________________
પ્રવચન ૧૨૫ મું
એ વાક્યમાં વિચારવાનુ' છે.
[ ૩૨૧
શંકા-કાંક્ષા સમયનું સિગ્નલ
તમેવ સË નિઃશંકે તે જ વસ્તુ સત્ય નિઃશંક જે જિનેશ્વરે કહી. આ સત્ય-નિઃશંક એ ખેલવાની જરૂર નથી. તે જ સાચુ' અને નિઃશંક તે માટે કહે છે કે-અહીં તા પક્ષેા ઘણા સાંભળ્યા, પણ તેમાં સાચું કયું તેના નિ ય થતા નથી. તેને અંગે ડાંગ આપી છે કે, અનેક પ્રકાર આવે તેમાં શાસ્ત્રાધારે નિર્ણય કરે, ત્યાં સુધી પરાક્ષનું કામ નથી, પશુ નિણૅય ન કરી શકા ત્યારે તેજ સાચું, કયું તેજ જ્ઞ ઝિળે હિં વેË જિનેશ્વરે કહ્યું તે જ સાચું, ખાકી સત્ય કયું, નિઃશક કયું તે અમે નિય કરી શકતા નથી. નયાંતરની વ્યાખ્યા એવી છે કે-જેટલી સાંભળે તેટલી સાચી લાગે. ત્યાં આ ડાંગના ઉપયોગ કરવાના છે. શંકા-કાંક્ષાના કુતરાને આ ડાંગથી ખસેડા. અતીન્દ્રિય પદાર્થો હોય ને નિષ્ણુય ન થાય તે શકા-કાંક્ષા વખતે આ ખચાવ છે. આ કઈ જગા પર? જયાં નિય કરવામાં ફળીભૂત ન થઇએ. ખશ્રી જગા પર આ વાક્ય લઈ જઈ એ તા. ધરમ જૈનના સારા કે શૈવના જ્યાં તમે નિ ય ન કરી શકે ત્યાં જિનેશ્વરના વચનમાં શ્રદ્ધા રાખીને પછી ડી દ્યો. ક્ષાાપશમિક ભાવ છે ત્યાં સુધી ખારીક પદાર્થાંમાં શંકા કાંક્ષાના સભવ છે. તે હોવાથી પ્રસંગ આવશે તે વખત આ જીવ ટકી શકશે નહિં, તેથી આ વાકય પહેલા લખે છે કે-કાઇક જગેા પર બુદ્ધિની દુર્લભતા હોય, ખરી વસ્તુને ખરી સમજી શકીએ નહિ કાઇ જગા પર આપણી બુદ્ધિ તીવ્ર હોય છતાં સૂક્ષ્મ મુદ્દો જણાવવા હાય, તેવા આશ્ચય ન હોય તેા કાઇક એવા પદાથ હાય જેમાં હેતુ જ નહીં. એક જીવ ભવ્ય, ખીજે અસભ્ય તેમાં હેતુ કયા તે આપણને માલમ ન હેાય. આથી મંતિની દુખલતાથી તેવા આચાર્ય ના અભાવ હોવાથી, ઉદાહરણના અભાવ હાવાથી આપણી સમજમાં ન આવે. -ચાલતી બુદ્ધિ રાકી ન દેવી. ઉદાહરણથી સાબિત થતું હોય છતાં સાબિત ન કરવું તેમ નહીં. આ ચારે જગેા પર ન ફાવીએ ત્યાં આગળ આ ડાંગ રાખવી. તમેય ચ` નિઃશં નં બ્રિગેäિ વેશ્ત્ર આ કઈ જગા પર-શંકા-કાંક્ષાની જગૈા પર તે થવાની જરૂર, હજી મિથ્યાત્વ માહનીય