________________
૧૦૮
પરધમીઓએ ખંડિત કરેલ હોય છે. જે મતિને પરધમની તલવાર, હથડે કે હાથ લાગ્યો હોય તે મૂર્તિ—તે ભગવાન–કેવી રીતે પૂજ્ય હોઈ શકે ? ન હોઈ શકે.)
કદાચ તમે અહીં પ્રશ્ન કરશે કે-જે ભગવાન પહેલાં અખંડિત હતા, ત્યારે તે તમે દિવસમાં દસ વખત તેની પૂજા કરતા હતા, તે ભગવાન જરા ખંડિત થયા-કેઈએ તેને કાન કે નાક જરા કાપી નાખ્યો,–તે તેથી શું થઈ ગયું? તેટલામાં તેમને પૂજાને હક શા માટે માર્યો ગયો ? કઈ માબાપ કાને સાંભળતા ન હોય, કે આંખે દેખતા ન હોય, તેથી શું માબાપ તરીકેને તેને હક ઉડી જાય ?
આ પ્રશ્નના જવાબમાં હું કહીશ કે- તે દાખલો આ ધાર્મિક બાબતમાં લાગુ ન પડે બાકી ખંડિત થએલા ભગવાનને નજ પૂજવા, એ અમારા આચાર્ય મહારાજે ખાસ હુકમ છે. આથી વધારે હું કાંઈ કહેવા માગતા નથી.
પ્રશ્ન-૪૭ માં-એવી કઈ વાત છે કે-જે શાથી નથી
સમજાતી અને મૂતિથીજ સમજાય છે ? જરા વિગતવાર સમજાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com