Book Title: Anavashyak Digambar Jain Murtipuja
Author(s): Pushp, Champaklal Jain
Publisher: Kapurchand Ranchoddas Mehta

View full book text
Previous | Next

Page 154
________________ ૧૪૩ અનભિજી લે કે તે પ્રમાણે માન્યું. આવી રીતે મૂર્તિપૂજા ચલાવી.) ૪૫–મૂર્તિપૂજાથી પુણ્ય મળે છે કે મેક્ષ ? હવે જે ફક્ત પુણ્યજ મળતું હોય, તે પછી અષ્ટ દ્રવ્ય ચડાવતી વખતે એક્ષ સંબંધી સિદ્ધિઓ માગી પૂજા કેમ કરવામાં આવે છે ? પુણ્ય કેમ નથી માગતા ? (માગે ભલેને ગમે તેટલું, પણ મળવાનું જ કયાં છે? મૂર્તિપૂજા કરીને પાપ કરે, અને પછી પુણ્ય માગે, તે કયાંથી મળવાનું હતું? વાવ છે આકડે અને ફળ જોઈએ છે આંબાનાં, તે કયાંથી મળે ? પુણ્ય કરે તે પુણ્ય મળે. મૂર્તિપૂજા માંહેનું એક પણ કાર્ય એવું નથી, કે જેથી પુણ્ય થતું હોય. તે પછી મેક્ષની તે વાત જ શું કરવી) ક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176