથી કોઈ તેને એકને નકટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ કહી શકે નહિ, તેમ અમે મર્તિપૂજામાં ફસ્યા, તો તમે પણ અમારા ભાઈ થઈ જાઓ તે સારૂં, કે જેથી આવા આવા સવાલ પૂછી અમને હેરાન ન કરે. તમે અમારામાં આવે તે સારૂં, બાકી અમે તો તમારામાં કેઈ દિ આવવાના નથી જ, કારણ કે પત્થરની સાથે માથું પછાડવામાં બહુજ મજા આવે છે, અને સુખદુઃખની વાત પણ ત્યાં પથ્થરના ભગવાન પાસે થઈ શકે છે, અને તેથી દિલને ભાર હળવે થાય છે. શું સમજ્યા પુપેન્દુભાઈ? માટે મારું કહ્યું માને, ને આવી જાઓને પત્થરના ભગવાનની સેવામાં ? પ્રશ્ન-મે- “મૂર્તિ પૂજા' આ શબ્દની વ્યાખ્યા શું છે? મૂર્તિ પૂજાને અર્થે મૂતિ (પત્થર) ની પૂજા કે ભગવાનની ? મૂતિ શબ્દનો અર્થ ભગવાન કે દેવ થઈ શકે ખરો ? “મૂર્તિ પૂજા આ શબ્દથીજ સાફ જાહેર થાય છે કે મૂર્તિની પૂજા અથવા પાષાણની બનેલી જે પ્રતિમા, તેની પૂજા જ્યારે ઉપર મુજબ ચેખે અર્થ છે, ત્યારે મૂતિ શબ્દને અર્થ જબરજસ્તીથી ખેંચતાણ કરીને દેવ કે ભગવાન કેમ કરે છે ? વાત કરે છે જિનેદ્ર ભગવાનની અને દેડી પડો છે મૂર્તિની તરફ, આ તમાસે કે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ આ તમાસે કે શું, જોયા જેવું છે. મૂર્તિ એજ અમારા ભગવાન છે. મૂર્તિ પૂજાને અર્થ તમે કર્યો તે બરાબર છે, પણ ભગવાનને જ અમે મૂર્તિ–પત્થર રૂપ માનતા હોવાથી અમે જે કાંઈ કરીએ છીએ, તે પણ બરાબર છે, માટે તમારે આમાં કાંઈ પણ બેલવા જેવું છેજ નહિ. તમારા ચાલીશ પ્રશ્ન પૂરા થયા, તેના મારાથી બની શકયા તે મુજબ મેં જવાબ આપ્યા છે, કાંઈ ન્યુનાધિક થયું હોય તે માફ કરજે ઠીક , ત્યારે હવે ભાઈ? ફરી કઈ વાર મળશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિ પૂજા પર ૫૧–પ્રશ્ન લેખક-ચંપાલાલ જૈન, પ્રશ્ન-૧ લે–ગુણ વંદનીય છે કે આકાર? ગુણ વંદનીય હોય, તે ગુણ રહિત એવી પ્રતિમાને તમે વંદન કેમ કરે છે? આકાર વંદનીય હોય, તે પછી “ગુણે પૂજા સ્થાનને અર્થ કાંઈ રહેતો નથી. ગુણોની વંદના કરવાવાળાને મૂતિની કઈ જરૂરત નથી. જે જરૂરત હોય, તે તે ગુણોને પૂજારી નથી, પણ ફકત આકાર કે જઈને જ પૂજારી કહેવાય. (અમૂર્તિપૂજક દિગબર ભાઈઓ તરફથી મૃતિપૂજક દિગંબર ભાઈઓને આવા અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. પણ તેને જવાબ હજુ સુધી મૂર્તિપૂજક દિગંબર ભાઈઓ તરફથી આપવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં પણ આપી શકે તેમ નથી. કારણ કે જ્યાં જુઓ ત્યાં ગુણ જ વંદનીય હોય છે, ખાલી ખું કે જડ કદાપિ પણ વંદનીય હાઈ શકતાજ નથી મહાવીર પ્રભુ સાક્ષાત્ બિરાજમાન હતા, ત્યારે તેમનું શરીર પૂજનીય હતું. પણ જેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૯૪ તેઓ મોક્ષ પધાર્યા, કે તરત જ તેમના જડ શરીરને બાળી મૂકવામાં આવ્યું. જે જડની પૂજા પ્રભુની આજ્ઞાનુસાર હોત, તે તેમના શરીરને (પ્રાણ ગયા પછી પણ) સાચવી રાખ્યું હોત, અને તે જડ શરીરની પૂજા કરવામાં આવત પણ તેમ કદી હોઈ શકે જ નહિ. જડની પૂજા ત્રિકાળમાં પણ અજ્ઞાની સિવાય કોઈ કરેજ નહિ. પ્રશ્ન૨ જે-પત્થર વગેરેના કપિત દેવ મેટા કે તીર્થકરોના ગુણ મોટા? જે તીર્થકરેના ગુણ મોટા છે, તે પછી તે ગુણ આ કલ્પિત મૂતિ એમાં તે છે જ નહિ. તો આવી ગુણ વગરની મૂતિઓને વંદના કરવી, તે મિથ્યાત્વ ખરૂં કે નહિ? (જરૂર મિથ્યાત્વજ છે. મૂર્તિમાં એક પણ પ્રકારને ગુણ છે જ નહિ. આવા ગુણ વગરના પત્થરને માનવાથી જે થંડે ઘણે પણ ધર્મ થતું હોય, તે પછી હિમાલય જેવા મેટા પત્થરને માની વધારે ધર્મ શા માટે ન મેળવ? કારણકે મૂર્તિ પણ પત્થર છે અને હિમાલય પણ એક પત્થરજ છે. પણ તેમ ન હોઈ શકે. પત્થરને માનવામાં ધર્મ કદાપિ થઈ જ ન શકે પત્થરને માનવાથી તે પત્થર જેવાજ થવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૩ જે–તમે મૂર્તિમાં અરિહંત, સિદ્ધ કે ગૃહસ્થ આ ત્રણમાંથી કઈ અવસ્થાની કલ્પના કરી મૂર્તિને વંદન કરો છો ? (તે તે અમારી ખુશીની વાત છે. છતાં પણ જ્યારે તમે અમારા ધર્મનું જાણવા માગે છે, ત્યારે કહું છું કે જ્યારે અમારે કઈ રાજપાટ, ધન, લેગ વિલાસ વગેરે માગવાની ઈચ્છા થાય છે, ત્યારે અમે અમારા આ પત્થરના ભગવાનને ગૃહસ્થ કલ્પીએ છીએ કારણકે મહાવીર પ્રભુ રાજકુમાર હતા તેથી જે રીઝે તે જરૂર પ-૨૫ લાખ આપી દીએ તેમજ જ્યારે સ્ત્રી કે દીકરો જેતે હોય, તે ધ્યાનસ્થ અરિહંત માનીને તે મુજબ માગણી કરીએ છીએ. આ બાબતને પ્રત્યક્ષ દાખલ ઉદેપુરના કેશરી આજી છે. હજારે લેઓને પત્થરના આ ભગવાને દીકરા આપ્યા છે (અને કેટલા દશ હજારોને દીકરા નથી આપ્યા, તે વાત તે હું જાણી જોઇને તમને કહેતેજ નથી) તેથી પ્રસન્ન થએલા માબાપોએ આ આદિનાથ ભગવાનને છોકરા ભારોભાર કેસર ચડાવ્યું, તેથી આદિનાથ નાથ બદલાઈને કેસરીઆજી નામ થઈ ગયું. અને જ્યારે સંસારથી છૂટવા માટે કઈ રડયા પડયા ભાઈને જિંદગીમાં એકાદરી વખત વિચાર થાય છે, ત્યારે તે ભાઈ તે પત્થ રની મૂર્તિમાં વિધની કલ્પના કરીને પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ સંસારથી છોડાવવાની માગણી કરે છે. આ મુજબ અમારી ઈચ્છા પ્રમાણે મૂર્તિમાં અમે કલપના કરી, અમારૂં મન ખુશ કરીએ છીએ. આ બાબતમાં અમને પૂછવાને તમારો જરા પણ અધિકાર નથી, કારણકે આ અમારી પોતાની વસ્તુ છે. પ્રશ્ન-૪ થે-મૂર્તિને જ્યારે તમે વંદન કરે છે, ત્યારે તમે કોને વંદન કરે છે? જો તમે પ્રતિમાને વંદન કરતા હો, તે તે વખતે વીતરાગ-વંદન થતું નથી, અને જે વિતરાગને વંદન કરતા હો તે સામે રહેલી પ્રતિમાને વંદન થતું નથી. કેમકે પ્રભુ અને પ્રતિમા બને અલગ ચીજ છે. (તમે અમૂર્તિપૂજકો આવી વાતમાં ન સમજે. છતાં પણ જ્યારે તમે મુમુક્ષભાવે પ્રશ્નો કર્યા છે, તે તમને સમજાવવાની ખાતર કહું છું કે–અમે ત્રણ વખત ઉઠ-બેસની વંદના કરીએ છીએ, તેમાં જ્યારે ઉભા ઉભા વંદના કરીએ છીએ, ત્યારે પ્રભુને વંદીએ છીએ, અને જ્યારે નીચે નમીએ છીએ, ત્યારે મૂર્તિને વંદના કરીએ છીએ. બેલે ! બનેને વંદના થઈ ગઈ કે નહિ? અમે મૂર્તિનું પણ રાખીએ છીએ અને ભગવાનને પણ જવા દેતા નથી. આ વસ્તુ અમે અત્યાર સુધી અહજ ખાનગી રાખી હતીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ કોઈને કહી નહોતી, કારણકે આમાં થોડેક માયા કપટને ભાવ છે, માટે તમે પણ કોઈને કહેશોમાં. આ તે તમને તમારા સવાલના જવાબ દેવાથી કદાચ તમે અમારા મૂર્તિપૂજક પંથમાં ભળે, તે હિસાબે જ તમને કહી છે. માટે આ વાતને તમે પવનથી પણ ગુપ્ત રાખજે. પ્રશ્ન-૫ મે-તમે તીર્થકરના નામની પત્થરની મૂર્તિ સ્થાપન કરે છે, તે એ બતાવો કે–તીર્થકરમાં રહેલા બધા અતિશય અને ગુણ લક્ષણે સહિતની મૂર્તિ સ્થાપન કરે છે, કે અતિશય વગેરેને છેડીને કરા (ખાલી) તીર્થકરની સ્થાપના કરે છે ? કેરા તીર્થકરનીજ સ્થાપના કરીએ છીએ. અતિશય અને લક્ષણે અમે મૂર્તિમાં ચીતરાવીએ છીએ ખરા, પણ તે તે ફકત દેખાડવાનાજ. તમે પિતે વિચાર કરીને કે પત્થરની નિજીવ મૂતિમાં તે લક્ષણે કયાંથી આવી શકે? જે પ્રભુએ આપેલી સાદી સમજથી વિચાર કરે તે આવા પ્રશ્નને પૂછવાની જરાએ જરૂર રહેત નહિ. પ્રશ્ન-૬ ઠે–તમારી દિગંબર જૈન મૂતિ પૂજામાં કેટલી વાત સત્ય છે ? (બધીજ અસત્ય. કારણ કે મૂર્તિ એ ભગવાન નથી છતાં અમે તેને ભગવાન માનીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ છીએ. શરૂઆતજ ચ.સત્યથી–બનાવટથી થઈ પછી તો ત્યાર પછીનું બધું બનાવટી જ હોય, તેમાં નવાઈ જેવું શું છે? સાચે સમેતશિખર મંદીરમાં હોઈ શકે જ નહિ. છતાં પણ ચિત્રામણ કરીને તેને સાચે માનીએ છીએ. ભગવાન (મૂતિ) ધરેલ ભેગ ખાતા નથી, છતાં પણ તેમની આગળ ભેગ ધરીએ છીએ, આવી રીતે બધું અસત્યજ છે. બનાવટીજ છે. છતાં પણ તેને અમે સત્ય માની રાજી થઈએ છીએ. પ્રશ્ન-૭ મે–ચાર નિક્ષેપમાંથી સ્થાપના નિક્ષેપને તે તમે ગ્રહણ કર્યો અને તેના આધારે તમે મૂર્તિ પૂજાને પ્રચાર કર્યો. પણ ભાવ નિક્ષેપને તમે કેમ છેડી દીધા ? જે છેડી નથી દીધો, તે બનને નિક્ષેપ એકી સાથે એક જ વસ્તુમાં કેવી રીતે લાગું કરી શકાય ? (જુઓ ચંપાલાલજી ? કઈ વસ્તુને ગ્રહણ કરવી અને કઈ વસ્તુને છેડી દેવી, તે અમારી ખુશીની વાત છે. અમને જેમ એગ્ય લાગે તેમ અમે કરીએ તેમાં તમારે દોઢ ડાહ્યા થવાની જરાએ જરૂર નથી દરેક માણસ તરબુચ ખાતાં અંદરને લાલ ભાગજ આય છે. હવે તમે કહેશે કે-છાલ તથા બી: તમે કેમ ખાતા નથી? તે શું મારે તમારા કહેવાથી તરબુચની છાલ અને બી પણ ખાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ જવાં ? તરબુચ ખાતાં શું ખાવું અને શું નાખી દેવું, તે જેમ ખાનારની મરજી ઉપર રહે છે, તેમ મૂતિને માનતાં સ્થાપના નિક્ષેપ માનવે કે ભાવ નિક્ષેપ, તે અમારી ખુશીની વાત છે. સ્થાપના નિક્ષેપથી મૂર્તિને પ્રચાર વધારે થાય છે અને લકોને પણ મૂતિની વાત એકદમ ગળે ઉતરી જાય છે, તેથી અમે સ્થાપના નિક્ષેપ ઉપર વધારે જોર દઈએ છીએ. એ તે લેકોની પ્રવૃત્તિ ઉપર આધાર રહે છે. જોકે સ્થાપના નિક્ષેપથી જે મૂર્તિને માનતા થઈ જતા હોય, તે પછી બીજા કેઈ નિક્ષેપને અગત્યતા દેવાની અમારે જરાએ જરૂર નથી. સમજ્યા કે ચંપાલાલજી? ન સમજ્યા હો, તે હજુ વધારે સમજાવું. પ્રશ્ન-૮ મે-દિગંબર જૈન મૂર્તિઓમાં જે જે ચિન્હો હોય છે, તેની મતલબ શું છે? મૂર્તિની પૂજા થતી વખતે શું તે ચિહા પણ સાથે જ પૂજવામાં આવે છે? જે નહિ તે કારણ શું ? ચિન્હ તથા તેના માટે શ્રી મહાવીર પ્રભુની શું આજ્ઞા છે ? (મૂતિ પૂજે કે ન પૂજે, એમ કાંઈ પણ પ્રભુ કહી નથી ગયા, તેથીજ તે આ બધી પંચાત ઉભી થઈ છે ને ? અમે કહીએ છીએ કે પ્રભુ મુતિ પુજવાનું કહી ગયા છે, ત્યારે તમે લેકે ના પાડે છે. પ્રભુ ચેખે ચોખ્ખું કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ગયા હોત, તે આ ઝઘડે હોતજ શાને ? ખેર, હવે તમારા પ્રશ્નને જવાબ દઉં છું–જેમ શિવની પૂજા કરતાં પોઠિયો પણ સાથે જ પૂજાઈ જાય છે, તેમ મૂર્તિની પૂજા કરતાં ચિન્હ પણ સાથેજ પૂજાઈ જાય છે, તે તદન સ્વાભાવિક છે. ચિન્હોમાં શુ” મતલબ રહેલી છે, તે જાણવું હોય તે ભૂતકાળમાં થઈ ગયેલાં અમારા મહાન આચાર્યોને પૂછો. અમે તે કહી ગયા, તે પ્રમાણે કરીએ છીએ. અમારે મન તે અમારા આચાર્યોની આજ્ઞા, તેજ મહાવીરની આજ્ઞા. પ્રશ્ન-૯ મે-પૂજા કરતી વખતે મૂર્તિમાં કયે નિક્ષેપ અને પૂજા કરી રહ્યા પછી, મૂર્તિમાં કયો નિક્ષેપ (પૂજા કરતી વખતે ભાવ નિક્ષેપ અને અને પછી કેરે સ્થાપના નિક્ષેપ. પ્રશ્ન-૧૦ મા-દિગંબર મુનિઓએ મૂતિને વંદના કરવી જોઈએ કે નહિ? જે દિગંબર મુનિ મૂતિને વંદના કરે તે મૂર્તિને દરજજો મુનિઓથી પણ વધી ગયે ? અને જે એમજ હોય તે મુનિઓ દ્વારા પૂજ્ય થએલી એવી આ મૂતિઓનું નવકાર મંત્ર કે કે ચત્તારિ મંગલંમાં કેમ નામ નિશાન નથી ? તે તે હું કેમ કહી શકું? નવકાર મંત્રમાં મૂર્તિનું નામ દાખલ કરવું મહાચ ભૂલથી રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ગયું હશે. તેમજ કદાચ એમ પણ હોય કે– પાંચ ત્યાં પરમેશ્વરનવકાર મંત્રના પાંચ નામ પરમેશ્વર તુલ્ય ગણ મૂર્તિનું છઠું નામ ઉમેરવું ઠીક લાગ્યું નહિ હોય, તેમજ ચત્તારી-મંગલંમાં એટલા માટે નામ નહિ લખ્યું હોય કે-ભૂતિએ અત્યાર સુધી કેાઈનું મંગલ-કલ્યાણ કર્યું નથી. મૂતિ માટે અનેકના માથાં રંગાયાં છે, અને અનેકના પ્રાણ ગયા છે એવી પ્રાણઘાતક મૂતિને ચત્તારી મંગલંમાં સ્થાન નથી આપ્યું તે એક રીતે તે સારું જ થયું કહેવાય. મારા મત પ્રમાણે તે દિગંબર મુનિએ મૂતિને વંદના કરવી જ જોઈએ કારણકે મુનિ ગમે તેવા હોય, છતાં પણ તેઓ ભગવાન તે નથીજ. જ્યારે મૂતિએ ભગવાનની નકલ છે. જિનમૂર્તિ જનસારિખી જ છે, માટે દિગંબર મુનિએ દિગંબર મૂર્તિને વંદના કરવી જ જોઈએ. અત્યાર સુધી જે જે મુનિઓએ મૂર્તિને વંદના ન કરી હોય, તેમને પ્રાયશ્ચિત આપી શુદ્ધ કરવા જોઈએ, અને હવેથી દરેક મુનિએ મૂતિને વંદના કરવી જ જોઈએ, એ દિગંબર સમાજે એક ઠરાવ પસાર કર જોઈએ, નવકાર મંત્રમાં જેવી રીતે “નમો લોએ સવ સાહૂણું પદ છે, તેવી જ રીતે નમેલોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ સવ્ય (કૃત્રિમ, અકૃત્રિમ) મૂર્તિવ્યઃ એવું પણ છઠું પદ જરૂર હશેજ, પણ જ્યારે આ સૂત્રો અમૂર્તિપૂજકના હાથમાં આવ્યાં હશે, ત્યારે તેઓએ-મૂર્તિના દ્વેષીઓએ–તે પદ કાઢી નાખ્યું હશે, એમ મને લાગે છે, પછી સાચું ખોટું તે કેવલીગમ્ય. પ્રશ્ન-૧૧ મો-ફેણ સહિતની પાર્શ્વનાથ ભગવાનની જે મૂર્તિઓ છે, તે તેમની અરિહંત અવસ્થાની છે, કે છવસ્થ અવસ્થાની? જે અરહંત અવસ્થાની હોય, તે તેના ઉપર ફેણ શા માટે? અરિહંતના મસ્તક ઉપર ફેણ હેવી વ્યાજબી છે ? તથા પાર્શ્વનાથ પ્રભુના પૂજન વખતે તે ફેણનું પણ પૂજન થાય કે નહિ? ( જરૂર, શિવની સાથે પિઠીકે પૂજાય છે તેમ ફેણ સહિતના પાર્શ્વનાથ છઘસ્થ અવસ્થાનાજ હોઈ શકે. મારા મત પ્રમાણે તે મૂતિ ઉપર ફેણની જરા પણ જરૂર નથી. પણ આસું ચલી આતી હૈ” એટલે પછી હવે તેમાં સુધારો થવે મુશ્કેલ. પ્ર -૧૨ મે- અમારા દિગંબર જૈન મૂર્તિપૂજક ભાઈએ “પપુરાણું, હરિવંશ-પુરાણ” “ઉત્તર પુરાણુ વગેરે ગ્રંથાથી પોતાની મૂર્તિ પૂજા ઘણા વખતની પ્રાચીન છે, અને સિદ્ધ કરે છે. પરંતુ, આ ગ્રંથમાં અનેક જગાએ પરસ્પર વિધવાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ (3 હકીકતા આવે છે. પદ્મ પુરાણ' ગ્રંથમાં તેજ સીતાને જનકની પુત્રી કહેલ છે, ત્યારે ‘ઉત્તર પુરાણુ ’ગ્રંથમાં તેજ સીતાને રાવણની પુત્રી કહી છે. આવી આવી અનેક પરસ્પર વિરાધી વાતે તે પુસ્તકામાં આવે છે. વિરાધી ગ્રંથેના આધાર લઈને મૂર્તિ પૂજા પ્રાચીન છે, એમ કહે તે વાત કેવી રીતે સાચી માની શકાય ? આવા પરસ્પર (આ બધા ગ્રંથા પ્રાયઃ આઠમી સદી પછી નાજ અનેલા છે, કે જે વખતે દિગખર ભટ્ટારકેાનું ખૂબજ જોર વ્યાપી ગયું હતું. જો મૂર્તિની સ્થાપના કરે, તાજ તેઓના ખાદશાહી વૈભવે નભી શકે તેમ હતું તેથી તેઓએ મૂતિની પેાતાના પેટ સ્થાપના કરી અને સાથે સાથે પાષણની પણ સ્થાપના કરી. આ બધાં પુરાણી ખાર હાથનું ચીભડું ને તેર હાથનું ખી' જેવાં પહેલા નંબરના ગપ્પા”કેાથી ભરપૂર પડયાં છે. આ બધાં પુરાણામાં એવાં એવાં ગપ્પાં ાલ્યાં છે કે ગધેડાને પણ તાવ આવે તેમજ કામવિકારની પણ એવી એવી વાતા ભરી છે કે કાઈ તટસ્થ વાચક તે પુરાણીને દિગંબર કાકશાસ્ત્રજ કહે. ખાણુ સૂરજભાનુ વકીલ કે જેઓ દિગંબર મૂર્તિપૂજકજ છે, તેઓએ આ ગ્રંથાની બહુજ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ • ૮૪ ટુંકમાં, પણ સરસ રીતે સમાલોચના કરી છે. આ બધા પુરાણેની જે સમાલોચના કરવા બેસીએ, તો એક હજાર પાનાનું દળદાર પુસ્તક તૈયાર થઈ જાય. ટુંકમાં કહેવાનું કે–આ બધાં પુરાણે એક જબરજસ્ત ધતિંગ જ છે. અને મહાવીર અને તેમનું નામ લઈને દુનિયાને ઠગે છે. માટે આવા પુસ્તકોના આધારે જે કઈ મૂર્તિપૂજાનું ખંડન કરતા હોય, તે લોકો એક મેટી ભૂલ કરે છે આ પરાણે ધાર્મિક શાસ્ત્ર નહિ, પણ કામ-શાજ છે. આગળ ચાલીને પ્રશ્ન કર્તા પૂછે છે કે જે ગ્રંથે પિતાના ચારિત્ર નાયકોના વિષયમાં પણ મત ભેદ રાખે છે, તે ગ્રંથ મૂર્તિ પૂજા જેવા બાહ્ય વિષય પર પ્રમાણિક મત આપે એમ કેમ કહી શકાય ? તમે “પદ્મપુરાણને પ્રમાણુ માનો છે કે ઉત્તર પુરાણું” ને ? કે પછી બન્નેને? વા (બને ધતિંગ. છે લીંબડે અને કારેલું, તેમાં કેનાં વખાણ કરવાં ? તેજ મુજબ આ બને ગ્રંથે ગમાં મારવામાં, કામશાસ્ત્રની વાતે કરવામાં, અને ઝઘડાઓમાં એક એકથી ચડે તેવા છે. મારે મનથી તે આ બન્ને ગ્રંથ તદ્દન નકામાજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રન–૧૩ મો–અકૃત્રિમ ચૈત્યાલમાં કયા કયા તિર્થક રોની પ્રતિમાઓ છે? આ ચૈન્યમાં રહેલી પ્રતિમાઓની પૂજા કેટલા દ્રવ્યથી કોણ કરે છે? તે મૂર્તિઓને ચિન્હ છે કે નહિ? નથી તે શા માટે? છે, તો કઈ પ્રતિમાને કયું ચિન્હ છે? (જુઓ, ચંપાલાલજી? આ બધા તમારા અને એવા છે કે જેને જવાબ ત્યાં જઈને જેઈ આવ્યા સિવાય કોઈ દઈ શકે નહિ. તમે આ પ્રશ્ન પૂછીને દિગંબર મૂતિ પૂજા બેટી છે અને પાછળથી ઉપજાવી કાઢેલી છે એમજ કહેવા માગે છે, એમ લાગે છે. તિર્થકરે અનંત થયા, ત્યારે મંદિરે અને મતિએ સંખ્યાતી કે અસંખ્યાતી છે, એટલે તે મંદિરમાં અમુક તિર્થકરોનીજ મૂર્તિઓ હોય, અને બાકીના અનંત તિર્થકરોની મૂર્તિઓ ન હોય તેથી મૂર્તિપૂજા ખોટી છે, એમ તમારું કહેવું હોય, તે તે બરાબર છે. કારણકે જે મૂર્તિ પ્રભુ આજ્ઞાનુસારજ: હોય, તે પછી અમુકજ તિર્થકરેની મૂર્તિઓ શા માટે હેય? બધાની કેમ ન હોય ? તેમજ આટલી બધી-અસંખ્યાતી મૂતિઓની પૂજા પણ રોજ ઉઠીને કેણ કરતું હશે ? તે તમારી ધારણું પણ સાચી છે. કારણકે રોજ ઉઠીને આવું નવરું કેઈ હોયજ નહિ. અને મૂર્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ અપૂજ્ય પડી રહે, તે મહા પાપ લાગે; તેથી પણ મૂર્તિ અને મૂર્તિપૂજા ઉડી જાય છે. પ્રશ્ન-૧૪ મ-અકૃત્રિમ ચિત્યાલયમાં જે મૂર્તિઓ છે, તે તિર્થંકરની છે કે બીજા કેઈની ? તથા તે પ્રતિષ્ઠિત છે કે અપ્રતિષ્ઠિત ? (પ્રતિષ્ઠા કરેલ મૂર્તિ હોય, તેજ વંદનીય હોય છે, એટલે આ બધી મૂર્તિઓ પ્રતિષ્ઠિત જ છે, એમ મારું માનવું છે. છતાં પણ કોઈ અપ્રતિષ્ઠિત તેમાં આવી ગઈ હોય, તે તેની મને ખબર નથી. તિર્થંકરની મૂતિઓ સાથે ક્ષેત્રપાળ વગેરેની પણ મૂતિઓ હશેજ, તેમાં કાંઈ નવાઈ જેવું નથી. પણ આ ઉપરથી તમે કહેવા શું માગે છે ? તે તે જરા કહો, તે ખબર તે પડે. પ્રશ્ન-૧૫ એ-મૂર્તિપૂજા કરવાવાળા સમકિતી છે કે મિથ્યાત્વી? (અમર્તિપૂજકની દષ્ટિએ મૂર્તિ પૂજવાવાળા મિથ્યાત્વીજ છે. પ્રશ્ન-૧૬ મો–દેવલેકમાં મિથ્યાત્વી દેવાના વિમાનની મૂતિઓનું પૂજન કોણ કરે છે ? (મિથ્યાત્વી દેવે પિતે અગર તેમના મિથ્યાત્વી નાકર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૧૭ -અકૃત્રિમ ચૈત્યાલયમાં રહેલી મૂતિઓનું પૂજન રોજ રોજ થાય છે કે કઈ કઈ વાર ? (તે તે હું કેમ કહી શકું? પણ ફુરસદ ઉપર આધાર રહે છે. જેમ અહીં આપણે દેશમાં અનેક દિગબર મૂતિઓ અપૂજ્ય પડી રહે છે, (કારણકે દિગંબરી થડા અને મૂતિએ વધારે અગર તે દિગંબરેને તેટલી ફુરસદ ઓછી) તેમ ત્યાં પણ તેમજ થતું હોય, તે બનવા જોગ છે જેમ અહીં હજારે મૂતિઓ અપૂજ્ય પડી રહેતી હોવા છતાં, રોજ રોજ નવી નવી મૂર્તિઓ મંદિરમાં પધરાવવામાં આવે છે, તેમ ત્યાં પણ નવી નવી મૂર્તિઓ નહિ થતી હોય તેની શું ખાત્રી? તેથી ત્યાં પણ અનેક મૂતિઓ અપૂજ્ય પડી રહેતી હોય તે બનવા જોગ છે. પ્રશ્ન-૧૮ મો-તીર્થકરો જ્યારે ગૃહસ્થ અવસ્થામાં હતા, ત્યારે મૂર્તિપૂજન કરતા હતા કે નહિ ? નહેતા કરતા, તે કારણ શું? કરતા હતા, તે તેનું પ્રમાણ આપે. (આ તમારે પ્રશ્ન એ છે કે–મહાવિદેહ ક્ષેત્રમાં જઈને પૂછી આવીએ, તેજ તેને જવાબ ખાત્રીપૂર્વક દઈ શકાય. બાકી અનુમાનથી એમ કહી શકાય કે–તેઓ પ્રતિમાં પૂજન નહિંજ કરતા હાય, કારણકે મતિ જડ છે, ત્યારે પ્રભુ ચેતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ હતા એટલે તીર્થકર જેવા નિર્મલ આત્મા આવું પત્થરપૂજન કદાપિ પણ નહિ જ કરતા હોય. પ્રશ્ન-૧૯ મે-મુનિઓએ પ્રતિમા પૂજન કરવું જોઈએ કે નહિ? (તે તેમની ખુશી. હું અને તમે જ્યારે મુનિ થઈએ, ત્યારે આ બાબત સાથે રહી વિચાર કરી જશું. બાકી પારકી પંચાતમાં ઉતરવાનું આપણું કામ નથી. બાકી તે મને એમ લાગે છે કે–જડ એવી મૂતિને પાસે મહાપુણ્યને ધણું એ પંચેન્દ્રિય મનુષ્ય ઉઠ બેસની વંદના કરે, તે મને તે કઈ રીઈં ઠીક લાગતું નથી. પ્રશ્ન-૨૦ મો–પ્રતિમા પૂજવાને અધિકાર કોને કોને છે અને કેને નથી ? (મારા ધારવા પ્રમાણે તે બધાને તે અધિકાર હોવો જોઈએ. પણ આજકાલ હલકી કેમ વગેરેને તે અધિકાર આપવામાં આવતું નથી, કારણ કે દિગંબર મૂતિ પૂજકે એમ માને છે કે હલકી જાતિના લોકો ભગવાનને અડે તે ભગવાન અભડાઈ જાય. એક હીસાબે આ પણ ઠીક છે. અનેક લેકે પત્થરની સાથે માથાં પછાડતાં અટકી ગયાં છે, તે તેમાં પણ કાંઈ ખોટું નથી. પ્રશ્ન-૧ મો-પાંચે પાપના કરવાવાળા અતિ પૂજા કરી શકે કે નહિ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ (જે મૂતિ પૂજવાથી ધમ થતું હોય કે પુણ્ય થતું હોય તે પાંચે પાપ કરવાવાળા મૂતિ પૂજા કરે તેમાં કાંઈ વાંધો નથી. પણ પ્રતિમા પૂજવાથી ધર્મ કે પુણ્ય તો થતું નથી, તે પછી તે ન પૂજે તેમાંજ માલ છે. પ્રશ્ન-૨૨ મે-સાતે વ્યસનના સેવન કરવાવાળા મૂર્તિ પૂજા કરી શકે કે નહિ ? . (તેને જવાબ પણ ઉપર મુજબ જ છે. પ્રશ્ન-૨૩ મે-શ્રીપાળ રાજાને કોઢ થએલ હતું તે કઢ તેની સ્ત્રી મેના સુંદરીએ તીર્થકરની મૂર્તિના ગંધાદકથી મટાડયો, એમ દિગંબર મૂર્તિ પૂજકેના ગ્રંથમાં લખ્યું છે. તે શું આ વાત સાચી છે ? જે તે વાત સાચી હોય, તે આજે અનેક લેકો કોઢના રાગથી હેરાન થાય છે, તેમને રોગ આ મૂર્તિપૂજક ભાઈએ ગધદકથી કેમ મટાડતા નથી? (શ્રીપાળ રાજાની વાતજ તદન હમ્બગ છે. એમ જે એક પત્થરની મૂર્તિ રોગ મટાડી શકતી હોય, તે પછી કર્મનો સિદ્ધાંતજ આખો ઉડી જાશે. પછી તે માણસ “પાપપ્રફ જ બની જવાનાં. કારણ કે, તેઓ એમ જાણતા થઈ ગયા છે કે-આપણે ગમે તેટલાં આકરાં પાપ કરીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ તે પણ આપણને કોઈ પૂછનારજ નથી–પાપને ઉદય આવવાનેજ નથી–અને કદાચ ઉદય આવશે તે પણ આપણું રક્ષા કરવા મૂર્તિ તૈયાર બેઠી છે. માટે અત્યારે તે ખાઈ-પીને ખૂબ મજા કરી લી. પણ એમ ન હોઈ શકે. અને એમ જે મૂર્તિ કોઇના રોગ મટાડતી હોય, તે પછી મૂતિ વીતરાગી. નહિ પણ રાગી-સરાગી થઈ આજે મૂતિ રાગી થઈ, તે કાલે તે દ્વેષી પણ થશે, અને ત્યારે અનેકનાં માથાં ફેડશે. આ હિસાબે મૂતિ વીતરાગી નહિ પણ સરાગી-સહેલી થઈ, જ્યારે મૂર્તિ પૂજક ભાઈઓ તેને “વીતરાગી કહે છે, તે વાત કયાં રહી ? અનેક દિગબર મૂતિઓના અનેક રાજાબાદશાહોએ ભાંગીને કટકે કટકા અને ભુક્કા કરી નાખ્યા, અનેક દિગંબર મૂર્તિઓ અને મંદીરો (તેઓનાજ કહેવા પ્રમાણે) શ્વેતાંબર લઈ ગયા, અને અનેક દિગંબર મૂતિઓ માટે અત્યારે પણ ઝઘડા ચાલ્યા કરે છેઃ આટલું આટલું તે મૂતિઓ ઉપર વીત્યું, છતાં જે મતિ કાંઈ પણ ન કરી શકી, મૂતિ શું કપાળ શ્રીપાળ રાજાને કોઢ મટાડવાની હતી? જે મૂર્તિમાં કાંઈ પણ દેવત કે ચમત્કાર હાય (પથ્થરમાં કાંઈ ચમત્કાર હોય, તે બની શકે જ નહિ) તે અત્યારે પણ દિગંબરે આા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપર અનેક આફતે તોળાઈ રહી છે, તે આફતમાંથી આ મૂર્તિઓ કેમ તેમના ભક્તોને બચાવતી નથી ? શું મૂર્તિ લેવામાંજ (લાડુ વગેરે ભેગ અને સારાં મકાન) સમજે છે, કે પછી દેવામાં (તેમના ભકતોને બચાવવામાં) પણ સમજે છે ? મને તો લાગે છે કે–લેવામાં લકકડ અને દેવામાં અક્કડ'ની કહેવતને મૂતિ બરાબર ખરી પાડે છે. લેતી વખતે તે મને આ જોઇએ ને તે જોઈએ (જો કે મૂતિ બોલતી નથી, છતાં તેના ભકત તેને જે જોઈએ તે આપે છે, અને જ્યારે ખરૂં કામ પડે, ત્યારે તે કોણ જાણે કયા ગિરનારની ગુફામાં સંતાઈ જાય છે ? આ શ્રીપાળ રાજાની કથા બાબતમાં શ્રી, વાડીલાલ મોતીલાલ શાહે પિતાના જૈન હિતેચ્છુ પેપરમાં ખૂબ લખ્યું છે. અને તેનું હિંદી ભાષાંતર કરી દિગંબર મૂર્તિપૂજક ભાઈએજ છપા વ્યું છે. તેમાં આ કથા કેટલી હમ્બગ, નાખી દેવા જેવી અને એક બાળક પણ ન માની શકે, તેવા ગપાંથી ભરી છે, તે વાત વા. મે. શાહે બહુજ સરસ રીતે બતાવી આપ્યું છે. મૂતિ પૂજકો મૂર્તિના ફંદામાંથી કદી પણ છુટવાજ ન પામે, તે માટે સ્વાથી અને એશ આરામી ભટ્ટારકાએ આવી કથાઓ કલિપત ઉભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ કરીને વહેતી મૂકી દીધી છે. જેનામાં જરા પણ અક્કલ હોય, તેઓ તે આવી વાતને જરા પણ માને નહિ. ફકત જેને જરા પણ મહેનત-ત૫ –જપ–કર્યા વગર મૂર્તિ પૂજાથી જ મોક્ષ લેવાની અભિલાષા છે, તેઓજ આવી વાતને માને. પણ જે એમજ જરા પણ કષ્ટ કર્યા વગર માત્ર મૂર્તિ પૂજાથી જ મોક્ષ મળતો હોય તે તીર્થકરો, ચકીઓ અને સાધુઓ મહા કષ્ટકારી એવી દીક્ષા લેતજ નહિ. પણ મૂતિ પૂજા કરીને સુખ-સમાધીએ મેક્ષ જાત, પણ એમ હોઈ શકે જ નહિ. મૂતિ પૂજાથી મોક્ષ મળે જ નહિ. મહેનત કરી કર્મ ઉડાડે, ત્યારેજ મેક્ષ મળે. પ્રશ્ન-૨૪ મ-મૃતિમાં કેટલા અતિશય હોવા જોઈએ ? તેનાં નામ કહે ? (જેમ તીર્થંકર પ્રભુને ચેત્રીશ અતિશય હોય છે, તેમ મૂર્તિમાં પણ તેટલાજ હોવા જોઈએ. પણ તે મૂર્તિમાં નાખવા કયાંથી? અને કેવી રીતે? મૂર્તિમાં ૩૪ નહિ તે કાંઈ નહિ, એકાદ પણ હેત તે જરૂર મૂર્તિ કાંઈક ચમત્કાર કરી શકત. પણ વો દિન કહાં કે મીંયા કે પાંચમે જુત્તી, તેમ એ દિવસ કયારે હય, કે મૂર્તિમાં કાંઈ પણ ચમત્કાર હાય. અને જે મૂતિમાં શ્રીપાળ.રાજાને કેહ મટાડલા જેટલા જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ફકત ચમત્કાર હોત, તે જરૂર પ્રાયઃ આખી દુનિયા મૂર્તિપૂજક. થઈ જાત. પ્રશ્ન-૨૫ મે–આજ કાલ અતિશયવાળી મૂતિએ કેટલી છે અને તેના ચમત્કાર કેવા છે ? (જે મૂર્તિમાં ચમત્કાર હેત, તે તે જેતું હતું શું ? તે પછી કેની તાકાત હતી કે, કેસરીઆછમાં દિગંબર મૂર્તિની સામેજ દિગંબરાનાં ખૂન થાત? તેમજ કેની તાકાત હતી કે દિગબરનું જરા પણ નામ લઈ શકે? આ તે દિગંબર મૂર્તિમાં ચમત્કાર નથી, ત્યારે જ દિગંબર મૂર્તિઓની રખડતી દશા થાય છે. બાકી જે મૂર્તિમાં જરા પણ ચમત્કાર હોત, તે આ મૂર્તિપૂજકે પહેલેજ ઝપાટે અમારા જેવા અમૂર્તિ પૂજકોને ફાંસીને માંચડે ચડાવી દેત, કે ઘાણીમાં ઘાલીને તેલ કાઢત પણ શું કરે. મૂર્તિપૂજકો કે મૂર્તિમાં કોઈ પણ જાતને ચમત્કાર નહિ હોવાથી તેઓ વાણથીજ અમને હેરાન કરે છે. તેથી વધુ આગળ તેઓ વધી શકતા નથી. પ્રશ્ન-૨૬ મે–દીવાલીએ નિર્વાણ લાડુ કેમ ચડાવે છે? શું વીર પ્રભુ કહી ગયા છે? ત્યાં મૂર્તિને માનવાની જ પ્રભુ ના પાડી ગયા છે-અજીવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ જીવ માને તે મિથ્યાત્વ-ત્યાં લાડુ ચડાવવાનું તે કહેજ કયાંથી? સાચી હકીક્ત તે એ છે કે–આ મૂર્તિપૂજકો ભગવાનને પણ પિતાના જેવા જ ભેગી અને રાગી માને છે. તેથી દીવાલીને દિવસે પોતે લાડુ ખાધા હોય, તે પિતાના ભગવાન પણ લાડુ ખાય તે ઠીક, એમ ધારી ભગવાનને લાડુ ચડાવે છે. પણ તેમના પૂરા કમનશીબે ભગવાનને બદલે તેમને પિઠીયો–પૂજારી જ તે લાડુ ઉડાવી જાય છે. પિતે જાણે છે કે ભગવાન લાડુ ખાતા નથી લાડુ ખાવાની જરૂર પણ નથી. છર્તા તેમને લાડુ ચડાવવા આથી વધારે મિથ્યાત્વ બીજું કયું હોઈ શકે? મૂર્તિપૂજા અનાવશ્યક છે, તેની આથી વધારે બીજી સાબિતી કઈ હોઈ શકે? જ્યાં જુઓ ત્યાં બધું ખાટું. ભગવાન પણ નકલી, ભગવાનને જન્મ પણ નકલી, ઇંદ્ર-ઇંદ્રાણું પણ નકલી, શત્રુંજય-સમેત શિખરને પટ ચીત્રે તે પણ નકલી, લાડુ પણ નકલીઃ આમ જ્યાં જુઓ ત્યાં બધું જ નકલી. અસલીનું તે કયાંય નામજ મળે નહિ. પ્રશ્ન-૨૭ મો–કેઈ કામની આશાએ પૂજા કરવી, તે કઈ જાતની મૂઢતા કહેવાય? (પહેલા નંબરની, પણ આ એક મૂઢતાએ કયાં પડે તેમ છે? મૂર્તિને માનતાં પૂજતાં બધી જાતની મૂઢતા આવી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ જે પચીશ પ્રકારના મિથ્યાત્વ સેવવાની પ્રભુએ દરેકને ના પાડી છે, તેમાંના પ્રાય: ઘણું ખરાં મિથ્યાત્વ મૂર્તિપૂજક ભાઈઓ સેવે છે. મૂર્તિ અજીવ હોવા છતાં તેને જીવ માને છે, હિંસામાં અધર્મ હોવા છતાં તેને ધર્મ માને છે, જિનમાર્ગ માં મૂર્તિ નહિ હોવા છતાં મૂર્તિ માને છે, આઠ કર્મથી મૂતિ નથી મૂકાણું, છતાં તેને મૂકાણું માને છે, લૌકિક મિથ્યાત્વ, લોકોત્તર મિથ્યાત્વ માનતા માનવી આ બધાં મિથ્યાત્વ તેઓ બરાબર સારી રીતે સેવે છે. આ બધાં મિથ્યાત્વ દેખીતી રીતે તેઓ જોઈ શકે છે. છતાં પણ તેનાથી તેઓ છુટી શકતા નથી. મૂર્તિથી આથી વધારે અધઃપાત બીજે કયો હોઈ શકે ? પ્રશ્ન-૨૮ મે-જંગલ, ખેતર, બગીચા આદિ અનેક સ્થાનમાં દટાઈ ગયેલી મૂર્તિઓ શું સ્વપ્નમાં આવીને પિતાને બહાર કાઢવાનું કહી શકે ખરી? (નહિ, બીલકુલ નહિ, તદ્દન ખોટી વાત છે. મૂતિમાં તાકાત જ શું છે કે, તે કેઈને પણ સ્વપ્નમાં આવી શકે ? અને જે સ્વપ્નમાં આવવાની મૂર્તિમાં તાકાત હોય તે પછી પિતાની મેળે બહાર નીકળવાની તેનામાં તાકાત હેવી જ જોઈએ. જે સ્વપ્નમાં આવવાની મૂર્તિ - માં તાકાત હોય, તે તે મૂર્તિના કટકા કરનારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ તે મૂતિ કેમ કાંઈ કરી શકતી નથી ? તે વખતે મૂતિની તાકાત કયાં ગુમ થઈ જાય છે ? સ્વપ્નમાં આવીને મૂર્તિ એમ કહી જાય છે કે હું ફલાણે ઠેકાણે દટાઈ ગઈ છું, માટે મને કાઢે, તે તે મૂતિ પોતાની રાત દિવસ સેવા કરનાર ભકતને એમ કેમ નથી કહી જતી કે-ફલાણે ઠેકાણે લાખ સોનામહોરોના ચરૂઓ પડયા છે, તે કાઢી લી. અને તે પૈસાથી મૂર્તિ પૂજક ધર્મ સારીએ દુનિયામાં ફેલાવે ! આટલું કહેવામાં મૂતિને કર્યો વાંધો આવે તેમ હતો ? પણ કયાંથી કહે ? મૂતિ–એક જડ પત્થર તેમાં આવું કાંઈ કહેવાની તાકાત હોયજ કયાંથી ? આ બધી વાતે મૂર્તિ પૂજકેએજ મૂર્તિના ફેલાવાની ખાતરજ ઉભી કરી છે. તેને અજ્ઞાની લોકોજ સાચી માને છે. પાનસરની મૂર્તિની વાત અને હજુ બે વરસ પહેલાં માટુંગા (મુંબઈ) માં બનેલો કીસ્સે–દેવકથી વિમાન મારફત આવેલી મૂતિ -દરેક ભાઈ જાણતા હશે. આવી વાત થોડે વખત થોડાને જરૂર મૂર્ખ બનાવી શકે છે, પણ આખરમાં તેની પિાલ પકડાઈજ જાય છે. અગાઉથી અમુક જગાએ મૂતિ દાટી રાખવી અને પછી કહેવું કે મને સ્વપ્ન આવ્યું. આવી વાતો આજના જમાનામાં તે હવે ચાલી શકે તેમ નથીજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૨૯ મે-મૂર્તિપૂજન કરવું તે લેક વ્યવહારની રૂઢિ માત્રજ છે કે ધર્મ? જે ધર્મ હોય, તે દશ પ્રકારમાંથી ક્યા પ્રકારને ધર્મ છે? (મૂર્તિ પૂજા એ એક પ્રકારની ફકત રૂઢિજ થઈ પડી છે, કે જે રૂઢિમાંથી હવે છૂટવું પ્રાયઃ અશક્ય જ થઈ પડયું છે. દશ પ્રકારના અતિ ધર્મમાં તો મૂર્તિ પૂજાને સમાવેશ હોઈ શકેજ નહિ. બાકી હા, અઢાર પ્રકારના પાપ સ્થાનકમાં તેને જરૂર સમાવેશ થઈ જાય છે. દશ પ્રકારને ધર્મ અને મૂર્તિ પૂજા એ બે વચ્ચે જમીન આસમાન એટલે ફેર છે. દશ પ્રકારને ચતિ ધર્મ મોક્ષ પહોંચાડે છે, ત્યારે પાપ અને હિંસાથી ભરેલી મૂર્તિપૂજા નરક નિગોદમાં લઈ જાય છે. દશ પ્રકારને ધર્મ અને મૂર્તિપૂજા તેની સરખામણીજ ન હોઈ શકે. એક ઉત્તરમાં અને બીજી દક્ષિણમાં. પુણ્ય અને પાપની સરખામણી ન હોઈ શકે, તેમ ધર્મ અને મૂર્તિપૂજાની સરખામણ જ ન થઈ શકે. પ્રશ્ન-૩૦ મે-પંચામૃત અભિષેક શા માટે કરવામાં આવે છે? તેનું ફળ શું? [ઉપર કહ્યું તેજ, બીજું શું? હું તે માનું છું કે ભગવાન (મતિ) ગરમ થઈ ગયા હશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તેથી તેમને ઠંડા કરવા માટે જ પંચામૃતને અભિષેક કરવામાં આવતું હશે. તે સિવાય તે અભિષેક કરવાનું બીજું કોઈ કારણ હોય તેમ લાગતું નથી. પ્રશ્ન-૩૧ મે–પંચ કલ્યાણક પ્રતિષ્ઠાની ક્રિયાઓ કઈ કઈ છે? તેમાં સત્ય કેટલી અને અસત્ય કેટલી, તે નામ સહિત બતાવે. | (બધીજ અસત્ય, પછી તેમાં નામ દેવાની જરૂર નથી. પ્રશ્ન-૩૨ –ખારા કુવાના ખારા પાણીને ક્ષીરસાગરના પાણીની કલ્પના કરીને ચડાવવું, તે પુણ્ય છે કે પાપ ? (પાપજ, તેમાં વળી પૂછવાનું શું ? પાપ તે ખરૂં, પણ તેની સાથે મિથ્યાત્વ પણ ખરૂં. પાછું ખારૂં છે, છતાં તેને ક્ષીરસાગરનું પાણી કહેવું, તે તે ઝેરને અમૃત કહેવા બરાબર છે. ઝેરને અમૃત કેઈ કહે, તે તેને કઈ માને નહિ, તેમ ખારા કુવાના પાણીને ક્ષીરસાગરનું પાણી કહેનારને તેના ભકત સિવાય બીજું કઈ તે માને જ નહિ. પ્રશ્ન-૩૩ –ટપરાની એક કટકીમાં જુદી જુદી જાતના મિષ્ટાન્નની કલ્પના કરીને તે ટેપરાની કટકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ચડાવવામાં ખોટું બોલવાનું પાપ લાગે, કે પૂજાનું પુણ્ય ? (ખોટું બોલ્યાનું પાપજ લાગે અને તે ઉપરાંત વળી મિથ્યાત્વ. પ્રશ્ન-૩૪ મ-સત્ય બોલવું તે મેટું કે મૂર્તિમાં ભગ વાનની પૂજા કરવી, તે મોટું? તમારી મૂર્તિપૂજામાં પૂજારીને સત્યને પાઠ પઢાવવામાં આવે છે કે અસત્યને ? (અસત્યને. પણ તેમાં પૂજારીને કાંઈ વાક નથી. તે તે ચિઠ્ઠીને ચાકર; જ્યાં મૂર્તિ જ નકલ-બેટી છે, ત્યાં બધું નકલ ખોટું જ હોય, તેમાં નવાઈ જેવું શું છે? પ્રશ્ન-૩૫ મે જે પૂજારીને સત્યને પાઠ પઢાવાતે હોય, તે કુવાના પાણીમાં ક્ષીરસાગરના જલની કલ્પના, અને ટેપરામાં ઘેવરની કલ્પના કરી ચડાવવું: આ સત્ય વ્યવહાર છે કે અસત્ય ? (અસત્ય. પણ તેમાં પૂજારી કે ભકતને વાંક નથી. આ બધી ભટ્ટારકોની જ લીલા છે. તેઓને ઘેબર વગેરે મિષ્ટાન્ન ભાવતું, તેથી તેઓ તેમના ગ્રંથમાં લખી ગયા કે ભગવાનને ઉંચામાં ઉંચું ઘેવર વગેરે મિષ્ટાન ચડાવવું. હવે પૂજા તે રેજ કરવાની, અગર તે દિવસમાં ત્રણે વખત કરવાની. હવે રેજ ઉઠીને ઘેવર કાઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પણ કયાંથી ? એક શેર ઘેવરના આઠ આના બેસે. પાછે સવારને ચડાવેલે ઘેવર સાંજની પૂજામાં કામ ન આવે. એટલે ત્રણ વખત પૂજા કરનારને રેજને દેઢ રૂપીઓ બેસે. તે કેઈને પિસાય નહિ, તેથી પાઈના ટેપરામાં ભગવાનને ફોસલાવી લેવાનો રસ્તો કાઢ. ટેપરને ઘેવર કહેવાનું પાપ લાગ્યું, ભગવાન તે ઘેવર ખાઈને રાજી થયાને ? વળી દેઢ રૂપીયાની બદલીમાં એક પાઈથી પત્યું ! આટલે લાભ શું થડે છે? એક ફકત નહિ જેટલું ખોટું બોલવાથી આટલે લાભ થતું હોય, તે તેમાં તેને શું વાંધો ? ખોટું બોલવાનું અને ખોટું ચાલવાનું તે મૂર્તિ છે, ત્યાં છેજ, માટે આટલું ખોટું બોલવામાં કાંઈ નહિ. પ્રશ્ન-૩૬ મો-પૂજા કરવામાં ભાવ નિક્ષેપની જરૂરત છે કે નહિ? જે ભાવ નિક્ષેપની જરૂર હોય, તે તેવો ભાવ નિક્ષેપ સહિતની રેજ થતી એકાદ બે પૂજા બતાવશે ખરા ? (આજના જમાનામાં જ્યાં દ્રવ્યપૂજા પણ પૂરેપૂરી થતી નથી, ત્યાં ભાવપૂજાની કયાં કરે છે ? આજના જમાનામાં ફુરસદ જ કાને હોય છે? આ તે ભગવાનને મનાવવા ગયા વગર છુટકો નહિ, તેથી મંદિર ગયા, મૂળ નાયકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પગે લાગ્યા કે ન લાગ્યા અને આ ભાગ્યા. કદાચ કેઈને પા અરધી કલાકની ફુરસદ હોય તે ભટ્ટારકોએ બનાવેલી અટપટી પૂજાની વિધિજ આવડે નહિ. દ્રવ્યપૂજાનું જ જ્યાં ઠેકાણું નથી, ત્યાં ભાવપૂજાનું તે નામજ લેવા જેવું નથી. પ્રશ્ન-૩૭ મા–શું આપને ત્યાં પૂજા કરતી વખતે શાસન દેવતાઓને બેલાવાનું તથા સ્થાપના આદિ થાય છે ખરું ? (હા. થાય છે. શાસન દેવેને બોલાવીએ છીએ, તેમની સ્થાપના થાય છે, અને કામ પુરૂં થઈ ગયે તેમને વિસર્જન પણ કરવામાં આવે છે. પ્રશ્ન-૩૮ મો–વિસર્જન કરતી વખતે લબ્ધ ભાગા યથા કમમ' જે તમે બોલે છે, તેનો અર્થ શું છે? (તેને અર્થ એ છે કે–હે દેવ અમારા કામ માટે તમે આવ્યા, અમે તમને નિવેદ વગેરે આપ્યું, અમારું કામ પૂરું થયું, તમે તમારે ભાગ લઈ લીધે હવે તમે જેમ આવ્યા તેમ યથા ક્રમે quick march કરો–એટલે કે અહીંથી ઉપડે, અને મૂર્તિપૂજકના કહેવા પ્રમાણે તે દે ત્યાંથી રવાના થઈ ગયા. વાંચક ! આ બધું બચ્ચાંના ખેલ જેવું નથી લાગતું ? દે આવ્યા, બેઠા, તેમને નિવેદ ધરાવ્યું, તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તે ગ્રહણ કર્યું અને પછી ચાલ્યા ગયા. આ બધું શું હમ્બગ નથી ? કોણ આવ્યું અને કોણ ગયું. મનમાં પરણ્યા અને મનમાં રાંડયા. ભટ્ટારકોએ એવા અવળા પાટા બંધાવી દીધા છે કે કેઈને ચૂં કે ચાં કરવાની શકિત રહી નથી. કેઈ સુરજભાનુ વકીલ કે જુગલકિશોર મુખ્તાર જેવા જરા તારા બેલે, તે તેની પીપુડીને અવાજ કેણ સાંભળે તેમ છે? એક બચ્ચે પણ ન માની શકે તેવી વાત આ મૂર્તિપૂજકેમાં ચાલ્યા કરે છે. પ્રશ્ન-૩૯ મે-આપને ત્યાં મૂર્તિની આગળ રોજ રેજ કેટલી પૂજા થાય છે? તે દરેક પૂજાનું ફળ અલગ અલગ છે કે એક સરખું ? (પૂજાનું ફળ જઘન્ય બારમું દેવલોક મધ્યમ તીર્થકર નામ-શેત્ર, અને ઉત્કટુ તે જ ભવે મેક્ષ, એમ પૂજાનું ફળ માનવામાં આવે છે. પણ તે બધું મિથ્યા છે. જેટલા જીવોને નાશ થયા, તેટલું વધારે સારી થવાનું, તે સિવાય મૂર્તિપૂજાનું બીજું કાંઈ ફળ છે જ નહિ. જે દિવસે માટી પૂજ હોય, તે દિવસે આખી રાત કીટસન લાઈટ અને વિજળીની બત્તીઓ કુલ બહારમાં મળતી હોય, તેને લઈને લાખે–જી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પતંગીયાં વગેરે ઢગલો થઈને પડે છે, ભગવાનના દરબારમાં પૂજા જેવા આવતાં આવી દશા તે જીવની થાય, તેનું ફળ શું મૂર્તિપૂજકને નથી મળવાનું, એમ કઈ સમજે છે? જે મૂતિ અને તેની પૂજા સાચી હત–વીતરાગ આજ્ઞાનુસાર હોત, તે તે છ મરતજ નહિ. પૂજામાં જે રસ, તેવું ફળ. વધારે રસ હેય, તે વધારે માઠાં કર્મ બાંધે અને ઓછો રસ હોય, તે ઓછાં માઠાં કર્મ બાંધે. પ્રશ્ન-૪૦ મે-જૂતિ પૂજામાં આપને ત્યાં જ્યારે બધી કલિપત વાતથી જ કામ લેવાય છે, ત્યારે રેવતી રાણું કલ્પિત મહાવીરના કલ્પિત સમવસરણમાં કેમ નહિ ગયાં? અને ત્યાં જઈ પરીક્ષાથી સુલુકને નમસ્કાર કેમ ન કર્યો? તે સમવસરણમાં તમારા ધર્મની વિરૂદ્ધ કઈ વાત હતી. (રેવતીરાણી સમક્તિી હતાં, તેથી તેઓ મૂતિને માનતાં ન હતાં, અને તેટલા માટેજ કલ્પિત સમવસરણમાં ન ગયાં. જે રેવતીરાણી મૂર્તિપૂજક હોત, તે જરૂર ત્યાં જાતજ. કારણ કે મૂર્તિની પૂજાની માફક ત્યાં પણ બધું કલ્પિતજ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રશ્ન-૪૧ મે-રેવતીરાણે મૂર્તિપૂજા કરતાં હતાં કે નહિ ? જે મૂર્તિ પૂજા કરતાં હતાં, તે કલ્પિત મૂતિ અને કપિત સમવસરણમાં તેમણે શું ભેદ જે, કે જેથી તેઓ ત્યાં ન ગયાં? (રેવતીરાણીએ તે સમવસરણમાં બધું જ કલિપત જોયું, અને પોતે કલ્પિતને માનતા ન હોતાં, તેથી તેઓ ત્યાં ન ગયાં. પ્રશ્ન-૪૨ મોતમે જે એમ કહે છે કે-શિવપીંડી ગામમાંથી સસંતભદ્ર સ્વામીએ ચન્દ્રપ્રભુજીની મૂતિ કાઢી, તે તે મૂર્તિ હાલમાં કયાં છે? | (અંતરીક્ષમાં સમંતભદ્ર સ્વામીએ હિંદુઓની મૂર્તિમાંથી દિગંબરની મૂર્તિ કાઢી, તે તે મૂતિ આજે જેને જેને વચ્ચે કલેશ કરાવે છે. ઘડીમાં તાંબર મૂર્તિપૂજકે તે મૂર્તિની પૂજા કરે, તે વળી થોડી વારે દિગંબર મૂર્તિપૂજકે તે મૂર્તિની પૂજા કરે. શ્વેતાંબરેની પૂજા દિગંબરે કાઢી નાખે, અને દિગંબરની શ્વેતાંબર કાઢી નાખે. એમ Vice versa ચાલ્યા જ કરે. આ મૂર્તિ માટે અનેકનાં માથાં તુટયાં છે અને કેટે જઈ લાખ રૂપીઆ મૂર્તિપૂજકેએ બગાડયા છે. ત્યારે આપણી સરકારે એ ફેંસલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ કરી આપે કે-મૂર્તિ શ્વેતાંબર દિગંબર બનેની છે. અમુક વખત શ્વેતાંબર પૂજા કરે અને અમુક વખત દિગંબર. જોઈ લેજો આ મૂર્તિપૂજાનું ફારસ. પ્રશ્ન-૪૩ મ–પ્રતિમાથી કયા કયા ગુણેની પ્રાપ્તિ થાય છે, તે ગુણે આત્મીય છે કે પગલિક? (હું તે માનું છું કે–પ્રતિમાથી કઈ પણ જાતના ગુણની પ્રાપ્તિ થતી નથી. હા, કોઈ કાગનું બેસવું અને તાડનું પડવું તેના જેવું થાય છે ખરૂં. દીકરો થવાને હોય, અને તેમાં બરાબર તે જ વખતે કેસરીઆજીની માનતા રાખી હોય, અને દીકરો થયે; તે કેસરીઆઇએ આપ્યો એમ કહેવાય છે, અને તેટલે પિગલિક લાભ થયે એમ મનાય છે, બાકી વાતમાં કાંઈ માલ નથી. પ્રશ્ન-૪૪ મે-અછૂત લકે દિગંબર જૈન મંદિરમાં જઈ ત્યાંની મૂર્તિને અભિષેક પુજન વગેરે કરી શકે કે નહિ? જે નહિ તે શા માટે ? શું મૂતિના કલ્પિત અરિહંત ઉપર કોઈને અધિકાર રહે છે ખરે કે ? (અરે ભાઈ ચંપાલાલજી, અછુતની ક્યાં માંડે છે ? દિગંબરના સગા ભાઈ દક્ષાએાને જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દાખલે લીઓને. મૂર્તિના ઠેકેદાર એવા આ દિગંબર મૂર્તિપૂજક પિતાનાજ દસ્સા દિગંબર ભાઈઓને મૂર્તિ પૂજવાની ના સંભળાવે છે, કારણ કે તેઓને આ મૂર્તિપૂજકે હલકા માને છે. જ્યાં સગાભાઈઓને પણ મૂર્તિ પૂજવાને અધિકાર નથી ત્યાં ચંપાલાલભાઈ? અછૂત લેકેની તે વાત જ શી કરે છે? હું તે માનું છું કે ભૂલેચુકે કદાચ કોઈ અછૂત દિગંબર મંદિરમાં પેસી ગયાની ખબર આ મૂર્તિપૂજકોને પડે, તે તેજ વખતે આખુંએ ભગવાનનું મંદિર આ લેક ધોવરાવી પવિત્ર કરી નાખે? હિંદમાં જે લાખે અને કરોડે ઈસાઈઓ થયા છે, તે આ મૂર્તિ પૂજકેમાંથી. કારણ કે તેઓ બીચારાએને મંદિરમાં દાખલ થવા દેવામાં આવતાં નથી, પછી તેઓ ઈસાઈ ન થાય, તે થાય પણ શું ? પ્રશ્ન-૪૫ મે–દિગમ્બર જૈન મંદિરમાં જે ક્ષેત્રપાલ આદિની મૂર્તિઓ દરવાજા પાસે રહે છે, તે શા માટે? તેમજ તે ક્ષેત્રપાલ આદિની મૂર્તિઓ પર સીંદુર વગેરે લગાડાય છે, તે તેનું શું કારણ? શું તેની પણ પૂજા થાય છે ખરી? | (જરૂર શેરડીની વાંસે જેમ એરડીને પાણી મળે છે, તેમ તીર્થકરની પાછળ આ ક્ષેત્રપાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ પણ પૂજાય છે. ક્ષેત્રપાળની મૂર્તિ મંદિર કે મૂર્તિના રક્ષણ માટે રખાય છે, એમ કહેવાય છે, તે ક્ષેત્રપાળ “અમારૂં પણ રક્ષણ કરે” એમ કહી તેની પણ પૂજા થાય છે. અરે ભાઈ ચંપાલાલજી ? તમે આ ક્ષેત્રપાળની કયાં માંડે છે, આ મૂર્તિપૂજક શું શું નથી પૂજતા, તેજ વિચારે તે સારૂં. મંદિરને પૂજે, તીર્થકરની મૂર્તિને પૂજે, ક્ષેત્રપાળ મણિભદ્રચમરેન્દ્ર દેવ વગેરેને તે પૂજે જ છે, પણ તે ઉપરાંત જે કહેવાતા રાયણ વૃક્ષની નીચે આદિનાથ ભગવાન પધાર્યા હતા, તે વૃક્ષને પણ આ મૂર્તિપૂજકે પૂજે છે અને તે પૂજાના ફળની ઈચ્છા કહે છે. અંધશ્રદ્ધાની હદ જ થઈ ગઈ ને? પણ તેમાં નવું કાંઈજ નથી. મૂર્તિ પૂજા એ અંધશ્રદ્ધાની જનની છે. માટે ક્ષેત્રપાળની પૂજા થાય, તેમાં કાંઈ નહિ, એ તે ચાલે. પ્રશ્ન-૪૬ મે–ખંડિત થઈ ગએલી-ભાંગી ગએલી મૂર્તિઓ પૂજન કરવા ગ્ય છે કે નહિ ? અપૂજ્ય છે તે શા માટે? (ખંડીત થએલી મૂર્તિઓને મોટે ભાગ પિતાની મેળે ખંડિત થએલ હેતે નથી, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પરધમીઓએ ખંડિત કરેલ હોય છે. જે મતિને પરધમની તલવાર, હથડે કે હાથ લાગ્યો હોય તે મૂર્તિ—તે ભગવાન–કેવી રીતે પૂજ્ય હોઈ શકે ? ન હોઈ શકે.) કદાચ તમે અહીં પ્રશ્ન કરશે કે-જે ભગવાન પહેલાં અખંડિત હતા, ત્યારે તે તમે દિવસમાં દસ વખત તેની પૂજા કરતા હતા, તે ભગવાન જરા ખંડિત થયા-કેઈએ તેને કાન કે નાક જરા કાપી નાખ્યો,–તે તેથી શું થઈ ગયું? તેટલામાં તેમને પૂજાને હક શા માટે માર્યો ગયો ? કઈ માબાપ કાને સાંભળતા ન હોય, કે આંખે દેખતા ન હોય, તેથી શું માબાપ તરીકેને તેને હક ઉડી જાય ? આ પ્રશ્નના જવાબમાં હું કહીશ કે- તે દાખલો આ ધાર્મિક બાબતમાં લાગુ ન પડે બાકી ખંડિત થએલા ભગવાનને નજ પૂજવા, એ અમારા આચાર્ય મહારાજે ખાસ હુકમ છે. આથી વધારે હું કાંઈ કહેવા માગતા નથી. પ્રશ્ન-૪૭ માં-એવી કઈ વાત છે કે-જે શાથી નથી સમજાતી અને મૂતિથીજ સમજાય છે ? જરા વિગતવાર સમજાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ( ખાવું-પીવું–આનંદ કરો-મેજમજાહ કરવી: આ બધી વાતોને શાસ્ત્ર ત્યાજ્ય કહે છે. તેથી શાસ્ત્ર વાંચવામાં અને તેનું મનન કરવામાં સર્વ સાધારણ માણસોને જરા પણ માફક આવતું નથી. ત્યારે અહીં મૂતિ અને તેની પૂજામાં આબાલ વૃદ્ધ (બાળકથી લઈને સો વરસના ડોસા સુધીના ) દરેકને નાચવા કુદવા અને ગાયન ગાવામાં અદભૂત આનંદ આવે છે. કેાઈ માટે ઉત્સવ હોય, ત્યારે તમે જરા અમારા મંદિરમાં આવીને જુઓ તે તમને આ આનંદની કાંઈક ખબર પડે. કોઈ ઈદ્ર થાય, કેઈ ઈદ્રાણું થાય, કઈ સિદધાર્થ રાજા થાય, તો કેઈ ત્રિશલાદેવી રાણું થાય, કઈ છપ્પન માંહેલી એકાદ કુમારિકા થાય, તે કોઈ વળી ગણધર થાય આ વખતનો આનંદ એક વખત પણ તમે ચાખી લેશે, તે જરૂર મને ખાત્રી છે કે–તરતજ તમે મૂર્તિપૂજક થઈ જશે. હા, જેમ અમારા તીર્થકરે કલ્પિત છે, તેમજ આ ગણધર અને સિદ્ધાર્થ રાજ પણ કલ્પિતજ છે,–ોટા જ છે, એ વાતની મને ના નથી. તે વેશ પૂરો થયે એટલે પાછા તેના તે, તે વાત પણ ખરી છે, છતાં એક વખત પ્રભુ મહાવીરના પણ બાપ થયા તો ખરાને ? ઈદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આનંદ શું જે પણ થયા તે ખરાને ? આ તે છે ? સાક્ષાત પ્રભુને મેં કે તમે કેઈએ આ ભવમાં જોયા નથી. તે જ પ્રભુને પથરની મૂર્તિને) ઘોડીયામાં નાખી હીંચકા–મહોત્સવ કરે જેતે ખરેખર એક અદભૂત આનંદની જ વાત છે. તમારા જેવા ઘણુઓને આ વાત બચ્ચાંના ખેલ જેવી લાગતી હશે–લાગે છે, પણ તેની પાછળ જે અદભૂત રહસ્ય રહેલું છે, તે તમે જાણતા નથી. “પડયા તે પડ્યા પણ ઘેડે તે ચડયા” તેમ સાક્ષાત નહિ તે પછી પાણે, પણ પ્રભુને જોવા તે ખરાને ? પ્રશ્ન-૪૮ મો-જ્યારે બધા તીર્થ કરે એકજ સરખા (ગુણવાળા) છે, તે પછી તેમની મૂર્તિઓ અને મંદિરેમાં ફેર શા માટે રાખવામાં આવે છે ? અને જે ફેર નથી રાખવામાં આવતે, એમ તમે કહેશે, તે પછી “મૂળ નાયક ની મુખ્યતા અને બીજા તીર્થકરોની ગૌણતા કેમ કરવામાં આવે છે? મૂળ નાયક” ની વ્યાખ્યા આપ શું છે ? કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ (મૂળ=મેટા, મુખ્ય, અને નાયક-પતિ, અધિકારી. જે મુખ્ય અધિકારી છે તે મૂળ નાયક આટલું પણ તમે ભણ્યા નથી, ત્યાં પછી શું જોઈને પ્રશ્ન કરવા આવે છે ? પ્રાયઃ દરેક મંદિરમાં ચાવીસે તીર્થકરની મૂતિઓ હોય છે, તેથી તે મંદિરને કોઈ પણ નામ તે આપવું જ જોઈએ. તેથી એક મંદિરમાં જે ચંદ્રપ્રભુજીને મૂળ નાયક કરી સ્થાપ્યા હોય, તે તે મંદિર ચંદ્રપ્રભુજીના નામથી ઓળખાવતાં સુગમ થઈ પડે. બાકી ચંદ્રપ્રભુજીને મૂળ નાયક સ્થાપ્યા એટલે બીજા પ્રભુએનું મહત્વ કાંઈ ઓછું થઈ જતું નથી. જો કે આજ કાલ મૂળ નાયકની જેટલી માન પૂજા થાય છે, તેથી દસમા ભાગની પણ બીજા તીર્થકરોની થતી નથી, એ વાત તદ્દન સાચી છે, છતાં પણ જે આગળથી ચાલ્યું આવે છે, તે મુજબ ચાલ્યા કરે છે. જો કે ખરી વાત તો એ જ છે કે એક મંદિરમાં મૂળ નાયક કહો કે ગાણ નાયક કહો, જે કહો તે એકજ મૂતિ હોવી જોઈએ. પણ તેમાં પણ એક વાંધો આવે છે. એક મૂતિ તે એક ભાઈએ બેસારી તેણે પિતાને માટે બારમું દેવલોક રીઝવર્ડ કરાવ્યું, ત્યારે પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ બીજા ભાઈઓનું શું? શું તેમણે બારમે દેવલેક ન જવું ? જવું તે છેજ, એટલે પછી મૂળ નાયકની આસપાસ બીજા તીર્થકરને બેસારીને તે ભાઈઓની પણ બારમા દેવલોક જવાની ઈચછા અમારા આચાર્યોએ પૂરી કરવાને રસ્તો કાઢ. જે કે આમાં પણ કેટલાક ભાઈઓ વાંધો ઉઠાવશે અને કહેશે કે શાસ્ત્રમાં તે તીર્થકરે તીર્થકર મળે નહિ, એમ કહ્યું છે, ત્યારે અહીં તે એક નહિ પણ ૨૪-૨૪ તીર્થકરે ભેગા કર્યા છે, તેનું શું ? તે તેના જવાબમાં મારે કહેવાનું કે શાસ્ત્રમાં જે કહ્યું છે તે વાત ખરી પણ તે તે સાક્ષા–હાલતા ચાલતા ઉપદેશ દેતા તીર્થકરને માટે ત્યારે અહીં તે ફક્ત અમે બનાવેલ અને માનેલ ધાતુ કે પાષાણુની મૂર્તિરૂપ તીર્થકરે છે, માટે અમે જે કાંઈ કર્યું છે, તે વ્યાજબીજ છે અને શાસ્ત્ર પણ સાચાં છે. પ્રશ્ન-૪૯ મો–આજ કાલના અતિશય ક્ષેત્રમાંના કયા કયા અતિશય ક્ષેત્રના કયા કયા ચમત્કાર તમે અમને નજરો નજર બતાવી શકે તેમ તેમ છો? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ (એકેયના નહિ અરે ભાઈ ? જે કોઈ પણ મૂર્તિ કે મંદિરમાં કાંઈ પણ ચમત્કાર હોત, તે મૂર્તિઓની અને મંદિરની અત્યારે જે સ્થિતિ છે તે છે તે કદાપિ પણ ન થાત. ચમત્કારની શું વાત લઈ હાલ્યા છે ? જે મૂર્તિમાં ચમત્કાર હેત તે એક પણ મૂતિ કે મંદિરના કટકા ન થયા હોત, અને આખી દુનિયા આજે મતિપૂજક થઈ ગઈ હતી, પણ વે દિન કહાં કે મીયાં કે પાંવમે જુતી આ બધા અતિશય ક્ષેત્રની ખાલી વાતેજ છે. કોઈએ એક દંતકથા ગબડાવી મૂકી, કે લેકે તે પાછળ ગાંડા થયા બાકી કયાં અતિશય અને કયાં આજ કાલની સ્થિતિ? લાખ ગાઉનું અંતર છે. પ્રશ્ન-૫૦ મે-આપને ત્યાં નેકરીથી પૂજા કરવાવાળા પૂજારી જૈન જ હોય છે, કે અર્જન પણ હોય છે. (પ્રાયઃ અજનજ. કારણ કે જેને તે દ્રવ્ય ખાય નહિ, અને ખાય તે સાતમી નરકે જાય, એમ મૂર્તિપૂજક આચાર્યો કહી ગયા છે. તેથી જૈન તે પૂજારી હોય જ નહિ. તેમજ આવી ૧૦-૧૫ રૂપીઆની નોકરી જૈન બો કરે પણું નહિ. તેથી કરીને પૂજારીએ ૯ ટકા અજૈન જ હોય છે. આ અજેનેને નકરીને પગાર કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ દેવ દ્રવ્ય ખાવામાં વાંધો નથી. કારણ કે તેઓ અજૈન છે. અને સાતમી નરકને સિદ્ધાંત પણ તેઓને લાગુ પડતો નથી, કારણ કે તેઓ અજન છે. મૂર્તિપૂજક કે અમૂર્તિપૂજક-કોઈ પણ જાતના જૈન ધર્મને જ તેઓ માનતા નથી, તેથી તેઓને નોકરી કરવામાં વાંધો આવતે નથી. પૂજા કરવા કરાવવા બદલ તેમને પગાર મળે છે, એટલા માટે આ અજન પૂજારીઓ તેટલે વખત જૈનના તીર્થકરેને વચન અને કાયાથી ભગવાન માને છે. તેઓનું તે કાર્ય થઈ રહ્યું અને ઘેર ગયા એટલે પછી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ જેને તેઓ માનતા હોય, તેની પૂજા કરી તેમને જ સાચા ભગવાન માને છે. આજકાલ ઘણું મૂર્તિપૂજક ભાઈઓને આ વાત મનમાં ખટકે છે અને આ ભાડુતી પૂજારીઓથી તેઓ કંટાન્યા છે. આવી પૂજાને તેઓ એક ફાસ સમાનજ માને છે. છતાં પણ તેને કાંઈ રસ્તે થઈ શકતો નથી મૂર્તિપૂજક જૈન સમાજ આવા કેટલા ભાડતી પૂજારીઓને નભાવે છે, અને એક વરસે તેઓ કેટલે પગાર લઈ જાય છે. વગેરે બાબતનું એક લીસ્ટ એક વખત મારા વાંચવામાં આવ્યું હતું. તે લેખના લેખકે અંતમાં એમ કહ્યું હતું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ઘણું મૂર્તિપૂજક જૈન ભાઈઓ બેકાર રખડે છે, તે તેમને આ નેકરીએ ચડાવી દેવા જોઈએ પણ આજ દિન સુધી હું નથી માનતો કે એક પણ જેને પૂજારીની નોકરી સ્વીકારી હોય. કલ્પિત ભગવાનની પૂજા તે કપિત–ભાડુતી પૂજારીથીજ થાવી જોઈએ અને તે મુજબ આજ સુધી ચાલ્યા કરે છે. પ્રશ્ન-૫૧ મે-નોકરીથી પૂજા કરવાવાળાને પૂજાનું શું ફળ મળે, ફકત પગાર કે મર્યા પછી સ્વર્ગ પણ ખરું? (ફકત પગારજ અને ઉપરાંત જે બહુ મટી પૂજાએ કરાવી હશે, અને તેમાં ઘણું અને કચ્ચરઘાણ કાઢયે હશે, તે માઠી ગતિ મળશે, તે વળી નફામાં. બાકી ભાઈ ચંપાલાલજી ? સ્વર્ગ એમ કાંઈ રેવું પડયું નથી, કે ફકત માની લીધેલા ભગવાનની પૂજા કરવા માત્રથી જ મળી જાય. દાન–શીલ-૫ભાવના સ્વર્ગ–મોક્ષના એ ચાર ઉપાય છે. પૂજા કરવા-કરાવવામાં જેને દાણે–વાટે કહેવા સિવાય બીજું કાંઈ કામ થતું નથી. તેથી સ્વર્ગ કે મક્ષ તેવા જીવોથી બહુજ વેગળ રહે છે. એકાવન પ્રશ્નની ચંપાલાલ જનની લખેલ પુસ્તિકા અને તેના ઉપરની મારી સમીક્ષા અહીં પૂરી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિપૂજા પર શંકાઓ. હિંદીમાં લેખકઃ– “પુષ્પ” સિલવાની ૧ શું તીર્થકરોએ પિતાની દિવ્ય-વનીમાં મૂર્તિ પૂજાને ઉપદેશ કર્યો છે ? ' (જે તીર્થકરોએ. તે મુજબ ઉપદેશ કર્યો હત, તે તે પછી આ ઝઘડા હેતજ શાના ? પણ તીર્થકરેએ ઉપદેશ નથી કર્યો, તેથી તે આ બધા કલેશ ઉભા થયા છે. તીર્થંકર થઈ ગયા પછી ઘણા લાંબા કાળે ભટ્ટરકોએ પિતાને સ્વાર્થ સાધવા માટે આ પ્રથા ઉભી કરી, અને અણસમજુ અને ભેળા શ્રાવકેને આ પ્રથા સારી લાગવાથી તે પ્રથા ચાલુ થઈ. બાકી નથી તે તીર્થકરેએ મૂર્તિપૂજાને ઉપદેશ કર્યો કે નથી કઈ સારા સાધુને તેને ટેકે.) ૨ દિગમ્બર જૈન મૂર્તિપૂજા અને આરાશ માર્ગને જૈન સિદ્ધાંત મુજબ શું સંબંધ છે? (કાંઈ પણ નહિ, મૂર્તિપૂજી માલ થાય જ નહિ, ફકત જેટલી હિંય કામ ન પાપ, અને તે નફે), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ૩ દિગમ્બર જૈન મૂર્તિની પૂજા કરતી વખતે અક્ષા હન, સ્થાપન, સન્નિધિકરણ અને વિસર્જનઃ આદિ જે કિયાએ થાય છે, તેને તીર્થકરની સાથે કેટલે અને શું સંબંધ, કેટલા વખતને માટે અને શા માટે કરવામાં આવે છે? તથા તે તે કીયાઓ પિતા પોતાના નામ મુજબને બરાબર અ રાખે છે કે પછી આ બધી કલ્પનાઓ જ છે? (ફક્ત ક૯૫ના સિવાય બીજું કાંઈજ નહિ. મનને મનાવવાના માત્ર રસ્તાઓજ છે કે–અમારા ગુરૂએ મહાવીર ભગવાનને અહીં અમારી પાસે બોલાવી દીધા, ભગવાનને અમારી પાસે બેસાર્યા, ભગવાનને તેમને જોઈતે ભાગ દીધો અને પછી વિસર્જન કર્યા. આ બધી કલ્પના નહિ તે શું? અને કદાચ આ વાતને કઈ સાચી માને, તે તે ભાઈએ દિગમ્બર શાને છેટાંજ માનવાં પડશે. બીજા ધર્મમાં ભગવાનની માફક શું આપણા ભગવાને પણ હજી કાંઈ વાસના રહી ગઈ છે કે, જેથી તેઓ અહીં આવે, અને તેમના દિગમ્બર - ભક્તના જે પ્રમાણે એડરે છૂટે, તે પ્રમાણે તેઓ બેસે, ઉઠે અને પછી ચાલ્યા જાય. આ બધું એક નાટક છે–બચ્ચાંના ખેલ જ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૪જૈન ધર્મને સિદ્ધાંત એ છે કે-મેક્ષ ગએલ જીવ સંસારમાં પાછો ન આવે, તે પ્રછી આહાહન આદિ ક્રિયાઓથી કેને બોલાવવામાં આવે છે, કેનું સન્નિધિકરણ અને વિસર્જન થાય છે? (ભટ્ટારકેનું જ છે. અરે ભાઈ પુષ્પ ? એટલો તે વિચાર કરે કે-ભટ્ટારકો આ પ્રમાણે ધતિંગ ન કરે, તે તેમનું પેટ કયાંથી ભરાય અને તેમના બાદશાહી ભોગ વિલાસ કયાંથી નભે ? અને વાણુંયાભાઈ કાંઈ એવા ભેળા નથી કે–પિતે માંડ માંડ પૂરૂં કરતા હોય અને તેમના ધર્મગુરૂ-ભટ્ટારકોને બાદશાહી પરચા પૂરા પાડે. ત્યારે પછી ભટ્ટારકાએ પણ કાંઈક તે રસ્તા કરવા રહ્યા ને ? તેથી ભટ્ટારકોએ તેમના ભક્તોને પ્રસન્ન કરવા ભગવાનને બોલાવવાના રસ્તા કાઢયા અને વાણીયાઓએ આવા કલ્પનાના ભગવાન લાવવાની ભટ્ટારકોની શક્તિ જોઈને તેમને તેમના મોજશોખના સાધને પૂરાં પાડયાં. આમાં આખર લાભ તે ભટ્ટારકોને જ થયા. કારણ કે ભટ્ટારકોએ તે કલ્પનાના તદ્દન ખોટા ભગવાન આવે છે એમ બતાવ્યું, ત્યારે ભક્તો પાસેથી માલ પાણ પડાવ્યાં તે તે તદન સાચાંજ અને નક્કર રૂપમાંજ. તેમના ભક્તોએ પણ જે તે ભટ્ટારકોની માફક કલપનામાંજ પૈસા આપ્યા હોત, તે બન્ને સરખા થાત. ભગવાન આવ્યા તે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧e. કલપનાના, અને ભક્તોએ પૈસા આપ્યા, તે પણ કલ્પનાનાજ. પણ તેમ નહિ થતાં ભટ્ટારકેજ આ વાતમાં ખાટી ગયા. ટૂંકમાં કહું તે નથી તે ભગવાન્ આવતા, નથી તેમનું સ્થાપન થતું, નથી તેમને બેસારવામાં આવતા કે નથી તેનું વિસર્જન થતું. આ બધી લિંપોલ છે.) –હું એમ પૂછું છું કે–ભગવાન નહિ પણ ભગવાન જેવી દિગંબર જૈન મતિઓ પિતાની પાસે જ હોવા છતાં પણ વળી મુક્ત થએલા ભગવાનને બોલાવવાની જરૂર શું છે ? મૂતિ પાસે પડી હોવા છતાં પણ જે નવા ભગવાનને બેલાવાની જરૂર પડતી હોય, તે પછી મૂર્તિની કઈ જરૂર છે ? વગર મૂતિએ ગમે તે જગાએ આહાહન આદિ ક્રિયાઓ થઈ શકે છે અને પૂજન પણ થઈ શકે છે. (એટલેજ તો હું કહું છું કે–ભક્તોને પ્રસન્ન રાખવાની ભટ્ટારકોની આ ચાલબાજી છે. વેપારમાં કેઈથી ન ઠગાય એવા વણિકપુ ભટ્ટારકોની આ ચાલબાજીમાં આબાદ ફસાઈ જાય છે. નહિતર ગાંડી માના ડાહ્યા કહેવાતા આટલા દીકરાઓમાંથી કઈ પણ એક મરદ બચ્ચે કેમ ન નીકળે અને ભટ્ટારકને કાન ઝાલીને એમ ન કહ્યું કેભટ્ટારક? તું ભગવાનને બોલાવ, અને ભગવાન આવે ત્યારે અમને બતાવજે. ભગવાન તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦. ભાગ લઈ જાય તે અમને તું નજરે નજર બતાવજે. આ એકજ મરદ બચ્ચે નિક હોત, તે ભટ્ટારકોની આ પાખંડ લીલા ક્યારનીય બંધ થઈ ગઈ હોત અને સાથે સાથે દિગંબર જૈન મૂર્તિપૂજા પણ બંધ થઈ ગઈ હોત. પણ “ દીન કહાં કે મીયાં કે પાંવમેં જુત્તી”—મૂર્તિપૂજા હોય ત્યાં અંધશ્રદ્ધા તે પહેલી જ હોય, જેથી આવા પ્રશ્નો પૂછવાની બુદ્ધિજ ન હોય અને કદાચ કેઈને હોય તે હિમ્મત ન હાય. મારા જે હોય તે જેમ ભટ્ટારકે કલ્પનાના ભગવાનને બોલાવ્યા, તેમ હું પણ ભટ્ટારકને કલ્પનાના શીરેપૂરી અને કલ્પનાનીજ દક્ષિણા આપું.) આહાહન આદિ કિયાઓથી શું મુક્ત જીવ, કે તીર્થકર કે પૂજારીના ઓર્ડ૨ મુજબ પૂજાને વખતે હાજર થઈ જાય છે ? તથા વિસર્જન કરવાને વખતે વિસર્જન થઈ જાય છે? અને જે તે પૂજ્ય પુરૂષે આવતાજ નથી, તે પછી આ આહાહન આદિ કિયાઓ બેટી નથી ? ( બરાબર ખોટી છે. જે ભગવાન આવતા હોય તે તેઓ કેમ તેમના ભક્તોને બતાવતા નથી ? તે ઉપરથી જ ખાત્રી થાય છે કે આ બધી ક્રિયાઓ બાળ ભક્તને ફસાવી તેમની પાસેથી માલ મલીદા ઉડાવવા પૂરતી જ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ 2 - ૭ કલ્પિત મૂર્તિની સામે, કલ્પિત પૂજારી બનીને, કલ્પિત આહાન કરીને, કપિત દ્રવ્યથી કલ્પિત પૂજા કરીને, પૂજા કરવા વાળાને કલ્પિત સ્વર્ગ– મેક્ષ મળશે કે સાચે ? ( કપિત. કદ્વિપતને તે કપિતજ મળે, તેમાં નવાઈ જેવું શું છે? કપિત દાન દીધું હોય, તે તેનાં ફળ પણ જેમ કલ્પિત જ મળે છે, તેમ કપિત કરવાવાળાને બધું કલ્પિત જ મળે. તેમાં સાચું કાંઈ હેયજ નહિ.) દિગંબર જૈન મૂર્તિઓની પૂજા પ્રાયઃ ભાડાથી રાખેલ માણસેથીજ થાય છે, તે શું મેક્ષ પણ ભાડેથી મળી શકશે ખરૂં ? જે નહિ તે પછી આ ભાડાના પૂજારી મારફત કરાવી થએલી ભાડુતી પૂજા કેમ કરીને તેને મોક્ષ દઈ શકશે. (કેઈને નહિ, અને કદાચ મેક્ષ દઈ શકે, તે તે પણ ભાડાનું. ત્યાં જઈને એક મહિનાનું ભાડું ભર્યું ત્યાં સુધી કદાચ રહેવા દેશે, (મુક્તિશીલા ઉપર એકેન્દ્રિય પણે) પણ પછી તે ભાડાનું ઘર તુરતજ ખાલી કરવું પડશે. સાચી વાત એ છે કે પૂજારી પૈસા માટે નોકર રહ્યો છે, તે નેકરી માટે મનવગરની પૂજા કરશે તે પૂજાથી તેનું કે બીજા કેઈનું કલ્યાણ થાયજ નહિ, તે પછી મોક્ષની તે વાત જ શું કરવી ?) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૯–પૂજા થઈ રહ્યા પછી અને ભગવાનને વિસર્જન કરી દીધા પછી–હવાલે આપી દીધા પછી–તમે દિગમ્બર જૈન મૂર્તિઓને પૂજ્ય માને છે કે નહિ ? જે ભગવાન ચાલ્યા ગયા પછી પણ તે મૂતિઓને પૂજ્ય માને છે, તે પછી ભગવાનને લાવ્યા વગર પૂજા કરે તો શું વાંધે છે? (તે પછી ભટ્ટારકોને ભાવજ કોણ પૂછે? તેમણે તે આ બધું ઉભું કર્યું છે, અને પૂજારીવાળી પૂજા તે રાજ થયા કરતી હોય, આવી ભગવાનવાળી પૂજા કે દિ થાય? દાળભાત તે રેજ ખાવાનાંજ છે, હલવા પૂરી તે કોક દિવસ મળેને? તેમ આ ભગવાન આવે, બેસે, માલ પાણી લઈ જાય અને અમે એક ઓર્ડર કરીએ કે તુરતજ વિસર્જન થઈ જાય, આ લ્હાવો તે વરસમાં એકાદ વખત માંડ મળે. માટેજ ભગવાન જેવી મૂર્તિઓ સામે હોવા છતાં પણ કલ્પનાના ભગવાનને બેલાવાય છે.) -એક વખત ભગવાનને બેલાવવા અને પછી તેમને વિસર્જન કરવા-તે શું ભગવાનનું અપમાન નથી? (જરાય નહિ. જે ભગવાન આવતા હોય અને પછી તેમને વિસર્જન કરવામાં આવતા હોય તે તે જરા અપમાન જેવું ખરું. પણ આ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ બધાં વાતુનાજ વડાં છે. મેઢેથી ભગવાનને બેલાવવાને એક લેક બોલ્યા, અને પછી કહી દીધું કે–ભગવાન આવી ગયા (કોઈ પૂછે કે કયાં છે, તે પૂજારી કે ભટ્ટારકનું હું કેવું થઈ જાય, તે અહીં હું કહી શકતા નથી) પછી કહી દીધું કેભગવાનને બેસાર્યા છે, પછી કહી દીધું કે–ભગવાનને તેમને ભાગ આપી દીધું છે અને પછી કહી દીધું કે–ભગવાનને વિસર્જન કરી દીધા છે. ભાઈ પુષ્પ ! આ માત્ર વાણી વિલાસ છે, તેમાં સાચું કાંઈજ નથી, તે પછી તેમાં ભગવાનનું અપમાન થવા જેવું શું છે? અને કદાચ અપમાન જેવું હોય તે ભગવાનને માન કે અપમાન જેવું હોયજ નહિ, ત્યારે તે તેઓ ભગવાન થયા છે, અને તેમ છતાં કદાચ તમે ભગવાનનું અપમાન થયાનું માનતા હે, તે પણ તે અપમાન તેમના દિગમ્બર ભક્તો તરફથી થાય છે, તેથી ભગવાનને તે વાતનું દુઃખ હોયજ નહિ. માટે દિગમ્બર ભાઈઓ પોતાના ભગવાનનું અપમાન કરી દુનિયાની નજરે હાંસીપાત્ર થાય, તેમાં કાંઈ વાંધા જેવું છેજ નહિ. ૧૧ પૂજાની આ બધી કલિપત કિયાએ છદ્મસ્થાએ ચલાવી છે કે કેવલીઓએ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ( કેવલીઓએ કહી હોત તે. તે પછી કઈ રકમની મુશ્કેલી રહેતજ નહિ. એક આચાર્ય કહે કે પૂજામાં ગેબર (ગાયનું છાણ) વાપરવું, તે બીજે કહે કે-નહિ, તેમ ન કરવી, પણ આમ કરવી. આ બધા છદ્મસ્થાનાજ ઝઘડા છેને ? કેવલી ભગવાને જે પૂજા વિધિ કહેલ હેત, તે જેમાં અમતિપૂજક સંપ્રદાય હેતજ શાના ? બધા મૂર્તિ પૂજકજ હોત પણ કેવલી ભગવાન તે કાંઈ બોલ્યા જ નથી કે–મૂર્તિપૂજા કરે. તેથી તો આ બધી પંચાત છેને ? ર–શું મૂર્તિની સામે પાણી ચડાવી દેવાથી જમ, જરા અને મૃત્યુને વિનાશ થઈ શકે છે? (ભાઈ પુષ્પ આવી વાત તે તમારા જેવા મૂર્ખ હોય તે માટે બાકી જેનામાં જરા પણ અક્કલને છોટે હોય, તે તો આવી નાખી દેવા જેવી વાતને માને નહિ. મૂર્તિની સામે પાણી ચડાવી દેનારના જન્મ, જરા અને મૃત્યુને વિનાશ થતે થશે, પણ તે પાણીમાં રહેલા અસંખ્ય જીના જન્મ, જરા અને મરણને વિનાશ તે જરૂર થઈ ગયેજ-તેએ તે જીવિયાએ વવરવીઆ’ જરૂર થઈ ગયાજ. અને જો આવી સહેલાઈથી મોક્ષ મળી જતા હત, તે અનંતા છ જે દીક્ષા પાળીને-કચ્છ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ સહન કરીને મેક્ષે ગયા છે, તેઓએ તે ખરેખર ભૂલજ કરી છે, એમ ઉપરના મતને હિસાબે કહી શકાય. પણ તેમ ન કહી શકાય. આવી સહેલાઈથી મેક્ષ મળે જ નહિ. એ તે દિગમ્બર ધર્મગુરૂએ ચલાવેલા લાકડાં છે.) ૧૩––શું મૂર્તિની સામે ચંદન ચડાવી દેવાથી સંસારતાપને વિનાશ થઈ શકે છે? (જવાબ ઉપરની માફક. ચંદનના જીવે તે જરૂર તડકો સહન કરવામાંથી છૂટી સીધા ઉકલી ગયા. પછી ચડાવવાવાળાઓનું શું થશે, તે તે જ્યારે તે પાપને ઉદય આવશે, ત્યારે જ ખબર પડશે.) ૧૪–શું મૂર્તિની સામે ચાવલે (ચેખા અક્ષત) ચડાવી દેવાથી અક્ષયપદ મળી શકે છે? (જવાબ ઉપર મુજબ.) ૧૫-શું મૂર્તિની સામે પુષ્પ ચડાવી દેવાથી કામબાણેને નાશ થઈ શકે છે? (જવાબ ઉપર મુજબ. કામબાણેને નાશ તે નથી થતું, પણ પુના જીવને નાશ તે જરૂર થઈ જાય છેજ.) ૧૬–શું મૂર્તિની સામે નિવેદ ચડાવી દેવાથી ભૂખના રોગને નાશ થઈ જાય છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ | ( નિવેદ ચડાવનારને ભૂખને રોગ નાશ નથી થત, પણ પૂજારી કે ભટ્ટારકની ભૂખને નાશ તેટલા વખતને માટે તે જરૂર થઈ જાય છે.) ૧૭–શું મૂર્તિની સામે દીવો રાખી દેવાથી મેહરૂપી [ અંધકારને નાશ થઈ જાય છે? ( દ રાખનારને નહિ પણ પતંગીયાં આદિ જીને વિનાશ તે જરૂર થઈ જાય છે.) ૧૮–શું મૂર્તિની સામે ધૂપ ચડાવવાથી આઠે કર્મને નાશ થઈ જાય છે? (બીલકુલ નહિ, તેમ થઈ શકે જ નહિ. ) ૧૯–શું મૂર્તિની સામે ફળ ચડાવવાથી મોક્ષફળની પ્રાપ્તિ થઈ શકે છે? (જરાયે નહિ. હા, એટલું તે ખરું કેફળના જીવને મક્ષ તે જરૂર થઈ ગયે-તે જીવને પ્રાણુ તે જરૂર નીકળી ગયો. દિગમ્બર મૂર્તિપૂજક ભાઈઓ એમ માને છે કે-ઉપરનું એક એક કામ કરવાથી (આઠ માંહેલા) એક એક કર્મને નાશ થઈ જાય છે. પણ આ વાત જરાય માની શકાય તેમ નથી. તે પછી આ પંચમ આરામાં પણ અનેક જીવે મોક્ષે જઈ શકે. કારણ કે આ પંચમ આરામાં પણ ઉપરના કામ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ દરેક મનુષ્ય કરી શકે છે. અને જે એમજઉપરના આઠ કામ કરવાથી–મેલ થઈ જતો હોય, તે પછી તેમનાંજ દિગમ્બર જૈન શા ખોટાં પડે.) ૨૦–શું મૂર્તિની સામે અર્થ ચડાવવાથી અર્થપદની પ્રાપિત થઈ શકે છે? (ખેટું, તદન ખેચ્યું. ) ૨૧–ઉપરના આઠ દ્રવ્ય ચડાવવા માત્રથીજ જે મેક્ષ માર્ગની આઠ સિદ્ધિઓ મળી જતી હોય, તે પછી આઠ કર્મોના નાશ માટે પ્રભુએ તપ, ત્યાગ તથા મુનિમાર્ગ આદિને ઉપદેશ શા માટે કર્યો? (પ્રભુએ ઉપદેશ કર્યો છે, તેજ બરાબર છે, પાણ આદિ મૂતિ ઉપર ચડાવવાથી પાપ સિવાય બીજું કાંઈ કમાવાનું નથી, તે ચોકકસ છે.) ૨૨-જ્યારે મૂર્તિપૂજા જ ઘરમાં બેઠાં ફકત આઠ દ્રવ્યો ચડાવી દેવા માત્રથી જ મોક્ષ મેળવી આપે છે, તે પછી મુનિ–દીક્ષા આદિ લઈને તપ કરવું એ એક ભૂલ નથી શું ? | (નહિ, મુનિ–દીક્ષા લેવી, તપ કર વગેરે ભૂલ નથી, પણ મોક્ષને માટે એક સારો માર્ગ છે. જ્યારે મૂર્તિપૂજાથી મોક્ષની નજીક જવાતું નથી, પણ ઉલટું દૂર જવાય છે. આપણું ચોવીશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોના દાખલા જેશે, તે તેઓએ તપથીજ મેક્ષ મેળવ્યું છે, એમ દિગમ્બર મૂર્તિપૂજકના શા પણ કહે છે. પણ કેઈ પણ તીર્થ કર પ્રભુએ માત્ર મૂર્તિપૂજાથી જ મોક્ષ મેળવ્યો છે, એમ મૂર્તિપૂજકના શાસ્ત્ર પણ કહેતાં નથી. માટે મૂર્તિપૂજા એ એક ઉધે રસ્તે છે, ત્યારે મુનિ-દીક્ષા–તપ વગેરે સીધે રસ્તે છે, અને સહ એ તે રસ્તેજ ચાલવું જોઈએ) ૨૩–મૂર્તિની સામે ચડેલ દ્રવ્યને “નિર્માલ્ય” દ્રવ્ય ગણવામાં આવે છે તથા તે દ્રવ્ય ખાવાવાળે નરક-નિગોદમાં જાય છે, એમ માનવામાં આવે છે. તે પછી દિગમ્બર જૈન મંદિરમાં આ નિર્માલ્ય દ્રવ્ય દેવાના બદલામાંજ માલીએ ને નેકર તરીકે રાખવામાં આવે છે. તે માલીઓને તે નિર્માલય દ્રવ્ય ખવરાવવામાં આવે છે તે આ પાપ મૂર્તિ પૂજા કરવાવાળાને લાગે છે કે માલીએને ? નરક નિગોદમાં જવાને લાયક આ નિર્માલ્ય દ્રવ્ય ખાવાવાળો માળી છે કે ખવરાવવા વાળા મૂતિ પૂજક જૈને? કે બને? આ બાબતને જરા ખૂબ વિસ્તારથી ખુલાસે કહે. . (જુઓ ભાઈ ૫? વાત એમ છે કે દેવને ચડેલું દ્રવ્ય ફકત મૂર્તિ પૂજક જૈનોને માટે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ નિર્માલ્ય કરે છે, બીજાને માટે નહિ. અને જે આમ ઠરાવવામાં ન આવ્યું હોત, તે દેવને ચડેલું દ્રવ્ય પણ મૂર્તિપૂજક જેને ખાઈ જાત આ વાત મૂર્તિપૂજક આચાર્યોને ઠીક ન લાગી, તેથીજ તેઓએ જેને માટે તે દેવ-દ્રવ્ય નિર્માલ્ય ઠરાવ્યું. બીજાઓને માટે નહિ. અને જ્યારે માળીએ આટલા પગારથીજ નોકરી કરવા ખુશી હોય, તો પછી તેઓને મફતને બીજે પગાર શા માટે દેવો જોઈએ ? દેવેને ચડેલું દ્રવ્ય જૈનેને તે ખપે નહિ, અને નકામું નાખી દેવું પડે તેના કરતાં તેટલા માત્ર થીજ એક નેકર મળી જતું હોય તે શું ખોટું છે?' માટે સમજી લીએ કે-જૈને જે નિર્માલ્ય દેવ દ્રવ્ય ખાય તે જેનેજ નરક–નિગોદમાં જાય, બીજા નહિ. કોને નરક-નિગેદમાં મેકલવા અને કેને નહિ, તે મૂર્તિપૂજક આચાર્યોના હાથની વાત છે. ૨૪–આ નિર્માલ્ય દ્રવ્ય માળીએ ખાઈ લીધું, અને તે પછી વધ્યું, ત્યારે તેઓ બજારમાં વેચવા આવે છે, ત્યારે માંસાહારીઓ અરિહંતની મૂર્તિએ ચડેલું તે દેવદ્રવ્ય-કેસરીઆ ચાવળ-આદિ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર માળીની પાસેથી ખરીદ કરી લીએ છે. અને પછી તે દેવદ્રવ્યને માંસની સાથે પકાવીને તેઓ ખાય છે. હવે કહે કે આ પાપ કેને? માલીને કે ભગવાનને, મૂતિને, કે જનને કે પછી આ બધા એને સરખે હિસ્સે? અને આવી રીતે આપ લેક પિતે નિર્માલ્ય દેવદ્રવ્ય ખાવાપીવામાંથી બચી જઈને બીજાઓને ખવરાવે છે, તે શું તે જરા પણ વ્યાજબી છે? (જરા પણ નહિ. પણ બીજું થાય પણ શું! રેજ ઉડીને એટલાં એટલાં નિવેદ અને ફળકુલની કાંઈ કાગડાઓને ઉજાણ થોડીજ કરાવાય છે? અને કદાચ તેમ કરીએ, તે કાગડાઓને પણ નરક-નિગદમાં જવું પડે. માટે એ તે જે થાય છે, તે ઠીક જ થાય છે. માળીએ નરક નિગેદમાં જતા હોય, તે તેમાં મૂર્તિપૂજક જૈનેને શું? તેઓનાં નશીબ કાં નેકરી કરવા તેઓ આવે છે?) ૨૫-કઈ કઈ જગાએ માળી લેકે આ નિર્માલ્યા દેવ-દ્રવ્ય દુકાનદારને વેચી નાખે છે. અને તેની પાસેથી જેન લેકે તે પ ખરીદ કરે છે. અને તેજ નિર્માલ્ય દેવદ્રવ્ય ફરી પાછું પૂજાના કામમાં વાપરે છે, તે શું આ દોષ મતિપુજને નહિ લાગતું હોય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ (લાગે તે છે, પણ કરવું શું? રોજ ઉઠીને પૂજાના દેવદ્રવ્યમાં એક રૂપીએ કેણું ખરચી શકે? તેથી એક રૂપીઆની બદલીમાં એક આનામાં તેટલાજ દ્રવ્યો મળી જતા હોય, તો વાંધે શું? ભગવાન ક્યાં તે દ્રવ્યો ખાવાના છે કે વ્યાધિ ? હા, જે ભગવાન તે દ્રવ્ય સ્વીકારતા ન હાય, તે વાસી દ્રવ્યો ન ચડાવાય. પણ ભગવાન તો ફક્ત જ્ઞાતા-દાજ છે, તેથી આવું વાસી દ્રવ્ય ચડાવવામાં પૈસાને ફાયદે હોય તે ખાસ વાંધો લેવા જેવું નથી. કારણકે કાંઈ બધા મૂર્તિપૂજક દિગમ્બરો પૈસાદાર હોતા નથી.) ૨૬–મૂતિ અને મૂર્તિપૂજાને આ કપલ કલ્પિત માર્ગ જે પ્રભુ આજ્ઞાનુસાર હોતે, તે આટલી ભૂલે તેમાં જરૂર ન હોતે. મૂર્તિપૂજા કરવામાં શરૂઆતથી જ અસત્ય અને કલ્પનાઓથીજ કામ લેવાય છે, તે ઠેઠ છેવટ સુધી સત્યનું નામ જ નહિ. તે શું આવા અસત્ય અને લિપત માર્ગના ઉપદેશક જિનેન્દ્ર દેવ હોઈ શકે ખરા? આવો છદ્મસ્થાએ સ્વાર્થવશ બનીને ચલાવેલ મિથ્યા માર્ગ આદરણય કેમ કરીને થઈ શકે? ન જ થઈ શકે જ્યાં પહેલેથી છેલ્લે સુધી અસત્ય અને કલ્પના જ છે—સત્યનું જ્યાં નામ નિશાન પણ દેખાય નહિ તે મતિ પૂજકમાર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર આદરણીય નજ હોઈ શકે. શત્રુંજય કે સમેત શિખર જવાની શકિત ન હોય, તેથી પછી એક પડદાઉપર તે પહાડેનાં ચિત્ર દેરી તેનાં દર્શન કરી શત્રુંજય કે સમેત શિખર ગયાને સંતોષ માની લે. આ આદિ અનેક ક્રિયાઓ અસત્ય અને કલ્પિત જ છે. આવા માર્ગને અને મોક્ષ માર્ગને બહુજ છેટું છે. ર– -દરેક જૈન શાસ્ત્રમાં એમ લખેલ છે કે–તીર્થકરે તીર્થકર એક બીજાને મળી શકે નહિ, એ અનાદિને કાયદો છે. તે પછી તેમની ચાવીશ મૂર્તિઓને એકી સાથે બેસારી તેમને સાક્ષાત તીર્થકર કહી એક બીજાની પાસે પાસે બેસારી અનાદિના જેન કાયદાને ભંગ કરે, તે જૈન સિદ્ધાંતને જુઠ્ઠાં ઠરાવવા બરાબર છે કે નહિ? (બરાબર જૈન કાયદે આ હિસાબે જુઠ્ઠી ઠરે છે. પણ વાત એમ છે ભાઈ પુષ્પ ? તે વાત તે સાક્ષાત હાલતા ચાલતા પરમ પૂજ્ય તીર્થકરને માટે છે, નહિ કે આ પાષાણુના બનાવેલ તીર્થકરોને માટે સાક્ષાત તીર્થકરે ભેગા ન થાય, તે બરાબર છે, પણ આ કાંઈ સાક્ષાત તીર્થકર નથી. માટે આ વાતમાં કોઈ વાધે મને તે દેખાતું નથી વળી એક બીજી વાત પણ વિચારવા જેવી છે એક મંદિરમાં એક જ તીર્થકર બેસારે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ આખા હિંદમાં બહુ બહુ તે પાચસે ગામમાં પાનસે તીર્થકર બેસે અને તે પાંચ તીર્થ કરે બેસારવાવાળા જ બારમે દેવલોક જઈ શકે અગર તે તીર્થકર નામ ગૌત્ર બાંધી શકે, ત્યારે પછી બીજાઓનું શું? તેઓએ બારમા દેવ કે કે તીર્થકર નામ ગેત્ર બાંધવા માટે શું વ્રત–જપ -તપ-નિયમ કરવાં ? તે તે બની શકે તેમ ન હોય, તો પછી શું તેઓએ તીર્થકર નામ-ગેત્ર ન બાંધવાં ? વળી આ પાંચસો પ્રભુએ તે આગળના બાપદાદાએ પધરાવી ગયા હોય, ત્યારે નવાઓને માટે શું ? તેઓને તે લાભ કેવી રીતે મળે ? તેથી મૂર્તિપૂજક આચાર્યોએ વીશે તીર્થકરોને ભેગા બેસારવાની કહો કે નવી રીત કાઢી. અગર તે તે રીતમાં વાંધો ન લીધો. આમ કરવામાં ભટ્ટારકે અને ભકતે એ બંનેને લાભ થયે. ભકતને નવા તીર્થકર પધરાવવાથી બારમું દેવલોક કે તીર્થકર નામ-ગેત્રને લાભ મળ્યો અને ભદ્રારકોને ? તેઓને તે ખૂબ જ લાભ થયો. પહેલાં સ્થાપના Ceremony કરી ત્યારે માલ પાણી મલ્યાં, ત્યાર પછી પ્રભુ પધરાવ્યાની Opening Ceremony કરી-વાસ્તુ કર્યું ત્યારે પણ સારી રીતે ૭-૮-૧૦ દિવસ સુધી માલ પાણી ઉડયાં અને વળી ઉપરમાં જે યજમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તેવી દક્ષિણ મળી અને યજમાનને તીર્થકર નામ ગોત્ર મેળવી આપ્યું, તેની દલાલીમાં તેમના ભાગ રહ્યો, તે જુદે. આવી રીતે ગૃહસ્થ આચા ને કે ભટ્ટારકોને લાભ મળ્યો, તે ઉપરાંત ગૃહસ્થને પણ લાભ મળે. તે પછી આ વાતમાં વધે કયાં સ્થો વધે લેવાવાળા ખોટા છે. ૮–મૂર્તિને આરિહંત કહીને પછી તેને અરિહંત અવસ્થામાં અભિષેક કર, તે શું જિનેન્દ્રની - આજ્ઞા છે? કે પછી મન માની ચલાવે છે ? (મન માની જ દીક્ષાલીધા પછી અભિષેક હોય જ નહિ અને જે અભિષેક કરે, તે તે જિનેન્દ્રને નહિ, પણ એક ગૃહસ્થને જ કરે છે, એમ સમજાય અરિહંત અને અભિષેક બને એકી સાથે હાઈજ ન શકે. આતે શેરડી અને રોટલી સાથે ખાવા જેવું થયું. આ ગેટાળા ઉપરથી પણ દીવા જેવું સાબિત થાય છે કે જિનેન્દ્ર તિને ઉપ દેશ ર્દી જ નથી.) ૨ સ્તત્વાર્થ સૂત્રના ૩-૪ અધ્યાયમાં શ્રી ઉમાસ્વામી મહારાજે ત્રણે લોકની ભૂળ બતાવી દીધી છે. પરતું તેમાં તેમણે અકૃત્રિમ ચૈયાલયેના સંબં ધમાં એક પણ અક્ષર કહ્યો નથી, તે તેનું કારણ શું? શું ચૈત્યાલયો નથી? અગર છે તે ભરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ક્ષેત્રમાં કયાંય છે કે પછી બધા ભરતક્ષેત્રની બહારજ છે. (ભરત ક્ષેત્રની અંદર અકૃત્રિમ ચૈત્યાલયે છે, એમ કહે કે તમે કહેશે કે-લા, બતાવે. તે બતાવવાં કયાંથી તેથી પછી એમજ કહેવું યુતિ. યુકત છે કે–બધાં ભરતક્ષેત્રની બહારજ છે. જેથી કઈ બતાવવાનું કહી જ શકે નહિ. ૩૦–શ્રી કુંદકુંદાચાર્યે પોતાના બનાવેલ “અષ્ટ પાહુડ' ગ્રંથમાં મૂતિ, પ્રતિમા અને પ્રતિબિમ્બનું શું સ્વરૂપ કહ્યું છે અને તે કોના માટે પૂજ્ય છે ? (બધાને માટે કુંદકુંદાચાર્યો શું કીધું છે, તે જેવું જ કેને છે? આગુસેં ચલી આતી'ના ન્યાયે મૂતિ પૂજા ચાલી આવી છે, માટે ચલાવ્યે રાખે, એ ન્યાયેજ મૂર્તિપૂજા ચાલી રહી છે. બાકી જે કુંદકુંદાચાર્યે કહ્યું છે તે પ્રમાણે જે ચાલે, તે મૂર્તિપૂજા હમણું છૂટી જાય. ૩૧-સમભદ્ર આદિ આચાર્યોએ જ્યાં અગીઆર શ્રાવકની ડિમાનું વર્ણન કર્યું, ત્યાં શ્રાવકના કર્તવ્યમાં મૂર્તિ પૂજા કેમ ન બતાવી ? (કારણ કે મતિપૂજા એ શ્રાવકેનું કર્તવ્યજ નથી, પછી કેમ કરીને બતાવે? આટલું આટલું દીવા શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જેવું ચેપ્યું છે, છતાં પણું મૂર્તિ પૂજા છેડાતી નથી, તે ખરેખર મહા મિથ્યાત્વને ઉદય જ છે. સમન્તભદ્ર અને કુંદકુંદ જેવા સમર્થ આચાર્યો પણ મૂર્તિપૂજામાં ધર્મ માનતા નથી, ત્યારે પિતાને તેમનાજ ભક્ત કહેવડાવતા આજના દિગમ્બર મૂર્તિપૂજકો મૂર્તિ પૂજવામાં ધર્મ માને છે અને જેઓ તે મૂર્તિને નથી માનતા, તેમની સાથે ઝઘડા કરવા આવે છે. સમયની કેટલી બલીહારી છે.) ૩૨–દિગમ્બર મૂર્તિપૂજક પંડિત જુગલકિશોરજીએ મેરી દ્રવ્યપૂજા” નામે જે પુસ્તક બનાવેલ છે, તે શું સુનિઓને પાઠ કરવા માટે છે કે શ્રાવકવર્ગો તે વાંચી તેને અમલ કરવા માટે ? (છે તે શ્રાવકવર્ગને માટેજ. પણ તે પુસ્તક વાંચી તેને જે બરાબર અમલ કરે, તે મૂતિપૂજાનાં કેટલાંએ ધતિંગે ઉર્દી જગ્ય. તે આજના શ્રાવકેને, ભટ્ટારકોને કે દિગમ્બર ગૃહસ્થ આચાર્યોને ગમતું નથી તેથી તે પુસ્તક વાંચેજ શું કરવા ? જાણે તેને તાણે” વાંચે તેને વિચાર કરવાનું મન થાય, ન વાંચે તેને શું ?) ૩૩શ્રાવકનાં બાર વ્રત હોય છે. તેમાં મૂર્તિપૂજા એ કયું વ્રત છે, અગર કયા વ્રતમાં ગતિ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ (કેઈ પણ વ્રતમાં નહિ, જ્યાં મૂર્તિપૂજાએ શ્રાવકને ધર્મજ નથી, ત્યાં તેનું સ્થાન વ્રતમાં હોઈજ કેવી રીતે શકે ?) ૩૪–મૂર્તિપૂજા કેને માટે કોણે બતાવેલ છે? (ભટ્ટારકેએ અને સ્વાર્થ સાધુઓએ પિતાના ભરણપોષણ અને માજશેખ સારૂ અજ્ઞાનીઓને માટે બતાવેલ છે.) ૩૫–મૂતિમાં પરસેવે આવે એ શું સત્ય છે? જે નહિ, તે હાલ થડા વખત પહેલાં જ ખુરઈમાં દેવગઢના રને સમયે એક મૂર્તિમાં પરસેવો આવી ગયાની અફવા કેમ ઉડાડવામાં આવી હતી ? અઢાર દેશમાં પરસે એ એક દેષ છે કે નહિ? | (છે, પણ જે એવી ગ ઉડાડવામાં ન આવે, તે મૂર્તિમાં ચમત્કાર છે એમ કે માને? મૂર્તિની માન્યતા ઢીલી પડી ગઈ હોય, તેને વધારે દઢ કરવા વખતે વખત આવી ગપ ઉડાડવામાં ન આવે, તે પછી મૂર્તિનું માહાસ્ય વધે કયાંથી? માટે એ તે બધું એમજ ચાલે. મૂર્તિમાં ચમત્કાર છે અને આપણું ભલું બુરું મૂતિ કરી શકે છે, એ માન્યતાથીજ વધારે પ્રમાણના લોકો તેને પૂજે છે, બાકી તે તે પત્થર છે, એમ જાણવાવાળા પણ જાણે છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૩૬–પંચ કલ્યાણક પ્રતિષ્ઠાઓમાં જે મૂર્તિની અંદર પાંચે કલ્યાણકની કલ્પના કરીને પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અને મૂર્તિને આહાર આદિની ચર્ચા કરાવવામાં આવે છે, તે શું આ બધું જિનેન્દ્રની આજ્ઞાનુસારજ થાય છે? (બીલકુલ નહિ. બધું કપલ કલ્પિતજ થાય છે. એક નાનું બાળક પણ જાણે છે કે-મૂતિ આહાર કરી શકતી નથી છતાં તેને ભેગ અને નિવેદ ધરવામાં આવે છે, તે શું આવું કપાળ કલ્પિત કરવાનું વીર પ્રભુ કહે ખરા ? આ તે બધું હિંદુઓમાંથી ઉધાર લીધેલું છે.) ૩૭–શું નકશામાં ચિત્રેલા નદી તળાવમાં વહાણ ચાલી શકે ખરૂં? શું કાગળના ફૂલોમાં ખુશબે આવી શકે ખરી? જે નકશામાં ચિત્રેલ નદી તળાવમાં વહાણ ચાલી શકે અને કાગળના ફુલે ખુશ આપે, તે મુક્તિ મેલ પહોંચાડે એમ માની શકાય, નહિતર નહિ. (બરાબર છે, આપને ન્યાય સેળ વાલ ને એક રતી છે. ભગવાનના નામનું એક પુતળું બનાવ્યું, (કે જે ભગવાન જેવું કે જેવડું જરા પણ નથી) પુતળું જે મેક્ષ આપી શકતું હોય, તે પછી ભગવાનના શરીરને શા માટે બાળી નાખ્યું ? તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ રાખી તેની પૂજા-અર્ચના કરી હતી, તે વિશેષ મોક્ષ મળત. પણ નહિ તેમ ન હોઈ શકે. ભગવાનની મૂર્તિ કઈ દિવસ મેક્ષ આપી શકતી જ નથી, તેનામાં મેક્ષ આપવાની શક્તિ છે, એમ માનવું એ એક પહેલા નંબરની મૂર્ખાઈ છે.) ૩૮–પ્રભુએ વ્યવહાર અને નિશ્ચય એ બે નય બતાવેલ છે. નિશ્ચય તે નિશ્ચય જ છે, પરંતુ વ્યવહાર પણ નિશ્ચય સુધી લઈ જવાવાળે સત્ય નય છે. હવે એમ તે નજ બની શકે, કે નિશ્ચય તે મોક્ષમાર્ગ દીએ અને વ્યવહાર તેથી એકદમ ઉલટું અસત્ય અને કલપનાના પાઠ પઢાવી ખામાં નાખે. મૂતિ પૂજા રૂપ છેટે વ્યવહાર, નિશ્ચયની પાસે પહેચાડી શકે ખરે ? (નહિ જ. બટું તે ખોટું અને સાચું તે સાચું. બેટા વ્યવહારથી સાચું મળે જ નહિ ૩૯–સિદ્ધક્ષેત્રે ઉપર અને પર્વત ઉપર ચરણ પાદુકાઓ રાખવામાં આવે છે અને અહીં મંદિરમાં મૂર્તિઓ રાખવામાં આવે છે. આવું કરવાનું કારણ શું ? જિનેન્દ્ર પ્રભુએ આમ કરવાનું કહ્યું છે? (પ્રભુએ તે મૂર્તિ પૂજવાનીજ જ્યાં ના પાડી છે, ત્યાં આમ કરવું અને આમ ન કરવું, એ તો પ્રભુ કહેજ કેમ ? પહાડ પર રક્ત ચરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પાદુકાઓ રાખવાનું કારણ એ છે કે–ત્યાં પહાડ ઉપર આખો દિવસ કે હાય નહિ, અને કદાચ હોય તે એકાદ-બે માણસેજ હોય, તેથી જે પહાડે ઉપર રૂપાની, સેનાની કે હીરાની મૂર્તિઓ રાખી હોય, અને તે રાખેલા માણસે જ ઉપાડી જાય તે? અગર તે ચાર ડાકુઓ આવીને ઉપાડી જાય તે? સંધને લાખોની ઉઠેને? તેથી કરીને લાંબો વિચાર કરીને આ ગોઠવણ ગઠવી છે. શહેરના મંદિરમાં મૂતિઓ હેય, તે ખાસ કરીને વાંધે આવે નહિ. જો કે શહેરના મંદિરેમાંથી પણ મૂર્તિઓ ઉપડી જાય છે, પણ તે કઈક વખતેજ. તેથી જે ગોઠવણ થઈ છે, તે બરાબર છે. ૪૦–સમતિનું શું સ્વરૂપ છે? સમક્તિને અને મૂર્તિને કેટલો સંબંધ છે? હવે જે સંબંધ હોય તે નરકમાં ક્યા તીર્થંકરની મૂર્તિ જેઈને નારકને સમકિત પ્રાપ્ત થાય છે? હવે જે નરકમાં મૂતિ જોયા વગર પણ સમક્તિ થાય છે, તે પછી અહીં મૂર્તિની શું જરૂર છે? (જરા પણ નહિ. મૂતિ વગર જ અનંતા જ મેક્ષે ગયા છે, જાય છે અને જશે માટે મૂર્તિની જરા પણ જરૂર નથી) ૪૧–આજના મૂર્તિપૂજક દિગમ્બર જૈન, મૂર્તિ પૂજાથી કેટલે અને કયે લાભ ઉઠાવી રહ્યા છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ (જરા જેટલું પણ નહિ. ઉલટું લાભને બદલે નુકશાન ઉઠાવી રહ્યા છે. હજારો અને લાખો રૂપિઆનું પાણી કરે છે, અને ર્મૂતિ પૂજકે, તારણપંથીઓ અને સ્થાનકવાસીઓ સાથે કજીયા ઉભા કર્યા કરે છે. મૂતિ થી ફાયદો કોઈ પણ છે જ નહિ, જ્યારે નુકશાનને તે કાંઈ હિસાબજ નથી. આ નુકશાન કેટલું છે, તેને જે વિગતવાર ખુલાસો લખવા બેસીએ, તે એક સારૂં જેવું પુસ્તક થઈ જાય. આવી રીતે, મૂર્તિ પૂજાથી દરેક રીતે નુકશાન જ છે.) ૪૨– હવે જે મૂતિ દેખવાથી વૈરાગ્ય પિદા થાય છે, અને એટલા કારણ માત્રથી જ તે પૂજા કરવા રોગ્ય માની જાતી હોય, તે વાદળાં, ઉલ્કાપાત, અને સ્મશાન વગેરને પૂજ્ય માનવામાં શું વાંધો છે? કે જેનાથી તીર્થકરે જેવાને પણ વૈરાગ્ય થઈ આવ્યો? (બરાબર છે. મૂર્તિપૂજાએ હવેથી સ્મશાન વગેરેને પણ પૂજ્ય માની તેમની પણ પૂજા કરવી જોઈએ. કારણ કે તેનાથી તીર્થકર જેવા મહાપુરૂષને પણ વૈરાગ્ય થઈ આવ્ય; તે સ્મશાન વગેરેને તે વિશેષ પૂજ્ય ગણવાં જોઈએ. પણ નહિ, તેઓ તેમ નહિ કરે. તેઓ તે પત્થરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ મૂર્તિને જ પૂજ્ય ગણી તેમની સેવામાં રક્ત રહેવાના. ૪૩–શું કઈ પણ તીર્થકરને મૂર્તિ જેવાથી વૈરાગ્ય થયે છે ખરો ? ( નહિ જ. કઈ પણ તીર્થકરને મૂર્તિ જેવાથી વૈરાગ્ય થયેજ નથી. અરે, મૂર્તિ જેવાથી વૈરાગ્ય થવે તે ઘેર ગયે, પણ ઉલટે મૃગાર (રસ) પેદા થાય છે અને નકામા નવા ચીકણું કર્મ બંધાય છે.) ૪૪–આ દિગમ્બર જૈન મૂર્તિપૂજા કયારથી, જેણે શા માટે ચલાવી ? (મહાવીર પછી ૫૦૦-૭૦૦ વર્ષે અમુક ભટ્ટારકોએ હિંદુ ધર્મની દેખાદેખીથી પિતાના સ્વાર્થ માટે ચલાવી. દુનિયાને કાયદે છે કેધામધૂમ હોય ત્યાં માણસે ખેંચાય, તેમ અહીં પણ બન્યું. હિંદુઓની માફક મંદિર-મૂતિઓ કરી દિગમ્બર મૂર્તિપૂજકોએ ધામધૂમ ખૂબ વધારી દીધી, તેથી ભક્તને સારું લાગ્યું, અને ગાડું ચાલ્યું. ભટ્ટારકેએ તેમાં જ ધર્મ માળે, અને શાસ્ત્રથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ અનભિજી લે કે તે પ્રમાણે માન્યું. આવી રીતે મૂર્તિપૂજા ચલાવી.) ૪૫–મૂર્તિપૂજાથી પુણ્ય મળે છે કે મેક્ષ ? હવે જે ફક્ત પુણ્યજ મળતું હોય, તે પછી અષ્ટ દ્રવ્ય ચડાવતી વખતે એક્ષ સંબંધી સિદ્ધિઓ માગી પૂજા કેમ કરવામાં આવે છે ? પુણ્ય કેમ નથી માગતા ? (માગે ભલેને ગમે તેટલું, પણ મળવાનું જ કયાં છે? મૂર્તિપૂજા કરીને પાપ કરે, અને પછી પુણ્ય માગે, તે કયાંથી મળવાનું હતું? વાવ છે આકડે અને ફળ જોઈએ છે આંબાનાં, તે કયાંથી મળે ? પુણ્ય કરે તે પુણ્ય મળે. મૂર્તિપૂજા માંહેનું એક પણ કાર્ય એવું નથી, કે જેથી પુણ્ય થતું હોય. તે પછી મેક્ષની તે વાત જ શું કરવી) ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અનાવશ્યક દિગમ્બર જૈનમૂતિ પર સામાન્ય વિચારે દિગમ્બર જૈન મૂર્તિપૂજા તદન અનાવશ્યક જ છે-જરા પણ જરૂરી નથી, એ આપણે પાછળના પૃથ્યમાં જોઈ ગયા, છતાં પણ આ વાતને વધારે મજબુત કરવા અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિપૂજા બાબત દિગમ્બર જૈન મૂર્તિપૂજક ભાઈએજ શું કહે છે, તે હવે આપણે જોઈએ. બાબૂ સૂરજભાનુજી વકીલ જેઓ દિગમ્બર મૂર્તિપૂજક સમાજના એક માનનીય નેતા છે, તેઓ કહે છે કે ૧–જૈન શા વાંચવાથી અને પંડિત ગોપાલદાસજી આદિ પ્રખ્યાત વિદ્વાનોના ઉપદેશથી એ માલુમ પડે કે–જૈન ધર્મ એ મૂર્તિપૂજક ધર્મ નથી. ૨–ધર્મને સાર એક ફક્ત વીતરાગતા અને વિજ્ઞા નતા જ છે. એજ મોક્ષનું કારણ છે. આ બેમાંથી પણ વીતરાગતાજ વિજ્ઞાનતાનું કારણ છે. ૩–વીતરાગતાથીજ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને સર્વ સુખ મળે છે એટલા માટે જૈન ધર્મ એક માત્ર વીતરાગતા પર જોર દીઓ છે. ૪–વીતરાગતા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ વીતરાગે કહેલ જિનવાણીનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ૫–જિનવાણું (શા) માં વીતરાગતાની મુખ્યતા શ્રેષ્ઠતા બહુજ સારી રીતે બતાવવામાં આવેલ છે. – જૈન ધર્મ એ વીતરાગ ધર્મ છે. એટલા માટેજ જૈન ધર્મ પરમ વીતરાગી દેવ, વીતરાગી ગુરૂ અને વીતરાગની શિક્ષા દેવાવાળાં શાની તરફ વંદના ભક્તિ કરવાની આજ્ઞા દીએ છે. ૭–તે આજ્ઞા સાંસારિક કામની સિદ્ધિ માટે કરવાની ચેખી ના પાડે છે. એવી ઈચ્છાથી કામ કરવાવાળાને તે જૈન ધર્મ મિથ્યાત્વા ઠરાવે છે. ૮–સ્થાપના કરીને પૂજન તે ફક્ત એક કે બે જણા જ કરતા હશે. બાકીના જે સેંકડે જેને મંદિરમાં જાય છે અને સ્થાપના કર્યા વગરજ ભક્તિ-સ્તુતિ કરે છે, તે તે શું નકામી જાય છે? ૯–મંદિર જવાને વખત ન હોય અને જે લોકો પિતાને ઘેર બેઠા બેઠાં જ, કે મંદિરના એક ખુણામાં બેસીને ચોવીશ તીર્થકરને કે પંચ પરમેષ્ઠીનો જાપ જપે છે, હૃદયપૂર્વક તેમની ભક્તિ, સ્તુતિ અને વંદના કરે છે, તો શું તેઓ સ્થાપના ન કરતા હોવાથી, અગર તે મૂતિ તેમની સામે ન હોવાથી, જેઓની તે સ્તુતિ-ભક્તિ કરે છે, તે શું નકામી જાય છે ? નહિ, નહિ. તે ભક્તિ -સ્તુતિ નકામી નથી જતી. તેઓ વીતરાગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ગુણોને યાદ કરીને તે ગુણેની ભક્તિ-સ્તુતિ કરે છે, તે તે બેશક મીડાકાર્યકારી અને ફળદાયક થાય છે. જૈનશાસ્ત્રને સ્પષ્ટ આશય આ છે. આ ઉપરથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ભક્તિ સ્તુતિ, પૂજા અને વંદના માટે નથી તે મૂર્તિની જરૂર કે નથી તે સ્થાપનાની જરૂર, કે નથી જળ કે ચંદન આદિ વસ્તુની જરૂર. જરૂર હોય તે ફક્ત એટલીજ કે, વીતરાગ પ્રભુના વૈરાગ્ય અને ત્યાગરૂપ ગુણેને પિતાના હૃદયમાં બરાબર સ્થાન આપી, તે પ્રમાણે વર્તન કરવાની. કે જેથી કરીને આપણા પાપી હૃદયમાંથી પણ રાગદ્વેષ રૂપી કચરે એ છે થઈ આપણે જરા વધારે પવિત્ર થઈએ, અને આપણે વીતરાગતાની વધારે નજીક પહોંચીએ. -તીર્થંકર પ્રભુએ, સિદ્ધ ભગવાને અને પરમ પવિત્ર સાધુ-મુનિ મહારાજેના ગુણેને યાદ કરી, તેમની સ્તુતિ-ભક્તિ કરતા રહેવાથી આપણા ભાવની શુદ્ધિ થાય છે, અને આ સ્તુતિ–ભક્તિ આપણે ગમે તે જગાએ અને ગમે ત્યાં કરી શકીએ છીએ, ત્યાં મૂતિ હોય કે ન હોય, તેની કઈ જરૂર નથી. ઉપર મુજબના બાબુ સૂરજભાનુજીના શબ્દોથી સ્પષ્ટ થાય છે કે મૂર્તિની જરાએ જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ત્યારબાદ બાબુ જુગલકિશોરજી મુખ્તાર આ બાબતમાં શું કહે છે, તે આપણે જોઈએ. ૮ ઉપાસનાના ઢગ' નામના તેઓના ૧૬-૮-૨૬ ના લેખમાં તેઓ સ્પષ્ટ લખે છે કે – આજકાલ આપણું પૂજાભક્તિ વિકૃત અને સદેષ બની ગઈ છે. પાત્ર કેસરી ” તેત્રના ૩૭મા કલેક મુજબ જિનેન્દ્ર ભગવાને આવી કઈ પૂજા વિધિ બતાવીજ નથી, પણ શ્રાવકે એજ પિનાની મનમાની વિધિ કપિત કરી લીધી છે, અને જેમ જેમ વખત જતે ગયે, તેમ તેમ આ વિધિવિધાને રૂઢ થતાં ગયાં. પૂજાની જે વિધિ આજે પ્રચલિત છે, તેજ પ્રાચીન કાળમાં પણ હતી, એમ કઈ કહી શકે નહિ. પૂજાવિધિમાં બરાબર પરિવર્તન થતું ગયું છે. અમિતગતિ શ્રાવકાચારને બ્લેક કહે છે કે–એક વખત એ પણ હતું કે-જયારે આગળના આચાર્યો વચન અને શરીરને બરાબર સ્થિર કરીને પોતાના પૂજ્ય ગુરૂઓને હાથ જોડતા, મસ્તક નમાવતા અને તેમની સ્તુતિ કરતા; અને તેને જ દ્રવ્ય પૂજા કહેવામાં આવતી હતી, અને મનને દરેક પ્રકારના બાહા વિચારથી દૂર કરી, તેને ધ્યાન આદિ દ્વારા પરમાત્મમાં લીન કરતા અને તેને ભાવપૂજા કહેવામાં આવતી. ત્યારબાદ એક સમય એવો પણ આવ્યો કે–-દેશમાં નિવેદ, દિપ, ધૂપ અને ફળફૂલથી પૂજા થવા લાગી અને તેને દ્રવ્યપૂજા કહેવામાં આવી. હિંદુ દેવતાઓની માફક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જિન દેવેનાં પણ આડાન અને વિસર્જન થવા લાગ્યાં, અને જૈને એવું સમજવા લાગ્યા કે-કમબંધનથી તદૃન મુક્ત થયેલ સિદ્ધ ભગવાને પણ બેલાવવાથી આવે છે, બેસારવાથી બેસે છે, અને પૂજા થઈ રહ્યા પછી રજા દેવાથી પિતાને યજ્ઞ ભાગ લઈ ઘાલ્યા પણ જાય છે. આહૂતા એ પુરા દેવા લબ્ધ ભાગા યથા કમમ / તે મયાડભ્યચિતા ભકત્યા, સર્વે યાતુ યથાસ્થિતિમાં પૂજા થઈ રહ્યા બાદ આ પાઠ દરરોજ બેલાય છે. આ પાઠ જૈન સિદ્ધાંતની વિરૂદ્ધ હોવા છતાં પણ જન સમાજમાં બેલાયા કરે છે. આ પાઠ હિન્દુ ધર્મનીજ નકલ છે. હિન્દુ ધર્મના દેવે બોલાવવાથી (તેઓની માન્યતા પ્રમાણે) આવે છે અને જાય છે, ત્યારે જૈનોમાં તેમ હોઈ શકે નહિ. હિન્દુ ધર્મના પ્રાબલ્ય કાળે આ વાત તેમાંથી ઉધાર લેવામાં આવી છે. ત્યાર બાદ જળ, ચંદન આદિ દ્રવ્ય ચડાવવાં, તે તદન અનુચિત છે, એમ મુખ્તાર સાહેબે “મેરી દ્રવ્ય પૂજા’ નામે પુસ્તકમાં સિદ્ધ કરી બતાવ્યું છે. ઉપર મુજબ મુખ્તાર સાહેબના વચનથી પણ સિદ્ધ થાય છે કે–ભૂતિ અને મૂર્તિ પૂજા નકામાં છે. ત્યાર બાદ સને ૧૯૨લ્માં ટાવાળા બીરધીલાલજી શેઠીએ જૈન ધર્મ અને મૂર્તિ પૂજા નામે એક પુસ્તક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ છપાવ્યું. તેમાં તેમણે સિદ્ધ કરી બતાવેલ છે કે–આજ કાળની પૂજા વિધિ એકદમ દૂષિત થઈ ગએલ છે, અને હિંદુઓના સંસ્કારથીજ આવી જાતની પૂજા વિધિ જૈનમાં ઘુસી ગઈ છે. તેમજ તેઓ કહે છે કે-જે લોકો પિતાના સ્વાર્થ માટે સાંસારિક ઈચ્છાઓ પૂરી કરવા માટે-અરિહંતાની પૂજા ભકિત કરે છે, જાત જાતના પણ અને સેગંદ લીએ છે, કેશરિયા નાથજી, મહાવીરજી શિખરજી, ગિરનારજી આદિની બેલી બેલે છે અને તે ભગવાનેને આશા દીએ છે કે-મારૂં અમુક કાર્ય સિદ્ધ થઈ જશે, તે હું તમારાં દર્શન કરવા આવીશ–તમને છત્ર-ચામર આદિ સુંદર ઉપકરણ ચડાવીશ-આ લોકો નામ માત્રનાજ જૈને છે, બાકી ખરૂં પૂછે તે તેઓ મિથ્યાત્વીજ છે. તેમજ કેટલાક લોકો માંદગી અગર આવી પડેલ આપત્તિએ થી છુટવા માટે ૬ ઋદ્ધિ, કર્મ દહન, ત્રણ લોક આદિને માંડલ મંડાવીને આ વીતરાગી મૂતિઓને રિશ્વત (લાંચ) દેવાને ઢગ કરે છે અને એમ સમજે છે કે અમને અમારા પાપના ફળ ન મળે, તે લેકો પણ નામ માત્રનાજ જૈની છે, રૂઢિના પીટવાવાળા જ છે, અને મિથ્યાત્વના પ્રભાવથી જેની બનવાના ગ કરી જૈન ધર્મની બદનામી કરવાવાળા જ છે. આવી ઉપાસના તદ્દન નકામીજ છે, અને આવી ઉપાસનાથી કરડે વર્ષો સુધી પણ સાચો ધર્મ મેળવી શકાતું નથી. અન્ય ધમીએ તે શું પણ હવે કેટલાક મૂર્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ પૂજક જને પણ મૂર્તિ પૂજાના આવા ઢંગથી અર્થ અને સમયને નકામે દુરુપયેગ થાય છે, એમ સમજી ગયા છે. અને સમજે તેમાં નવાઈ પણ શું છે? આપણી આજની મૂર્તિ પૂજા પોતાના લક્ષ્યથી ભ્રષ્ટ અને આદર્શથી નીચી પડી ગઈ છે. તેમાં ફકત સૂકો (ક) ભાવહીન કિયાકાંડજ બાકી રહેલે છે. જૈન ધર્મના બીજા વિષયે સંબંધી તે હજારે સંસ્કૃતમાં બનેલા પ્રાચીન ગ્રંથે છે, પરંતુ પૂજા વિષયના બહુજ ઓછા ગ્રંથ છે, અને જે છે તે પણ આજ કાલના બનેલા છે. જુના વખતમાં આજના જેવી આડંબર યુકત–ભભકા બંધ પૂજા નહતી થતી. પરંતુ વખત જેમ જેમ ગયે, તેમ તેમ હિંદુઓની દેખાદેખી વધવા લાગી અને જે જિનેન્દ્ર દેવ કેઈના બેલાવ્યા આવે નહિ, તે દેવને જેને મેક્ષમાંથી બોલાવવા લાગ્યા, બેસારવા લાગ્યા અને પછી તેમને યજ્ઞને ભાગ દઈ તેમને વિસર્જન કરવા લાગ્યા. ઉપર મુજબ બીરધી લાલજી શેઠીના લખાણથી પણ સિદ્ધ થાય છે કે મૂર્તિ અને મૂર્તિ પૂજા નકામા જ છે. મૂર્તિમાં જિનેન્દ્ર હેય જ કેવી રીતે? જિનવર હે કલ્પિત રમેં, ફિર તે મુકત કહાના કયારે ! વસ્તુ સ્વરૂપ ન જાના જગમેં,. કિર તે જન કહાના કયારે | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ મૂરતમેં જિનરાજ પધારે, શિવ પુરસેં ફિર આના કયારે ? જૈન ધર્મ વિપરીત બતાવે, ફિર સિદ્ધાન્ત કહાના કયારે છે. અસલ મિલે જે નકલ કિયેસે, યથા તથ્ય કહાના ક્યારે ? કલ્પિત-ક્ષ કહો ફિર જગહી, શિવ પુરમેં ફિર જાના કયારે | કલ્પિત ગાય દૂધ જે દેવે, કલિપત ભેજન ખાના કયારે | સિંહ ચિત્રકો દેખ કભીભી, અપને મન ભય ખાના કયારે પણ કલ્પિત બાત કલ્પનાસે હી, નિજ સ્વરૂપ મિલ જાના કયારે ! કલ્પિત જુઠ કહાવે, તે ફિર, “મૂરત મેં બહકાના કયારે | લેખક-પુષ્પ' સિલવાની ઉપરની કવિતા ઉપર વાચક વિચાર કરી જેશે તે સમજાશે કે પત્થરની ગાય જે દૂધ દીએ, કાગળનું ફૂલ જે સુગંધ દીએ અને પત્થરને સિંહ જે મારવા ઉઠે તે જ પત્થરની મૂતિ મેક્ષ દઈ શકે. સૂર્ય જેમ પશ્ચિમમાં ઉગે નહિ, ચંદ્ર જેમ ગરમી આપી શકે નહિ, તેમ પત્થરની ગાય દૂધ દઈ શકે નહિ-કાગળનું ફૂલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ઉપર સુગંધ દઈ શકે નહિ, અને પત્થરને સિંહ કોઈને મારી શકે નહિ, બરાબર તેમજ પત્થરની મૂતિ મેક્ષ પહચાડી શકે જ નહિ. અસલ અને નકલમાં આસમાન જમીન એટલે ફરક છે. અસલ તે અસલ અને નકલ તે નકલ. એક અસલ હાથી હજારે રૂપીઆની કિસ્મતે વેંચાય છે અને તેને રાજા-મહારાજાઓજ રાખી શકે છે. ત્યારે તે હાથીની નકલ કરી વેચનાર કુંભાર તે હાથીને બબે પૈસે વેચે છે. કયાં હજારો રૂપીઆની કિસ્મતને એક હાથી, અને કયાં આ બે પૈસાને હાથી? આસમાન જમીન એટલે ફરક છે. માટે અસલ તેજ સાચું સોનું સમજવું. એક બાજુથી દિગમ્બર મૂર્તિપૂજક ભાઈઓ કહે છે કે મુકત થએલ જી કઈ કાળે પણ પાછા ન આવે, ત્યારે તેજ ભાઈએ ઢોલ-નગારાં પીટીને કહે છે કે–ચાલો ભાઈઓ? આજે ભગવાન ગર્ભમાં આવ્યા છે; આજે ભગવાનને જન્મ દિવસ છે, આજે ભગવાન દીક્ષા લેવાના છે. આવી આવી નાખી દેવા જેવી વાત કરતાં શું તેમને જરા પણ વિચાર નહિ થતું હોય ? શું તેઓને તીવ્ર પાપબંધ નહિ થતું હોય? અમે અમૂર્તિ પૂજકે તમારા ધાતુના કે પત્થરના ભગવાનની કાંઈક વાત કરીએ, તે તમને દુઃખ લાગે, તમે ક્રોધ કરે, અને અમને મિથ્યાત્વી કહે, તે શું તમે અમારા ભગવાનની આવી ફજેતી કરે, તેથી અમને દુઃખ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ લાગતું હોય ? ભગવાન ગર્ભમાં આવ્યા હતા ૨૫૦૦ વર્ષ પહેલાં, ત્યારે તમે કહો છો કે ભગવાન આજે ગર્ભમાં આવશે, ભગવાને જન્મ લીધો હતે ૨૫૦૦ વર્ષ પહેલાં ત્યારે તમે કહે છે કે–ભગવાન આજે જમ્યાઃ આવી તમારી વિચિત્ર વાતેથી અમને ઘણું જ દુઃખ થાય છે, પણ શું કરીએ? તમને કાંઈ કહેવાતું નથી અને કહીએ છીએ તે તમે ઉલટા ક્રોધે ભરાઓ છે. માટે હજુ પણ આવી બાળ ચેષ્ટા છેડી દેશે તે સારૂં છે. વૈષ્ણવ ભાઈઓની માન્યતા અનુસાર તેમના રામકૃષ્ણની મૂર્તિઓ આગળ તેમણે કરેલી બધી લીલાઓ કરી, તે મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરી પૂજ્ય માનવી તે ઠીક છે, કારણ કે તેઓ તેમના ભગવાનને અવતાર રૂપ માને છે. પણ તેમની દેખાદેખી કરી આપણું પરમ વિતરાગી પ્રભુની પણ લીલા કરવી–તેમનું બાલ્યજીવન, ગૃહસ્થ જીવન અને રાજગ આદિ ઉજવવાં તે જરા પણ વ્યાજબી નથી. કાગડે હંસની ચાલે ચાલે, અને હંસ કાગડાની ચાલે ચાલે, એ બને નકલ ઠીક ન થઈ શકે પરન્તુ તે હાંસી–માલને પાત્રજ થઈ શકે છે. આવી જ હાલત પંચકલ્યાણકના વિષયમાં થઈ રહી છે. બીજાની દેખાદેખીએ મૂર્તિપૂજક ભાઈઓ લીલા તે કરે છે, ગર્ભથી લઈને નિર્વાણ અવસ્થા સુધીની; પણ આ ભાઈઓ પાસે મૂર્તિ છે ફકત એક નિર્વાણ અવસ્થાની જ, તેને પ્રતિષ્ઠિત કરવાના બહાને આ બધી લીલાઓ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ છે. પરતુ નકલ તે નકલ જ રહે છે. પરમ વિતરાગી મૂર્તિને ગર્ભનું મ્હાનું કરીને જેવી રીતે નાના બચ્ચાંને ઘડીયામાં રાખી ઝુલાવાય છે તેવી રીતે આ વિતરાગી પ્રતિમાને ઘોડીયામાં ઉંધી રાખી ઝુલાવાય છે. આ ઝુલામાં ઝુલાવવાની વિધિ પ્રતિષ્ઠા કરવાવાળા જ કરે છે એમ નથી પણ દરેક સ્ત્રી-પુરૂષ આવીને એક બે હીંચકા નાખી જાય છે અને રૂપીઆ ચડાવે છે. આ સ્ત્રી-પુરૂષને જે કઈ પૂછે કે-જે તમે હીંચકો નાખે તે મતિ બાળ અવસ્થાની હતી કે વિતરાગી અવસ્થાની ? તે જરૂર જવાબ મળશે કે ઉંધી રાખેલ મૂતિ વીતરાગીજ હતી. તે પછી તમે ઝુલાવ્યા તે બાળક ભગવાનને કે વીતરાગને? જરા વિચાર કરે-ખૂબ વિચાર કરે કેઆ લીલા તમે શું હિસાબે કરી રહ્યા છે? આ તે તમે જૈન ધર્મની લીલા કરી રહ્યા છે કે મશ્કરી? જરા એટલે તે વિચાર કરે કે–આ કામ જૈન ધર્મને અનુકુળ છે કે પ્રતિકુળ? આવી લીલાઓથી એ વાત સ્પષ્ટ થાય છે કે હવે મૂર્તિપૂજક જૈન ધર્મ વીતરાગી ધર્મ રહ્યો નથી. મૂર્તિપૂજક ભાઈઓએ બીજાની દેખાદેખી કરીને અને ભટ્ટારકના ચડાવ્યા ચડીને પિતાના અસલી રીત-રીવાજ બેઈ નાખ્યા છે, તેથી તેઓ ન તે અહીંના રહ્યા કે ન તે તહીંના. પ્રતિષ્ઠા કરાવતી વખતે શું શું કરવું જોઈએ, તેનું વર્ણન પણ જરા સાંભળવા જેવું છે. પ્રતિષ્ઠાના દિવસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ પહેલાં સાત આઠ દિવસે પ્રતિષ્ઠા કરાવનાર શેઠ પ્રતિષ્ઠા કરાવવાવાળા વિદ્વાન (ગૃહસ્થ, આચાર્ય કે ભટ્ટારક)ને ઘેર જાય. સ્ત્રીઓ મોતીભર્યા થાળ હાથમાં લઈને ગીત ગાતી ચાલે. ગરજી મહારાજને ઘેર જઈ તેને પિતાને ઘેર તેડી લાવે. ત્યાં ચાકી બીછાવી તેના ઉપર સિંહાસન રાખી ચાર વાટવાળે દી જલાવે. સિંહાસન ઉપર તે વિદ્વાનને બેસારે અને પછી વાજા વાગે. ત્યાર બાદ ચાર સાગ્યવંતી કે યુવાન સ્ત્રીઓ તે વિદ્વાનના શરીર ઉપર ચંદન લગાવે, પછી તેલ ચાળે, પછી પીળી ખલીથી તેલ દૂર કરીને વિદ્વાનને નવરાવે. પછી સ્વાદિષ્ટ ભેજન કરાવી તે વિદ્વાનને સારાં વસ્ત્ર અને ઘરેણાંથી સજાવે. ત્યાર પછી તે વેદી ગાયના છાણથી લીપી જાય છે, ઘડામાં ગમૂત્ર આદિ નાખવામાં આવે છે, ત્યાર પછી જિનેન્દ્ર, તેમની માતાઓ અને ઇંદ્ર-ઈંદ્રાણીઓની તથા છત્રચામર આદિ અષ્ટમંગળ દ્રવ્યોની પૂજા આઠ દ્રવ્યથી થાય છે. તથા કેઈ દેવતાની પૂજા સફેદ ચૂર્ણથી તે કોઈની લાલ ચૂર્ણથી, તથા કેઈની ખીરથી, અને દુશ્મનેના નાશ માટે કૃષ્ણ પ્રતીદેવની કાળા ચૂર્ણથી પૂજાસ્થાપના થાય છે. આ છે “અહિંસા પરમે ધર્મ !” આ બધી વાત જે વિગતથી લખવા બેસીએ, તે એક પુસ્તક ભરાય. અમૂર્તિપૂજક ધર્મ મૂકી મૂર્તિપૂજક ધર્મ ગ્રહણ કર્યો, તે કયાં જઈને પડ્યા, તે એક વિચારવા જેવી વાત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શું આવી રીતે દુનિયાભરના યક્ષ પિશાચ આદિદેવદેવીઓની પૂજા કરવાથીજ જિન-પ્રતિમાં મંદિરમાં પધરાવવા યોગ્ય થઈ શકે? નહિતર નહિ? પંડિત આશાધરજીના પ્રતિષ્ઠા પાઠ અને પ્રાયઃ બીજા બધા પ્રતિષ્ઠા પાઠેમાં યક્ષયક્ષિણીઓ તથા ક્ષેત્રપાળ આદિની મૂતિઓ બેસારવાની પ્રતિષ્ઠા-વિધિ લખેલી છે અને પ્રતિષ્ઠા કર્યા બાદ યક્ષ પિશાચની નિત્ય પૂજા કરવી જોઈએ, એવી ભલામણ છે. યક્ષાની પ્રતિષ્ઠા પાંચ જગાના પાણથી મૂતિને સ્નાન કરાવ્યા પછી રાત્રીએ કરવી (દિવસે કેમ નહિ, એ પણ એક સવાલ છે. કદાચ દિવસના યક્ષ-પિશાચે તે પૂજા-પ્રતિષ્ઠા જેવા આવવા નવરા નહિ હોય એમ લાગે છે.). પંડિત આશાધરજીએ મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવાની વિધિમાં લખ્યું છે કે મંદિર પરના કળશેથી એક હાથ ઉંચી ધજા ચડાવે તો આરોગ્યતા વધે છે, બે હાથ ઉંચી ચડાવે તે પુત્ર આદિ સંપત્તિ થાય છે, ત્રણ હાથ ઉંચી ચડાવે તે ધાન્ય આદિ સંપત્તિ વધે છે, ચાર હાથ ઉંચી ચડાવે તે રાજ–વૃદ્ધિ કરે છે, વગેરે. તે હું કહું છું કે ૫૦–૧૦૦ હાથ ઉંચી ચડાવવાથી દિગમ્બર મૂર્તિપૂજક ભાઈઓને જરૂર સ્વર્ગ કે મેક્ષ મળી જતું હશે. એક હાથ ઊંચી ધજા ચડાવવા માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ થીજ જે શરીરનું આરોગ્ય સચવાઈ રહેતું હોય તે આજે એક પણ દિગમ્બર મૂર્તિપૂજક બિમાર પડત નહિ અને વૈદ્ય-ડોકટરના ખીસાં ભરત નહિ, અને બે હાથ ધજા ઉંચી ચઢાવવા માત્રથી જ જે પુત્ર અને સંપત્તિ થતાં હોત, તે આજે એક પણ દિગમ્બર સંતતિ વિનાને, અન્ન વસ્ત્ર રહિત હોત નહિ; પણ આ બધાં ગ૧૫ાં જ છે. દિગમ્બર મૂર્તિપૂજક સંપ્રદાયમાં કેવાં કેવાં ગપ્પાં માર્યા છે, તે મારે અહીં બતાવવા વિચાર હતા, પણ પુસ્તક ધાર્યા કરતાં વધી ગયું હોવાથી તે વાત હું વધારે વિસ્તારથી આપતું નથી. આ ગીપાંઓ ઉપરજ જે હું લખવા બેસું તે પાંચ પાનાનું એક પુસ્તક ભરાઈ જાય. જે મૂર્તિપૂજાની જરૂરીઆત હેત, તે તીર્થકર, કેવલી, શ્રુતકેવલીક, કુંદકુંદ આદિ મહાન આચાર્યો જરૂર તેમ કહેતા અને મૂર્તિપૂજાનું સમર્થન કરત, પરન્તુ તેઓએ તેમ કર્યું નથી, તેથી ખાત્રી થાય છે કે આ અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિપૂજાની ત્રણ કાળમાં કોઈ જરૂર નથી. આજે જે ભાઈઓ–પંડિત પિતાના સ્વાર્થ માટે આ અનાવશ્યક ક્વિાને પ્રચાર કરે છે, તેઓ પિતાની મનમાની યુક્તિઓ અજમાવીને આ પ્રથાને કાયમ રાખવા માગે છે, પરંતુ આ વીસમી સદીના સમજુ ભાઈએ તે આ પ્રથાને સ્વીકારતા નથી જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મૂર્તિપૂજક દિગમ્બર સમાજના વિદ્વાને પણ ફક્ત ખેંચતાણ કરીને જ મૂર્તિપૂજાના વિષયની પુષ્ટિ કરે છે. તીર્થકર ભગવાનની સ્પષ્ટ આજ્ઞા તે તેઓ કયાંય બતાવી શક્તા જ નથી. • સ્થાપના નિક્ષેપથી મૂર્તિપૂજાની સિદ્ધિ તેઓ કરે છે; પણ સમજુ ભાઈઓએ વિચાર કર જોઈએ કે – સ્થાપના નિક્ષેપને આ મૂર્તિપૂજાની સાથે કર્યો સંબંધ છે? જે સ્થાપના નિક્ષેપજ પૂજ્ય હોય તે તેની પહેલાને નામ નિક્ષેપ પણ પૂજ્ય હવે જોઈએ; પરન્તુ નામ નિક્ષેપની પૂજા તે કઈ પણ દિગમ્બર ભાઈ નથી કરતા. તે તેનું કારણ શું ? અને નામ નિક્ષેપ પછી ગણત્રીમાં આવવાવાલે સ્થાપના નિક્ષેપક પૂજ્ય ગણ, તેને અર્થ શું? આ બધી સિદ્ધાન્તીક વાતે પર વિચાર કરવામાં આવે, તે દીવા જેવું દેખાશે કેઆ અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિ પૂજા પરાણે– જબરજસ્તીથી ગળે બાંધવામાં આવી છે. વીતરાગતાને આદર્શ માનીને મૂર્તિપૂજાની આવશ્યકતા બતાવવામાં આવે છે, પણ તે એક ખાટી કલ્પનાજ છે. કેમકે વીતરાગતાને આદર્શ એક જડ પાષાણુની મૂતિ કદાપિ પણ બતાવી શકતી નથી; તેમજ વીતરાગતા પ્રદાન કરવાનું સામર્થ્ય આ જડ પાષાણુ મૂર્તિમાં છે જ નહિ; એટલે મૂર્તિને વીતરાગતાને આદર્શ માન, એ એક બેટી કલ્પના જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સાચા દેવ તેનેજ કહી શકાય, કે જેનામાં સર્વજ્ઞતા હિતેપદેશ અને વીતરાગતા આ ત્રણ ગુણ હોય. હવે વિચાર કરો કે– જે મૂતિને દેવ માની પૂજા કરવામાં આવે છે, તે મૂર્તિમાં ઉપર કહેલ ત્રણમાંથી એક પણ ગુણ છે ખરે? એક પણ ગુણ નથી જ, એમ એક નાનું બચ્ચું પણ કહેશે, તે પછી આવા એક પણ ગુણ વગરની મૂર્તિને પૂજવામાં ફાયદે છે? પ્રિય બંધુઓ ! આ અનાવશ્યક મૂર્તિપૂજાથી ન તો વીતરાગતા પ્રાપ્ત થાય છે કે ન તે દેવ–પૂજાની પૂતિ થાય છે એટલા માટે હવે આપનું એ કર્તવ્ય છે કે–આ અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિપૂજાને સાચે શાસ્ત્રીય નિર્ણય આવ્યો છે, અને સાચા જૈન ધર્મ અનુસાર વાસ્તવિક દેવના લક્ષણ સમજી, તે પ્રાપ્ત કરવા અધ્યાત્મિક શાનું વાંચન કરવું, કે જેથી આપને આત્મ કલ્યાણ કરવાને સાચે રસ્તે મળે અને સંસાર બંધનથી હમેશને માટે મુકત થવાય. દિગમ્બર જન મૂર્તિપૂજા શા માટે અનાવશ્યક છે, તેના કારણે આપીને-ઉપસંહાર કરૂં છું— ૧–શ્રી જિનેન્દ્ર દેવે પિતાના મુખથી મૂર્તિપૂજાને આદેશ કે ઉપદેશ દીધેલ નથી, તે માટે મૂર્તિપૂજા અનાવશ્યક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨–મોક્ષમાર્ગ પ્રધાન જેન ધર્મમાં મૂર્તિપૂજાને મોક્ષ માર્ગ સાથે કાંઈ સબંધ નથી, તેથી મૂર્તિપૂજા અનાવશ્યક છે. ૩–છદ્મ એજ મૂર્તિપૂજાની પ્રથા ચાલુ કરી છે. અને તેમણે જ તેને પ્રચાર કર્યો છે. એટલા માટે જિનેન્દ્રના સાચા સેવકેએ આ કળિકલિપત અને સિદ્ધાંત વિરૂદ્ધ મૂર્તિપૂજાને અનાવશ્યક ગણવી જોઈએ. ૪–એકજ વીર પ્રભુનાં સંતાને પરપરમાં કજીયા, વિવાદ અને વિતંડાવાદ કરીને બરબાદ થઈ રહેલ છે, અને તેથી ઘણું જીવનાં માથાં કપાય છે. આ બધાનું કારણ જોઈએ, તે તે મૂર્તિ જ છે, અને તેટલા માટે મૂર્તિપૂજા અનાવશ્યક છે. પ–જનધર્મ એ એક આત્મય વસ્તુ છે. અને દરેક પ્રાણી, દરેક દેશકાળમાં, દરેક હાલતમાં જન ધર્મ પાળી શકે છે. પરન્તુ મૂતિમૂજા આ સિદ્ધાંતથી તદ્દન વિરૂદ્ધ છે, તેથી મૂર્તિપૂજા અનાવશ્યક છે. ૬–અત્યારે પ્રત્યક્ષ જોઈ શકાય છે કે મૂર્તિ પૂજા ઠેકેદારોના હાથમાંજ મૂતિ રહે છે, અને તેથી તે વ્યકિતગત ચીજ કરે છે, ધાર્મિક નહિ, તેથી મૂર્તિપૂજા અનાવશ્યક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૭–જિન પ્રતિમા, જિન બિમ્બ આદિનું જે સ્વરૂપ શ્રી કુંદકુંદ સ્વામીએ પિતાના ગ્રંથમાં બતાવેલ છે, તેને અને આ જડપૂજાને કોઈ સંબંધ નથી. તેથી આ મૂર્તિ પૂજા અનાવશ્યક ઠરે છે. ૮–સર્વજ્ઞ, વીતરાગ અને હિતેપદેશી આ દેવનાં લક્ષણ છે. તેમાંનું એક પણ લક્ષણ આ જડ મૂર્તિમાં મળતું નથી, એટલા માટે મૂર્તિપૂજા એ જડપૂજાજ છે, અને તેથી તે મિથ્યાત્વનું કારણ બને છે. મિથ્યાત્વજ આ જીવને મોટામાં મોટે વેરી છે, એટલા માટે મિથ્યાત્વની જનની એવી આ મૂર્તિપૂજા તદૃન આવશ્યક ન છે. -જીવના દરેક મનોરથ શાથી પૂર્ણ થાય છે. જ્યારે શાથીજ આત્મકલ્યાણની બધી સામગ્રી મળી રહે છે, ત્યારે એવી કઈ બાબત બાકી રહી જાય છે કે-જે શાસ્ત્રથી ન મળતી હોય અને મૂતિથી મળતી હોય ? એટલા માટે પણ સિદ્ધ થાય છે કે આ મૂર્તિપૂજા જીવના કલ્યાણમાં. જરાપણ સહાયભૂત થતી નથી, એટલા માટે આ મૂર્તિપૂજા તદ્દન અનાવશ્યક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ૧૦ –ચરણાનુયોગમાં મુનિ અને શ્રાવકના મૂલ કે ઉત્તર ગુણેમાં કયાંય પણ મૂર્તિપૂજાને સમાવેશ કરેલ નથી, તેથી આ મૂર્તિપૂજા અનાવશ્યક છે. ૧૧–શ્રાવકની કુલ ૫૩ ક્રિયા છે, તેમાં મૂર્તિપૂજા : નામની કોઈપણ ક્રિયા નથી. એટલા ઉપરથી પણ છેસિદ્ધ થાય છે કે આ મૂર્તિપૂજા એ મનગઢન્ત | કિયા છે. અને તેથી અનાવશ્યક છે. પર દિગમ્બર જનોમાંજ તેરાપંથી, વિસા પંથી, તારણ પંથી આદિ ભેદ પ્રભેદોનું મુખ્ય કારણ આ મૂર્તિપૂજાજ છે. જે દિગમ્બર સમાજમાંથી આ મૂર્તિને રજા દેવામાં આવે, તે આજેજ આ ભેદે નીકળી જાય અને બધા એક થઈ જાય. એટલા માટે આપસમાં ભેદ પડાવવામાં નિમિત્તરૂપ આ મૂર્તિપૂજા અનાવશ્યક છે, અનાવશ્યક છે, અને તેથી તેને બધાએ છેડી દેવી જોઈએ. દિગમ્બર જન અતિપૂજા સંબંધી હજુ ઘણું લખી થાય તેમ છે, પણ પુસ્તક ધાયાં કરતાં બહુજ વધી ગયું હોવાથી વિશેષ કાંઈ નહિ લખતાં અહીંજ પૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ આ ગ્રંથ મૂળ હિંદી ભાષાને અનુવાદ છે. અને આ પ્રવૃત્તિ કરવાનો આશય પણ કેવળ વીતરાગ દર્શને નનાં અદર્શથી વેગળા જતા આત્માઓને સમજાવવાનો છે. આશય શુદ્ધ હેઈ કઈ પણ પ્રકારના કટુ શબ્દોને પ્રગ કર્યો નથી છતાંય જે જીવને મિથ્યાત્વને દુરાગ્રહ બંધાયેલ હોય અને કેઈ અપ્રિયકર શબ્દો જણાય તે અમને સૂચના કરવાની કૃપા કરે એ વસ્તુ અમે તેમનાં પાસે યાચીએ ચીએકે જેથી પુનઃ નવી આવૃત્તિમાં તે સુધારી શકાય. ખામેમિ સવે જીવા, સવે જીવવિખમંતુમે ! મિત્તિમેસવભૂએસ, વેર મજઝન કેણઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ 1 ચશોહિ. zlcloblle Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com