Book Title: Agamoddharak Pravachan Shreni 096 to 129
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 360
________________ પ્રવચન ૧૨૭ મું [ ૩૪૫ ધર્મની દુક્ષતાનું ફળ. કેટલાક એ વિચારમાં આવે કે, ખાર મહિનામાં આમ કરશું, તે ઉપેક્ષામુદ્ધિ વગરના માટે છે. જે દુક્ષવાળા છે તે દુર્લક્ષ વખતે કરમ એવા ખાંધ્યા કે ક્રીથી તે પામવું મુશ્કેલ છે. કેવળી મહારાજ હોય ને તેમને આયુષ્ય પૂછીએ ત્યારે ૫૦ જણાવે તે ૪૯ સે દીક્ષા લેવી-એવા દુ યવાળા ચીકણું કરમ માંધે કે મળવાનું હોય તે પણ મળે નહિ. એક ઘાંચીને ત્યાંથી ખાવા લાટ લઇને જતા હતા, તેને પૈસાઅની શંકા થવાથી તે લેાટ મૂકી ગયા, તેના લેાટ ઘાંચીના ખળદ ખાઇ ગયા. ખાવા આગ્યે, આવા રાવા બેઠા, તે પહેલાં ઘાંચી રાવા બેઠા. અમારા ખળદના હાડકાં હરામ થઈ ગયા તેને રાઊં છું. આવા કુભંડી ધરમ ન કરે તેની દરકાર નથી, પણ કુભ'ડથી ધમ દુ`ભ કરે તેની પ'ચાત છે. પૌલિક દૃષ્ટિએ પણ ધર્મની કિંમત કરો, અહિં કિંમત પર મુદ્દો છે. અનુત્તર સુખ આપે છે, તે કાડી ને ચક્રવર્તીની ઋદ્ધિની ફરકતા મપાય એવા છે, પણ આના આંતરે માપી શકાય તેવા નથી. કારણ અસંખ્યાતની વાત છે, તેમાં અનંતગુણાની વાતા છે. અહિં ખાર મહિના, ત્યાં ૩૩૦ કાડાકાંડ પલ્યાપમ. બાર મહિના પૌગલીક સુખ છેડયું તે કેટલું છેાડયું તેને હિસાબે સર્વાર્થસિદ્ધનું સુખ કેટલું ? આ બધી કિંમત ધર્મની ક્રિયાની. એ ખધી રીતિએ વિચારશે ત્યારે લૌકિક દૃષ્ટિએ ધર્મની કિંમત ધ્યાનમાં આવશે, ત્યારે લેાકેાત્તર દષ્ટિએ સાંભળતા આશ્ચય થશે નહિં. ત્યારે જ ધમ કરવામાં પાછળ પડેા છે. તેમાં પશ્ચાતાપ થયા વગર રહેશે નહિં અને પેલા શ્રાવકા કેમ પશ્ચાતાપ કરે છે તે માલમ પડશે. તે અધિકાર અગ્રે વર્તમાન.

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388