________________
૨૬૪ ]
શ્રી આગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
અને બીજાને ઉખેડી નાખે છે. સાંપ્યાદિકના ખંડન પર વિચાર કરવા માંડે તે પહેલાં આડું આવે છે. જો કે કપિલ વિગેરેને કુહાડો લઈ ઉખેડી નાખું છું. એક વસ્તુ ટકવા દેતા નથી. તત્વ સ્વરૂપ-દેવ સ્વરૂપ ઉખેડી નાખું છું તે દ્વેષથી ઉખેડી નાંખવા નથી માગતો. ચકખું નજરે દેખીએ છીએ, પક્ષપાત દ્વેષને કેમ ન માનીએ? તારે સત્યની સમીક્ષા. કરવી છે કે એક વખત મેં રાગથી-દ્વેષથી કર્યું પણ તારે સત્યની સમીક્ષા કરવી છે કે નહિં? તે પછી સત્યના દરવાજાની ખાતર કહું છું અને તેથી ઉત્તરાર્ધ કહે છે કે યુત્તિમદ્ વવ વવ ત ાઃ પ્રઃ શ્રોતાને માટે બોલ્યા ન હતું તે # પ્રહ એમ ન કહેતે. આ પિતા માટે ફળાદેશ નથી. શ્લેક પિતા માટે નથી. શ્રોતા માટે જ છે.. યસ્ય યુનિટુ વન ત fu #ાચઃ મહાવીરના પક્ષપાતથી સાંખ્યાદિકના દ્વેષથી કહ્યું નથી, પણ છએ તેની અંદર જેનું વચન યુક્તિવાળું હોય, યેગ્ય હોય તેમ નથી કહેતા.
છ દર્શનમાં બે પક્ષ કરવાની સત્તા શી? પ થયુd છએ દર્શનમાં જેનું વચન લાયક હોય તેમ કેમ નથી કહેતા ? ને માત્ર બેજ પક્ષ કેમ કર્યા, આમાં પક્ષપાતની દષ્ટિને સંભવ કોઈ કહે તેમ નથી. બૌદ્ધ, નિયાયિક, વૈશેષિક, સાંખ્ય, ચાર્વાકમાં શંકા જ નથી, ષઙદર્શનની અંદર વીરનું નામ ન હતું, પદ્દર્શનના નિરૂપણમાં નામ ન હતું પણ “જન સમષ્ટિ નવા” અથપત્તિથી વર લીધા છે. જેનમતમાં જિનેશ્વરને દેવ માનવામાં આવે છે. વીર મહારાજનું વદ્દર્શન સ્વરૂપમાં નામ પણ ન હતું, તે ઉપસંહારમાં “પક્ષપાતો ન કે વીર ” વીર શબ્દને કયાં સંબંધ હતી તે વીર સુધી કેમ પહોંચ્યા હરિ. ભદ્રસૂરિના ગ્રંથો યુક્તિ સ્તુતિ વીરના શાસનને નિરૂપણ કરનારા હતા અને સાંખ્યાદિકનું ખંડન કરનારા છે. આ સ્થિતિએ પદર્શનમાં બે ભાગ કેમ કર્યા? એ સીધું ન કહેતાં એક બાજુ જૈનદર્શન કર્યું. બીજી બાજુ પાંચ મતે કહ્યા. એક બાજુ રાગ, બીજી બાજુ ઠેષ કહ્યો, તેમ કહ્યું. સાંખ્ય અને અનાદિક પાંચ ગણવા હતા ને? જૈનના તને. સાચા માનું છું તેથી તેમ કહ્યું છે. એમને વીરનો પક્ષપાત ન હતા, સાંખ્યાદિકને દ્વેષ ન હતું, મારે તે વરમાં કંઈ નથી એમ કહેનારા