SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૭–જિન પ્રતિમા, જિન બિમ્બ આદિનું જે સ્વરૂપ શ્રી કુંદકુંદ સ્વામીએ પિતાના ગ્રંથમાં બતાવેલ છે, તેને અને આ જડપૂજાને કોઈ સંબંધ નથી. તેથી આ મૂર્તિ પૂજા અનાવશ્યક ઠરે છે. ૮–સર્વજ્ઞ, વીતરાગ અને હિતેપદેશી આ દેવનાં લક્ષણ છે. તેમાંનું એક પણ લક્ષણ આ જડ મૂર્તિમાં મળતું નથી, એટલા માટે મૂર્તિપૂજા એ જડપૂજાજ છે, અને તેથી તે મિથ્યાત્વનું કારણ બને છે. મિથ્યાત્વજ આ જીવને મોટામાં મોટે વેરી છે, એટલા માટે મિથ્યાત્વની જનની એવી આ મૂર્તિપૂજા તદૃન આવશ્યક ન છે. -જીવના દરેક મનોરથ શાથી પૂર્ણ થાય છે. જ્યારે શાથીજ આત્મકલ્યાણની બધી સામગ્રી મળી રહે છે, ત્યારે એવી કઈ બાબત બાકી રહી જાય છે કે-જે શાસ્ત્રથી ન મળતી હોય અને મૂતિથી મળતી હોય ? એટલા માટે પણ સિદ્ધ થાય છે કે આ મૂર્તિપૂજા જીવના કલ્યાણમાં. જરાપણ સહાયભૂત થતી નથી, એટલા માટે આ મૂર્તિપૂજા તદ્દન અનાવશ્યક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034739
Book TitleAnavashyak Digambar Jain Murtipuja
Original Sutra AuthorN/A
AuthorPushp, Champaklal Jain
PublisherKapurchand Ranchoddas Mehta
Publication Year1941
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy