SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ અનાવશ્યક દિગમ્બર જૈન મૂર્તિપૂજા પર શંકાઓ. હિંદીમાં લેખકઃ– “પુષ્પ” સિલવાની ૧ શું તીર્થકરોએ પિતાની દિવ્ય-વનીમાં મૂર્તિ પૂજાને ઉપદેશ કર્યો છે ? ' (જે તીર્થકરોએ. તે મુજબ ઉપદેશ કર્યો હત, તે તે પછી આ ઝઘડા હેતજ શાના ? પણ તીર્થકરેએ ઉપદેશ નથી કર્યો, તેથી તે આ બધા કલેશ ઉભા થયા છે. તીર્થંકર થઈ ગયા પછી ઘણા લાંબા કાળે ભટ્ટરકોએ પિતાને સ્વાર્થ સાધવા માટે આ પ્રથા ઉભી કરી, અને અણસમજુ અને ભેળા શ્રાવકેને આ પ્રથા સારી લાગવાથી તે પ્રથા ચાલુ થઈ. બાકી નથી તે તીર્થકરેએ મૂર્તિપૂજાને ઉપદેશ કર્યો કે નથી કઈ સારા સાધુને તેને ટેકે.) ૨ દિગમ્બર જૈન મૂર્તિપૂજા અને આરાશ માર્ગને જૈન સિદ્ધાંત મુજબ શું સંબંધ છે? (કાંઈ પણ નહિ, મૂર્તિપૂજી માલ થાય જ નહિ, ફકત જેટલી હિંય કામ ન પાપ, અને તે નફે), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034739
Book TitleAnavashyak Digambar Jain Murtipuja
Original Sutra AuthorN/A
AuthorPushp, Champaklal Jain
PublisherKapurchand Ranchoddas Mehta
Publication Year1941
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy