Book Title: Anavashyak Digambar Jain Murtipuja
Author(s): Pushp, Champaklal Jain
Publisher: Kapurchand Ranchoddas Mehta

View full book text
Previous | Next

Page 126
________________ ૧૧૫ ઘણું મૂર્તિપૂજક જૈન ભાઈઓ બેકાર રખડે છે, તે તેમને આ નેકરીએ ચડાવી દેવા જોઈએ પણ આજ દિન સુધી હું નથી માનતો કે એક પણ જેને પૂજારીની નોકરી સ્વીકારી હોય. કલ્પિત ભગવાનની પૂજા તે કપિત–ભાડુતી પૂજારીથીજ થાવી જોઈએ અને તે મુજબ આજ સુધી ચાલ્યા કરે છે. પ્રશ્ન-૫૧ મે-નોકરીથી પૂજા કરવાવાળાને પૂજાનું શું ફળ મળે, ફકત પગાર કે મર્યા પછી સ્વર્ગ પણ ખરું? (ફકત પગારજ અને ઉપરાંત જે બહુ મટી પૂજાએ કરાવી હશે, અને તેમાં ઘણું અને કચ્ચરઘાણ કાઢયે હશે, તે માઠી ગતિ મળશે, તે વળી નફામાં. બાકી ભાઈ ચંપાલાલજી ? સ્વર્ગ એમ કાંઈ રેવું પડયું નથી, કે ફકત માની લીધેલા ભગવાનની પૂજા કરવા માત્રથી જ મળી જાય. દાન–શીલ-૫ભાવના સ્વર્ગ–મોક્ષના એ ચાર ઉપાય છે. પૂજા કરવા-કરાવવામાં જેને દાણે–વાટે કહેવા સિવાય બીજું કાંઈ કામ થતું નથી. તેથી સ્વર્ગ કે મક્ષ તેવા જીવોથી બહુજ વેગળ રહે છે. એકાવન પ્રશ્નની ચંપાલાલ જનની લખેલ પુસ્તિકા અને તેના ઉપરની મારી સમીક્ષા અહીં પૂરી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176