________________
રત્નત્રય સ્વરૂપ મેક્ષ માર્ગને ત્યાગ કરી પોતાની મનની ઘડેલી વાતે નેજ ધર્મરૂપ આપી મેહવશ જીએ સ્વાર્થવશ ચાલી જૈન ધર્મ અને જન જાતિને આટલે વિનાશ કર્યો છે. ભગવાન કુન્દકુન્દાચાર્ય મહારાજે પિતાના સાહિત્યમાં અનાવશ્યકદિગંબર જૈન મૂર્તિપૂજાના વિષયને એટલે તે સ્પષ્ટ કરી આપે છે કે શંકા અને કુતર્ક માટે જરા પણ સ્થાન નથી. પાષાણ મુક્તિ માટે મૃતિપૂજક લેકે જે ચૈત્ય, આયતન, જિન પ્રતિમા જિન બિંબ આદિ કહીને પિતાની મૂર્તિ પૂજા સીદ્ધ કરે છે તેના માટે પણ શ્રી કુન્દકુન્દ્રાચાર્ય મહારાજ શું નિર્ણય આપે છે તે જરા સાંભળે.
પ્રતિમા (મતિ) તથા જિનબિંબનું સ્વરૂપ અમે આગળ લખેલ છે અહિ ચિત્ય અને આયતન જે શું છે, તે શ્રી કુન્દકુંદચાર્યના શબ્દોમાં અહિ લખીએ છીએ. मण वयण काय दव्वा. आसत्ता जस्स ईदिया विसया
आयदण जिण मग्गे, णिट्टि सजय रूव स-मनो वचन काय द्रव्याणिआयत्ताः यस्य ऐद्रियाः विषयाः ગાયતન નિમાજ નિર્લિપ્ત રાયત પમ બોધપાહુડ-૫ मय, राय दोस माहो, काही लोहाय जस्स आयत्ता
पंच महन्बय धारा, आयदण महारिसी भणिय રં-મર : : ; રામઃ ર નાના: ૪૨ ૬ શૂર : કથિત મા મતિઃ બોધપાઠ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com