Page #1
--------------------------------------------------------------------------
________________
આનન્દ-હેમ-ગ્રન્થમાળા, પુ૫ ૧૩ મું
આ ગ મો દ્ધા રક પ્ર વ ચ ન હૈ ણી.
[ ૯૬ થી ૧૯ પ્રવચનોને ત્રીજો વિભાગ ]
: પ્રવચનકાર :
આગદ્દારક આચાર્ય શ્રી આનન્દસાગ૨સૂરીશ્વરજી મ0
: અવતરણ કાર તથા સંપાદક :
આ૦ શ્રી હેમસાગરસૂરિજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
anus
આનન્દ-હેમ-ગ્રન્થમાળા, પુષ્પ ૧૩ મું
આ ગમો દ્ધારક પ્રવચન શ્રેણી
[ ૬ થી ૧ર૯ પ્રવચનેને ત્રીજો વિભાગ ]
: પ્રવચનકાર : આગામદારક આચાર્ય શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મ.
: અવતરણકાર તથા સંપાદક : આ૦ શ્રી હેમસાગરસૂરિજી મહારાજ
Folo
III
Page #3
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક : આનમ-ગ્રન્થમાળા વતી, ચંદ્રકાન્ત સાકરભાઈ ઝવેરી, ૩૧-૩૩, ખારાકુવા, મુંબઈ-૨
પ્રથમ આવૃતિનકલ ૧૦૦૧
વીર સં. ૨૪૪૮, વિ. સં. ૨૦૨૮, ઈ. સ. ૧૯૭૨..
શ્રી ભાનુચંદ્ર નાનચંદ મહેતા શ્રી બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસ,
પાલીતાણુ (સૌરાષ્ટ્ર)
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૦ સંપાદકીય નિવેદન
*
અનંત દુખ સ્વરૂપ, અનંત દુખફલ અને અનંત દુઃખ-પરંપરાવાળા ૮૪ લાખ જીવ નિસ્વરૂપ, ચારગતિમય એવા આ સંસારસમુદ્રમાં આ જીવ અનાદિકાળથી પરિભ્રમણ કરતાં કરતાં કંઈક અકામનિજાગે ઉત્તરોત્તર વિકાસ પામતા અતિદુર્લભ મનુષ્યભવ પામે. મનુષ્યપણું, આયશેત્રાદિ ધર્મની શુભસામગ્રી પ્રાપ્ત થવા છતાં વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતે નિરૂપણ કરેલી દ્વાદશાંગી કે તેને હિતેપદેશનું શ્રવણ-શ્રદ્ધાપરિણમન ન થવાના કારણે અનેક મનુષ્ય નિરર્થક નીવડયા. જીવને
જ્યારે કે પ્રકારે કુશલાનુબંધી પુણ્યકર્મને વેગ થાય છે, ત્યારે જ જિનેશ્વર ભગવંતના વચનનું શ્રવણ-શ્રદ્ધા–પરિણમન થાય છે. જિનેશ્વર ભગવંતની ગેરહાજરીમાં કે ક્ષેત્રાંતોમાં તેમનાં વચને તેવા જ્ઞાની ગીતા આચાર્યાદિ મુનિભગવંતના નિરંતર સમાગમ સેવા સહિત તેમના મુખેથી શાશ્રવણ દ્વારા એ થાય છે.
વર્તમાનકાળમાં પણ તેવા વિદ્યમાન આગમ અને શાસ્ત્રના અજોડ ઉંડા અભ્યાસી-વિવેચક ગીતાર્થ શિરોમણિ, અનેક સ્થળે આગની વાચના આપનાર, આગને આરપાષાણ અને તામ્રપત્રમાં પ્રથમ કેતરાવનાર પૂ આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીનું ચાતુર્માસ વિ. સં. ૧૯૮૮ની સાલમાં મુંબઈ, ભૂલેશ્વર-લાલબાગમાં હતું, ત્યારે તેમનાં પ્રવચનેવ્યાખ્યાને અપૂર્વ રસથી નિરંતર શ્રવણ કરવા સાથે લગભગ શબ્દ શબ્દનું અવતરણ કરેલ હતું. તે વખતે લખેલાં પ્રવચને મુદ્રિત થશે-તે ખ્યાલ હતે જ નહિ, માત્ર સંગ્રહબુદ્ધિ હતી. લગભગ ૪૦ વર્ષ પછી પ્રેમકેપી કરાવી તેને પેરા-હેડીંગ-મથાળાં ગોઠવી વાચકવર્ગને વાંચવામાં રસ ઉત્પન્ન થાય, તેના ગંભીર પદાર્થો બરાબર સમજી શકાય, તે રૂપે મુદ્રણ કરાવી વાચકવર્ગના હસ્ત-કમળમાં સમર્પણ કરવા સમર્થ બજે-તેથી હું ધન્ય બને છું.
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમ દ્વારક પ્રવચનશ્રેણીને પ્રથમ વિભાગ ભાયખાલા મોતીશા શેઠના દેહરાસરજીને જ્ઞાનખાતા તરફથી પ્રસિદ્ધ થયેલ હતું, જેને આદરપાત્ર આવકાર મળ્યો હતો. બીજો વિભાગ હાલ છપાઈ રહેલ છે, જે ટૂંક સમયમાં બહાર પડશે. ત્રીજો વિભાગ બહાદુરસિંહજી પ્રેસપાલીતાણામાં તરત છપાઈ ગયે, જેથી પ્રથમ પ્રસિદ્ધ કરી શક્યા છીએ.
આગમ દ્વારકશ્રીજીની પ્રવચન પદ્ધતિ-વ્યાખ્યાનશૈલી માટે આગળ તેમનાં વ્યાખ્યાન -પ્રવચનેનાં પુસ્તક છપાઈ ગયાં છે, તેમાં ઘણું જણાવેલ છે. તેમજ આ પુસ્તક વાંચી તેમના માટે અભિપ્રાય પોતે જ કરી લે.
આવાં મેટાં પુસ્તક છપાવવા માટે અનેકને સહકાર મળે, ત્યારે જ કાર્ય પાર પાડી શકાય છે. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ એવા મારા શિષ્યો મુનિશ્રી અમરેન્દ્રસાગરજી, મુનિશ્રી મણસાગરજી, મુનિ મહાભદ્રસાગરજી, મુનિશ્રી નિર્મલસાગરજી, મુનિશ્રી નદિષેણસાગરજ, મુનિશ્રી જયભદ્રસાગરજી, મુનિશ્રી મહાસેનસાગરજી આદિએ વિવિધ પ્રકારની સેવા આપી, તેમજ કેટલીક સંસ્થાઓ અને સદગૃહસ્થ તરફથી સહાયક અને ગ્રાહક તરીકે સહકાર મળે છે, તે સર્વ અભિનંદનીય છે.
પાલીતાણા-બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી ભાનુચંદ્રભાઈ પિતાના ઘરનું જ કાર્ય ગણું સુંદર અને સફાઈદાર છાપકામ ટૂંક સમયમાં કરી આપવા બદલ ધન્યવાદપાત્ર બન્યા છે.
અંતમાં આ પુસતક વાંચી-વંચાવી દરેક આમા મોક્ષમાર્ગના અસાધારણ કારણરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં વિશેષ ઉદ્યમવંત થાઓ -એ જ હાર્દિક અભિલાષા.
લિ.
આદીશ્વર જૈન ઉપાશ્રય, | રીજડ, વાલકેશ્વર,
મુંબઈ. } સં. ૨૦૨૮, ફા. શુ. ૪
શુક્રવાર
આશદ્ધારક પૂ આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીના શિષ્ય
આ૦ શ્રી હેમસાગરસૂરિ.
Page #6
--------------------------------------------------------------------------
________________
આગમાદ્વારક પ્રવચનશ્રેણી વિભાગ ત્રીજાને વિષયા નુ ક્રમ ક
પ્રવચન ૯૬ મું:—એડકાર કે વાછૂટથી અજીણુ અને ફાલ્લાં કે ખથી લેહીવિકાર થા સમજાય છે-૨. અછતી વસ્તુનું દાન ન દેવાય-૩. વિરતિ કુાં. ના મેમ્બરને ચેાગથી પ્રવૃત્તિ ન હેાય, તે પણ પાપ અળે વળગે-૪. અવિરતિ કુાં. સાથે ફારગતિ કરી રાજીનામું આપે, તે જ પાપથી છૂટી શકે-૫. પેલું શજીનામું પરસ્પર વિદેશી પદાર્થો સાથે કેવી રીતે રહી શકે ?-૬. માગણી એન-બેટીની હાય, વહુની ન હોય, રાજપ્રપંચમાં નીતિને સ્થાન નથી-૮. રાજ્યનીતિ સાથે ન્યાયની ક્રીડ સંગત થઈ શકતી નથી-૧૦. શતાનીની છાતી ફાટી કેમ ગઇ ?-૧૧. જેવું અનાજ એવા ક્રીડા, સના ખાધક ધર્મ, પણ ધર્મનું બાધક ફાઇ નહિ–૧૩. મૃગાવતીના મહાપરાધ જતા કેમ કર્યાં ?-૧૫.
પ્રવચન ૯૭ મું:—સાધના વગર શકિત પ્રગટતી નથી-૧૭, દૈવાહિક સુસાધનના ઉપયાગ શામાં કરવા ?–૧૮. કાહીનૂર અને પવૃક્ષની ક`મત સમજ-૧૯. શરણથી જ ભય-૨૦. તીથ કરને માનવાનું કારણ કયું' માન્યું?-૨૧. હું મૂંગા છું એમ ખેલનાર કેવા ?-૨૪૮ સાધુશબ્દની વ્યાખ્યા ૨૫. રક્ષક ભક્ષક અને, પછી રૈયતની દશા શી ?–૨૭.
પ્રવચન ૯૮ મું:-તત્ત્વની શ્રદ્ધા તે જ મિથ્યાત્વ- ૨૯. સમકિતી અનવું છે અને સાચા-ખાટાની પરીક્ષા કરવી નથી-૩૦. તટસ્થ-મધ્યસ્થીને શામાં ગણવા ?–૩૨. સમ્યક્ત્વનું છે.ગુ’-૩૩. મિથ્યાત્વનું છેચુ, અવિરતિરૂપ આત્માને વિકાર-૩૫. ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન મેળવે ક્રાણુ ?-૩૬. ગૃહી કે અન્યલિંગે કાઈ મેક્ષે ગયા છે ?-૩૮. રજોહરણુ એ જ સ્વ એટલે માક્ષનું લિંગ-૪૦. રાગી આત્માના ભાવવૈધ કણ ?–૪૧,
Page #7
--------------------------------------------------------------------------
________________
ૐ
પ્રવચન ૯ મું:—વીર્યા'તરાયના ક્ષયે પશમ, ધામી ને સાધુ કાણુ તે એાળખી ન શકયા-૪૩. ફૂગડુમુનિની સમતા પરિણતિ, અંતરંગથી ર'ગાએલા ફૂરગડુ-૪૪. શુદ્ધ દેવદિ એ આપણા આત્માનું સમ્યક્ત્વ નથી-૪૬. લેાકેાત્તર મિથ્યાત્વ કાને કહેવાય ?–૪૭. પ્રથમ મહાત્સવ કે કરું? એટલી શંકા થવાના બળાપા-૪૮. પ્રૠગવશાત્ કરેલી શુક્રિયાને કેવી ગણવી ?-૪૯. અતિસુકુમાલની દીક્ષા કેવી ગણવી ?-૫૦. પ્રરૂપણા તે કોઇને પણ ડર રાખ્યા વગર યથાય કરવી-૫૧. કનિર્જરા સિવાય બીજું' ધ્યેય ન રાખેા-પર. વિજળીના ઝમકારા જેટલી આત્માની પરિણતિ અલ્પ છે-૫૩.
પ્રવચન ૧૦૦ મુંઃ—કીલ સરખુ' વાક્ ચાતુર્ય-૫૪. સંસારની રંગભૂમિ પર આત્મારૂપ એક્ટર-નાટક ભજવનાર છે-૫૫. ત્રણ પ્રકારના આત્મા, અંતરાત્મા તત્ત્વત્રયીને ખાધ ન આવવા દે-૫૭. શ્રેણિકની તત્ત્વમી ત-૫૯. ધર્મલાભ શબ્દના મહિમા-૬૧. સાનીના દુ:ખગર્ભિત વૈરાગ્ય-૬૨. દુઃખગર્ભિત વૈરાગ્ય કેાને કહેવાય ?–૬૩. મેહગર્ભિત વૈરાગ્ય કાને કહેવાય ?, આઠ-દશ વરસના બાળકે દીક્ષામાં શું સમજે ?-૬૫ગાયકવાડ ગાદી મળી ત્યારે શું સમજતા હતા ?-૬૬. શ્રેણિકની અંતરામસ્થિતિ-૬૭.
પ્રવચન ૧૦૧ મું:—મનન-શક્તિ કાને કયારે આવે ?–૬૯. સમ્યક્ત્વ-આત્માને અને શ્રદ્ધા પુદ્ગલને ગુણુ છે-૭. શ્રદ્ધા એ સમ્યક્ત્વનું કાર્ય છે-૭૧. ન્ડિનબર્ગની હીલચાલથી ક રાજાની હીલચાલ– અધિક અજબ છે–૭૪, પત્નીની પળિયા દ્વારા ધર્મપ્રેરણા-૭૫. નાગાને નાટીસના થેાકડા-૭૬. પતિનું હિત ન કરું, તે રાક્ષસી કરૂ, પતિની પરીક્ષા-૭૭. સંસારના હડકવા કેવા છે ?-૭૯,
પ્રવચન ૧૦૨ મું-ઉત્તમ વિરતિવ'ત શ્રાવકને પંદર આની અધમ, અને એક આની ધર્મનું મિશ્રણ-૮૦. સવ સાવધને ત્યાગ કરનાર જ ધર્મી કહેવાય, વીતરાગ-પરિણતિને પલટાવનાર કોઇ પદાર્થ હૈાઈ શકે-૮૧. સવલનની ચક્રીથી પતનં-૮૩. વીરપુત્ર થવાની લાયકાત કેટલી કેળવી ?–૮૫. વડેશની સેવા કરવાની શિખામણ-૮૬. મારી સેવા કરનારે મારા આપેલા વેષ પહેરવેશ જોઇએ-૮૭. વીરપુત્ર ગણાવાના અધિકાર ગૃહસ્થને કેટલે ?-૮૯.
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૩ મુંઃ—દેવતત્ત્વ જુદું' કેમ કહ્યું ?-૯૦. અનથ દડને અન ડે તરીકે નહિં માનનારા-૯૨. સમકિતી સ્વપુત્રી મિથ્યાત્વીને ન આપે-૯૬. શ્રદ્ધા સાથે ધર્મના સબંધ નથી, પણ વિવેક સાથે છે–૯૭, હેરાન કરવાની ફરિયાદો, તેવા સાધર્મિકા પ્રત્યે સંધ ભક્તિથી જીએ છે. પ્રથમ પ્રકાશક કાચુ ?, સ્વયંસેવકની દીક્ષા-૧૦૦.
પ્રવચન ૧૦૪ મું:—કાકતાલીય ન્યાય-૧૦૨. જન્માંધની જેમ અનુભવ વગર જીવ શબ્દ સાંભળીને ખેાલીએ છીએ-૧૦૪. ૫૨-સન્નિધાન સમ્યક્ત્વ એટલે શું ?-૧૦૬. શાસન સંસ્થાના પ્રમુખ સેક્રેટરીની ક્રીડની વફાદારી અને ધ્યેય-૧૦૭. પ્રશસ્ત રાગ-દ્વેષ નિર્દેશ કરાવનાર તે ધ્યેય ફ્રેમ નહિં ?–૧૦૮, જીવન કરતાં આરાધનાની કિંમત અધિક-૧૦૯. દ્વેષી પ્રધાને રાજાને કેવી રીતે ભરમાવ્યા ?–૧૧૦, ૪૯૯ સાધુઓને આરાધના કરાવી કેવલ પમાડ્યા, પાતે વિરાધક બન્યા-૧૧૧. સવર–નિર્જરાના આાષક પ્રશસ્ત કષાય ન કહેવાય-૧૧૨.
પ્રવચન ૧૦૫ સું—કેવલજ્ઞાનાદિક ક્ષાયિક મહાગુણેાના રાગીને વૈરાગી કેમ ગણવા ?, આર્ત્ત-રૌદ્રધ્યાનથી આત્મા દુ તિગામી થાય-૧૧૪. તેંગિયા નગરીના શ્રાવકેાનું જીવતર કેટલું ગયું ?–૧૧૫. શ્રાવકને અનુમેદનાનાં પચ્ચક્ખાણુ ન હાય-૧૧૬. જિનપ્રવચન સિવાય સર્વ અનથ કરનાર ૧૧૮. આ રક્ષિતની દીક્ષા કેટલી ઉંમરે ?-૧૧૯. શય્ય‘ભવ અને અનકની દીક્ષા વગ૨ રજાએ થઈ હતી-૧૨૦. ખીર, સામાન્ય ભાજન, ઘી આપનારે શું મેળવ્યું ?−૧૨૧. ચિત્રાવેલી જેવા અખંડ સુખ આપનાર ધર્મ -૧૨૨.
પ્રવચન ૧૦૬ મું:—ઇષ્ટ-અનિષ્ટના જીડા શબ્દોની અસર-૧૨૪. જીવ શબ્દની શાસ્ત્રીય વ્યુત્પત્તિ-૧૨૫. મુસલમાના હિન્દુને કાફર કેમ કહે છે ?-૧૨૬. દેહરા-ઉપાશ્રય પૂરતા આસ્તિક-૧૨૮. જીરણ શેઠની સમતા અને ભાવના-૧૨૯. ગૌતમસ્વામી અને આણુંદના અધિજ્ઞાનને પ્રસ`ગ-૧૩૨. બળાત્કારે કરાયેલા તપથી લાભ થાય-૧૩૩, જગતના જીવાએ માની લીધેલી દયા-૧૩૫. ભાવદયાના ભાગે દ્રવ્પયાધમ ન *શય-૧૩૬.
પ્રવચન ૧૦૭ શું?—આત્માના માલિકીહક્કે વાલીના કે રાજ્યના ?
Page #9
--------------------------------------------------------------------------
________________
-૧૩૮. રાજ્યાધિકાર કાણુ ભાગવી શકે?, પીકેટીંગ-મેયકાટ અ હડતાલ કાને લાભ કરનાર હતાં ?-૧૩૯. હથિયારધીના કાયદા કાન માટે કર્યાં-૧૪૦. ગભ માં રહેલે, નરક કે દેવલેાકે જાય કે નહિં ?-૧૪૧.ગર્ભમાં રહેલા જીવ દેવલેાકે કયા કારણે જાય ?-૧૪૨. અનાદરથી માલાયેલ દીક્ષા શબ્દ સાંભળી વ કેવી રીતે પ્રત્રજ્યા પામ્યા ?–૧૪૩. સ'સારી જીવાનાં સ્નેહબંધને તાડવાં મુરકેલ છે–૧૪૫. ગેાચરીમાં ચિત્ત મળે તે લાવજો-૧૪૮.
પ્રવચન ૧૦૮ મું-ઘાતિ વગર ગતિ-જાતિ-આદિ અધાતિ ન અંધાય-૧૫૧. સિદ્ધોને કર્યું કેમ નથી લાગતાં ?-૧૫૨. ભગવાનને અભિગ્રહ માનવે છે અને ત્રણ-ચાર જ્ઞાનની દશા વિચારવી નથી-૧૫૩. તપસ્યા વગર સમ્યક્ત્વાદિ સફળ થતાં નથી, અજ્ઞાનક્રિયા કાને કહેવાય ? -૧૫૪, શાસ્રકાર જ્ઞાની કાને માન્યા છે ?-૧૫૭.
પ્રવચન ૧૦૯ મું:-શબ્દ પદ્માની પ્રીતિ-૧૫૯. ગુનાની ગાંઠ ન બાંધવા ઉપર ઋષભદેવ અને પાર્શ્વનાથના પ્રસ`ગેા--૧૬૧. કૌંદય૧૬૨. અણુસમજી બાળકને કિંમતી દાગીના પહેરાવા છે કે નહિં ?-૧૬૩. પૂના સંસ્કાર-૧૬૪. મહાવીરના નેત્રમાં અમી અશ્રુએ કેમ ઉભશયાં-૧૬૫. ઉપકારના પ્રસ ́ગ ચૂકવે નહિ-૧૬૭. સરૂપનાં ત્રણ કારણે કયાં ?–૧૬૮.
પ્રવચન ૧૧૦ સું—લાખેા વખત મેળવી આપનાર ધર્મ -૧૭૦૮આળકા અને આપણા વચ્ચે કચે તફાવત-૧૭૧, સજામાં સરકાર થાકે, પણ કમ સરકાર થાકતી નથી-૧૭૩. કર્મ બધાય એક સમયમાં, ભાગવટામાં ૭૦ કાડાકાડી સાગરાપમ સુધી-૧૭૪. સેાનાની થાળીમાં લેઢાની. Âખ સરખુ કમ -૧૭૬. ઇન્દ્રિયા અને વિષયે ના છેડા કયાં ? ૧૭૭.વિષયે થી અજ્ઞાત વકલચીરી-૧૭૮. સ’સારના ફાંસામાં સપડાયા પછી છટકવું, મુશ્કેલ છે-૧૭૯.
પ્રવચન ૧૧૧ મુંઃ—જૈનશાસનમાં સત્તા જેવી વસ્તુ નથી–૧૮૨.. હિતબુદ્ધિથી કરેલ વિધાન, હુકમ કે સત્તા ન ગણાય-૧૮૩. સાચી માતા *ઇના નિર્ણય-૧૮૬.
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૨ મું–ધમને ઘેડા સરખે માન્ય-૧૮ પગલિક ઈચ્છાએ ધર્મ કરવા કરતાં આ લેકને કર્મ કરનાર વધારે સારે-૧૯૦. મક્ષ ઘરેણે મૂક્યા સિવાય દેવલેક મળતું નથી-૧૯૧. દેવભવમાં નવ પપમની સ્થિતિ તેડી શકાતી નથી-૧૯૨. માથું ફેડી શીરે ખાવા સરખું સંસારનું સુખ-૧૯૩. દેવતાના સુખમાંથી શી રીતે છૂટશે?-૧૯૪. નેહી દેવતાઓ અહિં કેમ આવતા નથી ?-૧૫. અરિહંતના દસ્તાવેજમાં સહી કરવી મુશ્કેલ છે-૧૭.
- પ્રવચન ૧૧૩ મું-દ્રવ્યાદિકના પરિવર્તન ધર્મમાં પરિવર્તન થતું નથી-૨૦૨. જીવ વિશેષથી મહાવતેમાં ફેરફાર છે-૨૦૪. ધર્મની કિંમત પુણ્ય અને નિર્જરાના આધારે છે-૨૦૬. મૂળ વગરના વૃક્ષની સરખી ધર્મ વગરના જીવની દશા-૨૦૮.
પ્રવચન ૧૧૪ મું દેખી શકાય તે બાદર-૨૧૦. કઈ પણ ઈન્દ્રિયથી હૈયાતી માલુમ ન પડે તે સૂક્ષ્મ-૨૧૨, જ્ઞાન બેધારી તલવાર છે-૨૧૩. જૈનશાસનમાં વાણી સ્વાતંત્ર્ય નથી-૨૧૪, ઉસૂત્રભાષકના પહેલાના જ્ઞાન-ચારિત્ર નાશ પામે છે. ૨૧૫. કૂર પ્રદેશી આટલામાં કેમ તરી ગયો? –૨૧૭પ્રજ્ઞાપનીયભાષા, મિથ્યાત્વ અને મેક્ષ વચ્ચે જઘન્ય અંતર કેટલું? -૨૧૯ લાભને બાપ કેણ?-૨૨૦.
પ્રવચન ૧૧૫ મું-સૂમ બાદર નિગદની સિદ્ધિ-૨૨૧. અહિંસા અમે કયારે કહેવાય ?-૨૨૩. પચ્ચકખાણની જરૂર કેમ ગણી?- ૨૨૫. કેવલજ્ઞાન થયા પછી ભરતાદિકને વેષ કેમ તે પડે?-૨૨૬. આવજિ. કરણ એટલે શું?, કેવલી કૂર્મપુત્ર ઘરમાં કેમ રહ્યા?-૨૨૭. ભવિતવ્યતા ‘તમને મનુષ્યપણા સુધી લાવી-૨૨૮.
પ્રવચન ૧૧૬ મું—સવરૂપ ધર્મ અને પ્રવૃત્તિ ધર્મ–૨૩૧. સિદ્ધો ચારિત્રી કે અચારિત્રી-૨૩૨. ભાવ કોને કહેવાય?-૨૩૩. લવાની સુફી. ચાણ વાતે, અનાર્થ આદ્રકુમારે ધર્મની કિંમત કેટલી અકી-ર૩૪. નિશ્ચથથી આત્મા એ જ અરિહંત, નિશ્ચય વ્યવહાર બેલનારા ધર્મની ગંધ થણ જાણતા નથી–૨૩૫. વ્યક્તિવાદ હમેશાં ટકતું નથી-ર૩૭. તપ એ પ્રવૃત્તિ ધર્મ છે.-૨૩૮. ગુરૂપણના અધિકારી કયારે?–૨૩૯૮
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૭ મું–નિસ્પૃહદશા-૨૪૧. બાળકને પણ પરિગ્રહ સંજ્ઞા૨૪૨. રાજા અને દિવાન-૨૪૩. વિષયે ગોળ લપેટેલા ઓળીયા જેવા છે. -૨૪૪. ત્રણ સંજ્ઞાઓ-૨૪૫. છોધને ચંડાલ કેમ કહ્યો?-૨૪૬. જેના વચને ત્યાગી થયે, તેને મારવા કેમ તૈયાર થયે ?-૨૪૭. આગમ-આરિ-૨૪૮..
પ્રવચન ૧૧૮ મું–મારી છાશ મીઠી અને તારું દૂધ ખાટું-૨પર. ઉખરમૂમિમાં વરસાદ પડવા માફક સમ્યકત્વ વગરના જીવોની જ્ઞાનાદિક કરણી નિરર્થક થાય-૨૫૩. આઠ ત અન્ય રીતે બીજા મતે પણ સ્વીકારે છે-૨૫૫. મરે ત્યારે ઈવને ગમ્યું તે ખરૂં-૨૫૬. જંગલી રાજા. બાળકના અપરાધની માફી આપે-૨૫૮.
પ્રવચન ૧૧૯ મું–સૂર્યોદયથી ઘુવડે આંધળા થાય, તેમ સત્ય પ્રતિપાદનથી અસત્યવાળાને દ્વેષ થાય-૨૬૫. અગ્નિને હવાની જરુર, તેમ ક્ષયે પશમ સમ્યફવમાં બાહ્ય દેવ-ગુરુ-ધર્મના. આલંબનની જરૂર–૨૬૬.
પ્રવચન ૧ર૦ મું–અન્ય મતમાં મોક્ષમાં જ્ઞાન-સુખાદિકને અભાવ માને છે-ર૬૯. સંગે થયેલી ચીજ સંગ ગયા પછી પણ રહેનારી ચીજ કઈ ?-૨૭૦. તૂટેલા હેકાયંત્રવાળી સ્ટીમર સરખો સમ્યક્ત્વ વગરને આત્મા-૨૭૧. સમ્યકત્વ પામવા સમયને આનંદ કે. હેય?-૨૭૩. અપ્રતિકાર્ય ઉપકાર કેને?-૨૭૫. દ્રવ્યસ્તવ અને ભાવવ વચ્ચેનો તફાવત કેટલે?૨૭૭.
પ્રવચન ૧ર૧ મું–ગૌતમે પ્રતિજ્ઞા આદિ કેવી રીતે છોડ્યા હશે? -ર૭૯ દષ્ટાંત વગર ઊંડી અસર થતી નથી–૨૮૨. મિથ્યાત્વને ગુણસ્થાનક કેમ કહ્યું?-૨૮૩. મિથ્યાત્વના કાર્યમાં મદદગારનું સમ્યકૃત્વ રહેતું નથી–૨૮૬. પ્રથમ પ્રીતિ પછી પ્રતીતિ-ર૮૭. - પ્રવચન ૧રર મું–સુખ-દુઃખના કારણમાં નારાજી-છ કેમ?૨૯૦. પાપનું પ્રતિકમણ-નિદન-ગહણ કેમ ?-૨૨. સુખને છેડનાર અને દુખની સામે જનાર પરમેષ્ઠિઓ-૨૯૩. ચેથા કરતાં પાંચમા આરાના સાધુ અપેક્ષાએ ઉત્કૃષ્ટતમ છે.-૨૭,
પ્રવચન ૧ર૩ મું–ધમ, ધર્માધમ અને અધમ કેણ, દીપક,
Page #12
--------------------------------------------------------------------------
________________
રોચક અને કારક સમ્યકત્વ.-૩૦૧. ત્રણમાંથી તમને કયું સમ્યકત્વ? ૩૦૩. કમલા આચાર્ય૩૦૪. જિનમંદિર છતાં પાપમદિર કેમ કહ્યું? --૩૦૫. ઉશ્કેરાયેલી લાગણી વખતે વિનય-વિવેક રહે નહિં-૩૦૬.
પ્રવચન ૧ર૪ મું–ગણઘર-નામકમને ઉદય-૩૧૦. ડુબવા આવેલાને પણ તારવાની ભાવના-૩૧૩. ધર્મ કહેવાને અધિકાર કોને ? - ૧૫. ભરત મહારાજાએ સાધર્મિક-વાત્સલ્ય કાનું કર્યું?-૩૧૬.
પ્રવચન ૧૨૫ મું-આત્માની બાલ્યાવસ્થા-૩૧૯. મનુષ્ય જ કેમ મેલે જાય –૩૨૦. તારામાં અને મૂખમાં કેટલો ફરક?-૩૨૨, ઉદય રિકવાની તાકાત કેવળ મનુષ્યને જ છે.-૩૨૪. શંકા-કાંક્ષા સમયનું સિગ્નલ છે.-૩૨૫. વેશ ધર્મની રક્ષા કરનાર થાય છે.-૩૨૬.
પ્રવચન ૧૨૬ મું–આર્ય-અનાર્યક્ષેત્રો-૩ર૭. ઐતિહાસિક પુરુને અવતારી ગણાવ્યા–૩૨૯વ્યક્તિના નામને ધર્મ શાશ્વત ન હોય –૩૩૧. વેદને માયાવાદ અને અસત્ ધર્મ પિતેજ ગણેલ છે, ધર્મની છાપ દરેકને લેવી પડે છે-૩૩૨. આત્માની મહેનતનું અંતમુહૂર્તનું ફળ કેટલું –૩૩૪. અન્ય દેને જિનેશ્વરનું નાટક કરતાં પણ નથી આવડતું૩૩૫.
પ્રવચન ૧ર૭ મું–શિક્ષણ અને સત્સંગ બેમાં અગ્રપદ કેને આપવું?-૩૩૭. વૈરાગ્ય અને શગ બે સાથે ન રહી શકે-૩૩૮. ઝેર ખાઈને આયુષ્યની પરીક્ષા ન કરાય-૩૪૦, દેશે અને ગુણે સંસર્ગશી થાય છે-૩૪૦. ફળ બતાવનાર શાસ્ત્રકારોને વ્રત-ખંડન થાય કે નહિં? ૩૪૨. સમકિતીને મિથ્યાત્વી ક્રિયા હેય-૩૪૩, ધમની દુર્લક્ષતાનું ફળ -૩૪૫.
પ્રવરાન–૧૨૮ મું-અનુત્તર દેવો અને સૂક્ષમ એકેનિદ્રાને અહિં સક કેમ ન ગણ્યા-૩૪૭. દયા અને અહિંસા બે જુદી ચીજ છે-૩૪૮. હિંસામાં એક અને બચાવવામાં ૧૮ પાપસ્થાનક લાગે-૩૪૯. કેવળીએ અનુકંપ સહાયતા જણાવી-૩૫૦. કુટુંબને ફલેશ ધર્મમાં પરિણમે છેકેવળી ભગવાન બાળમુનિની હત્યાને ક્યા સ્વરૂપે કહે છે?—૩૫૧ સાધુના ઉપસર્ગ-સમયે સમકિતીથી રહેવાય કે સહેવાય નહિ-૩૫ર.
Page #13
--------------------------------------------------------------------------
________________
ધર્મની લાગણી સાથે નિર્જરા સંબંધ છે-૩૫૪. અહિંસા કહ્યા પછી સંજમની શી જરૂર છે?-૩૫૫.
પ્રવચન ૧ર૯ મું–સમ્યકત્વનાં ત્રણ લિંગે અને પાંચ લક્ષણેથી બીજાનું અને પિતાનું સમ્યફત જાણ શકાય-૩૫૭ ઝવેરાતવાળાએ કેવા સ્થાનમાં વાસ કરો ?-૩૫૯. ભાવપરિણતિ જાણવી દુર્લભ છે-૩૬૦. સુવર્ણની કષ- છેદ-તાપથી પરીક્ષા તેમ સમકિતિની પરીક્ષા-૩૬૧. શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ-૩૬૨. સમ્યગદર્શન અને જ્ઞાન-ચારિત્રના પૂછડે રહેલા છે-૩૬૩. કેવલજ્ઞાની કુર્માપુત્ર છ મહિના ઘરમાં કેમ રહ્યા ?-અરિસા ભુવનમાં ભારતને કેવલજ્ઞાન-૩૬૫. વેષ વગર ગુણે પૂજા પામતા નથી -૩૬૭. એક રાજનું શાસ્ત્રીય પ્રમાણ કેટલું?-૩૬૮.
Page #14
--------------------------------------------------------------------------
________________
આ ગમો દ્ધાર ક પ્રવચન શ્રેણી
[૯૬ થી ૧ર૯ પ્રવચનને ત્રીજો વિભાગ ]
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
णमोत्थु णं अणुओगधारीणं । શ્રી આરામોદ્ધાર-પ્રવચન-શ્રેણી
( વિભાગ ત્રીજો )
પ્રવચનકાર–પ૦પૂત આગદ્ધારક આયશ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ અવતરણકાર–પૂર આ૦ શ્રી હેમસાગરસૂરિ મહારાજ સ્થળ–શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ઉપાશ્રય, ભૂલેશ્વર-મુંબઈ સમય-સં. ૧૯૮૮ ના ચાતુર્માસ દરમ્યાન
પ્રવચન ૯૬ મું.
ભાદરવા શુદિ ૧૨ રવિવાર સાવિદાયથી વારિ વાતારિણે ના િ wયાણાનસમુarનિ મથractrણામંડનિ
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે ધર્મ બહારની ચીજ નથી, ધર્મ ચીજ આત્માની માલિકીની અને કબજાની છે, પછી જે મનુષ્ય ધર્મનું સ્વરૂપ ન સમજે તે કસ્તુરીયા મૃગની પેઠે ભલે ભટક્યા કરે. એની હૂંટીમાં કસ્તુરી હોય તેની શ્વાસ દ્વારા નાકમાંથી ગંધ આવે છે. એ ગંધને કસ્તુરીની ગંધ તરીકે સાચી સમજે છે. સમજ્યા પછી કસ્તુરી કયાં છે તે ખેળવા નીકળે છે. દશે દિશાએ ફરે છે અને પછી પાછે આ દિશાએ આવે છે અને ઘૂમ્યા કરે છે. કારણ-કસ્તુરીયા મૃગને પિતાની હૂંટીમાં જ કસ્તુરી રહેલી છે
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
તે વાતની સમજણ નહીં હોવાથી બિચારે બહાર ગંધ લેવા દેડ્યા જ કરે છે. તેવી રીતે આ આત્મા પોતાના આત્મામાં જ ધર્મ રહેલ છે અને તે ધર્મ બહારની ક્રિયારૂપે નથી. જો કે બહારની ક્રિયા-આડંબર છેડી દેવા લાયક નથી પણ તે દ્વારાએ આત્મધર્મ પ્રગટ કરવાને છે. કસ્તુરીની જ ગંધ, વાયરાની ગંધ નહિં. તે વાયરા આવે ક્યારે ?
જ્યારે વાયરે સન્મુખ હોય ત્યારે. નાભિમાં રહેલી ગંધની ખબર પણ શ્વાસ ન નીકળતા હોય તે તેને માલમ પડતું નથી. ગંધ કસ્તુરીની છતાં વાયરે ગંધ લાવવાનું મુખ્ય સાધન છે. ગંધ વાયરામાં નથી પણ કસ્તુરીમાં છે. છતાં જે વાયરે ન હોય એની ઉપરનું પડ સહેજ ખસેલું ન હોય તે કસ્તુરીની સુગંધ આવે નહિં. કસ્તુરીયા મૃગને પિતાને પણ પિતા પાસે રહેલી ગંધ હવા દ્વારા જ માલમ પડે, તેવી રીતે આપણું આત્મામાં રહેલ ધર્મ પણ આગમપ્રસિદ્ધ સાધનદ્વારા થતાં કર્મના ક્ષય, ઉપશમ કે પશમથી ધર્મ છે એવી ખબર આપણને પડી જાય છે. એડકાર કે વાછૂટથી અજીર્ણ અને છેલ્લાં કે ખણથી
લેહીવિકાર થયા સમજાય છે. આપણા પેટમાં અજીર્ણ હોય પણ આપણે જાણતા નથી, પણ વાછૂટ થાય અને ઓડકાર આવે ત્યારે જ સમજીએ કે પેટમાં અજીર્ણ છે. અજીર્ણ વાયરાની વસ્તુ કે ઓડકારની ચીજ નથી. આપણામાં રહેલું અજીર્ણ તે આપણે છારીયા ડકાર દ્વારા સમજી શકીએ છીએ. લેહીને વિકાર આપણું શરીરમાં થયે છે. હવે તે વિકાર આપણા શરીરમાં છે, બહાર નથી; પણ સ્વતંત્ર લેહીના વિકારને જાણી શકતા નથી, પણ ફેલ્લીઓ અવારનવાર થાય ત્યારે લેહીને વિકાર થયે છે એમ સમજી શકીએ. શરીરની અંદરની પ્રકૃતિને ફેરફાર સાક્ષાત્ જાણી શકતા નથી, પણ કાર્ય દ્વારા જાણી શકીએ છીએ. અજીર્ણ અથવા ઓડકારના ચિન્હદ્વારા જાણી શકીએ તેવી રીતે ખુદ આપણા આત્મામાં થએલો ક્ષપશમ, ક્ષય કે ઉપશમ તે જાણવાની આપણી તાકાત નથી. આત્મામાં થએલા ગુણ, અવગુણ, મિથ્યાત્વને ઉદય કે
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૬ મુ.
[ ૩
અવિરતિના ઉદય, કષાયના ઉદય કમ પુદ્દગલદ્વારાએ થતા આત્માના વિકારાદિક આપણે દેખી શકતા નથી, તેા પછી કર્માંના ક્ષયાપશમાદિકથી પ્રગટ થએલા આત્મસ્વભાવ એ તેા દેખાય જ ક્યાંથી ?
આત્મામાં કમ ના વિકાર આપણે દેખતા નથી. આપણા આત્માની જ વાત કરી, બીજાની રહેવા દ્યો. શાસ્ત્રો શ્રોતા અને વક્તાના ઉપકારને માટે છે, તમે જો એ વસ્તુથી તમારા આત્માને ઉપકાર ન કરા તા શાસ્ત્ર સાંભળ્યાનું ફળ શું ? પારકી મશ્કરી કરવા, બીજાને નીચા નમાવવા અને હલકેા પાડવા શાસ્ત્રકારોએ શાસ્ત્રો કહ્યાં નથી. તે એક જ મુદ્દાએ કે સાંભળનારા તત્ત્વજ્ઞાનને પામે અને પોતાના આત્માને સુધારે. તમારા આત્મામાં તપાસેા કે મિથ્યાત્વના વિકાર હાય તા તમે દેખી શકે એમ છે ? કદાચ કહેશે કે નથી તેા કયાંથી દેખીએ ?
અછતી વસ્તુનું દાન ન દેવાય.
સજ્જને એક જ વિચાર કરવા કે, દુનિયામાં દાનેશ્વરી ચાહે તેવા હોય પણ દાન શાનું કરે ? પોતાની પાસે હાય તેનું દાન કરે. વસ્તુ ન હોય તેા તેનું દાન કરી શકતા નથી. દુર્જન ગાળ દે તે વખતે સજ્જને એ જ વિચારવાનું કે–ભલે તમે ગાળ ઘો, કારણ કે તમારા ગજવામાં ગાળેા જ ભરી છે. અમારા ગજવામાં અમે હાથ નાખીએ છીએ પણ ગાળ શેાધી મળતી નથી. અમારા ગજવામાં ગાળ છે જ નહિં. તે ચારે બાજુ હાથ ફેરવ્યા છતાં વસ્તુ ન મળે તે કાણુ ઈ શકે ? અરે અમે પણ તમારા જેવા માણસ છીએ. તમારા ગજવામાં ગાળે ભરેલી છે. પણ અમારા ગજવામાં શેાધ્યું તે પણ ગાળ મળતી નથી. ગાળ જેવી હલકી ચીજ દેવામાં અમારી શક્તિ નથી. જગતમાં આ વાત પ્રસિદ્ધ છે કે જે પેાતાની પાસે વિદ્યમાન હોય તે જ દેવાય. પારકી ચીજ પણ ઉપાડી દેવાય ’એમ કહેા તે! વાત ખરી પણ પારકા પાસેથી લઈને તે ચીજ કથારે દેવાય ? એ વસ્તુ પોતાની માલિકીની કરે ત્યારે. માટે જે કબજામાં હોય તે જ દઈ શકાય છે. નહીંતર ગ્રંથકાર કહે છે કે-જે મોટા ત્યાગીએ જૈન શાસ્ત્રકારની અપેક્ષાએ શ્રી તીર્થંકરદેવા અને અન્યની અપેક્ષાએ દાનેશ્વરી કણ રાજા
Page #19
--------------------------------------------------------------------------
________________
૪]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
વિગેરે કેઈએ પણ સસલાનું શીંગડું દીધું ? (સભામાંથી) ના છે. આ ઉપરથી તીર્થકર અથવા કર્ણ વિગેરે કંજુસ ખરા કે નહિં? સસલાનું શીંગડું ન આપ્યું તેટલા માત્રથી કંજુસ નહિં. મહાત્યાગીએ પણ સસલાનું શીંગડું દઈ શકતા નથી. વસ્તુ વિદ્યમાન હોય તે જ દઈ શકાય છે ને વિદ્યમાન હોય તે જ દેખી શકાય છે. પોતાના રોગ્ય વિષયમાં પદાર્થ રહેલો હોય તે જ દેખાય છે. અને તે અપેક્ષાએ કદી તમે એમ કહી શકે કે અમારામાં મિથ્યાત્વ છે નહિ, તેથી અમે દેખતા નથી. જો કે આ તે એક તમારી તરફનું ઉટપટાંગ સમાધાન છે. પણ ખરી રીતે યહે તે પણ દેખો એવા નથી. મિથ્યાત્વ હતું ત્યારે દેખ્યું હતું ? કહે કે નહિ. મિથ્યાત્વ એ કર્મના ઉદયથી થવાવાળી ચીજ છે, છતાં પણ તે દેખાતી નથી, અવિરતિ તે તમારામાં છે ને? અવિરતિ કુ. ના મેમ્બરને યોગથી પ્રવૃત્તિ ન હોય
તે પણ પાપ ગળે વળગે. - તમે ચોથા ગુણઠાણે છે તે બારે બઝાર તમારે ત્યાં ભરાએલાં છે. બારે અવિરતિ અને પાંચે ઈન્દ્રિયોના વિષયે અને છઠ્ઠો મનથી તમે નિવર્યા નથી. છએ કાયમાંથી એકે કાયના બજારમાંથી નીકળ્યા નથી. પાંચ ઈન્દ્રિયોની દુકાન છકાય હિંસાની દુકાનમાંથી મન માંકડા તરીકે ભટકતું જ રાખ્યું છે. આ બાર અવિરતિ કોને કહેવાય? તે સમજે. બાર વ્રતો લીધા તેથી બાર અવિરતિ ગઈ એમ સમજવું ભૂલભરેલું છે. એટલે બાર અવિરતિથી બચવા માટે તે બાર વતે નથી, પાંચે ઈન્દ્રિયની પ્રવૃત્તિ, છકાયની હિંસાની પ્રવૃત્તિ અને મન માંકડાનું છુટા રહેવાપણું આ બાર અવિરતિ છે. આત્માને જરા પૂછો કે કયું બજાર બંધ છે? બાર અવિરતિવાળા કેશુ? જે એકલા સમ્યક્ત્વવાળા હોય તે બારે બજારના બેઠકીયા, દેશવિરતિવાળાને એક બજાર બંધ થયું અને અગીઆર પાપના બજાર ખુલ્લાં છે. જેઓ ઉછળતા હોય તેમણે ધ્યાન રાખવું કે તમે ફક્ત ત્રસકાયના પાપમાંથી બંધ પણ અગીઆરના પાપ જોડે લઈને બેઠા છે. બારમા ત્રસકાયના બજારની બારીઓ અને જાળી તો ખુલ્લી મૂકી છે. ત્રસકાયની હિંસાના પચ્ચકખાણરૂપ બારમું
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૬ મું.
[ ૫
ત્રસકાયનું બજાર બંધ કરે છે ને ? આ વિચારશે ત્યારે માલમ પડશે કે ચાહે જે ધર્મ કરીએ પણ જ્યાં સુધી અગીઆર પાપસ્થાનકની કમિટિમાંથી રાજીનામું ન આપીએ ત્યાં સુધી અવિરતિના પાપથી છૂટી શકતા નથી. એક ભાગીદારીમાં દસ્તાવેજ રજીષ્ટર કરાવ્યો પછી ઘરે બેસી રહે તે પણ પેઢીના નુકશાનના જોખમદાર ખરા કે નહિં ? એક વખતે પેઢી કબૂલ કરી પણ જ્યાં સુધી ફારગતિ ન કરે ત્યાં સુધી તેના જોખમદાર તમે છો. તમે અગીઆર અગર બારની કમિટીના મેમ્બર થયા તે પણ અહીં બેઠા પણ જોખમદારી તમારે માથે વળગેલી છે. અગીઆરના બજારને છોડીને કરેલાં સામાયક પોષહમાં પણ અગીઆરના બજારમાં ખલેલી પેઢીની ભાગીદારીનું નુકશાન તમારે ગળે લાગેલું છે. જે બાબતને અત્યારે વિચાર અને વચનપ્રવૃત્તિ નથી છતાં તે બાબતનું એટલે અવિરતિભાવપણાનું પાપ કેમ લાગે તેમણે સમજવું કે ભૂલભૂલામણીમાં સહી આપી તે પેઢીને અંગે વચનપ્રવૃત્તિ કે મન સૂઈ જાય, સ્વપ્રમાં પણ પેઢીની વાત ન હોય તે ત્યાં થતા ફાયદે માલમ પડે તે લેવા જાઓ કે નહિ? અને નુકશાન હોય તે લેવા આવે કે નહિ? જે બાબત મન-વચનકાયા કે સ્વમમાં પણ નહોતી તે પણ ગળે વળગી. અવિરતિ કુ. સાથે ફારગતિ કરી રાજીનામું આપે
તે જ પાપથી છૂટી શકે. - એક વખત ભાગીદારી દસ્તાવેજ કરી નક્કી કરી છે, પછી ભલે મન-વચન-કાયાના યોગો ન હોય, તેમાં જ્યારે તમે ફારગતિ કરી ઘો ત્યારે જ છૂટી શકે છે. હવે જે કરે તે તમારા જોખમે, મારે કોઈ જાતને કંપનીમાં સંબંધ નથી, આવું ફખી રીતે રાજીનામું ન આપે ત્યાં સુધી છૂટી શકશે જ નાહ. તમે તે અવિરતિ બજારની કમિટીમાં પાંચ ઈન્દ્રિય, છકાય અને મન-માંકડાના બજારમાં મેમ્બરગીરી કરી છે અને રાજીનામું આપ્યા સિવાય ફરવા નીકળ્યા છો, એટલા માત્રથી જવાબદારીમાંથી તમે મુક્ત થઈ શકતા નથી. આ વિચારશો એટલે સામાયિકમાં, પોષહમાં, યાત્રામાં છે કે ચાહે તે ધર્મકાર્યમાં છે
Page #21
--------------------------------------------------------------------------
________________
૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
તા પણ જેમ દુકાનના ભાગીદાર-વર્કીંગ પાર્ટનરપણાનુ` એકલું કામમાં તમે રાજીનામું આપેા છે.
પેાલું રાજીનામું
તમે પેાલુ રાજીનામું આપેલું છે. પેાલુ દાવા થએલા છે અને તેના હુકમનામા પણ તમારી પેઢીમાં ભાગીદાર થઊ' તેા તમારી મૂડી કરી જશે, માટે રાજીનામું આપું છું. લેણદારને લૂંટવાનું રાજીનામુંઆ રાજીનામું કેવું ? જોવા જેવું. પાલ'પાલ. તમે ત્રસકાયની હિંસામાં રાજીનામું કેવળ પેાલુ' વગર શરતનુ' ને વગર કારણે, ફક્ત જાણી જોઈને જો હિંસા કરતા હાઊ તેવે પ્રસંગ આવે તેા અધ કરૂ. કા કરતાં ત્રસકાયની હિંસાનુ` રાજીનામું નહીં. તેમાં પણ પોઈન્ટ રાખ્યા છે. અપરાધ કર્યાં હોય તો અપરાધ કરેલા ત્રસને મારવા પડે તેમાં તમારૂ રાજીનામું નથી. એક બજારમાંથી રાજીનામું દ્યો છે, તેમાં કેટલા ઘેાંચા ઘાલેા છે ? શાસ્રકારે તમારા અનુવાદ કર્યાં છે. ગૃહસ્થ આમ છૂટ રાખે છે, જાન તમારા જાય, આખુ ઘર પાયમાલ થાય, તમારા ખૈરા-છેાકરા લૂંટાઈ જાય તા પણ તમારે આત્મસ્વરૂપ વિચારવુ' એ જ તમારૂ કામ છે. આ છૂટ સિવાય અમારાથી શ્રાવકધમના ત્રતા નહિં અને, એમ તમે કહેા ત્યારે શાસ્રકારે શું કરવું ?
પરસ્પર વિરાધી પદાર્થો સાથે કેવી રીતે રહી શકે ?
કેમ ? મારી ઉપર એ થઈ ગયા છે. જો હું મારા ભાગીદાર વસૂલ
સમકિતીને સમજાવે છે કે—અપરાધિ હોય તેને અંગે પ્રતિકૂળ ન વિચારો. જે શાસ્ત્રો અપરાધીમાં પ્રતિકૂળ વિચારવાનું ના કહે છે એ શાસ્ત્રકાર તમને હિંસા · કરવાનુ કહેશે ? એમ કહે કે તમે પાતે સાચવી ન શકે! તેથી તમે એમ કહેા છે કે મારા કોઈ અપરાધ કરે તો હું ન રહી શકું. જ્યારે સમ્યકૃત્વ તેનું નામ કહા છે કે-અપરાધીનુ પણ પ્રતિકૂળ વિચારવું નહિં. વ્રતધારી થાય ત્યારે તે સમ્યક્ત્વ સહિત વધુ પાલન કરવાનું હોય છે. અપરાધીને મારી નાખવાની છૂટ રાખી તા સમ્યક્ત્વ વગરના છે. કાં તે સમ્યક્ત્વ નથી, કાં તેા અપરાધીને મારી નાખવાની છૂટ રાખી છે એ શું ખાટુ છે ? આ બે વસ્તુ
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૬ મુ.
[ ૭
સામસામી વિચારવાની છે. અને સામસામી જ નથી. અન્ને વસ્તુ એક જ રસ્તે જવાવાળી છે. બન્નેને પરસ્પર વિરોધ આવતા જ નથી. એક બાજુ અપરાધી ત્રસજીવને મારી નાખું તેા પણ તેની મને છૂટ છે અને બીજી બાજુ ચિત્તથી પ્રતિકૂળ ન ચિંતવવુ, એવુ હાય તા હિંસામાં છૂટ ન હોવી જોઈએ. આ બન્ને વસ્તુને ખારીકીથી તપાસેા. સમીતિ છતાં સાપરાધીની છૂટ રાખે છે, પણ સાપરાધીને મારવા-એમ નથી કહેતા. સમ્યકૃત્વને અંગે પ્રતિકૂળ વિચાર ન કરવા અને બીજી -ખાજી વ્રત લેતી વખતે ત્રસજીવના પચ્ચક્ખાણ છતાં નિરપરાધીને -નહીં મારૂં પણ અપરાધી માટે હું રહી શકતા નથી, એવુ ધારે તે તેમને સમીતિ માનવા કે નહિં ? વ્રત અંગીકાર કરનારની ધારણામાં જઈએ છીએ. વ્રત ન લીધા હોય તેને પણ શાસ્ત્રકાર હિંસા ન કરવાને ઉપદેશ આપશે. સવથા પ્રથમ અહિંસાના ઉપદેશ આપશે. લેવાવાળા એમ કહે કે હું આ પચ્ચક્ખાણ કરી શકતા નથી. સાપરાધીને મારવું કે ખુરૂ' ચિંતવવુ' નહિં, આ એ એક જ હૃદયમાં કેમ હોઈ શકે ? સમ્યક્ત્વને અંગે ચાહે જેવા અપરાધ કરે તેા પણ મારે તેનું પ્રતિકૂળ ન ચિંતવવું. આ લાઈન ચાલતી હોય તે વખતે આ ગૈા કેમ નીકળી શકે કે-મારૂં નુકશાન કરનાર ઉપર હું રહી ન શકું. વ્રત લેવાવાળાના હૃદયમાં આ એ ટકે કેમ ? દીવા અને અંધારૂ એક ને એ ટકે નહિં, તેમ અહીં આ એ વાતેા વિરુદ્ધ લાગશે પણ ખરી રીતે બન્ને વાતા વિરુદ્ધ નથી. પ્રાણથી વિયોગ ન કરૂ એ દ્રવ્ય. અહિંસાની અપેક્ષાએ ચિત્ત થકી ન વિચારૂ એ ભાવ અહિંસા. અપરાધીને માર્યા સિવાય રહી ન શકું. માટે હું પચ્ચક્ખાણ નથી કરતા, આ દ્રવ્યહિસા અને અપરાધીનું મનથી પ્રતિકૂળ ન ચિતવવું એ ભાવ અહિંસા. અપરાધીની હિંસા કરવાથી પ્રતિજ્ઞા ત્રુટે નહિ. પણ તે રૂપે થતી હિંસા હૃદયમાં ભારે પડી. વગર અપરાધીની પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રતિકૂળતા વિચારાય નહિ અપરાધીને અંગે પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રતિકૂળતા વિચારાય નહિ. ઘેર છેકરા સામાયિક યાવત્ ચારિત્ર લેવા જાય છે તે વખતે સમકિતીનુ અંતઃકરણ પ્રતિકૂળ કાર્ય રચનામાં સીન થાય નહિ. ચડપ્રદ્યોતન રાજાના દૃષ્ટાંતને ખરીકાઈથી વિચારે.
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી આમોદ્ધારક-પ્રવચન–શ્રેણી
માગણું બેન–બેટીની હેય, વહુની ન હોય. માલવા દેશમાં રહેલ ઉજજયિની નગરી આખીને રાજા ચંડપ્રદ્યોતન. છે. અહીં વત્સ દેશની કેશાબીને ઉદાયનનો પિતા શતાનીક રાજા છે, ઉદાયનને પિતા શતાનીક છે તે ચેડા મહારાજાને જમાઈ છે. ચેડા. મહારાજાની મૃગાવતી પુત્રી રાજા શતાનીક સાથે દીધેલી છે, જે મૃગાવતીના રૂપને અંગે કથા શાસ્ત્રમાં સાંભળીએ છીએ. એક સાથળનું ચિન્હ ચિતરતાં વારંવાર ડાઘ પડે છે. ચિતાર કેઈને અંગૂઠા દેખાવા માત્રથી ચિત્ર ચિતરી શકે છે. ચિતારાએ મૃગાવતીનું ચિત્ર ચિતર્યું છે. તે વાત સાંભળી શતાનીકને ક્રોધ ચઢ્યો હતે. મૃગાવતી કેવી રૂપાળી હશે અને કેવી રીતે પિતાની મર્યાદામાં રહેતી હશે. કે-જેનું રૂપ સાંભળી ચંડપ્રદ્યતન કામાંધ થયે. બેન-બેટીનું માથું તે જગ જગે પર હોય, પણ ગરીબને ત્યાં પણ વહુનું માગું ન હેય. અહીં ચંડપ્રદ્યતન મૃગાવતીનું માગું કરે છે. શતાનીકને કહે છે કે-તારી મૃગાવતી રાણીને મારે ત્યાં મોકલી આપ. આ વાત, બેઅદબી કેમ જણાવી ? તમારી નીચામાં નીચી હદ છે. દુનિયાની રીતિ કરતાં બહાર છે. કાછડી કાઢીને માથે ઓઢી લેનાર માણસને કે કહેવાય? ચંડપ્રદ્યોત અત્યારે નાગાઈમાં ગયો છે. આટલી બેઅદબીમાં ગએલે છતાં ધર્મનું લક્ષ્યબિન્દુ નહીં ચૂકે. એને ઉત્તર શો આવે ? શતાનીક પાસે મૃગાવતીની માગણીને ઉત્તર તે શે આપે તે વગર, જાણે જાણે છે.
દૂતને તિરસ્કાર કરી કાઢી મૂક્યો. ચંડઅદ્યતન કામાંધ થએલો છે. આંધળાને દી એ હાથ અને લૂગડા બાળવા માટે જ થાય, પણ દેખતાને તે પદાર્થ જેવાના કામમાં આવે છે. શતાનીકે જે બે વાત નીતિની કહેલી છે તે તેને સળગાવાનું કામ કરી રહી હતી.
રાજપ્રપંચમાં નીતિને સ્થાન નથી. ચૌદ મુગટબદ્ધ રાજા જે ચંડઅદ્યતન રાજાના ગુલામ કે જે રાજાઓને સાર અસાર સંબંધી વિચારવાને હક્ક જ નથી. જે સેવક થયે તેને તે સેવા કરવી એ જ ફરજ. તેને સ–અસ વિચાર
Page #24
--------------------------------------------------------------------------
________________
વચન ૬ મું
કરવાને હક્ક મળતું જ નથી. પણ જેઓ સેવકે છે. સેવા કરવા માટે જ બંધાએલા છે તેમની મરજી પ્રમાણે વર્તવું એ જેણે લલાટે લખાવી લીધું છે તેવા મનુષ્યને હુકમને તાબેદાર થવું એ વાત સાથેસેળ આની આપણે અનુભવી શકીએ છીએ. નાના રાજાને મેટા રાજાને ઝહ પકડ પડે છે. તેવી રીતે અહીં ચંડપ્રદ્યતન તૈયાર થાય છે. તેથી તેના તાબાના ચૌદ રાજાને ગ્ય-અગ્ય વિચારવાનું સ્થાન ન હતું. ચૌદ મિત્રરા નહોતા પણ ખંડીયા રાજ્યો હતા. ખંડીયાને આ કામ કરવું કે નહિં, એ વિચારવાનું હતું જ નથી. નિઝામસરકાર આદિ રાજાઓએ બ્રિટીશોને કીધું કે અમે તે રાજ્યના દસ્ત-મિત્ર રાજ્ય છીએ. તેમને એક જ વચનમાં વાઈસરોયે કહી દીધું કે હિન્દુસ્તાનના સઘળા દેશી રાજા અમારા તાબામાં છે. રાજા સમજતા હોય કે મિત્ર છીએ, પિતાના તાબાના રાજ્યમાં આજકાલ તાબેદારની સ્વતંત્ર સત્તા નથી, તે ખંડીયા રાજા યેગ્યાયેગ્યને વિચાર કરી શકે એ “ર મતો ન મણિતિ'. ચંડઅદ્યતન પોતાના બળ પર કેટલો મુસ્તાક હતો ! આજ તમારે માટે કહેવામાં આવે છે કે એક હાથમાં તલવાર ને એક હાથમાં લેખણ, પ્રાચીનકાળમાં એ જ સ્થિતિ હતી, નહિંતર આવી રીતે અન્યાયમાં પ્રવર્તાવવા કેમ આંધળા થાય ? રાજયપ્રપમાં નીતિને સ્થાન જ નથી જે કોઈ રાજ્યદ્વારી હિલચાલમાં જાય તેમાં અહિંસા-સત્યને મુદ્રાલેખ રાખે તે લોકોને ઠગવા માટે છે, જે રસ્તે અમને ઠીક લાગે એ જ અમે કરીએ. જે અહિંસાવાદી થયા તેમને પૂછીએ કે કાલે તમને સ્વરાજ્ય આપે તે બીજે ચડી આવે તે વખત કાઉસ્સગ્ન કરીને બેસી જશે કે ? તમારાથી તે વખતે છરી પણ ન ઉપાડાય. આ પ્રશ્ન રાજનીતિથી બેવકૂફ હોય તે જ કરી શકે. રાજ્યનીતિ એક મુદ્રાલેખથી ચાલી શકતી જ નથી. જેવા પ્રસંગે આવી પડે તેવા પ્રસંગમાં જ ઉતરવું પડે. બીજું તો રહ્યું પણ સર્વ સાવધનો ત્યાગ કરે છે તેમને પણ અપવાદપદે રાખવા પડે છે તે પછી આરંભ-પરિગ્રહ માટે પ્રવૃત્તિ કરે તેમાં નિરપવાદ કાર્ય કરવા જાવ તો કરી શકાય નહિં. તેમ તેવું બેવકૂફ હોય તે જ બોલે અને સાંભળે. અત્યારે લોકોને એ તરફ વાળવા માટે અથવા સામાને ઠગવા
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
માટે આ મુદ્રાલેખ કરાએલે છે. મારી ઉન્નતિ એક જ મુદ્રાલેખ જોઈએ. ચાહે માર ખાઈને, મારીને, લૂંટીને અગર ધાડ પાડીને પણ મારે ઉદય કેમ થાય એ જ મુદ્રાલેખ. રાજનીતિ સાથે ન્યાયની કીડ સંગત થઈ શકતી નથી.
- અમેરીકાના અમેરીકને અગર જાણીતા સુધરેલા દેશના રાજ્યનીતિવાળાઓને એક જ મુદ્રાલેખ રાખ પડ્યો છે. “અમારું રાજ્ય પછી ચાહે તે રીતિએ વધે, ટકે અગર વધુ મળે. “રાજ્યનીતિમાં ન્યાયને મુદ્રાલેખ હેઈ શકત જ નથી.” જેણે બીજાઓએ ભગવાન માન્યા છે તે ભગવાન માટે મહાભારતમાં જોયું છે કે તેમણે કેટલી નીતિ કરી છે? વસ્તુતઃ અનીતિ કહીએ તે. તેનું મુખ્ય પાત્ર જ બન્યા છે. યુદ્ધમાં અનીતિનું ખરામાં ખરું મુખ્ય પાત્ર શ્રી કૃષ્ણજી છે, તે કૃષ્ણ ઘટત્કચનું બાણ ભંગાવી નાંખે છે. જયરથને મરાવી નાંખે છે. આ બધુ કોણ કરે છે? હવે તમે જે રામરાજ્ય માટે કહેવા માગો છે એ પર આવે. રામે બિભીષણને ભેદી લીધું કે નહિ ? “તને લંકાનું રાજ્ય આપીશું એટલે રાવણનું રાજ્ય બિભીષણને આપવાનું કહી ભેદનીતિથી ભેદ્યો, તેને તમે રામરાજ્ય કહેવા માગે છે. રાક્ષસે માટે શું કર્યું તે પછી આવીએ છીએ. રાજ્ય એટલે પરપદ્ગલિક ભાની ચોરી કે શાહુકારી, નિર્મમત્વ કે મમત્વ, હિંસા કે અહિંસા, એકેને નિયમિત રહેવાનું સ્થાન નથી. આ બધી વાત શા માટે કહેવી પડી ? ચંડપ્રદ્યોતનના તાબેદાર મુગટબદ્ધ રાજા પણ મહારાજાને અંગે સેવક-ગુલામ. એ ચંડઅદ્યતન રાજાની શમશેર કેટલી ચળકતી હશે કે ચૌદ રાજાઓ જેના કાર્યથી છૂટા પડવા માટે પણ તાકાત ધરાવી નથી શક્યા. સને ૧૯૧૪ ની લડાઈનું મૂળ કયું? સર્વીયાના લોકોએ ઓસ્ટ્રેલીયાના શાહજાદાનું ખૂન કર્યું. તે સર્વિયાને અન્યાય છતાં તેને બચાવવા માટે ઉતરી પડ્યા તેમાં ક્યા મિત્રે અન્યાયમાં ન ઉતરવાનું કહ્યું? જે બળવાને ધાર્યું, અરે ! કર્યું તે બધું અન્યાયનું કે ક્યાયનું હોય પણું તાબેદારને નજર નીચી કરી મદદ આપવી જે પડે. ચાહે તે હિન્દુસ્તાન, કેનેડા, ઓસ્ટ્રેલીયા કઈને બોલવાને હક્ક
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૬ મું.
.
[ ૧૧
ન હતું કે બ્રીટીશે અન્યાય પક્ષ લીધો છે. તેમાં ઉભા ન રહીએ. માટે બળવાનના ગુલામ છે. કસાઈના હાથમાં રહેલી ગાયને હદયભેદક અવાજ નકામે છે. જ્યારે અત્યારે દુનિયા સુધરેલી કહેવાય એટલે દુનિયાને બહેકાવવાને રસ્તો છે. શાહજાદાનું ખૂન કરનારની વહારે દેશે ચડ્યા. લડાઈ પછી સર્વિયાની ખબર લીધી? કેમ નહિ? ન્યાયની સાથે અમારે સંબંધ નથી. જ્યારે રાજ્યના મુદ્રાલેખ સાથે ન્યાયની કીડ રહી શકતી નથી. માત્ર લેકેને દોરવા માટે, સુકાવા માટે છે. વાસ્તવિક ટકી શકે જ નહિં. તેથી ચૌદ રાજાને ચંડપ્રદ્યાતના સાથે લશ્કર સહિત નીકળવું પડ્યું. ચંડપ્રદ્યતન રાજાની માફક તેવા પ્રકારના લશ્કર અને પક્ષ વગરના એકલા શતાનીકની ઉપર ચડી આવે. શતાનીકને ગૂને મૃગાવતી ન આપી તે. આ ઉપરથી રાજ્યનીતિ સાથે ન્યાયની ક્રિીડ રહી શકતી નથી. - શતાનીકની છાતી ફાટી કેમ ગઈ?
અધર્મીનું બળ નરકના રસ્તે લઈ જનાર છે. ચંડઅદ્યતનને નરકને રસ્તે તેનું બળ ઉતારી રહ્યું છે. એ જગો પર સહાયક કરનાર ન હતું તે છેલ્લી હદના અકૃત્યે તે જાતે કરત નહિં. બળવાન સારો
ક્યાં? જે ધર્મિષ્ઠનું બળ દુનિયાને આશિર્વાદરૂપ બને છે, અને દેવગુરુ-ધર્મના વિરોધીનું, શ્રદ્ધાહીનનું બળ શ્રાપસમાન બનવાનું છે. ચંડપ્રદ્યતનની કથામાં જોઈએ છીએ કે વિષયના વશવર્તી જુલમથી તે ગાંડા હાથી જે થઈ ગયે. અધમ અને તેની સાથે બળ મળે એટલે વાંદરાને દારૂ પીવરાવવાનું કામ થાય. અધર્મીને બળ મળે તેનું પરિણામ શું આવે? ચંડપ્રદ્યોતનેના પરિણામને તપાસો. પિતે બળવાળા હેવાથી આગળ વધે છે અને પાછળ પડવાને વિચાર પણ કરતું નથી. અહીં અંતે “ધર્મો જય” બોલીએ છીએ. અહીં શતાનીક કેવળ સાચે બીનગુનેગાર છે. પોતાનું જ બચાવનાર છે, પણ જ્યાં કઈ વસ્તુ કેઈની છે જ નહિ–બધી વસ્તુ બળીયાની છે. જે પહેલાં કહેતા હતાં કે વીમોથા વઘાએ અપેક્ષાએ અહીં ચંડપ્રદ્યતન ચૌદ રાજા સહિત આવે છે. શતાનીકના પડખે કઈ નથી. અહીં
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
મગધદેશમાં શ્રેણિક કાળ કરી ગયા છે, એટલે કેણિકના ભાઈ એમાં કાપકાપી ચાલે છે. કાશી કેાશળ દેશ એ વાયવ્ય ખૂણાની મદદ લેવા જાય છે, તેા તે વિશાળાની લડાઈમાં જમીનદોસ્ત થઈ ગયા છે. અંગઅ`ગ દેશે। ભાંગી ગયા છે. કાશી-કાશળતુ' કાસળ નીકળી ગયું છે. હુંવે શતાનીકને મદદ કરનાર કાણુ ? શતાનીક ચૌદ મુગટબદ્ધને આવતા સાંભળે છે તે તેની દશા શી થાય ? હાર-જીતમાં પરિણામ રાજ્યનું` જવુ.-આવવુ' થાય પણ આ જગા પર તેા જીવન-મરણના સવાલ છે? કાસ...બીની ચઢાઈમાં જીવન-મરણના સવાલ છે. શતાનીક હારે એના દેખતા મૃગાવતીને ઉપાડી જવાય એ શતાનીકથી કેમ સહન થાય ? આ જમીનના ઝઘડા નથી, પણ જીવન-મરણના ઝઘડા છે. જે કલ્પનામાં છેલ્લામાં છેલ્લી પરિણામદશા લઇએ તે જ થાય. આ બધું વૃત્તાંત વિચારતાં શતાનીકની છાતી ફાટી ગઈ ને મરી ગયા. ચડપ્રદ્યોતનની આગળ ત્યાં બીજું શું થાય? શતાનીકની છાતી ફાટી ગઈ. આ જગા પર ગૂનેગારને ઘેર દીવાળી થઈ. જુલમગારને ઘેર ઝાંઝર ઝળકવા. ગૂનેગારની પ્રશંસા માટે આ વાત નથી. આવા જ઼બરજસ્ત નિષ્ફટક ખળવાળા ચ`ડપ્રદ્યોતનને મૃગાવતી મેળવવામાં કડવા કાંટા શતાનીક હતા તે નીકળી ગયા, તે વખતે ચડપ્રદ્યોતન કથા આસમાને ચડ્યો હોય તે વિચારજો. આ બધું છતાં પણ જાલીમ જુલમગાર જુલમનું જોર કથાં સુધી ચાલુ રાખે?
! જીવન જીવતુ દેખે ત્યાં સુધી જુલમ કરે છે પણ મરી ગએલા ઉપર કઈ જુલમ કરેલા દેખતા નથી. જેમ શતાનીક છાતી ફાટી મરી ગયા તેવી રીતે આ ઝગડાની ઝડ મૃગાવતી, તે જો તેની સાથે ચાલી ગઈ હતે તા ઝગડા હતા ? તમારા હિસાબે સત્ય-ધ-શિયળ જળવાવું જોઈએ. પણ ઝઘડા ન થવા જોઈએ. અહીં મૃગાવતીનુ શિયળ ઝઘડાનું કારણ છે. જેણે ધણીના જીવન માટે, દેશના હિત માટે શિયળ જતુ કર્યું હતે તા મૃગાવતીએ ઘણા ઉપકાર કર્યો ગણાત કે નહિ ? ધણીની જિંદગીના, દેશની સ્થિતિના વિચાર કર્યો જ નહિ' અને શિયળ સાચવ્યું તેથી તેને મૂર્ખા કહેવી જોઈએ કે નહિ” ? તમારી અપેક્ષાએ તમે તેા મૂર્ષી કહેા છે. પણ શાસ્ત્રની અપેક્ષાએ
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૬ મું.
[ ૧૩
તે વિદુષીપણે વિખ્યાત છે. એ મૃગાવતી જે અત્યારે જીવ એઈવે તે ગુન્હેગારનું મોં કાળું થતું. ડુંગર દીને ઊંદર કાઢ્યો. મૃગાવતીના જીવન ઉપર ઝગડાની જાળ પથરાઈ રહી છે. તેવી જગે પર ગુન્હેગારને જેમ જય મળે તેમ ગુન્હેગાર છાપરે ચઢે. ચળવળને લાભ નથી મલ્યો પણ લાભ મળે તે શી દશા કરે? ચળવળના નામે દેવ, ગુરુ અને ધર્માદિકની સામે અત્યારે જે ઉલ્કાપાત થાય છે તે લાભ મળે તે તમારા દેહરાને અખાડા બનાવે, ઉપાશ્રયને ધંધાની શાળા બનાવે અને સાધુઓને બગીચાના કેદી બનાવે. જે ચંડપ્રદ્યોતની ચળવળ ચલાવી રહ્યો છે. શતાનીકને કાંટે નીકળી ગયું છે. મૃગાવતી હજુ જીવન જુહાર કરવા તૈયાર થઈ નથી.
જેવું અનાજ એવા કીડા. ક જેવા સીપાઈએ તેવા ગુનેગારે. સીપાઈઓ ગુનેગાર જેવા ચાલાક ન થાય તે ગુનો કદી પકડી શકે જ નહિ. “જેવું અનાજ એવા જ કીડા” ચોખામાં ઈયળ થાય છે તે ચોખાના માપની જ થાય છે. ચોખામાં ઉપજનારી ઈયળ ચોખાને આકારે હોય છે. ભીંડાને કીડો ભીંડાને આકારે જ લાંબે હોય છે, ચણામાં થવાવાળા અને મકાઈમાં થવાવાળા કીડાઓ ચણુ-મકાઈને માપવા ગયા નથી, પણ ચણાને જીવડો ગટકી જ હોય. મકાઈને જીવડો ગટકી જ હોય. આ ઉપરથી “જેવું અનાજ તેવા જીવડા” તેવી રીતે અહીં ચંડપ્રદ્યતન ચંડાળકર્મ કરવા તૈયાર થયે તે વખતે મૃગાવતીએ દેખ્યું કે મારે ઉપાય બીજે નથી.
સર્વને બાધક ધર્મ પણ ધર્મનું બાધક કેઈ નહિં.
રાજા પિતે દૂત દ્વારા ઝાંઝર વિગેરે અલંકારાદિક મોકલે છે. માણસ મેકલી કહેવરાવે છે કે તારી શી મરજી છે ? જવાબમાં જણાવે છે કે હું તમારી છું. આ વખતે ચંડપ્રદ્યોતનને પ્રોત્સાહન કેવું મળે? જે મૃગાવતી માટે હતાશ થએલો, નગરી ઉપર ચડાઈ કરેલી, કાળો કેર વર્તાવેલ. શતાનીક મરી ગએલે છે, છતાં મૃગાવતી આવતી
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૪]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
રહી ને પાછું દૂત સાથે કહેવડાવે છે કે “તારે આધીન છું” આ વખતે મનની મહોલાતોમાં ચંડપ્રદ્યોતન કઈ જગે પર હશે. હંમેશાં સ્ત્રી જાત એ ઘર બદલે પણ સ્નેહ બદલી શકતી નથી. કદાચ ધણને. સ્નેહ બદલાઈ જાય પણ બચ્ચાંને સ્નેહ તે પ્રાયઃ કદાપિ ભૂલી શકતી નથી. સ્ત્રીને પુત્ર પ્રત્યે હાર્દિકે સ્નેહ વિચિત્રદશાનો હોય છે. નાતરીયા નાતમાં પણ પોતાના છોકરા ઉપરથી પ્રીતિ ખસતી નથી. હું ત્યાં આવું તે છોકરી ઉદયનની શી વલે થાય? કયાં ઉજ્જયિની ને ક્યાં કૌસંબી માટે એનો બંદોબસ્ત કરે. રાજા બળ ઉપર મુસ્તાક છે. કાંટે નીકળી ગયું છે. જોઈતી વસ્તુ જીવતી છે. તે આવવા માટે પિતાને અભિલાષ પણ જણાવે છે, તેવી વખતે કાર્યને દૂર ન કરાય અને તેથી હર્ષભેર ઉજ્જયિનીથી ઈટ લાવી કૌશંબીને કીલે તૈયાર કરાવ્યો. ઉજજયિનીની કે ઠારમાંથી અનાજ, ભંડારોમાંથી ધન લાવી લાવીને કૌશંબીના કોષ અખૂટ કર્યા. આ બધું કર્યું તે કામની ચેષ્ટામાં કે કીડે બનેલું હશે ? આ બધું થઈ ગયું એટલે હવે મૃગાવતી સતીમાં એક્કો છે. ચેડા મહારાજાની સાતે પુત્રીઓ સતીઓ છે. તેમાંની આ મૃગાવતી છે. હવે શું કરવું? અહીં કિલે કરાવ્યું છે. ભંડાર, અનાજ, ઇંધણાદિ ભરાવ્યા છે. અંતે એક જ ઉપાય ચિંતવે છે કે ભગવાન પાસે હું દીક્ષા લઊં. લગન વખતે કરાર કરેલ તે દીક્ષા વખતે ગુટ્યો કે નહિં? મૃગાવતીએ વચન આપ્યું છે અને તે વચનના બળે ભંડાર-કોઠાર ભરાવ્યા છતાં મૃગાવતી સમજે છે કે જગતમાં સર્વનું બાધક ધર્મ છે પણ ધર્મનું બાધક જગતભરમાં કેઈ ન હોય. કામક્રીડાનું બાધક હોય તે ઘમ, પણ ધર્મને બાધક કોઈ ન હોય. આ સમજતી હોવાથી ભગવાન મહાવીર પધારે અને હું દીક્ષિત થઈ જાઊં. ચંડપ્રદ્યોતન ચૌદ રાજા સહિત આવેલ છે. ભક્તના મનોરથ જાણીને ભગવાન ત્યાં સુમેસર્યા. અરે ! વિશ્વાસઘાત કરાવનાર ચંડપ્રદ્યતનની મહેનતને માટીમાં મેળવનાર મહાવીર, તમારા હિસાબે ચંડપ્રદ્યતનની આખી મને રથ-મહેલાતને ચૂરી નાખનાર તે જ, મહાવીર. અરે ! તું વચન આપી ચૂકી છે તે તું કેમ ફરી જાય છે, એમ ભગવાન મહાવીરે મૃગાવતીને ન જણાવ્યું. તે વચન આપેલું
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૬ મું.
[ ૧૫
હોવાથી તારે હાથ નહિં ઝાલું એટલે દીક્ષા નહિ આપું એમ ન કહ્યું. ધર્મને નવપલ્લવ કરવા મૃગાવતીની હેતલ (મુદત)ને બરબાદ કરવા મહાવીર પધાર્યા છે. આવી લડાઈ અને આ ચાલબાજીને વખત હતો પણ ભગવાનનું સમવસરણ થયું. ત્યાં બધા એક સરખા દેશના સાંભળવા ગયા અને વિરેાધ-વિશ્વાસઘાત બધું હતું છતાં પણ ભગવાનના વચન સાંભળતી વખતે કોઈને ઘેરે વેર-વિરોધ કંઈ પણ નડ્યો નહિં. બધા એકસરખા જઈ શક્યા. આ ચંડપ્રદ્યોતનની પ્રક્રિયા દેખો અને સડેલાને સમુદાય એટલે સમય-ધમને શંખ ફૂંકનારા તે યુવકસંઘની સ્થિતિ દેખો. ત્યાં બધા લોકે દેશના સાંભળવા ગયા અને મૃગાવતીએ ત્યાં કહી દીધું કે ભગવાન મને દીક્ષા ઘો, હવે ચંડઅદ્યતનનું ચક્કર ચૂરા થઈ જાય છે. હૃદયમાં અનેક વિચારમાળા આવે છે. કૌસંબીને કિલો થઈ ગયે, ભંડાર–કોષ અને કોઠાર પણ ભરાવી દીધા. મૃગાવતીને અંગે કેટલી જહેમત ઉઠાવી? ખરેખરી મૂર્ખતા ગણાય છતાં પ્રભુ પાસે બધી કબૂલાત ઠંડે કલેજે કબૂલ કરી ખરેખર ચંડપ્રદ્યોતને ડુંગર ખોદીને ઊંદર કાઢવા જેવું કર્યું. '
મૃગાવતીને મહાપરાધ જ કેમ કર્યો? આ બનાવે ખરેખર મને નુકશાન કરનાર થાય છે પણ મૃગાવતીને મહાવ્રત લેતા હું અટકાવી શકું નહિ. ઉપાધ્યાયજી સમ્યક્ત્વનાં લક્ષણમાં શું કહે છે? “અપરાધીશું પણ નવી ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ સુગુણ નર” શું અહીં મૃગાવતીના અપરાધને પાર છે ? આથી બીજે અપરાધ ક્યો ગણવે ? એમ નથી કહી શકાતું કે મૃગાવતી તું શું બોલી? આવી ચડીયાતી ચંડાળદશામાં ચડી ગએલ ચડપ્રોત ધર્મની વખતે પ્રતિકૂળતા વિચારી કે અમલમાં મૂકી શકતો નથી. તે સમકિતી સમકિત વખતે છૂટ રાખે તે દ્રવ્યહિંસાની, પણ પ્રતિકૂળ વિચાર કોઈ પ્રત્યે ન રાખું તે ભાવના હિસાબે. દેવાદિકની સેવામાં પ્રતિકૂળતા ચિંતવવાવાળો હું બનું નહીં. આ ઉપરથી માત્ર વસછવની હિંસાનું એક બજાર બંધ કર્યું છે. ફક્ત બારમાંથી એક બજારના દરવાજા બંધ કર્યા છે. છતાં પણ બારીઓ તે ખુલ્લી મૂકી
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૬ ].
શ્રી આગમેદ્વારક-પ્રવચન-શ્રેણું
છે. અપરાધી, આરંભ, અપેક્ષાવાળાની છૂટી રાખી છે. આવી ખુલ્લી બારી બંધ કરવાની ભાવનાવાળાએ વિચારવું જોઈએ કે પાંચમે ગુણઠાણે એક જ દુકાન બંધ કરેલ છે. આગલું બજાર બંધ પણ પાછળ દ્વાર ખુલ્લાં. અહીં સામાયક લઈને બેઠા હોય પણ નગીનભાઈની દુકાને મુનીમ બધું તેમના નામે જમેઉધાર કર્યા જ જાય છે. એવા તમે બારે બજારના બંધમાં કેમ નહિં? બારે બજારના જોખમદાર છે. તમારા આત્મામાં તપાસે તે એકે બજારનું દ્વાર બંધ માલમ પડતું નથી અજીરણ થએલું હોય તે પેટમાં છે છતાં ઓડકાર-છારીઓ ન આવે ત્યાં સુધી જાણી ન શકીએ. લેહી બગડ્યું હોય પણ ફેલાં, ચાંદી ન થાય ત્યાં સુધી માલમ ન પડે તેવી રીતે મિથ્યાત્વાદિ આત્મામાં રહેલા છે તે ન જાણીએ અને ન સાંભળીએ ત્યાં સુધી જિનેશ્વરના વચનમાં થતી અશ્રદ્ધા અને અવિરતિના વિકારને સાક્ષાત્ દૂર કરી ન શકીએ. પચ્ચકખાણ ન ગ્રહણ કરે એ જ અવિરતિને વિકાર. મિથ્યાત્વ, અવિરતિ, કષાય સરખા કર્મના કીચડથી આત્મામાં થએલા વિકારો જ્યારે ફળરૂપે બહાર નીકળે ત્યારે જ જાણી શકો છો. તેવી રીતે વીતરાગ ધર્મ આત્મામાં થયે હેાય તે શી રીતે જણાય ? વસ્તુતઃ કાર્યદ્વારાએ જણાય. જિનેશ્વરે કહેલા સર્વ પદાર્થોની શ્રદ્ધા, સુદેવાદિકની સેવા દ્વારા તમે આત્મામાં રહેલા સમ્યક્ત્યાદિને સમજી શકે છે. દેવાદિકની ભક્તિ એ બહારની ચીજ છે, પણ તે ચીજો નકામી નથી. કસ્તુરીયા મૃગને સુગધ દંટીની જ આવે છે. પણ વાયરે હોય ત્યારે જ સુગંધ આવે છે. શ્વાસ દ્વારા વાયરે આવે, તેવી રીતે ધર્મ એ બહારની ચીજ નથી, પણ દેવાદિકની આરાધના દ્વારા ધર્મ એ પ્રગટ જણાવનાર વસ્તુ છે. દેવાદિકની આરાધના નકામી નથી. મૂળ વસ્તુ ભૂલી ન જવાય એટલા માટે કાળા મહેલના શ્રાવકે ધર્મની કિંમત સમજતા હતા અને તેથી પોતાને અધર્મી કહેતા-માનતા હતા. તે ઉપરથી ધર્મીપણું જાહેર થાય છે. તેને માટે છે તથા કાળે મહેલ કેવી રીતે સમજાય તેનું સ્વરૂપ અત્રે જણાવાશે.
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૭ મું સંવત ૧૯૮૮ ભાદ્રપદ શુકલા ત્રદશી, સોમવાર
સાધના વગર શક્તિ પ્રગટતી નથી
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે ધર્મ એ કઈ બહારની ચીજ નથી, એ કેવળ આત્માની ચીજ છે, જો કે દેવગુરુ-ધર્મ એ બાહ્ય ચીજ છે. તેવી રીતે બીજાના પ્રાણનો બચાવ, જયણા એ પણ બાહ્ય ચીજ છે, પણ તે બાહ્ય ગણીને એની બેદરકારી કરવાની નથી. જેમ દુનિયાથી દેખનારો જીવ છે. આંખ બાહ્ય ચીજ એક ચામડાની બનાવટ છે. આંખ પોતે જેનારી નથી. જે તે જેનારી ચીજ હતું તે મડદા પણ જોઈ શકતે. મડદાંને આંખ ચાલી જતી નથી. કેટલીક વખત છેલ્લી અવસ્થામાં આંખ એમ ને એમ હોય છતાં દેખવું બંધ થઈ જાય છે, જીવના જવામાત્રથી દેવતા ઊડી ગયા છે એવું આપણે કહીએ છીએ. આંખ એ જ જે દેખનાર હોય તે મડદા પણ દેખી શકે. અરે! જીવ રહ્યો છે તે તે જરૂર દેખે ને ? નહિ. ખરેખર દેખનારો જીવ છે અને આંખનું ખોખું તે સાધન છે. એને બાહ્ય, જડ, સાધન ગણીને ખસેડી નાખવામાં આવે તે જીવ જુએ કેટલું વિધનારે, કાપનારો, છેદનાર મનુષ્ય સોય, છરી કે તલવાર ન હોય તે શું કરવાને? શક્તિ પોતાની છે તે આ તલવાર આદિને શું કરવા છે? તલવારાદિને નકામા ગણી ફેંકી દે તે કેટલું કાપે અને વીંધે ? તે શક્તિનો ઉપયોગ આ સાધન દ્વારા જ હોય છે. શક્તિ સાધન છે તે દ્વારા જ જાણવાની છે. તેવી રીતે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર આત્માની ચીજ છે. પણ તે કેવી જાણવી ? ચિતારાના હાથમાં
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮ ]
શ્રી આરામોદ્ધારક-પ્રવચન-શ્રેણી
પછી-રંગ ન આવે તો પણ ચિતારામાં કારીગરી તે રહેલી જ છે પણ ચિતારે પોતે સાધન વગર કારીગરી કરી શકે નહિ. આત્મા પિતે એ શક્તિ થઈ કે નહિ એ શાથી તપાસે ? રંગ અને પછી દ્વારા તપાસે. એ બે ન હોય તો પિતાની શક્તિ જાણી શકે નહિં. એવી રીતે છેદવા–ભેદવાવાળાને હાથમાં તલવાર–બાણ ન આવે ત્યાં સુધી પોતાની શક્તિ કેટલી છે તે જાણી શકતું નથી. તેવી રીતે આત્મા પણ દેવ, ગુરુ અને ધર્મના સાધન સિવાય પોતાની સમ્યગ્દર્શનાદિ શક્તિઓ પ્રગટ કરતો નથી. સાધનદ્વારા કાર્ય કરે તે શક્તિ જણાય. આત્મામાં જવાની શક્તિ કેમ નહિ? જો કે આત્માની શક્તિ લેકાલોકને જોવાની છે, પણ કેટલી શક્તિ પ્રગટ કરી શકે ? જેટલું આ સાધન શક્તિવાળું મળે તેવી જ શક્તિ મળી શકે. સમ્યકત્વ એ આત્માની ચીજ. જ્ઞાન-ચારિત્ર એ આત્માની ચીજ, પણ એ શક્તિ
ક્યા દ્વારા પ્રગટ થવાની? શુદ્ધ દેવાદિકના સાધન દ્વારા સમ્યક્ત્વાદિ આત્માની શક્તિઓ પ્રગટ થવાની છે.
આત્મામાં ઉત્પન્ન થએલી સમ્યગ્દર્શનની શક્તિ શુદ્ધ દેવાદિક સાધન દ્વારા આત્માને કાર્યમાં લે ત્યારે, શુદ્ધ દેવાદિકની આરાધના લાગેલા કર્મના પશમને અંગે આત્મામાં રહેલા આચ્છાદિત ગુણ પ્રગટ કરવા માટે ધ્યાન દે, ત્યારે આત્માની સમ્યક્ત્વશક્તિ છેએમ સમજાય.
દેવાદિક સુસાધનને ઉપયોગ શામાં કરે?
એ જ દેવાદિક ત્રણેને ઉપયોગ પાંચ ઈન્દ્રિયોના વિષયે માટે, સંસારના સુખ માટે ઉપગમાં લેવામાં આવે ત્યારે માલમ પડે કે સમ્યક્ત્વ છેટું છે, જે સમયે ચિંતામણિ, કેહિનૂર મળ્યા છે તે વખતે કેડીની અને કેલસાની કલ્પના કેમ કરાય છે ? સદાનું શાશ્વતું સ્થાન મોક્ષ દઈ શકે તેવા મહાજિનેશ્વર પ્રભુ મળ્યા તેવા વખતે તેમના દ્વારા પાંચનું, છનું પિષણ કરવા માગે તે પછી આ જીવની દશા કઈ? તેવી રીતે સદગુરુ શા માટે ? શું તમને ધન, બાયડી, છોકરા માટે, મહેલ ચણવવા માટે, દુકાન ચલાવવા માટે છે? ના, તે શા માટે?
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૭ મું.
| [ ૧૯
પિતે આ ભવસમુદ્ર તરવા તૈયાર થએલા અને તરવા માગે છે તેમને મદદ કરવા માટે સદ્ગુરુ છે. એક મૂર્તો એમ ધારે કે મારે મારી જવું છે, જીવવું નથી, માટે તું મને ઝેર આપ. મૂર્ખાએ મૂર્ખાઈથી ઝેરની માગણી કરી છે વખતે તેને ઝેર આપો તે રાજ્ય પામ્યા જેટલું સુખ ગણે છે. ઝેર નથી આપતા તે તે કલ્પાંત કરે છે. તે તે વખત ડાહ્યાનું ઝેર આપવાનું કાર્ય સારું ગણાય ખરું? નુકશાનકારક પદાર્થની માગણી કરી પણ પોતાના ડાહ્યાપણામાં એબ ન લાગે તેટલા ખાતર પણ ઝેર ન અપાય. ડાહ્યાએ અહિતકારી વસ્તુ સારી લાગે તે પણ અપાય નહિં. ઘેર છોકરાને ઉધરસ થાય છે તાવ આવે છે તે વખતે તેલ-મરચાંનું ખાવા માગે છે કે નહિં? અને ન આપે તે રૂવે છે કે નહિ ? ત્યારે તમે ન આપે તેથી તમે બધા નિર્દય ખરા કે નહિં? છતી ચીજે રેવડાવે છો; છતી ચીજે તમે તમારા બચ્ચાં માટે નિર્દય થાઓ છો. અત્યારે ભલે રૂવે પણ આ ચીજ તે એને આપવી જ નહિ. બેર અને જાંબુની કિંમત ઉપર જોવાનું નથી. છોકરાની ભાવિ દશા શી થાય એ જુઓ છો, એ જ વિચાર અહીં આગળ લાવે. આગળના ભાવિ માટે ગુરુ તમને દેખી રહ્યા છે. આ બિચારા વિષય-કષાય-આરંભાદિકમાં વાય-ત્રાય થઈ રહ્યા છે. વિષય કષાય આરંભ પરિગ્રહ પહેલાં તમે સેવ્યા એના લીધે જ તમારા આત્માને ડૂબાડ્યો છે. અત્યારે પણ એ જ સ્થિતિમાં છેઃ પરમ ભગવાન કયા ? જે સંસારના સુખો-મારો માલ-મલીદા પૂરા કરે છે ? છોકરે કોના તરફ જાય છે ? ઉધરસ-તાવ આવતું હોય, તે વખત મામા-માસી જાંબુ આપવાનું કહે તો ત્યાં દોડતા જાય છે. આ જીવ પણ છોકરાની દિશામાં છે. દેવસ્વરૂપ દેખ તે બધે છે, છતાં પણ સેમવાર છે ચાલે ભાયખાલે, રવિવાર છે ચાલે ચિંતામણી પાર્શ્વનાથજીના દહેરાસરે. જે મનુષ્ય એમ ન સમજતા હોય અને દરજ જવું જોઈએ. દર જ નથી જવાતું તે રવિવારે તે જરૂર જવું. આવા માટે આ સવાલ નથી.
કહીનૂર અને કલ્પવૃક્ષની કિંમત સમજે. : જાંબુ દેખી મામી તરફ મન જાય છે તેવી રીતે આરંભ
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
શ્રી આગામે દ્વારક–પ્રવચન-શ્રેણું
પરિગ્રહાદિકને અંગે તમે દેવ-ગુરુ-ધર્મ તરફ જુઓ ત્યારે કહે, હજુ આપણે ઘેડીયામાં નાના બાળકની જેમ સૂતા છીએ. ધૂળમાં આળોટતા-રમતા બચ્ચાંના સરખાં હોય તે પોતાના પથ્થ-કુપથ્ય તરફ ન દેખે. મોટી ઉંમરના થયા, હવે તમને ઉધરસ કે તાવ આવે હોય તે વખત કેઈ પૂછે કે બેર ખાશે? તે વખતે તમે ના કહો છે. સમજે છે કે ખાતાં મીઠાં લાગે પણ પરિણામે આંતરડા ઉંચા કરશે. વિનંતિ કરનારને મૂર્ખ માને છે. તેવી રીતે અહીં આરંભાદિકને પિષણ કરવાને જે ઉપદેશ આપે તે તમારા મનમાં શત્રુ તરીકે ભાસમાન થવો જોઈએ. જ્યાં સુધી શત્રુ તરીકે ભાસમાન ન થાય ત્યાં સુધી તમે બચ્ચામાં જ છે. તમે અનાદિકાળથી રખડો છો શાથી?
શરણથી જ ભય. આરંભ પરિગ્રહ-વિષય-કષાયની ક્રિયામાં છો તેથી. ત્રેવીસ કલાક તે ઝાળમાં શેકાઈએ છીએ. તેમાંથી એક કલાક ઠરવા માટે તમે અહીં આવે છે. તેમાં પણ આરંભાદિકનો અગ્નિ સળગાવો તો થાય શું? અરે ! ભયસ્થાનકથી ભય થાય, પણ આ તો અભયનું સ્થાન એવા શરણુ કરવા લાયકથી ભય થાય. શાસ્ત્રોમાં કથા આવે છે કે એક કુંભાર માટી ખોદવા ગયે છે. ખોદતાં-ખોદતાં માટીની ભેખડને કેશ લાગી એટલે આખી ભેખડ ત્રુટી ગઈ. માટીનું ઢેકું તપાસીએ અથવા ઘર ચણાતું હોય ત્યાં પાવડીમાં ઊંચકી નાખી જોઈએ તે માલમ પડે કે તેમાં કેટલે ભાર છે. તે ભારના પ્રમાણમાં આખી ભેખડ કમર પર પડે તો શું થાય ? કેઈએ તેને પૂછયું કે શું થયું. જવાબમાં–જે માટી વડે કરીને ભીખારીને હું ભિક્ષા દઊં છું, હું દેવતાદિકને બળી કરું છું, મારા કુટુંબનું ભરણ-પોષણ કરું છું, તે જ પૃથ્વીએ મારી કેડ તેડી નાખી. ભિખારીને ભીખ પણ માટીના જ પ્રતાપે, બળી–બાકળા પણ માટીના પ્રતાપે, આખા કુટુંબનું ભરણપિષણ પણ માટીના પ્રતાપે. અને કેડ તેડી કોણે? માટીએ. કુંભાર પણ સમજ્યો કે મારા શરણરૂપ હતું તેથી જ મને ભય ઉત્પન્ન થયો. જેનું શરણ કરીએ તે જ ચીજ ભય આપનારી થાય તે દુનિયામાં બચવાને કોઈ આધાર રહે નહિ. તમે દુનિયાદારીના ત્રેવીસ કલાક આરંભાદિકની
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૭ મુ.
[ ૨૧
-જાળથી બચવા માટે આ સ્થાન અને વક્તાના વચનનું તમે શરણું લીધું અને આ સ્થાન અને ગુરુઓ આદિ પરિગ્રહાર્દિકના પાપમાં ધક્કો મારી ખાળે તે પછી તમારૂ' શરણુ કાં ? અચવાનું. ખારૂં કયું ? માટે તમારા આત્મામાં સમ્યક્ત્વ-દર્શનની શક્તિ થએલી હોય તેા કોઈ દિવસ કાહિનૂરની કિંમત કાડી જેટલી કરશે! નહિં. કલ્પવૃક્ષ પાસે કાંટાની માગણી કરશેા નહિં, કલ્પવૃક્ષ પાસે કલ્યાણ મંગાય પણ કાંટા માગવાના નથી. માટે કાહિનૂર અને કલ્પવૃક્ષની કિંમત સમજો. વસ્તુતઃ તે બન્નેથી અધિક દેવાદિક છે. દેવાદિકની સેવા, ભક્તિ અને ધ– ક્રિયાને વખત તમે આપાઆપ જોઈ યા. ચિતારાને ચિત્રામણ આવડયું કે નહિં તે રંગ પીછી હાથમાં આવે એટલે આપોઆપ તે જાતે જોઈ લ્યે કે ચિત્રામણ આવડે છે કે નહિ. હરકેાઈ વ્યક્તિ દેખવાનું સાધન મળ્યેથી પાતાની શક્તિ માપી શકે છે. તેવી રીતે
આ અરિહંત ભગવાન દેવ, પંચમહાવ્રતપાલક શુદ્ધ સાધુ ગુરુ, કેવળીએ કહેલા ધમ એ ત્રણે તમને મળ્યા, તેા હવે તમારામાં કેટલાં સમ્યગ્દર્શનાદિ રત્ના છે તે તમે આપેાઆપ જોઈ શકે છે.
તીથ કરને માનવાનું કારણ કશું માન્યું ?
શાસ્ત્રનું નમુન્થુણું તમારે કામનું નથી. ધર્માંચાળ ધમ્મરેલાન ધમ્મસાતાળ આ બધાના અથ વિચાર્યા નથી. એ વચના ધમ જ દેવાનુ` કહે છે. તમારી આગળ શું કહેવાવાળા એ દેવ છે કે જેથી તમે તેમને પરમદેવ અરે ! પરમગુરુ અને પરમધર્મ માના છે।. ધર્મના જ નાયક, ધર્મ જ આચરનારા તમને પરાણે પણ કઈ ચીજ આપે ? ધમ આપે. ધર્મસારહીન કહીએ છીએ. ધર્માંના સારથી પરાણે ખેચીને લાવે. ગાડીના કાચમેન ઘેાડાને જેમ જવું હાય તેમ જવા દે કે પાતે ધારેલા રસ્તે પરાણે પણ ઘેાડાને ખેંચીને લાવે ? સીધે રસ્તે પરાણે પણ ઘેાડાને ખેંચીને લાવે. સીધે રસ્તે ચાલે ત્યાં સુધી બેસી રહે, અવળે રસ્તે જાય તો ચાખકાથી ઠપકારીને લગામ ખેચીને પણ ઠેકાણે લાવે. તેવી રીતે પ્રભુ મહાવીર પણ પરાણે મેઘકુમારને મા પર લાવે છે. તમે તીથ કરને શા માટે માનેા છે ? તમને કેટલું'
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
માન છે ? એમના આકારને એક પત્થર દેખીને તમારા હૃદયમાં સાક્ષાત્ તીર્થકર જેવું માન થયું કે નહિં તે વિચારે? લખેલા ને કેરા દસ્તાવેજમાં ફરક ક્યો ? અક્ષરના આકારને. તે પછી ભગવાનના આકારને પત્થરો કહે તે મૂખ કેમ નહિં ? લખેલા અને કેરા. દસ્તાવેજને સરખો ગણનારા અક્કલ વગરના હેય. પિતાને આકારમાં કાળના કાળ કાઢવા છે. આ પાન એટલે શું ? જ્ઞાન આત્માને ગુણ છે, જ્ઞાન એ શાહી, પાના કે કલમ નથી. તે પછી આ પાનામાં દેખવાનું કારણ શું? જગતમાં સંકેત થએલે છે કે આ આકાર હોય તે “ક”, ને આ આકાર હોય તે “ખ” સમજ. જગતમાં બનાવટી આકારથી જ્ઞાન થાય છે, તો આ સ્વાભાવિક આકારથી તીર્થકરનું જ્ઞાન કેમ નહિ થાય ? કૃત્રિમ આકારે જ્ઞાન થયું તે સ્વાભાવિક આકારથી કેમ તમને તીર્થકરનું જ્ઞાન નહિં થાય? સર્વજ્ઞ વીતરાગને આકાર, સંસારથી વિચિત્ર ત્યાગમય આકારનું કેમ તમને ભાન નહીં થાય? હવે તે મૂર્તિ સ્થાપના ન માનનારા કહેશે કે હજાર વર્ષ પ્રતિમા દેખી તમને શું જ્ઞાન થયું? નથી થયું તે પછી એનાં દર્શનમાં શું વળશે? મહિનાઓની મહેનતે ખડકેલી ગંજી એ અગ્નિથી ન ડરે તે એક જ તણખામાં બધી સાફ થઈ જાય. એવી રીતે તમારા કૂળમાં બૂઝાએલા અગ્નિરૂપ કેલસા જેવા કુલાંગારના વાક્યોથી નહિ બચે તે એક જ વાક્યમાં તમારી જિંદગી સાફ કરી નાંખશે. માટે શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે મિથ્યાત્વીની છાયામાં પણ ઉભા ન રહો.
તમારા કેસમાં સોલીસીટર વાતચીત કરે, પણ કેટે ચડેલા વાદી–પ્રતિવાદી પરસ્પર મળે તે એક પણ તે સંબંધી વાત ન કરે. તમે જાણો છો કે કેટના છક્કા-પંચામાં, આંટી-ઘૂંટીમાં તે સેલીસીટરે સમજે, અમે સમજીએ નહિં. તેથી તે વાતમાં તમે કઈ દિવસ પડતા નથી. હવે અહીં તમે સમજો છો કે શાસ્ત્રવચને ન માનનારા એવા પાડ્યા છે કે તમે તેની સાથે વાત કરવા બેસો તે તમારૂં સર્વસ્વ જાય, એમ સમજે છે છતાં તમારા જેવી મૂર્ખાઈ કેની? તમારા સોલીસીટર કેણ ? વસ્તુતઃ પરમાર્થના પંથે વળેલા પૂજ્ય ગુરુદેવે છે. હવે તમે શું કરવા ખાનગીમાં મળી મત્તા મારે છે?
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૭ મું
[ ૨૩
સોલીસીટરને વચમાં નાખ્યા સિવાય જેટલું બેલે લખો તે બધું તમને ભવિષ્યમાં ગરદન મારનાર થાય છે. માટે એક જ વાત જે શાસ્ત્રકારોએ કહી છે તે કુમતિઓની છાયામાં પણ ઉભા ન રહો. આટલા વરસ સુધી વીતરાગનાં દર્શન કર્યા, તમારા આત્માએ શું મેળવ્યું? આ એક જ સવાલમાં તે તેરાપંથીઓએ તમારી વરસોની પરિણતિમાં પૂળે મેલી સળગાવી દીધી. મિથ્યાત્વીને એક પણ શબ્દ સંસારતારક ગુરુ સેલીસીટરની હાજરી વગર સાંભળે તે આખો કેસ મરી જાય, માટે મિથ્યાત્વીને એક પણ શબ્દ ખાનગીમાં અગર જાહેર રીતે સાંભળવા ન જોઈએ. પ્રશ્ન–સોલીસીટરની હાજરી માત્રથી સવાલ-જવાબમાં ઉતરાય કે નહિં? જવાબ–સેલીસીટરના પાસા સેવવા માત્રથી ઓફીસીયલ સહી થાય નહિ.
ઉપશમ સંવર વિવેક એ ત્રણ પદ સાંભળનાર ચોર, હિંસક, બેવકૂફ એવા કંગાળ મનુષ્ય પણ કલ્યાણ કર્યું તે વાત તમે માને છે કે નહિં ? ચિલાતીપુત્ર કઈ દશાને ? ચિર-ઘાતકી, પિતાને માલિકની પુત્રીનું માથું કાપ્યું છે. સાધુને કહે છે કે સંભળાવ. નહીંતર આ તારી દશા. સાંભળવે છે ધર્મ ને બોલે છે શું ? વિશ્વાસઘાતી એટલા જ માટે કે પોતે જેને ત્યાં ઉછર્યો છે તેને ત્યાં ધાડ પાડી છે. આ નિમકહરામ, બેવકૂફ, નિર્દય એ ત્રણ પદ સાંભળી આત્મભાવમાં ઠરી ગયે અને આત્માનું કલ્યાણ કર્યું. આ વાંચતાં ઉપરની વાત વિચારતાં કેટલા વરસ ગાળ્યાં ? ઉપશમ વિવેક સંવર ભરેલા આ શાસ્ત્રોમાં કેટલા વરસ વાંચતાં ગાળ્યા છતાં તમે મૂર્તિ ન માનનારા ફાવ્યા નહિં માટે શું આ તમારા શાસ્ત્રો દરીયામાં નાંખી દેવા? જે જીવને કર્મને ક્ષોપશમ થયો હોય તેને અપમાં કામ થાય. જો કે આ છે તે કામ કરનાર, થોડીવારે કામ ન કરે તો કઈકને લાંબી મુદતે કામ કરે. અત્યંત મહેનતના પરિણામે કલ્યાણ કરે. તેથી શાસ્ત્ર કલ્યાણ કરનાર નથી એમ કહી શકાય નહિં. શય્યભવ સરખા હિંસક યજ્ઞમાં હતા તેમને પ્રતિમા દેખવા માત્રથી પ્રતિબંધ શ. અમે સેંકડો-હજારો વખત દર્શન કર્યા હજુ કલ્યાણ ન થયું
Page #39
--------------------------------------------------------------------------
________________
દાનમાં કયાણ જગાવ્યું છે ? A લે છે તે તેમને
૨૪ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી તેથી મૂર્તિ નકામી નથી. તે તેરાપંથીના શ્રાવકને પૂછો કે તમે સાધુ પાસે કેટલી વખત ગયા અને ચિલાતીપુત્ર કેટલી વખત ગયે ? હવે બેલે કે આટલા વખત સાધુ પાસે જઈને શું કર્યું ? શાલીભદ્ર ધનાજી કયવન્નાએ એક વખત દાન દીધું તેમાં બેડાપાર થયા. તારા, જે મૂર્ખ જ પાત્રા ભરે છે, છતાં તારું કેમ કલ્યાણ ન થયું ? લોકોની જિંદગી બાળવા માંડી છે, તેના બચાવ તરીકે આ બધું સમજાવીએ છીએ. હજુ અમારા એવા નશીબ જાગ્યા નથી, પણ એ દાન દેવાથી અને આ વીરવચન સાંભળવાથી અમારા આત્માને ફાયદો થવાને છે એવું જ્યારે તેઓ જવાબમાં બોલે છે તે તેમને કહે કે ભગવાને તારું શું બગાડ્યું છે? શય્યભવ આદ્રકુમાર સરખાનું એક દર્શનમાં કલ્યાણ થઈ ગયું ? જેમ તારે દાન અને શ્રવણ ધર્મ તેમ અમારે દાન, દર્શન અને શ્રવણાદિક સર્વેની જરૂર છે.
હું મૂંગે છું એમ બોલનાર કેવો? એવાઓને વ્યવહાર ઉચિત એવી મર્યાદા લેપીને કહેવું પડે કે જમાઈ ઘેર આવ્યા તે છોકરીને હાથ અને બાયડીને હાથ પકડે તેમાં તું શું કરે? અને માંસના લેચા છે. બન્ને બાયડીની જાત છે. પછી છોકરીને હાથ પકડ્યો તેમાં કઈ નહિ અને બાયડીને હાથ પકડ્યો તેમાં આંખ લાલચોળ કેમ થઈ ? શામાં ફરક છે? આકારમાં ફરક છે. જે આકારમાં ફરક માનતો નથી તેને તે બાયડી અને છોકરીને ફરક માનીને પણ શું કામ છે ? અહીં શા ઉપર ગુસ્સે થયા? આ સ્ત્રીને આકારવાળી મા, બાયડી અને છોકરી ત્રણે માંસના
ચામાં મનુષ્યપણામાં પાંચ ઈન્દ્રિયપણામાં ફરક નથી. ફરક માત્ર આકારમાં છે. સાક્ષાત્ તીર્થકર હોય તે શા ઉપર માનશે ? આ ભગવાન મહાવીર હોય તે તેમના આત્માને કે કેવળજ્ઞાનને શું દેખવાના. છે ? સાક્ષાત્ મહાવીરને તમે મહાવીર કઈ દષ્ટિએ કહેવાના ? શા ઉપર કહે? તેમના મેંના આકાર ઉપરથી જ કહી શકશે. જે તમે ગુરુ માનીને ઓળખો છે તે તમે શું અમારા આત્માને કે જ્ઞાનને ઓળખે છે ? માત્ર આકારને લીધે આ બધા વ્યવહાર છે. શંકિત ગુનેગારો ગુને છૂપાવવા એક જ વસ્તુ કરે છે. જંગલમાં મળતા.
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૭ મું
[ ૨૫
લૂંટારા મેં બાંધે છે અને કઈ પણ લૂંટારૂં મેં બાંધ્યા વગરને ન હોય. આ આકાર ઉપર જ આખી ઓળખાણને આધાર છે. મેં બંધ કરે પછી કેઈ ઓળખે કે પારખે. હું તમને પૂછું છું કે ખુદ દેવ કે ગુરુને ઓળખો છે શાની ઉપર આકાર ઉપર. ખુદ દેવ-ગુરુની ઓળખાણ છતાં આકાર અમારે માન નથી. આવાએ વિચારવું જોઈએ કે બેલ તારું નામ શું ? જવાબમાં હું મૂંગો છું. આ જવાબ કે? બેવકૂફ પણ જવાબ દેતાં ડરે. પિતે જ પોતાના ગુરુને ભક્તોને સંબંધીઓને રાત-દિવસ ઓળખવાવાળે છતાં કહે છે કે આકાર મારે કબૂલ નથી, એની દશા કેવી સમજવી? ભગવાનની મૂર્તિ કેવી? ભગવાનના આકારવાળે એક પત્થર એનાં શા માટે દર્શન કરીએ છીએ, શા માટે પૂજીએ છીએ અને શા માટે આરાધીએ છીએ? આ મૂર્તિદ્વારાએ એની રાગ-દ્વેષરહિત દશા, વિષય-કષાયરહિત દશા આ આત્માને તુરત મળે એ માટે. દર્શન ક્યા મુદ્દાઓ કરે છે ? આપણને વીતરાગતા પ્રાપ્ત કરાવે, આરંભાદિકના દાવાનળથી બચાવે.
- સાધુ શબ્દની વ્યાખ્યા
ગુરુને શા માટે આરાધીએ છીએ? નો રોણ સત્રદૂi સાહુ એટલે શબ્દાર્થ તરીકે જે મેક્ષ સાથે તે જ સાધુ તમારી (વાણીયાની) અપેક્ષાએ તમને ધન , વ્યાપારસિદ્ધિ કરી દે તે સાધુ, તમારી પેટપૂજા માટે વેપારના વહાણો ચલાવી તે સાધુ. તમારા કલ્પિત સાધુ ચાહે તેવા હોય પણ શાસ્ત્રકાર તે કહે છે કે જે કેવળ મિક્ષને જ સાધે તેનું નામ સાધુ. આ સાધુ શબ્દની વ્યુત્પત્તિ કર્યા પછી બીજાએ સવાલ કર્યો કે એમણે સાધ્યું તેમાં અમારું શું વળ્યું ? ખાય તેનું પેટ ભરાય. જેનારની ભૂખ ભાગવાની નથી. તેવી રીતે જે મેલ સાધશે તેમનું કલ્યાણ થશે. અમારું શું વળ્યું? તે માટે શાસ્ત્રકારોએ મુદ્દો જણાવ્યું કે ચૌદ રાજલકમાં ફરો પણ આરંભ–પરિગ્રહથી બચવા માગે તેમાં સહાય કરનાર કોઈ નથી. આરંભ-પરિગ્રહ વિષય-કષાયના સહાય કરનાર મળશે પણ તેથી બચાવવા ચૌદ રાજલોકમાં કેઈ નીકળવાને નથી. બીજાઓની દાઢી સળગી રહી છે તે ઓલવી શકતા નથી તે
:
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન
તમારી આગ શી રીતે ઓલવે? દુનિયામાં એવો એક પણ પદાર્થ નથી કે પિતે ડૂબે ને બીજાને તારે. પાંદડા ઉપર ચીજ મૂકે તે ચીજ ડૂબાડે પણ પિતે તરે. એવા પદાર્થો તે જગતમાં ઘણાં છે, પણ એ એકે ય પદાર્થ નથી કે પોતે આરંભાદિકમાં ખૂચે અને તમને તારે એવું ન બને. ભલે પોતે તરતા ન હોય, પોતે ડૂબતા હોય પણ અમારે તે ભગવાનના વચન સાંભળીને એ આધારે તરવું છે. એ ડૂબે કે તરે એ અમારે જેવું શા માટે? અમારે તે એના વચને તરવાનું છે. જ્યારે અમારે ભગવાનનાં વચનના આધારે તરવું છે તે ભગવાનના વચન સાચા જોઈએ છે. કહેનાર ચાહે ગમે તેવા હોય. રેલની ગાડીમાંથી તમને જે ચોકખ માલ કાઢી આપે તો માલ કાઢી આપનાર મેલો હોય કે ગંદ હોય, નાગે હોય કે ઢાંકળ્યો હોય. માલની કદર માલના સ્વરૂપ ઉપર છે. તેવી રીતે ગુરુએ આ માલ કાઢનારા છે, તે કહેનારા ચાહે જેવા હોય તેની અમારે પંચાત શી? એવું તમે કહી શકે છે. પણ ધ્યાન રાખજો કે ઝવેરી હીરે લઈને આવે અને ભીખારી હીરો લઈને આવે, પણ કિંમતી હીરો લઈને બીજો આવે તે વખતે તમારી દષ્ટિમાં કંઈ ફરક પડે છે કે નહિં? જેઓ પિતે ભગવાનના વચન પ્રમાણે વર્તતા હોય અને તે વચન જે સંભળાવે અને પિતે ભગવાનના વચનને પિથીના રીંગણું સમજતા હોય તેમાં ફરક પડે કે નહિ ? આ દુનિયાદારીનું દષ્ટાંત છે, પણ ખરું કહેનારો ખરૂં ન આચરે ત્યાં લગી સાંભળનાર મશ્કરી જ સમજે છે. ભગવાનનું વચન સત્યક્રિયા દ્વારા તારનારું છે. અમે તરવાના બંપી, તમે પણ તરવાને ખપી, અમે તરવા માટે વચન લઈએ નહિં, અને તમને તરવા માટે કહીએ તે સાંભળનારને ભેદ લાગે. વક્તાએ પોતે પહેલાં આરંભાદિકને પરિહાર કરે જ જોઈએ. નહીંતર શાસ્ત્રોમાં શંકા ઉત્પન્ન કરે તે પહેલાં વક્તાએ પોતે પ્રવૃત્તિ કરવી જોઈએ. અખતરો કરનારે પહેલા પિતા ઉપર અજમાવી જુએ છે. ફળ દેખાય અને નુકશાન ન દેખાય તે તેની પ્રવૃત્તિ દુનિયામાં થાય છે. પિતે અખતરો કરી ન દેખાડે એવાને માનનારા બુડથલ ગણાય. જે સદવર્તન વગરનો હોય તે ભલે જ્ઞાનવાળા હોય તે પણ સત્પષે તેની સેવા કરે નહિ. સાધુએ એક કલ્યાણને
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૭ મું.
[ ર૭
માર્ગ દેખાડ્યો તેથી સાધુપણું આવી ગયું તેમ નથી. કલ્યાણ પોતે સાધે બીજાને કલ્યાણના માર્ગમાં સહાય કરે તે સાધુ. તમે કલ્યાણની અપેક્ષાએ સાધુતવ માન્યું હોય અને પછી સોના-ચાંદી અને જમીન વિગેરેના માલનું આમ કરજે, શું થયું? આમ કહેનારા જે વિષયાદિકથી બચવા માટે જેનું શરણ કર્યું તે તમને ભયંકર ભવાટવીમાં સમાવી દે છે. એકલે એમને વાંક છે એમ ન સમજશે. તમારા સમ્યકત્વની પણ ખામી છે. - રક્ષક–ભક્ષક બને પછી રેયતની દશા શી? - જેનદર્શનમાં એક જ વસ્તુ સાધ્ય “
રવિ નિજાથે ઘરો” ત્યાર આ જ સાધ્ય. જૈનશાસનમાં શ્રોતાઓની એવી છાયા કે અભવ્ય જીવ પણ બીજું સાધ્ય બતાવી શકે જ નહિં. અભવ્ય સાધુ થાય તેમાં શ્રોતા બીજુ ન સમજે પણ આટલું તે સમજવાવાળી હોય કે સાધુ ત્યાગને જ ઉપદેશ આપે. સાધુ આરંભ-પરિગ્રહ વિષય-કષાયને ઉપદેશ કદાપિ પણ ન આપે. મોક્ષ સિવાય સાધુ બીજું સાધે નહિ અને સઘાવે નહિં. તેથી વગર શ્રદ્ધાએ પણ અભવ્યને યથાર્થ બોલવું પડતું. ખરેખર જીવનું સાધ્ય આશ્રવ છેડ, સંવર આદર, મોક્ષ મેળવે. અભવ્ય પણ સાધુવેષને પહેરીને બેઠેલો મેક્ષ સિવાય બીજું બોલી શકે જ નહિં. આ શા ઉપરથી માનવું છે. એટલું તે સાંભળ્યું છે કે અભવ્ય જીવના પ્રતિબોધથી અનંતા સમ્યક્ત્વ પામ્યા. તેમણે મેક્ષને પરમસાધ્ય ગણ્યું તે કેના ઉપદેશથી? જો પરમસાધ્ય એવા મક્ષને ઉપદેશ ન દે તે સાંભળવા આવેલા પેલા છે સમકિત કયાંથી મેળવે ? જેમ હંસનાં ટેળામાં કાગડો પેસી જાય તેમ અભવ્ય પણ સાધુના વેષથી પેસી જાય, તો પણ આશ્રવ છાંડવા લાયક છે, સંવર આદરણીય છે, નિર્જરા કરવા લાયક છે. અને મોક્ષ મેળવવા લાયક જ છે એમ કહેવું પડે. માત્ર લોકોને રાજી કરવા કહેવું પડે છે. લોકો પાસેથી પૂજા-બહુમાન મેળવવા કહેવું પડે છે. અભવ્ય સરખાને શાના પ્રતાપે ગુરુ તરીકે માન્યા. મેક્ષનું ઉપાદેયપણું સંવરનું આદરવાપણું, આશ્રવનું છોડવાપણું સંભળાવે તેથી ગુરુતત્વ તરીકે માન્યા. જૈનશાસનમાં છત્ર તરીકે ચુસ્તત્વ કેટલું.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
જીવતું-જાગતું રહેતું હશે? એ જગા પર આપણી કઈ દુર્દશા થઈ છે. અમારૂ` આર્થિક કે કૌટુંખિક નાત દેશનુ કઈ કરી દે તેને અમે સાધુ માનવા તયાર છીએ. આના કરતાં અભવ્યના અધભક્તો સારા હતા. એ પણ આશ્રવનું હેયપણું સંવર-માક્ષનુ ઉપાદેયપણું, હેય, જ્ઞેય અને ઉપાદેય વિભાગના વ્યવસ્થિત ઉપદેશ સારા માનતા હતા. આરભાદિકથી બચવા માટે જેનું શરણુ કરવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. સરકાર પોલીસને ખીલ્લા આપે છે. રસ્તામાં જતા માણસ આપત્તિમાં આવે તે પોલીસને ખૂમ મારી ખેાલાવી પેાતાના બચાવ કરી શકે છે. તેવી રીતે જે પાતે પેાતાની મેળે ન ખચી શકે તે ખીલ્રા સમાન એઘાને ધારણ કરનાર મહારાજ પાસે બચવા જાય. એક વખત ગૃહસ્થપણામાં રહેલા કેવળી કે અવધિજ્ઞાની હોય તેા પણ તે ડિટેકટીવ પેાલીસ જેવાં છે. કારણ અચાવવા માટે ખીલ્લાવાળા પેાલીસ કામ લાગે છે. હવે વિચારા કે જે રક્ષણ માટે ખીલ્લાંને ધારણ કરવાવાળા જ ગરદન મારે તે રૈયતની દશા શી ? ખચવાની બૂમા મારી રહ્યા હોય તેવા મુમુક્ષુઓને આર ભાદિકની ફાંસીમાં નાંખી દે તેમના જેવા હરામખાર કાણુ ? જે પોલીસ થઈ ચારનુ કામ કરે તેને કેવા ગણીએ ? એવી રીતે સાધુ થઈ વિષયાદિકની ફાંસીમાં નાખે તેને કેવા ગણીએ ? આથી ગુરુ પાસે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે આરભાદિકના ત્યાગ સિવાય બીજી તેથી જ અસાચે સદ્દાચરૢ આરભાદિકના પ્રચંડ માજામાં તમે તણા તે વખતે તમારી સહાય કરે તેવું જગતભરમાં કાઈ નથી. તેથી તમારે તેમને નમસ્કાર કરવાના છે. તમે આચામ્સથી બે મહિના સુધી તપસ્યા કરા, કાઇ પણ આરાધનામાં જોડાએ અગર નમો અરિહંતાણુ એલેા તે તમારે આરભાદિકના સર્વાં પાપો નાશ કરવાની દૃષ્ટિ રાખવી જોઈએ. જો જમાનામાં ઝુકવા માગતા હો તેા પદ ફેરવી નાખજો કે સામસમળો' જો જૈનશાસનને કારાણે મૂકી જમાનાને જમાવવા માંગતા હાય તે! પદ ફેરવી નાખો. અહીં કાઈ પણ આલખન લ્યા તે વખતે એક જ મનેારથ હાવા જોઈએ કે સ`સારસમુદ્રથી પાર ઉતરૂં. જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ આત્મામાં થએલી હાય, સમ્યક્ત્વની શક્તિ આ સાધન
મદદ ન મંગાય.
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૮ મું.
[ ૨૯ દ્વારાએ તમે જાણી શક્યા હે, ધરમની કિંમત સમજી શક્યા
, ત્યારે પહેલા કાળા મહેલના શ્રાવકે પિતાને અધમ કેમ કહેવડાવે છે તે સમજી શકશે. કારણ તે ન વામનમcqળો એ પદની વાંછાવાળા ન હતા પણ સદરવાવવાળા એ લક્ષ્યવાળા હતા. તેનું સ્વરૂપ હવે વિશેષ જે બતાવાશે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૯૮ મું સંવત ૧૯૮૮ ભાદરવા સુદી ૧૪ મંગળવાર
તરવની અશ્રદ્ધા તે જ મિથ્યાત્વ. શાસકાર મહારાજા સૂચવી ગયા કે-શુદ્ધ દેવાદિકને માનવા તે સમ્યક્ત્વધર્મ કહેવાય છે. પણ એટલું ધ્યાન રાખવું કે-તે શુદ્ધ દેવાદિકની માન્યતા એ પોતે ધર્મરૂપ નથી. જેમ શરીરમાં થએલું અજીરણ વાયુની ગંધદ્વારા અથવા છારીયા એડકાર દ્વારાએ માલમ પડે. પણ છારીયા ઓડકાર અથવા વાયુ પિતે અજીરણ નથી. તેવી રીતે લેહીને બગાડ થયે હોય તે નવી નવી ફેલ્લીઓ થાય છે તે લેહીવિકારનું એક કાર્ય છે. અજીર–લોહીવિકાર ખુદ શરીરમાં રહેલો છે, પણ આપણે તેને સ્વતંત્ર જાણી શકતા નથી. વાયુ, છારીયા ઓડકારથી અજીરણની અને ફેલ્લા-ચાંદી વડે લેહીવિકારની ખબર પડે, તેમ આત્મામાં રહેલા મિથ્યાત્વ-અવિરતિ-કષાયને પણ આપણે જાણી શકતા નથી. જે એમ કહેવા માંગતા હોય કે અમારામાં મિથ્યાત્વાદિ હોય તે અમને ખબર પડે ને? તેવું કહેવાવાળાને કહી શકીએ છીએ કે તારા પેટમાં થએલું અજીરણવાયુ વિગેરે કાર્યો ન દેખે ત્યાં સુધી તું અજીરણ થયું એમ જાણી શકતું નથી. તેવી રીતે આત્મામાં વિકારરૂપે રહેલું મિથ્યાત્વ ક્યા દ્વારા માલમ પડે છે? જ્યારે આત્મા આત્માને જોઈ શકે નહિં તો તેમાં રહેલા અવગુણ
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૦ ];
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
કયાંથી દેખી શકે? આત્માને દેખીએ નહિ ત્યાં સુધી તેના સમ્યક્ત્વ ગુણ, મિથ્યાત્વ અવગુણ દેખીએ શી રીતે ? આત્મામાં રહેલું મિથ્યાત્વ સાક્ષાત ન માલમ પડે પણ તેના વિકાર દ્વારાએ જ માલમ પડે. આત્મામાં મિથ્યાત્વનો વિકાર ક્યો? સુદેવાદિને કુદેવાદિ તરીકે માને, કુદેવાદિને સુદેવાદિ તરીકે માને તેનું નામ મિથ્યાત્વ. આ લક્ષણ કરીએ તે તત્ત્વને અતત્ત્વ માને અને અતત્ત્વને તત્ત્વ માને તે મિથ્યાત્વ કહીએ છીએ. પચેન્દ્રિયમાં અસંશી કે જેમને મન નથી, એને તે કુદેવાદિને અને સુદેવાદિને પણ માનવા નથી. ત્યારે હવે તેમને મિથ્યાત્વ નહીં ને ? તમારા હિસાબે જે સુદેવાદિને તત્ત્વ ન માને, કુદેવાદિને તત્ત્વ માને તે જ મિથ્યાત્વ. તમારે ઘેર રહેલા સંશી જાનવર ગાય, ઘોડા અને કુતરા કયા મુદેવ, કુગુરુ અને કુધર્મને માને છે ? એકેયને માને નહિં તે તેઓ મિથ્યાત્વી નહીં ને ? જ્યારે આપણે મિથ્યાત્વનું લક્ષણ ઉપર પ્રમાણે કરીએ તે એકેન્દ્રિય વિગેરે મિથ્યાત્વ વગરના થાય. જગતનાં જાનવર અને જંગલીઓ મિથ્યાત્વ રહિત થઈ જાય, માટે મિથ્યાત્વનું લક્ષણ કયું? શુદ્ધ દેવાદિકને ન માને તે જ મિથ્યાત્વ. હવે એકેન્દ્રિય, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા, અસંજ્ઞો. પાવત જે કઈ જીવ હોય તે સુદેવાદિને ન માને તે મિથ્યાત્વી. આટલા માટે ભગવાન હરિભદ્રસૂરિએ શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં પા૫ના કારણોમાં મિથ્યાત્વ શબ્દ લીધે નથી, પણ તત્ત્વની અશ્રદ્ધા તે જ મિથ્યાત્વ. " સમકિતી બનવું છે અને સાચા-ખોટાની
પરીક્ષા કરવી નથી. “ હિંસાવૃતાદયઃ પંચ, તત્ત્વ-અશ્રદ્ધાન' હિંસા-જૂઠ વિગેરે પાંચ પાપ અને તત્ત્વની અશ્રદ્ધા. તત્વની શ્રદ્ધા ન થવી તે જ મિથ્યાત્વ. હું જેગી, સંન્યાસી, માતા, મહાદેવને કયાં માનવા જાઊં છું. તેમના વતન્નતેલા ક્યાં કરું છું તે હું મિથ્યાત્વી શાને? તમે બીજાની માન્યતા ન કરે એટલા માત્રથી મિથ્યાત્વરહિત નથી થઈ ગયા. જે તત્ત્વ અને અતત્ત્વને સરખા માને, કુદેવાદિકને તત્ત્વ અને ત્યારે તેને પણ તવશ્રદ્ધા ન રહી. જેઓએ તત્વ અને અતત્ત્વ બનેને તત્વ
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૮ મું.
[ ૩૧
માન્યા, સુદેવાદિ અને કુદેવાદિ બન્નેને સાચા માને તો તેને માટે પણ એ જ કહે છે કે તત્ત્વ તરીકે જે તવ હેય તેની શ્રદ્ધા ન થાય ત્યાં સુધી મિથ્યાત્વ ગએલું નથી. કુદેવાદિકને સુદેવાદિક માને, સુદેવાદિક ને કુદેવાદિક બંને સરખા માને, અગર કુદેવ કે સુદેવ બનેમાંથી એકને માને તે પણ મિથ્યાત્વ. તમે સુદેવ, સુગુરુ અને સુધર્મને તત્ત્વ તરીકે માનેલ નથી, ત્યાં સુધી સમક્તિ નથી. નાનું બચ્ચે કાચ ઉપર રાગ ધરે, કાચને હીરો માને, હીરાને પત્થરો માને, આગળ વધે ત્યારે હીરા અને કાચ બનેને સરખા માની લે. હવે બન્નેને સરખા માનનાર ઝવેરી ગણાય ખરા? સાચા અને જૂઠાની પરીક્ષા કર્યા વગર સાચા-જૂઠાને સરખા માનશે તે કઈ સ્થિતિમાં આવશે? મિથ્યાત્વમાં. કદાચ કહેશો કે અમારી એટલી બુદ્ધિ પહોંચતી નથી. એક માણસે ઝવેરાતનો વેપાર કરે અને તે કદી એમ કહેવા માગે કે સાચું મોતી કર્યું અને ફટકીયું મોતી કયું ? અરે તે અમે જાણતા નથી, માનતા નથી અને સમજતા પણ નથી. કદાચ એ વાત જે કહે તે બધી કબૂલ કરીએ, પણ એ કહે કે મને પાછો ઝવેરી કહો. હવે જે મૌન બેઠા હોત તે ઝવેરીના આડંબરથી કઈ ઝવેરી કહી પણ દેત. પણ જેમાં કહે કે આપણે તે હીરા, પન્ના, માણેક, જીવન, મજીઠ કે ફટકીયું મોતી કંઈ ન જાણીએ અને મને ઝવેરી કહે. તો “ કહેતા ભાઈ દીવાના અને સુણતા પણ સર્વ દીવાના.” ખરેખર મૂખ કહેવાય અને એના વચનને પણ સાંખી ન શકીએ. તેવી રીતે અહીં તમારે સમકિતી બનવું છે. સમકિતીની છાપ લેવી છે. ધમ બનવું છે અને સાચા-ખોટાની પરીક્ષા વખતે અમે એ ન જાણીએ. સમકિતી અનવાવાળે હંમેશાં અમે ન જાણીએ એમ કેમ બેલી શકે? તે પછી અમારે તો બને સરખા એમ કેમ બોલાય ? બન્ને સરખા એવું બોલનારા શું કહે છે કે–અમારે રાગ-દ્વેષ ન રહ્યો. એકને સાચો ગણુએ તો રાગ થાય અને બીજાને ખોટો ગણીએ ત્યારે જૂઠા ઉપર દ્વેષ થાય. અમારે આત્મા રાગ-દ્વેષમાં ડૂબે. ખરેખર લૌકિકમાં પણ કવિ અખો કહે છે કે “પંડિતાઈનું પાપ કે દૂધ પાઈને ઉછેર્યો સાપ” એકે તો અમારી બુદ્ધિને ઉપયોગ–ભણવા માટે મહેનત-લમણાફેડ
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૨ ]
શ્રી આમોદ્ધારક-પ્રવચન-શ્રેણી કરીને કરવાનું શું? આ સાચો ને આ ટે. એટલે રાગ-દ્વેષ. એના કરતાં રાગ-દ્વેષ કરવા નહિં. આપણે તે એ પણ ઠીક અને આ પણ ઠીક. પાછા ગણાવે શું ? સાચાવાળા પક્ષપાતી એટલે આ તે દ્વેષી. જે સત્યની પરીક્ષા કરી સત્ય ગ્રહણ કરે, જૂઠને છેડે, તેનું નામ રાગી-દેવી. પોતે સાચા-જૂઠાને પરીક્ષા કર્યા વગર સરખામાં ભે એટલે ગુણવાળા મધ્યસ્થ નામધારી અગર તટસ્થ હોય તે પણ પ્રસંગે પૂછાય તે પણ જવાબ આપવામાં ડચકા ખાય. એક જગો પર તેમને પૂછાય કે જિનેશ્વરને દેવ અને હરિહરાદિકને દેવ માનવા તેમાં નિર્ણય કર્યો છે? તમને રાગ-દ્વેષ લાગે કે નહિ ? હવે જાનવરની સ્થિતિના પ્રશ્નોમાં લઊં. મૂત્ર પીવાલાયક નહિં અને પાણી પીવાલાયક છે તે જાનવર પણ જાણે છે. મનુષ્યપણામાં જેના વિવેકનું મીંડું વળે તે જાનવરથી પણ ગયે.
તટસ્થ–મધ્યસ્થીને શામાં ગણવાં? અનાજ હેાયે તોયે ? અને છાણ હોય તોયે શું? અનાજ ખાવાલાયક, છાણ ખાવાલાયક નહીં. એ રાગ-દ્વેષ તમારે શું ? તમારે તો હવે એ રાખવું પડશે કે પાણી કે મૂતર, છાણ કે અનાજ જે મળે તે ખવાય. પાણી–મૂતર અને પીએ તેને તમે ગુણવાન ગણે ને? તમે વહેચણ કરનારને વિવેકરહિત, સાચું ગ્રહણ કરે તેને પક્ષપાતી કહે છે? સાચા-ખોટાને જાણે અને પછી લે એ ગુણવાન, તે અનાજ-છાણ બને ખાય તે ગુણવાન નહિં પણ મૂર્ખશિરોમણી. તમારા હિસાબે તમે જાતે અહીં તપાસે. કેમકે જગતમાં હિસાબ લેણ-દેણને જુદો હતા નથી. જેમને સરવાળો કરો ત્યારે રર૦પ ગણે છો ? ને ઉધાર વખતે ૨+૨=૩ કરે છે ? જે ઉધારને તે જ જમેને હિસાબ છે. સાચાને લેવાવાળાં ને ખેટાને છોડનાર તે ઉત્તમ. તેવી રીતે અહીં પાણી લઈને મૂતર છોડે તે ઉત્તમ. અનાજ મળે તે એ ખાય અને છાણ મળે તે એ ખાય એ અવિવેકી. કેઈ આ વાત કબૂલ કરવા તૈયાર છે ? (સભામાંથી) ના છે. તમારી દુનિયાદારીથી અગ્ર–ગ્ય ગણાતી આ વસ્તુ બન્નેને સરખા
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૮ મુ.
[ ૩૩
ગણનારા મૂખ જ ગણાય છે. તેા તત્ત્વ-અતત્ત્વ બન્નેને સરખા ગણે, જે આશ્રવસંવરને સરખા ગણે, બંધ-નિર્જરાને સરખા ગણે, તેવા તે અધમ ગણાય કે સારા ગણાય ? કા સત્ય અને જૂઠ અન્નેને સરખા ગણનારા તેને સારે। કહી શકાય જ નહિં. જેને આજે મધ્યસ્થ કહે છે તેમને માટે કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય સૂરિજી મ. શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરતાં જણાવે છે કે જે મિથ્યાત્વી સુદેવાહિકને માનનારા નથી અથવા દેવાદિષ્ઠને કુદેવદિ તરીકે માને છે તે મિથ્યાત્વીને જે વાડે! એ વાડામાંથી આ લેાકેા બહાર નીકળ્યા જ નથી. કયા લેાકેા ? મધ્યસ્થ લાકા કે જેએ જગતમાં મધ્યસ્થપણાની છાપ પાડે છે, જેમકે આપણે તે એના પક્ષકાર નથી અને આના પણ પક્ષકાર નથી. આના વિરાધી નથી અને એનાએ વિરાખી નથી. આવુ કહીને જે મધ્યસ્થપણું જાહેર કરનારા નિદ્ધિ હોય તેા કદાચ એમ કહી શકીએ કે એની દાનત તેા અપરાધ કરવાની નથી પણ અજ્ઞાનતાના અપરાધ છે, પણ તમારે ત્યાં આઠ વરસનુ છેાકર્ જતિસવેગીમાં કક સમજે નહિં. જતિ આવે તે પણ મહારાજ અને સવેગી આવે તેા પણ મહારાજ, આમાં અપરાધ કાનેા ? એની અજ્ઞાનતાના છે. એ ત્યાગી-ભાગીનું સ્વરૂપ સમજી શકતા નથી, પણ આ તા કહે છે કે જો અજ્ઞાનતાને લીધે બન્નેમાં ન સમજે તે તેમાં અપરાધ અજ્ઞાનતાના છે. તેથી સમકિત તેા નહીં જ પણ દાનત તેમાં ખરાબ ન ગણાય. જે પાતે ફાંકા રાખે ઝવેરીને અને અમે સમજી છીએ, અણુસમજી નથી. ડાહ્યા છીએ, ગાંડા નથી. આવું કહેનારાઓ છતાં મણીની અને કાચની બન્નેની કિંમત સરખી કરવાવાળા. જેમ આંધળેા ન દેખે તેથી એમ કહી શકે કે મને કઈ માલમ પડતી નથી. એમાં એની આંખની ખામી એ અપરાધ છે. પણ જે કહે કે હું ઝવેરી ને અન્નેને સરખા દેખનારા,
સમ્યક્ત્વનું છેગુ
જે કહે કે હું ઝવેરી અને દેખનારા બન્ને છું, પણુ દેખવાના પ્રસંગે મણીની અને કાચની એક સરખી લાખની કિંમત કરે. જે
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
આંધળો અજ્ઞાન હોય અને કહે કે હું મણી કે કાચના ટુકડાને સમજતા કે ઓળખતે નથી, તેને કેરટે લઈ જાવ છો કે ઝવેરી જણાવીને અગડં–બગડે બોલે કે મને લેવા-દેવા નથી અને કાચની કિંમત લાખની કહે તેને કેરટે લઈ જાઓ છે? બેમાંથી કોરટે લઈ જવાલાયક કેણ ? આંધળા અજ્ઞાનીને કે મધ્યસ્થતાને ડોળ કરી કાચની કરોડની કિંમત કરે તેને? તેવી રીતે જૈનશાસનમાં જે વખતે પિતાને તત્ત્વ-અતત્ત્વની પરીક્ષા કરવી પડે ત્યારે સત્ય-જૂઠના નિર્ણય કર્યા વગર સમજી છતાં મધ્યસ્થતાનો ડોળ કરી એ યે સરખા અને એ યે સરખા; બન્ને સરખા એવું બેલે તે ગંભીર અન્યાય થાય. વિચારે કે એક વેપારી દુનિયાદારીમાં પિત્તળને ભાવ સોના જે કહે, કાચને ભાવ હીરા જે કહે છે તેની વલે શી થાય ? તે પછી અહીં જૂઠાને સાચાની તોલમાં મૂકે. અસત્યને સત્યની કિંમતવાળું ગણવે, અસત્ય અને સત્ય એક ત્રાજવે તોળે તેની દશા શી? “પુરી એક અંધેરીએ ગંડૂ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા” એક ભાવ રહ્યો તેથી રાજા ગંઠુ કહેવાયે, બન્ને ખાવાની ચીજ છે. ખાજાં ખાવ તો એ રસ અને મળ થાય, ભાજી ખાવ તો રસ અને મળ થવાને છે જેના પરિણામમાં અને ઉપગમાં ફરક નથી. તે પણ જે સરખા ગણવામાં આવે તે ગંડૂ રાજ કહેવાય. તો જેના ઉપયોગ અને પરિણામ બન્નેમાં આકાશ-જમીન જેટલો ફરક હોય છે અને સરખાં કહે તેવાઓને કયા બિરુદથી નવાજવા? તત્ત્વ-અતવમાં ફરક છે. તત્ત્વ આદરણીય, અસત્ય ત્યાજ્ય. આવી રીતે પરિણામમાં દેખીતે ફરક છે. તત્ત્વ આદર્યું તે સમ્યકત્વ રહ્યું. અતત્ત્વ આદર્યું તે મિથ્યાત્વ આપ્યું. સત્ય કબૂલ્યું તે આરાધક અને અસત્યને અનુસર્યા તે વિરાધક. જેના ઉપયોગ પરિણામ સરખા હતા તે તે ગંદૂ કહેવાય તે પછી તત્ત્વ-અતત્ત્વને આત્મા સરખા ગણવા જાય, સત્ય-જૂઠ સરખા ગણવા જાય તેવા દુનિયામાં દીવાના બને તેમાં શી નવાઈ? મધ્યસ્થપણાને ડેળ કરી પરીક્ષક બનીને જે મણિ—કાચને સરખા કહે. ભાજી-ખાજાને સરખા કહે તે ગંડૂ, બેવકૂફ અને ગુનેગાર. તેવી રીતે શાસનમાં તત્ત્વ-અતત્ત્વ સત્ય-જૂઠની પરીક્ષા ન કરે અને બન્નેને
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૮ મુ
[ ૩૫
ગ્રહણ કરી મધ્યસ્થતાના ડાળ કરે તે શાસનને શ્રાપસમાન છે. મધ્યસ્થપણાનું નામ ધારી સત્ય-જૂઠ સરખા ગણવા જાય તે શ્રાપસમાન છે. માટે હરિભદ્રસૂરિએ મિથ્યાત્વનું એક લક્ષણ રાખ્યું છે અને તે એ કે અતત્ત્વને તત્ત્વ માને તે મિથ્યાત્વ નહિં, તત્ત્વ-અતત્ત્વ બન્નેને તત્ત્વઅતત્ત્વ માને તે મિથ્યાત્વ નહિં, પણ મિથ્યાત્વ તેનુ જ નામ કે સાચા તત્ત્વને સાચા તત્ત્વ તરીકે ન માને તેનું નામ મિથ્યાત્વ અને એ જ સમ્યક્ત્વનું છે.ગુ. છારીયા આડકાર એ અજીરણુનુ ગુ. લાહી ખરાખ થયુ. હાય ચાંદા થવા લાગે તે લેાહીવિકારનુ છેશું તેવી રીતે આ સમ્યકૃત્વનું છેગું કર્યું? સાચા તત્ત્વને જ સાચા તત્ત્વ તરીકે માને તે સમ્યક્ત્વનું છેગુ બ મિથ્યાત્વનું છેગુ .
મિથ્યાત્વનું છેગુ' એ જ કે સુદેવાર્દિકને સુદેવાદિ તરીકે ન માને તે. સત્ય અને જૂ એ બન્નેના વિભાગ સમકિતી સહિત ધર્મી થવુ હાય અને આત્માને તારવા હાય તે નિશ્ચય કરવા જ પડશે. મિથ્યાત્વ એ ચીજ કઈ ? સાચામાં સાચાપણાની માન્યતા ન થાય તે જ મિથ્યાત્વ.. તેથી હરિભદ્રસૂરિજીએ જણાવ્યું કે તત્ત્વની અશ્રદ્ધા તેનું નામ જ મિથ્યાત્વ. - મિથ્યાત્વકમના ઉદય . તે આત્માના વિકાર અને તત્ત્વની પ્રતીતિ થતી નથી એ એનુ છેવું. એ દ્વારાએ વિકાર જાણી શકીએ.
અવિરતિરૂપ આત્માના વિકાર,
તેવી રીતે આત્મામાં રહેલી અવિરતિ, એકસા-અઠ્ઠાવન પ્રકૃતિમાં અવિરત મેાહનીય નામનુ કાઈ કમ નથી. મિથ્યાત્વ માહનીય છે પણ વિરતિ–અવિરતિ મેાહનીય નામનુ` કોઈ ક્રમ જ નથી તે અવિરતિ કર્માંના ઉદયને લીધે થએલી છે એમ કેમ મનાય ? મહાનુભાવ ! એ ચાકડીએ બધાએલી હાવાથી એકજ નામ રાખ્યું છે. અવિરતિ એ ચેાકડીએ બધાએલી છે. અવિરતિ એટલે અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીયની ચાકડીએ. જ્યાં સુધી ચાંદા મટે નહિ” ત્યાં સુધી આપણે ન દેખીએ તેા પણ સમજીએ કે લેાહીના વિકાર છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
વાછૂટ-ઓડકાર સુધરે નહિ ત્યાં સુધી જાણીએ કે અજીરણના વિકાર છે. તેવી રીતે ખારે અવિરતિને છેાડીએ નહિં ત્યાં સુધી પાંચે ઇન્દ્રિયાના વિષયા પૃથ્વીકાયાદિ પાંચ અને સકાય છઠ્ઠાની હિંસા અને મનમાંકડાનું મહાલવું. આ ખાર અત્રતાની અંધાધુ ધી ચાલુ જ હાય. હવે વિચારે કે અવ્રતના ચાંદા કેનામાં નથી ? આ ચાંદા કેવા છે ? લેાહીવિકાર એ પ્રકારના થાય છે. કેટલાકને ફેાહ્યા થાય અને ખણુજ ન હોય તેથી વૃદ્ધિ ન હોય. પણ બીજાને લાહીવિકાર વધે અને ખસના ચાંદા પડે કે જેથી ખણવાનુ મન થાય. ખણવામાં સાર્ ગણે, ખણતા રાકે એની ઉપર રાષે મળે. એવી જ રીતે તમારે અવિરતિના ચાંદા, ખસના ફાલ્લાએ થયા છે. ખસના ફેલ્લામાં ખણવાનું હાય છે, તેમાં સુખ માને છે. ખણવાનુ રાકે તે કાળ જેવા લાગે છે. તમારે ઇન્દ્રિયાના વિષયામાં જે લાલસા તે મીઠી લાગે છે. એ ઈન્દ્રિયેાના વિષયાના ઉપયોગ ખસ ખણવા જેવા છે. લહેર કરાવનાર છે, તેમાં મુડીયા માથાવાળા સાધુ રેકે તે કાળ જેવા લાગે છે. શાસનપ્રેમી છતાં એમ કહે છે કે મહારાજ દરરાજ દીક્ષાને ઉપદેશ આપે છે. આ શબ્દ કથા કાઠામાંથી નીકળ્યા ? પેલા ખસ ખણીશ નહિં એમ કહેનાર કાળ જેવા લાગે છે, એવી રીતે તમને દીક્ષા શબ્દમાં શુ' કહીએ છીએ ? તમારા વિષયેા વસ્તુતઃ ષટ્કાયને આરંભ તથા મન-માંડાની મજાને છેડા એ જ દીક્ષાના સીધા અર્થે છે. ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન મેળવે કાણુ ?
ચાલા, દીક્ષા ન ત્યા પણ પહેલાં જણાવેલી ખાર વસ્તુ કરી હ્યા. જેમ ખસ થએલી હેાય તે ખસવાળા ખસને ખણવામાં માજ માને છે. ખણુતા રોકનારને કાળ જેવા દેખે છે. તેવી રીતે આ જીવ અવિરતિની ખસથી કેાહવાઈ ગયા છે અને અવિરતિના પાપારભેામાં રાજી રહે છે. ખાવું-પીવુ, હરવું-ફરવું, છકાયના આરભ, મનને માજમાં રાખવું, એમાં આનંદ માને છે. એને કાઈ ખાટા ગણાવે તા ચીડ ચડે છે. જેમ ખસવાળાને એક, બે અને ત્રણ વખત કહીએ પછી પેલા ચીડાય. તે કહે છે કે અરે! વારવાર કહ્યા કરે છે. તમે દીક્ષાવિતિ–ચારિત્ર આ બધુ એક-બે વાર સાંભળેા તા ઠીક. પછી
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૮ મું.
[ ૩૭
ચીડાઓ છે. કારણ–અવિરતિની ખસવાળા છે. પહેલા અનંતાનુબંધી ગયા એણે શું કર્યું હતું ? સમ્યગ્ગદર્શન-જ્ઞાન-ચારિત્ર આ ત્રણ સિવાય આખું જગત જુલમગાર છે. અનર્થની ખાણ છે. આ કેણે નક્કી કર્યું હતું? અનંતાનુબંધી ગયા, તેણે નક્કી કર્યું હતું. તમારી પાસે મનાવ્યું પણ વચમાં અવિરતિની ખસ ઉભી થઈ. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયની ખસ ખાના-ખરાબી કરનાર છે.
ભરત ચક્રવતને આરિસાભવનમાં કેવળજ્ઞાન થયું. આ વાત બધા જાણે છે, પણ કેવળજ્ઞાન થયું પછી તેને દીક્ષા લેવાની જરૂર શી? ઘરબાર, કુટુંબ-કબીલાને છેડવાની જરૂર શી? કેવળજ્ઞાન તે કુટુંબ-કબીલા અને ઘર છોડ્યા વગર ભરત મહારાજાને આરિસા-ભવનમાં થઈ ગયું છે. આ સવાલ જેમને ખટકતો હોય તેમણે આ સમાધાન સમજી લેવું. પહેલાં તે એક એ વાત સમજવી કે આ ચીજ (એ) એટલી જરૂરની છે કે કેવળજ્ઞાન ન થયું હોય તે પણ આ ચારિત્રના ઉપગરણને લીધા વગર ચાલે નહિ. ઘેર રહ્યા કેવળ
ક્યાં નથી થતું? જુઓ ભરતને થયું કે નહિ? ઘેર બેઠા ગંગા મળે તો કોણ દોડાદોડ કરે–એવું પણ કહેનારાઓએ સમજવું કે સાધુપણું કેવી જબરજસ્ત ચીજ છે કે કેવળજ્ઞાન ન થયું હોય તે લેવું પડે, પણ કદાચ કોઈ આકસ્મિક સંજોગે પણ ત્યાગની જ ભાવના હોય તે ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન મળે. કેઈને પણ બાયડી, છોકરા, ધન, માલ, વેપારની ભાવનાએ કેવળજ્ઞાન થએલું જ નથી, થાય પણ નહિં અને થશે પણ નહિં. ઘરમાં રહેલાને પણ તે કેવળજ્ઞાન-ત્યાગની ભાવનાએ થાય છે. ઘરબાર, બાયડી, છોકરા, મા-બાપને પણ છોડવાની ભાવનાએ કેવળજ્ઞાન થાય છે. હવે વિચારે કે જે ગૃહસ્થપણામાં ગૃહસ્થપણું ત્યાગવાની બુદ્ધિથી કેવળજ્ઞાન થાય તે તે મહિમા ગૃહસ્થપણાને કે તે ત્યાગને ? ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન થાય છે તે પણ ગૃહસ્થપણાને જંજીર ગણે કે સુવર્ણ શણગાર ગણે ? ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન મેળવે કોણ ? મા–બાપ, છોકરા, બાયડી, ઋદ્ધિ હોય તેને અમૃત ગણનારો કે ઝેર ગણનારો કેવળજ્ઞાન મેળવે ? આખા ઘર-સંસારને કેર ગણે તે જ કેવળજ્ઞાન મેળવે તે પછી તમે ગૃહસ્થપણાને કેવી
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણ રીતે પોષવા માંગે ? ઘેર રહ્યા જ્યાં મેલે નથી જવાતું પણ મહાનુભાવ! એ અમે નાકબૂલ નથી કરતાં. ઘેર રહ્યા કલ્યાણ છે, મક્ષ છે, પણ કેને? ઘરને, કુટુંબને, કબીલાને આ બધાને હળાહળ ઝેર ગણે તેને. કેઈપણ જગે પર ઘર-કુટુંબને, બાયડીને, ધન-માલ મિલકતને સારા ગણે અને તેમાં કઈને કેવળજ્ઞાન થયું હોય, મેક્ષ મજે હોય તે દાખલે લાવજે. કહે અંદર લેહીવિકાર સુધે છતાં બહારના ભીંગડા વખત આવે જ ઉખડે. લેહી સુધર્યું એટલા માત્રમાં ભીંગડા ઉખડી જાય નહિં. ભીંગડા-લેહી સુધારનાર નથી. લેહી. સુધારનાર દવા છે. ભીંગડા તે વિકારના જ છે. માત્ર લેહી સુધરી ગયું એટલે ભીંગડા જવાની જ વાર છે. એવી રીતે અવિરતિમાં રાચ્યા-માચ્યા રહે, આરંભાદિકમાં આસક્ત થાય તેવાને કેવળજ્ઞાન ન થાય. તમારે તે એ ગુમડાનું મેટું છે એટલે હેરાનગતિ છે. બાયડી-બેકરા વિગેરે તમારે ગુમડાં છે. તેનું પિષણ કરવા તમે ભરતના કેવળજ્ઞાનને આગળ કરે છે. ભરત મહારાજે ત્યાગબુદ્ધિ કરી. તેથી કેવળજ્ઞાન થયું કે છ ખંડને લીધે કેવળજ્ઞાન થયું ? કેવળજ્ઞાન, પછી પણ ત્યાગબુદ્ધિની પહેલી જરૂર છે. કેવળજ્ઞાન થયા પછી પણ આ લિંગ લેવું પડયું. કહું છું તે તરફ ધ્યાન દેજે. આ રજોહરણ એટલે કેવળ ઊનને એ ન સમજશે, પણ તે ત્યાગના તન્મયપણની નિશાની છે. તે ત્યાગ સિવાય કે મેક્ષે જ નથી.
ગ્રહી કે અન્ય લિગે કે મેક્ષે ગયા છે ? : - આ જગ પર તમે કદાચ પ્રશ્ન કરી શકશે કે આ વાત અમે નહિં માનીએ. કારણ કે ગૃહિલિગે, અન્ય લિગે સિદ્ધ આ બે ભેદે આબાલ-વૃદ્ધ બધા જાણે છે. જે આ રજોહરણ એ સિદ્ધિને પરવાને હોય તે અન્યલિંગે અને ગૃહીલિંગે સિદ્ધ આ બે ભેદે મનાય જ નહિં. હવે જે વાક્ય કહું તેથી ભડકશે નહિં. આ બે ભેદો ઉપચારથી છે, સત્ય તરીકે જ નથી. ચમકશે નહિં. તમે નિફિઝિસિદ્ધ મહો. ગૃહસ્થલિંગે સિદ્ધ ભરત મહારાજને ગયા. સિદ્ધ થયા સાધુપણામાં કે ગૃહસ્થપણામાં? ભરત મહારાજા કેટલાએ વરસો સુધી સાધુપણું લઈને વિચર્યા છે. કહો સાચું શું અને હું શું? તમારે ગિહિલિંગે સિદ્ધ
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૮ મું
[ ૩૯
કહેવા છે. ભરત ગૃહલિંગે સિદ્ધ નથી. તમારે પાતાને આ વાત કબૂલ કરવી પડશે. કેમ ? ઈન્દ્ર આવ્યા, વંદના ન કરી, કહ્યું કે આપ સાધુપણું ચે-વેષ સ્વીકારે એટલે વંદન કરૂં. હજારા વરસ ભરતજી સાધુપણામાં વિચરીને મોક્ષે ગયા છે. ત્યારે શું નવતત્ત્વ ખાટા ?
‘વધવિયિ
નૈમિ’અન્યલિગમાં માક્ષે ગએલા તમે કથા ગણ્યા છે કહે। વલ્કલચીરીએ સાધુપણું લીધુ છે. વલ્કલચીરી સાધુપણા સિવાય મેક્ષે ગયા નથી, તમારા બે દાખલા અત્યારે ખાટા ઠરી જાય છે. ભરત મહારાજા વલ્કલચીરી સ્વલિંગે જ માક્ષે ગયા છે, તેા ભેદ કરવાનું કારણ શું ? પંદર ભેદ જુદા શા માટે ? જિન, અજિન–સિદ્ધમાં અને ભેદ આવી જશે. વસ્તુસ્વરૂપ વિસ્તારથી જણાવવા માટે પંદર ભેદ કહ્યા છે. સ્વલિંગ, ગૃહિલિંગ, અન્યલિંગ સિદ્ધ એમ ત્રણ ભેદ કેમ કર્યા ? આ શંકાને સ્થાન છે. હું કહું છું. કે આ ત્યાગના સાધનથી જ મેાક્ષના પરવાના છે તે વાત અહીં ચાલે છે. તમે નવતત્ત્વના ભેદ કહેા છે, સિદ્ધના ભેદ કહેા છેા, કેવળજ્ઞાનના ભેદ નથી કહેતા. તેમાં ભરત વલ્કલચીરીના દાખલા આગળ કર્યા તે અને ખાટા દાખલા છે. સ્વલિંગના પાણુ તરીકે આ વાત હોવા છતાં જૂઠી તરીકે નવતત્ત્વકારે કેમ જાહેર કરી ? ગમે તેમ હાય પણ હવે કરવું શું ? નવતત્ત્વને જાણનારા એ જ સમજે છે અને એ જ ભણ્યા છીએ એ જ લખવુ જોઈએ. કારણ ? શ્રી ઋષભદેવ ભગવાનથી ઠેઠ મહાવીર ભગવાન સુધીમાં એક પણ પાઘડીવાળા ગૃહસ્થલિંગે માક્ષે ગયા નથી. એક પણ ગેરૂ ભગવાં વસ્ત્રવાળા કે કફનીવાળા માક્ષે ગયા નથી. તેા દાખલેા કાના દેવા ? જે પાઘડી-ટોપીમાં માક્ષે ગયે! હાય, ભગવા વસ્ત્રની કફની કે વિદડીમાં માક્ષે ગયા હૈાય એવા એક પણ દાખલેા ન મળ્યા, ત્યારે ઉપચારના દાખલા મૂકવો. તમે કહા છે કે ન મામા કરતાં કાણા મામા શુ ખાટા ? કેટલાક કાણા મામા કહે છે તે ખાટુ છે. અર્થાત્ માસાળમાં મામા કાઈ ન હોય. દાદાને એકલી છેાકરી જ હાય, હવે આપણે મામા કાને કહેવાના ? તેથી પાડાશી જ
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
શ્રી આગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
ખરે મામે નથી, તેથી કહેણો મામો કહીએ છીએ. જેમ છોકરે સગા મામા ન મળ્યા ત્યારે કહેણા મામાને ઉભા કરી મોસાળું કરાવે. તેવી રીતે ગિહીલિંગ અન્યલિંગસિદ્ધને દાખેલે આખી ઉત્સર્પિણીમાં ન મળે. હવે ન મામા જેવી સ્થિતિ થઈ તે ગિહિલિંગ, અન્યલિંગમાં દાખલ લેવા પડ્યા અને તે પણ ગૃહસ્થપણે અન્યલિંગે. કેવળજ્ઞાન પામ્યાને દાખલે દીધે. અન્યલિંગે સિદ્ધ કઈ થયો નથી. શાસ્ત્રોમાં એવો દાખલ ન મળે ત્યારે એ બે દાખલા રાખ્યા. આ બે પૂરા કરવા એ કરતાં ભેદ તેર જ રાખો ને ? સિદ્ધ થાય તે સ્વસિંગે જ થાય. ગૃહીલિંગ અન્યલિંગે કઈ મળતો નથી. તે લિંગે સિદ્ધ છતાં ગૃહિ, અન્યલિંગમાં ઘાલવા પડે છે તે બાર ભેદ કરે, પણ ભાઈ વાત સમજે. ગૃહસ્થપણામાં અને અન્યલિંગમાં કેવળજ્ઞાન થાય તે તે કબૂલ કરીએ છીએ. તે કઈકને કેવળજ્ઞાન પછી અંતમુહૂર્ત આયુષ્ય હોય એટલે અંતકૃત કેવળી બને છે. એ કઈ ગતિએ જાય ? અહિં સ્વલિંગ તે છે નહિં અને આયુષ્ય બે ઘડીથી વધારે છે નહિં? જે તેર જ ભેદ રાખો તે અહીં શું કરવું? કાં તો એમ કહે કે કેવળજ્ઞાન પછી આયુષ્ય વધારવું હોય તે કેવળી ભગવંત વધારી શકે, કાં તે કેવળજ્ઞાન થાય જ નહિં એમ કહે.
જે એમ કહીએ તે કર્મો આત્માના પરિણામથી ત્રટે છે એ સિદ્ધાંત ઉડી જશે. જે ગૃહિલિંગ–અ લિંગે કેવળજ્ઞાન માનવું પડે તે છ-બાર મહિનાનું બાકી આયુષ્ય હોય તે જ કેવળજ્ઞાન પામી શકે. એ સિદ્ધાંત કરવું પડશે, છતાં એ પણ છે નહિં. તે કહો કે આકસ્મિક ભાવનાએ કેવળજ્ઞાન થઈ ગયું હોય, તેને બે ઘડીથી વધારે આયુષ્ય ન હોય, તે કદી કાળ કરી જાય તે મેક્ષે જાય. આ ધ્યાનમાં રાખી બે ભેદે રાખ્યા છે. ગૃહિલિંગે કેવળજ્ઞાન પામી તરત કાળ કર્યો હોય તેવા માટે અન્યલિંગ-ગૃહિલિંગ રાખ્યું. આવી રીતે કેવળી આયુષ્ય વધારી શકે નહિં. પરિણામને આધારે કર્મ બંધ હોવાને સિદ્ધાંત હેવાથી કોઈ કાળે કદી આમ બને તેના સંભવ માટે આ બે ભેદ રાખ્યા છે. તે મુખ્ય ભેદ ક્યો રહ્યો ?
રજોહરણ એ જ સ્વ એટલે મોક્ષનું લિંગ . રજોહરણ એ જ મોક્ષને પરવાને છે. મોક્ષના બારણાની ચાવી આ
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૮ મું.
[ ૪૧
છે. આ તે ત્યાગી સાબિત કરે છે માટે ચક્કર ગોઠવ્યું છે. ગૃહસ્થલિંગે કે અન્ય લિગે સિદ્ધ થનાર અંતમુહૂર્ત જ જીવના હોય તો તમારું કથન સાચું પડે પણ એ વાતમાં ગોટાળા નીકળે તો તમારું કથન
ટું ઠરે માટે જેણે જોવું હોય તેણે શ્રી આવશ્યક ચૂર્ણિ, નંદીસૂત્રની વૃત્તિ, પ્રવચન સારોદ્વાર જોઈ લેવા. અન્યલિંગ ગૃહિલિગે સિદ્ધ કેણ? જેને કેવળજ્ઞાન થયા પછી અંતમ્ હૂર્તથી વધારે આયુષ્ય ન હોય તે. જેને વધારે આયુષ્ય હોય તે તે સ્વલિંગ જ ગ્રહણ કરે. ગૃહસ્થ અને અન્યલિંગમાં થુંકનારે-ત્યાગબુદ્ધિવાળા હોય તે જ કેવળજ્ઞાન પામી શકે. ગૃહસ્થપણમાં કેવળજ્ઞાન થાય છે તે સાધુપણાની શી જરૂર છે-એમ કહેનારા કેવા ? ભરત વલ્કલચીરી વિગેરે કેવળજ્ઞાન પામી ગયા પછી તેમને આની જરૂર શી? જેને લેહીને વિકાર મટી ગયે તેને ભીંગડા આપોઆપ મટી જાય. લેહીને વિકાર ગયે હવે ભીંગડા કાઢવાની જરૂર શી? આ પ્રશ્ન કઈ દિવસ કર્યો? તેવી રીતે અપ્રત્યાખ્યાની કષાય અને પ્રત્યાખ્યાનાવરણય એ આઠેને અડગે પડ્યો હતો. તેના પ્રતાપે બાયડી છોકરાઓ વિગેરે પડેલા હતા. જ્યાં આઠે કષાયના અડીંગા ઉઠી ગયા પછી આ બધો આડંબર શાને રહે ગૃહસ્થપણામાં બાર અવિરતિ એ કર્મને વિકાર છે. કમને વિકાર ગયો એટલે એકે ભીંગડા રહે જ નહિ. આત્મામાં વચલી બે ચેકડી છે એનું શું કર્યું? આ પાંચ ઇન્દ્રિયના વિષયેની, છ કાયની હિંસામાં પ્રવૃત્તિ અને મન માંકડાનું મહાલવું તે જ છોગું. બારે પ્રકારની અવિરતિ છેડી છતાં હજુ સંજ્વલન કષાય તે છે ને તેનું છોગું કયું? તે કષાયોને કેવી રીતે ઓળખવા ?
રોગી આત્માના ભાવઘ કે? પરિષહ ઉપસર્ગ વખતે જે અપ્રીતિ થાય તે જ સંજવલનનું છોગું. તે કયારે જાય? વીતરાગપણાની પરિણતિ થાય ત્યારે. અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણીય ગયા પછી આ બાર અવિરતિ હોય જ નહિં. આ ઉપરથી એક વાત નક્કી કરી. આત્માના મિથ્યાત્વાદિ વિકાર અને સમ્યગુ દર્શનાદિ એ સ્વભાવ છે. જ્યારે સ્વભાવ અને વિકાર જાણુંએ તો આત્માને મે રસ્તે દર એ સમજ પડે. વિકારને રસ્તે જવું છે કે સ્વભાવને રસ્તે ?
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૨ ]
શ્રી આગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
સ્વભાવને રસ્તે આત્મા કયારે દેરાય? વૈદ્યના વિચારમાં જીવનને અર્પણ કરે ત્યારે. અત્યાર સુધી રિસીવર નીમવાની વાત કરી રહ્યા હતા પણ હવે અત્યારે વિરપ્રભુના વદ્યખાનામાં દાખલ થવાનું કહું છું. રિસીવર અમુક સ્વતંત્રતા મિલકતના માલિકને આપે છે. રાજ ઉપર મેનેજમેન્ટ છતાં રાજ્યના નિમાએલ ઉપરીઓ અમુક નિયમિત કાર્યોમાં રાજાની આડે ન આવે. મંડહાઉસમાં શ્વાસ, ટટ્ટી, પિશાબ વિગેરેમાં ડેકટરનું પણ જેર નહિ, પણ જે વખતે વૈદ્ય પાસે જાવ અને વૈદ્યની દવા કરે તે વખતે ફલાણું ખાવું અને ફલાણું પીવું. તમારી નિયમિત ક્રિયામાં પહેલે કબજે લેતા હોય તો રિસીવર નહિં, એ મેનેજમેંટ કરનારે પણ નહિં, પણ વૈદ્ય વિના મૂલે તમારી સ્વતંત્રતા કબજે કરે છે. વેદ્ય રજની ચાલતી કિયા પર સત્તા ધરાવે છે. રહેવું કયાં, ફરવું કયાં–તમારે બીજાની વાત સાંભળવી કે નહિં, એ બધું વૈદ્યના હાથમાં. રિસીવર અનિષ્ટ કરવાને હકદાર નથી પણ વિદ્ય એ તો કડવા કાઢા પાવાવાળે, કામ પડે તે અંગ ઉપાંગને કાપનારો હેય. મીઠાઈ, મીઠું ખાતા બંધ કરવાની સત્તાવાળો હોય, તમારી પ્રવૃત્તિ પર કાપ મેલવાની સત્તા વૈદ્યને સોંપ છે. એક શારીરિક પ્રકૃતિના સુધારા માટે વિદ્યના અધિકાર પર કેવા રહીએ છીએ, તે આત્માના અખંડ આનંદ આપનાર જિનેશ્વરરૂપ ભાવવૈદ્ય તરફ કેવા રૂપે હાજર થવું જોઈએ? એ કહે તે આપણે આખી દુનિયા છોડવા તૈયાર રહેવું જોઈએ. વૈદ્ય ધાતુક્ષીણતાને રેગ હેય તે વખતે બાયડીને પીયર મેકલી દેવાનું કહે. ચાહે તે બાયડી, બાપ બધા રૂવે, ચાહે તે તેના સાસુ સસરા રૂવે તે પણ બાયડીને પીયર મોકલવી જ પડે. હિતની બુદ્ધિ હોય તે દરદીને મન હોય અગર ન હેય, બીજા કકળાટ કરતા હોય તે પણ વૈદ્યનું ધાર્યું તેણે કરવું જ પડે છે. તે પછી આત્માને અખંડ સૌભાગ્ય આનદમાં મહાલવા માટે મુંઝાએલા સગા-સ્નેહીએ કલ્પાંત કરે તે પણ સર્વજ્ઞના વચનને છોડીને પાછો નહીં ખસી શકે. તાકાતવાળે નિરોગી થવાની ઈચ્છાવાળા દરદી હોય તે પિતાનું હિત સાધી શકે જ. માયકાંગલે દરદી હોય તે મારા બાપ અને મારી મા કરે. તાકાતવાન હોય તે બાયડી વિગેરે ચોધાર આંસુએ રડે તે પણ તેની દરકાર ન કરે. વિદ્યની સલાહ પછી ચાહે જે થાય પણ સ્ત્રીને
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૯ મું.
[ ૪૩
.
પિયર મોકલી દેવા જેવી છે. એવા વિચાર સાથે તાકાતદાર દરદી હોય તે દણ રેવા બેસે જ નહિ. ખરે સમકિતિ ધર્મિષ્ટ જીવ વીરપ્રભુના વચનને જે અંગીકાર કરે તે કઈ દિશાએ? પિતાની ભારેકર્મીપ દરદીપણાની ભયંકર દશા વિચારો. શાસ્ત્રોમાં વિદ્યને દાખલે દીધો, જેમ રેગી વૈદ્યનું વચન સ્વીકારે તેમ ધર્મિષ્ઠોએ વિરપ્રભુનું વચન અંગીકાર કરવું. ભગવાનના વચનથી લગીર પણ આડાઅવળું થાય તે તેનું નામ અધમ અને તે અધર્મવાળો અધમીં. તેથી પહેલા ચાર શ્રાવકે પોતાનું અધર્મીપણું કેવી રીતે જણાવે છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૯૯ મું સંવત ૧૯૮૮ ભાદરવા સુદી ૧૫ બુધવાર, મુંબઈ બંદર
સવ
૧૯૮૮ ભાદરવા
વીર્યંતરાયને ક્ષયોપશમ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતા જણાવે છે કે-ધમ એ કઈ બહારની ચીજ નથી. શુદ્ધ દેવાદિક સમ્યક્ત્વને અંગે જરૂરી ગણાય છે, છતાં શુદ્ધ દેવાદિક એ આપણું સમકિત નથી. જે શુદ્ધ દેવાદિ એ જ સમ્યફત્વ હોય તે આખું જગત સમ્યકત્વવાળું થઈ જાય. પિતાને મળતા હોય અગર વિરોધી હોય તે બધામાં સમાન ભાવ રાખે તે ગુરુ. જેની કારુણ્ય ભાવના કલ્પાંતે પણ ચલાયમાન થાય નહિં, નહિતર સમજવું કે ગુરુપણાના પદથી ખસી ગએલો છે.
બેબી ને સાધુ કેણ તે ઓળખી ન શકો. બેબી ને સાધુનું દષ્ટાંત સાંભળીએ. દેવતા કહે છે કે હું તે વખતે
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૪]
શ્રી આગદ્વારક-પ્રવચન–શ્રેણી
હાજર હતા. સાધુ કહે ત્યારે મારું ઉપરાણું કેમ ન લીધું? બેમાં ધોબી કોણ ને સાધુ કોણ? એ હું સમજી શક્યા ન હતા. વેષમાં સાધુ હતા પણ હું સાધુપણું વેષમાત્રથી ગણતો ન હતો. પરિણતિની અપેક્ષાએ સાધુપણું ગણતે હતે. તમારી સેવા વંદન મહિમા ગુણ ગાતો હતો તે તમારા ભેખને લીધે નડુિં, પણ પરિણતિને લીધે.
કુરગડુમુનિની સમતા પરિણતિ આ જ વાત કરગડુની કથામાં પણ સાંભળીએ છીએ. ચાર મહિના, પછી ત્રણ મહિના પછી બે અને એક મહિનાવાળા તપસ્વી સાધુઓએ તપસ્યા કરી છે. કુરગડુ ઋષીને સવારના પહોરમાં દરરોજ એક ઘડે ચોખા ખાવા જોઈએ. કુરગડુને સવારના પહોરમાં નકારશીને વખતે ઘડે ભરીને ચેખા જોઈએ, તેથી જ તેનું નામ કુરગડુ. કુર એટલે ચેખા ગડુ એટલે ઘ, ચેખા ઘડે ભરીને જોઈએ. સંવત્સરી જેવા મહાન પર્વને દહાડે પણ તપસ્થામાં મીંડું છે. સંવત્સરીને દહાડે જેને ઘડો ભરી ચોખા ખાવા છે, તે તપસ્યાથી કેટલા દૂર ગયા છે? એક જૈનકુળમાં બચ્ચું હોય તે પણ બને ત્યાં સુધી સંવત્સરીને ઉપવાસ કરે છે. આ સાધુ છતાં સંવત્સરીને દહાડે ઘડો ચોખા ખાવા જોઈએ. આ સ્થિતિ છે. અહીં ઉલટું લેશે નહિં. કારણ તમે કહો કે એ સંવત્સરીને દહાડે ચોખા ખાતા હતાને? પણ આગળ તેની પરિણતિ પકડશે. પોતે પાતરામાં ચિખા લઈ આવીને ચાર મહિનાવાળાને વિનંતિ કરે છે. પેલા તપસ્વીઓ કહે છે કે-કઈ જાનવરના ભવમાંથી આ આવેલો છે કે ક્ષધા પણ સહી શકતું નથી. ચાર મહિનાવાળાને વિચાર કરવાનો હતો કે વર્યાતરાયને ક્ષયોપશમ નથી, તેથી આ બિચારે સંવત્સરીને દહાડે પણ ઉપવાસ કરી શકતો નથી. આ વિચારવાની જરૂર હતી.
અંતરંગથી રંગાએલા કુરગડુ મોટા તપસ્વી સાધુ પાતરામાં થુંકયા. કુરગડુએ થુંક દેખી વિચાર્યું કે જ્યારે પરઠવવા ગ્ય કુંડીનું સાધન મેં ન રાખ્યું તેથી આમાં થુંક્યા અને તે થુંક પણ તપસ્વીઓનું મારા ભાગ્યમાં ત્રણ
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૯ મું
.
મહિના, એક મહિનાવાળા, બે મહિનાવાળાએ એ રીતે થુંક નાંખ્યું છતાં કુરગડુના મનમાં એમ નથી આવતું કે આ તપ તપીને શું ઉકાળશે? પોતે વિચારે છે કે-હું સંવત્સરીને દહાડે આવી રીતે ઉલ્લાસમાં નથી આવતો. એમણે શું કર્યું પણ જેમ ગળી બળદ પણ ચાબખે ખાય તો કંઈક ચાલે, તે તેના કરતાં આ આત્મા મુંડે છે કે-આટલું થયું છતાં હજુ તપમાં વીલ્લાસવાળો થતો નથી. મારી ભૂલ છે? મેં કુંડી લાવીને રાખી કેમ નહિ? પિતાના પાતરામાં પોતાના ભેજનમાં થુંકે છે. ત્યાં કઈ ભાવના છે? એ ભાવનામાં પોતે તન્મય થઈ જાય છે. ખાવા બેસે છે, તપસ્વી આવીને હાથ પકડે છે. પોતે વિચારે છે કેમને આ તપસ્યાને રસ્તે જોડવાને માટે આટલી બધી મહેનત કરે છે. મારે આત્મા કે નફટ છે કે–આવી રીતે જોડે છે છતાં જોડાતો નથી. ધન્ય એમને કે સૂચના માત્રથી બે, ચાર, ત્રણ અને એક મહિનાની તપસ્યાએ તે તપસ્વીઓ કરે છે, પણ હું હજુ ઉદ્યસાયમાન થે નથી. ઈશારાથી સમજે તે માણસ, ધોકે સમજે તે ઢેર, પરંતુ ધોકે પણ ન સમજે તે ઢોર કરતાં પણ ગયા. તપસ્યા વગર કર્મક્ષય કરવા સમર્થ કઈ ચીજ નથી-એમ આ સમજ્યા છે. આત્માને ઉજજવળ કરવામાં તીવ્ર કારણ હોય, કર્મ સંસ્કારને કાપી નાંખવાવાળી કઈ ચીજ હોય તે તપસ્યા છે. આટલા વચનથી ચાર, ત્રણ, બે, એક મહિનાના ઉપવાસનું તપ તે ભાગ્યશાળીઓ કરવા લાગ્યા, ઈસારામાં સમજેલા, હું ઈસારામાં ન સમજ્યો. અરે સાધુએ શૂ કરી સમજાવ્યા, છેવટે પણ ન સમ. મારા કલ્યાણ માટે એમને હાથ પકડવાની જરૂર પડી, તો એ પણ ન સમ . આ ઉપરથી ઉલટું ન લેશે કે કુરગડુએ કયાં ઉપવાસ કર્યો હતો? પણ કુરગડુનું કાર્ય તારવજે. જ્યારે ખાવું પડતું હશે તે તેની સ્થિતિ કઈ હશે? ત્યાં કટપૂતના દેવતા આવીને જ્યાં ચાર મહિનાવાળા સાધુને ઓળંગી જાય છે, ચાર મહિનાવાળે છતાં અભિમાનની દશાએ ચડ્યા કે મને વંદના કર્યા વગર દેવતા જાય છે. દેવતા કહે કે હું બાહ્ય આચરણને નમતી નથી. ત્રણ મહિનાવાળા પાસેથી, બે મહિનાવાળા પાસેથી, એક મહિનાવાળા પાસેથી દેવી ખસી. કુરગડુની પૂર્વે જે ભાવના જણાવી છે તે પિતાના આત્માની નિંદા કરે
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૬ ]
શ્રી આગમ દ્વારક–પ્રવચન-શ્રેણી
છે અને આત્મભાવમાં આગળ વધે છે. હાથ પકડવાવાળાને ઉપગારી ગણે છે. આવી રીતે આ છે કયા કર્મો કર્યા છે? તે મને કેવા નડે છે? આ આત્મનિંદાના વિચારમાં કેવળજ્ઞાન થયું. ત્યાં દેવતા ચારે તપસ્વીઓને કહે છે. તમને વંદના ન કરી, એને વંદના કરવા આવી તેનું કારણ દે. હું તમારા બાહ્ય વેષ કે વર્તનને નમતી નથી, સ્તવતી નથી પણ તમારી આત્માની પરિણતિ જે સાધુપણાને લાયકની છે તેને જ હું નમું છું અને સ્તવું છું. તેથી ચારે તપસ્વીને ઓળંગીને કુરગપુને વંદના કરી. ધોબી અને સાધુ વખતે દેવતા કહે છે કે બેબી ને સાધુ કોણ? તે મને ઓળખાણ ન હતી. તેવી રીતે વેષ અને બાહ્યથી તમે સાધુ પણ વસ્તુતઃ અંતરંગથી રંગાએલ સાધુ કુરગડુ હતા. * શુદ્ધ દેવાદિ એ આપણા આત્માનું સમ્યકત્વ નથી.
શત્રુ, મિત્ર, સ્વજન, પરજન હોય, બધાને તારવાની બુદ્ધિ હોય તેને ગુરુ કહેવાય. શુદ્ધ ગુરુથી આપોઆપ જગતનું કલ્યાણ થઈ જતુ હોય તે કેમ નથી થતું? શુદ્ધગુરુ એ આત્માનું સમ્યફત્વ નથી. આપણા આત્મામાં નિર્મળ ભાવના હોય, મલીન ભાવના ન હોય તે જ ગુરુ કલ્યાણનું કારણ બને, પણ કલ્યાણ કરી દેતા નથી. ગુરુ ભલે શુદ્ધ હોય તે પણ ગુરુ એ સમ્યક્ત્વ નથી, તેમ ધર્મની શુદ્ધક્રિયા સમ્યક્ત્વ નથી. એ સમ્યક્ત્વ હોય તો ચાર, ત્રણ, બે, એક મહિનાના ઉપવાસવાળા શુદ્ધ ગુરુની તપસ્યા એ સમકિત ગણાય. ગૌતમસ્વામી આખા જગતને સમકિત કરનારા થાય. ગુરુમાં ગુરુવ અને દેવમાં દેવત્વ છે, પણ બીજાના આત્માનું સમકિત નથી, જ્યારે આત્મા માર્ગને સમયે હેય ત્યારે જંગલમાં ભૂલો પડેલો મનુષ્ય એક સડક ઉપર પાટીયામાં પોતાના ગામનું નામ દેખે તે બીજી બાર વાટ હોય તેને છેડી દઈને પોતાના ગામને પાટીયે ચડે, એને પાટીયું પગ ખેંચનારૂં નથી, હાથ કાન પકડનારૂં નથી, પણ એ પાટીયું એને સમજણ આપે છે તારે જે ગામ જવું છે એ ગામને રસ્તે આ છે. આ સમજણ મળ્યા પછી બાર માર્ગો-વાટ હોય તે તરફ ધ્યાન આપે નહિં. એવી રીતે જે આત્માનું સ્વરૂપ સમજે કેવળજ્ઞાન-દર્શન વીતરાગતા, અનંત
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૯ મુ
[ ૪૭ વીવાળા એવા આત્મા જેની સમજમાં આવે તે અનંતજ્ઞાન દર્શન વીતરાગતા અનંતવીય-સુખપણાને પામે, પછી ખીજે ષ્ટિ કરે શાના ? વટેમાર્ગુ અંતઃકરણથી સીધી સડક પર જ ચડી જાય. તેવી રીતે આ આત્મા એ જ રસ્તા દેખે. બીજા હારા ઉપાય કરે તે પણ બીજે રસ્તે જાય નહિં. ભૂલેલા મુસાફરને ગામનું પાટીયું મળ્યા પછી બીજે રસ્તે કાઈ લઈ જાય તે સહેજે જાય ખરા ? જેમ મુસાફર પાતે રસ્તા જાણે દેખે પછી એને લાકડી મારે તે પણ ખીજે વાઢે ચડવા તૈયાર ન થાય તેવી રીતે આ જીવ આત્માનું જ્ઞાનાદિ સ્વરૂપ પ્રગટ થવાના રસ્તા દેખે પછી લાકડીએ મારે તે પણ બીજા રસ્તે ઉતરે નહિં. પાટીયેએમાં જ્ઞાન ન હતું, પગ ખેંચનાર ન હતુ. પણ ઈસારા આપનાર હતું તેવી રીતે અરિહંતદેવ, શુદ્ધગુરુ, શાસ્ત્રમાં કહેલા આજ્ઞાધ એ ત્રણે માત્ર ઇસારારૂપ છે. જે ઈસારા સમજ્યા છે તે પ્રાણી ખીજી વાતે વળગે નહિં. વળગવાનું આપણને છે. તેવી રીતે સમ્યક્ત્વ ચીજ શી ? આત્માના પરિણામની શુદ્ધિ. આત્મા જો ક ને! ક્ષચાપશમ કરી ક્ષય કે ઉપશમ કરીને તે નિર્મળ થયા હોય તેા. ભણેલા દેખતા મુસાફર પેાતાના ગામનું પાટીયુ' વાંચે ત્યાં જ ચાલવા માંડે. તેવી રીતે આ આત્મા યાપશમાદિકથી નિળ થયા હૈાય ત્યાં પોતાના મેાક્ષમાગ - રૂપ ગામના પાટીયા દેખે કે તરત વળી જાય.
લેાકેાત્તર મિથ્યાત્વ કોને કહેવાય?
જ્યાં શહેરની પાસે આવીએ ત્યાં તે સડકાના પાર નથી. ગફ લત થાય તા ક્યાંના ક્યાં ચડી જવાય. અહિં અરિહંત સુધી પહોંચ્યા, પણ સડક ચૂકયા તા ચક્કરમાં પડ્યા. અરિહંત મહારાજને આપણે સમ્યક્ત્વની શુદ્ધિ માટે આરાધવાના. એ જગેા પર બીજી રીતે આરાધીએ તેા સડક ચૂક્યા એમ સમજવુ. આ ભગવાનની સેવા કરવા માંડી ત્યારથી સંસારમાં મેાજમજાહ છે. આ ભળતી સડક આવી ગઈ. મૂળ સડક છેાડી શુદ્ધ દેવાદિકને શુદ્ધદેવાદિ માનવાવાળા છતાં તે પૌલિક ઈચ્છાથી માને તેા જૈનનું મિથ્યાત્વ અગર લેાકેાત્તર મિથ્યાત્વ. કુદેવને દેવ માને તેા અન્ય ધર્મીનું મિથ્યાત્વ. પણ સુદેવને સુદેવ તરીકે માને પણ શા માટે માને છે? ધના રામા માટે માને ત્યારે તે જૈનનુ
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૮ ]
શ્રી આગમ દ્વારક–પ્રવચન–શ્રેણી મિથ્યાત્વ. આ જગો પર એક વાત ખ્યાલમાં લેવી કે એને મોક્ષદાતા તરીકે ન માને અને ધનદાતા તરીકે માને તે મિથ્યાત્વ. શુદ્ધ દેવને શુદ્ધ દેવ ગણે છે. એમાં લૌકિક ફળની ઈચ્છા તે લકત્તર મિથ્યાત્વ. પણ ક્યારે ? જે એમનું મિક્ષ દાતારપણું એ શ્રદ્ધામાં ન હોય તો. જે અંતઃકરણમાં એ હોય કે આત્માનું કલ્યાણ કરનાર કેવળ મેક્ષદાતા–આત્માને સર્વથા ઉદય કરનાર અરિહંતદેવ છે. આ માન્યતા હોય અને કદાચ તેની સાથે લૌકિક દષ્ટિએ આરાધના થાય તો મિથ્યાત્વમાં નહીં જઈ શકીએ. કાડને હીરે માનનારે, હીરાની કિંમત સમજનાર કોડી પેટે હીરે દઈ દે તો તેને મૂર્ખ કેમ નહીં ગણ? કાં તો કહો કે કોડની શ્રદ્ધા નથી, નહિતર કડીપેટે આપી કેમ ઘે? જે વખતે નગરને ઘેરે ઘાલી લશ્કર ચારે બાજુ પડ્યું હોય અને જ્યાં જીવન-મરણની મુશ્કેલી હોય તે મોતી સાટે જુવાર લેવી પડે છે. આવા પ્રસંગમાં તેને મૂખ નહીં કહી શકીએ. એની ધ્યાનમાં એની કિંમત છે. જુવાર અને મોતીને સરખી કિંમતના નથી ગણતો પણ પ્રસંગને સમજે છે. આ પ્રસંગે મોતી કરતાં પણ મારે એ જુવાર જરૂરી છે, એ ધારી ઘેરામાં સપડાએલે મેતી આપી જુવાર લે તે પણ તેને મૂખ નહીં ગણી શકીએ. તેવી રીતે જેને લોકેત્તર તત્ત્વની શ્રદ્ધા છે. જિનેશ્વરના ગુણની શ્રદ્ધા છે, મેક્ષદાયક તરીકે અંતઃકરણમાં વસેલા છે, એવો મનુષ્ય કદાચ ક્રિયા પૌત્રલિક-લૌકિક-બાહ્ય પદાર્થોની અપેક્ષાએ કરે, તે પણ તેટલા માત્રથી મિથ્યાત્વ કહી ન શકીએ. પ્રથમ મહત્સવ કેને કરે? એટલી શંકા થવાને બળ
ભરત મહારાજા ભગવાન ઋષભદેવજી પાસે પહેલવહેલા ધર્મ પામ્યા છે. પછી છ ખંડ સાધવા ગયા છે. ઋષભદેવને કેવળજ્ઞાન થાય છે. ભરત મહારાજાને ચક અને કેવળજ્ઞાનની ઉત્પત્તિના સમાચાર સાથે મળ્યા છે. પહેલા વિચાર આવ્યો કે-કોને મહોત્સવ પહેલાં કરૂં? એમાં તો પિતાના આત્માને ધિક્કાય? શંકા કયે સ્થાને ? નાનું બચ્ચું માને અને કુતરીને દેખે તેમાં શંકા બચ્ચું ન કરે કે-હું માને વળગું કે કુતરીને? એવો અધમ વિચાર ભરતને કેમ આવ્યો?
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૯ મું.
[ ૪૯
જેમ બચ્ચાને મા અને કુતરીમાં રહેલ ફરક ખબર છે તેથી બચ્ચાંને રૂંવાડામાં શંકા નથી આવતી. ચક્ર એ લૌકિક પદાર્થ છતાં ભરત ચક્રવતી બોલે છે કે-દુર્ગતિ દેનારું છે. તમારે દેશ કુટુંબ વિગેરેમાં કલ્યાણ દેખવું છે. જેમાં છ ખંડના આધિપત્યવાળા ચક્રને પણ શા રૂપે ગણે છે? દુગતિ દેનારૂં ગણે છે, એવા દુર્ગતિ દેનાર ચકને આત્માની અવ્યાબાધ સ્થિતિ દેનાર પિતાના કેવળજ્ઞાનને સરખું ગયું છે. સોળ પાણીસેળને પરપર તલ હોય છે. એક બાજુ મણ અને બીજી બાજુ રૂપીઆભારનો કઈ તોલ કરે છે? તોલાઈ-સરખામણી કઈ વસ્તુની હોય છે. કેવળજ્ઞાન અને ચક કેમ તોલાય છે? આ કેવળ કલ્યાણ કરશે ઋષભદેવનું, ભારતનું કલ્યાણ ફક્ત ઓચ્છવ કરવાનું છે, છતાં કેવળજ્ઞાનના મહોત્સવ પાસે ચક્રની કિંમત કેડીની છે. જેમને પૂજા-મહોત્સવ નકામા હોય, તેમણે ભારતની હકીકત ધ્યાનમાં લેવી. કેવળજ્ઞાનને ઓચ્છવ અને ચકરત્ન પિતાને મળ્યું છે, છતાં ચકરત્નના ઓચ્છવની ગણત્રી નથી. એ લગીર મનમાં નથી આવી. મહોત્સવ આને કરું કે આને? આ બેની તુલના કરી. ભરત વિચારે છે કે સોનું એ ઉત્તમ ધાતુ છે, અચલ સ્વભાવવાળું છે, એવી તે ધાતુને એક કાળા મેંઢાવાળી ચણોઠીએ તોળાવું પડે. જે ચણોઠીથી અગ્નિ સહન થઈ શકતે નથી. હું કે મૂખ કે કેવળજ્ઞાનને ચક્ર સાથે તેણું છું !
પ્રસંગવશાત્ કરેલી શુભકિયાને કેવી ગણવી?
ભરત દેશના સાંભળ્યા પહેલાં કઈ સ્થિતિમાં હતા? હજુ ભાગવાનની દેશના સાંભળી નથી. દેશના સાંભળ્યા પછી પોતે છ ખંડ સાધવા ગયા છે. ત્યાં વરદામાદિ તીર્થને સ્વાધીન કરવા દેવતાની આરાધના માટે અઠ્ઠમ કર્યા તે ભરતને સમકિતી કહેવા કે મિથ્યાત્વી ગણવા? અઠ્ઠમ કરી ત્રણ પોષહ કર્યા છે, છતાં શું ગણવા? આમાં ચકખું છે. કેવળ દેવતા સાધવા બદલે જ અઠ્ઠમ–પોષા કર્યા છે. તેવી રીતે ભરત ચકવર્તીની પેઠે અભયકુમારે ધારિણીના દોહલાને પુરે કરવા દેવતાને આરાધવા અઠ્ઠમ કર્યો. ક્ષાયિક સમકિતી કૃષ્ણ મહારાજે દેવકીના તિરસ્કારના વચનને લીધે દેવતાને આરાધવા અઠ્ઠમ કર્યો તો શું માનવું ? કૃષ્ણ, અભય અને ભરત વિગેરે મિથ્યાત્વી માનવા કે નહિં? આજની
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
પ્રવૃત્તિમાં આ “વિવિયા રેમિ ” માટે એક નવકારને કાઉસ્સગ્ન એ એક જાતની તપસ્યા ખરી કે નહિ? શા માટે ક્ષેત્રદેવતા માટે તપસ્યા કરી છે, વેચાવાળાનં શા માટે બેલે છે? સુભદ્રા શ્રાવિકાએ કલંક ટાળવા અડ્ડમ કર્યો, સુદર્શનની સ્ત્રીએ પોતાના પતિ પર આવેલ કલંક ટાળવા અડ્ડમને કાઉસ્સગ કર્યો. સાધ્ય દષ્ટિ બરબર છે. છતાં સંજોગનું વિકટપણું દેખી સાધ્યદષ્ટિ રહ્યા છતાં વિકટ પ્રસંગે ટાળવા માટે કરાતી શુભ કિયા એ મિથ્યાત્વની ક્રિયા નહીં કહેવાય પણ તે વ્યક્રિયા કહેવાશે બલકે ભાવકિયા નહિં કહેવાય. આત્મકલ્યાણ માટે ન હોય તે દ્રવ્યપૂજા. જે પૌગલિકમાં છેડે હોય તે દ્રવ્યક્રિયા કહેવાશે, શાસનની હેલણ બચાવવાની ખાતર સુદર્શન નની સ્ત્રીએ કાઉસ્સગ્ન કર્યો હતે, સુભદ્રાએ પોતાની બેઆબરૂ બચાવવા માટે આગળ મુદ્દો ધરમની હેલણ માટે કાર્ય કર્યું હતું, પણ
યાવચ્ચગરાણું કહી આગળ ધરમનું નિવિપણું માગ્યું છે. પણ ભરત, અભય કે કૃષ્ણને સીધે કે આડકતરે ધર્મ સાથે એકે સંબંધ નથી. તેવી કિયા હોય તો દ્રવ્યક્રિયા કહી શકાય. તેટલા માત્રથી પણ મિથ્યાત્વ કહી શકીએ નહિં.
અવંતીસુકુમાલની દીક્ષા કેવી ગણવી? અવંતીસુકુમલજીની કથા સાંભળી હશે. આર્ય સુહસ્તિના શિષ્યો નલિની ગુમઅધ્યયન ભણતા હતા, એ વચન અનુસારે અવંતીસુકુમાલે અધ્યયન સાંભળ્યું. શબ્દને આધારે ત્યાં આવે છે. શ્રવણ કરેલ શબ્દની એકાગ્રતામાં જાતિસ્મરણ થયું. મહારાજ ! તમે ત્યાં હતા? ના. ત્યારે આ બધું કયાંથી જાણો છો? સર્વજ્ઞભગવાનના શાસનમાં વર્તતા શાસ્ત્રોથી. પિલે કહે છે કે ત્યાં જવા (નલિનીગુલ્મ) મને ઉપાય બતાવો. હકીકત જાણે છે તે નલિની ગુલ્મ વિમાનમાં મારે પાછું જવું છે તે તે કેવી રીતે જવાય? પ્રશ્ન ધ્યાનમાં રાખો. આર્ય સુહસ્તિસૂરિ ઉત્તર દે છે. સાધુપણું પાળવાથી. આજકાલના શ્રોતા હોત તે કહી દેત કે મહારાજે દીક્ષાને દાંડે પકડ્યો છે. આ એકાએક છોકરો ૩૨ સ્ત્રીઓ તાજેતર પરણેલે, છતાંધણીએ બત્રીશ યુવતીઓને રંડાપ આવશે અને બૈરીઓ તથા મા ઝુરીને મરશે, છતાં દીક્ષાનું મુશળું જ્યાં ત્યાં
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૯ મું
| [ ૫૧
ઠકયા જાય છે. પ્રરૂપણું તો કોઈને પણ ડર રાખ્યા વગર યથાર્થ કરવી.
આજકાલના એવા ધર્મવિરોધી લેભાગુઓના બડબડાટને શાસનના રાગી સાધુઓ ગણકારે નહીં. શાસન તરફ લક્ષ્ય રાખનારા એ બિચારા અરૂચિવાળા મેંથી ચાહે તે બકે તેની દરકાર કરે નડિં. આર્યસુહસ્તિઓ સાફ કહ્યું કે ધર્મ કરવાથી નલિની ગુલ્મ વિમાનમાં જવાય છે. ચેખું કહ્યું પણ મોઘમ ન કહ્યું. શાસનને અનુસરીને ચાલવાવાળાએ એક ધ્યાન રાખવાનું છે કે ઇંદ્ર, ચંદ્ર, નાગેદ્રથી પ્રરૂપણામાં ડર્યા તે મિથ્યાત્વ આવી જશે. આચરણમાં ચાહે જેટલું કરે તેમાં મિથ્યાત્વ નથી. અહીં સાધુપણાથી જ નલિની ગુમ મળવાનું જાણે છે. વિરોધીથી ડરી સામાન્ય ધર્મ શબ્દ કહેતા નથી. પેલાએ એ ધુ ધર્મ આપો એમ કહી દીધું. અહીં ક્ષેત્ર સ્થાન મકાન ખોળી ખોળીને આચાર્ય સાધુ થાકી ગયા હતા ત્યારે વસ્તી માટે વાહનશાળા મળી છે. શય્યાતર પણ એ છે. બીજું સ્થાન નથી. રજા લેવા મોકલ્યો. જાણીએ છીએ કેમોહ મેલનારનો મર્યો છે, પણ રહેનારને મોહ મર્યો નથી. જીવતો મહેકાણુ માંડે એની અપેક્ષાએ કઈ મત રોકાય છે? જવાવાળા ઉંધો વિચાર ત્યે શું કરવા? આડે પગે (મરી) જશે તે આખી નાતને છાજીયા લેવા પડશે. ઉમે પગે (દીક્ષા લેવાઈ જશે તે કુટુંબીને જ છાજીયા લેવા પડશે. વિચારે જ્યાં આખી વાત છાજીયા લેનારી થાય અને ચાર છાજીયા લેવાવાળા થાય તેમાં નુકશાન કયું? અવંતીસુકુમાલે એ વિચાર્યું કે-રજા લેવા મોકલ્યો છે. રજા મળવાની નથી અને એમણે ના કહી તો પણ ચાલી નીકળ્યો. હાથે લગ્ન કર્યો કે તુરત આર્ય સુહસ્તિએ રાત્રે દીક્ષા આપી. આ દીક્ષાનું પ્રકરણ ક્ષેત્ર શય્યાતર સંબંધમાં એ વિચારતા નથી. અવંતીમાલે નલિની ગુલમમાં જવા માટે દીક્ષા લીધી અને આર્ય સુહસ્તિએ તેવી દીક્ષા આપી તે બન્નેને મિથ્યાત્વી ગણવા? તત્ત્વ એ જ કે-જેને એના પરમફળની શ્રદ્ધા ન હોય, ભોદધિ તારનાર તરીકે જેની શ્રદ્ધા ન હોય અને પદગલિક માન્યતા હોય તે મિથ્યાત્વ અને સાધ્યદષ્ટિની માન્યતા હોય અને કદાચ પ્રસંગવશાત્ શુભક્રિયા કરે છે તે ક્રિયાનું નામ દ્રવ્યક્રિયા.
Page #67
--------------------------------------------------------------------------
________________
પર ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી કર્મનિર્જરા સિવાય બીજું યેય ન રાખે.
આથી તીર્થકરાદિને માનીએ અને પદ્ગલિક માટે કરવા માંડયું એટલે આપણે જુદી વાટે ચડી ગયા. પગલિક ઈચ્છાની વાટે ચડી ગયા તે કલ્યાણ કયાં મેળવવું? એ જ તીર્થકરની પૂજા કરતા અભિમાન, કેધ. ઈષ્યમાં ચાલ્યા જઈએ છીએ તે વીતરાગની વાટ ભૂલી જઈએ છીએ. તમે ચિત્યવંદન કરવા બેઠા, સ્તુતિ બેલવા બેઠા તે વખતે પ્રશંસા કરે તે વખતે કુલાઈ જઈએ છીએ. છગનભાઈનું બનાવેલું સ્તવન સારું હેય ને પિતાનું બનાવેલું ન કહેવાયું કે એ જ દાનત રહે કે કયારે ખસેડું. સ્તુતિમાં તમને આદેશ ન મળે અને સરકારને મળ્યું હોય તે મહારાજ અવસર ઉચિત જાણે કે સમજે નહિ, તરત બોલવા માંડીએ કે અણસમજુ-વિવેક વગરના. વાટ ચૂકાઈ. બીજાનું સ્તવન કહેવાઈ ગયું, તારું ન કહેવાયું પણ સ્તવન શા માટે કર્યું હતું ? તારી સ્તુતિ માટે કે તીર્થકરની સ્તુતિ માટે? પિતાના સ્તવન કહેવડાવવા માટે તીર્થકરના સ્તવનેને અંગે નિષેધ કરી દે છે. આ શું કરે છે? વાટ ભૂલ છો. ભગવાનની સડક ઉપર ઘણી સડક ફંટાએલી છે. સડક ફરી ગઈ તો આત્માનો ઘાણ નીકળી જશે. એ પાટીયાના અક્ષરો પર ધ્યાન આપજે. પાટીયામાં શું લખ્યું છે? કમને ક્ષય પશમ કે ઉપશમ થાય તે ધ્યેયથી ત્વરાથી ચાલે. બીજાએ નિષ્કામ નિઃસંગ અનુષ્ઠાન કહે છે, પણ તમે તે બધા અનુષ્ઠાન માટે એક જ ધ્યેય રાખેલું છે.
જ્યાં સાધુના અનુષ્ઠાન તપસ્યાનું વર્ણન ચાલ્યું ત્યાં પણ કર્મના ક્ષય ઉપશમ અને ક્ષયે પશમનું ધ્યેય રાખવા જણાવ્યું છે. આ લેકને માટે તપ આચાર અગર તે શુભકિયાઓ પરલેક માટે પણ ન કરો. કીર્તિ પ્રશંસા ઈત્યાદિક માટે પણ તપસ્યા આચાર ન કરે. કમનિર્જરા આ એક જ વસ્તુ તમે ધારણ કરો અને મેક્ષમાર્ગમાં જવાય, આટલા માટે. શબ્દ પાટીયામાં છે તે વાંચે, કર્મનિર્જરા સિવાય બીજું કંઈપણ તમેન તપાસે. શુદ્ધ ગુરુને અંગે શુદ્ધ ઘર્મને અંગે એ લક્ષ્ય કયારે રહે? કર્મક્ષયની બુદ્ધિએ આરાધવા, એ જ્યારે રહે? જ્યારે આત્મામાં તમે દેવ, ગુરુ, ધર્મની આરાધનનું ફળ ઉત્પન્ન થનારું, ટકનારું અને વધનારૂં યાવચંદ્રદિવાકર સુધીનું ફળ માનો તે કર્મ ક્ષયના દયેયથી
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૯૯ મુ.
[ ૫૩
જરાક પણ ન ખસેા. શુદ્ધ દેવાદિક એ માત્ર તમારા આલંબન છે. એ મુસાફર નથી, એ ગાડી છે, ગાડીમાં મુસાફરી કરા પણુ પૈડુ અળદ કે ઘેાડા મુસાફ઼ નથી. મુસાફરી અંદર બેઠેલા છે. માક્ષે જવા માટે દેવ, ગુરુ, ધર્મ એ ગાડી ઘેાડા ને ચક્કર છે, એ વગર મુસાફી ન થાય, પણ ગાડીમાં બેઠેલ મુસાફરી ખાડમાં પડે તે ગાડી ઘેાડા અને ચક્કરને શું નુકશાન થાય એવી રીતે ધમ . આત્મામાં ઉત્પન્ન થનારી ટકનારી, વધવાવાળી ચીજ માને આટલુ` છતાં સદુપયાગ, દુરુપયાગ, અનુપયાગ, એના ફળેા કેવી રીતે પ્રાપ્ત થાય તે સ ંબંધી જ્ઞાન આપણી પાસે નથી.
વિજળીના ઝબકારા જેટલી આત્માની પરિણતિ અલ્પ છે.
આપણા આત્માને દેવાદિકની આધીનતામાં સાંપવાના છે. જેમ ક્ષય રાગ થયા હાય. થડ સ્ટેપના જપ્શન કે જે છેલ્લા પગથીએ અસાધ્યદશામાં ગયા હોય, તે વૈદ્યને આધીન કેવા થાય છે ? તેવી રીતે આ આત્મા કરાગથી અસાધ્ય ગણે તે વખતે વીરવૈદ્યના વચનને આધીન કેવા થાય છે. છેકરા પાસ્ટ માસ્તરને ઠગી આવ્યેા. પૈસા ખરચી ટીકીટ લઈ ચોંટાડવાને બદલે ચોંટાડ્યા વગર નાખીને આવ્યા. ટીકીટ ખીસ્સામાં નાખી દીધી. આ છેક પાતાના મનમાં ફાયદા સમજે છે, પણ ખમણું નુકશાન કર્યું. એવી રીતે આ જનેશ્વરના મહેલમાં દાખલ થઇ કુટુંબાદિકમાં કાંઈક ઉન્નત દેખી માજ માને છે ને ફાવ્યા માને છે. ધન, શરીરબળ મળે તેા ફાવ્યા માને છે. વગર ટીકીટે કવર નાખી આવી પેાતાને ફાવ્યેા માને છે, તેમ આ જીવ માહનીયના ચાળામાં ચક્રાવે ચઢ્યો છે ને માજ માણે છે. આવી દશા આ જીવની થએલી છે. તેથી પેાતે વિચાર કરે છે કે આખા દિવસમાં ચાવીસ કલાકમાં આત્માની પરિણતિને અંગે ટાઈમ કેટલા? તમારા કાળજાથી તમે સેવા-પૂજા, સામાયક કરતાં ડરો છે! કેટલા ? અંતઃકરણથી ધર્મની પરિતિ વીજળીના ઝબકારા જેવી અને માહમાં મહાલેા છે. કેવી રીતે ? માથાપુર. વૈદ્યની આધીનતા કબૂલ કરે, કુપથ્યના કાથળા ભેળા કરે અને પથ્યના છાંટા પણ ન લે. તેવી રીતે કાળા મહેલના ચાર શ્રાવકે પોતે સમજે છે કે-વીરના વચનમાં આધીન થએલા છું.
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
પણ બધો વખત મોહમદિરામાં મદોન્મત્ત થઈ ફરું છું. વીરવચનમાં ક્ષણ પણ ઝુકાવી શકતો નથી. તે માટે તે ધર્મી શ્રાવકે પિતાને અધર્મી જણાવે છે. આવા ધર્મિષ્ઠ શ્રાવકો સમુદાયમાં ખુલ્લા દિલથી પિતાનું અધમપણું જાહેર કરે છે. તેથી લૌકિક અને લોકોત્તર દષ્ટિથી તે ધર્મને ઉપયોગ શી રીતે થાય અને સાગારી ધર્મને અંગે ચાતુર્માસિક કાર્યો કયા કરવા તે આગળ જણાવાશે.
પ્રવચન ૧૦૦ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૧ ગુરુવાર.
વકીલ સરખું વા–ચાતુય. શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે આ સંસારમાં આપણે એક સરખી રીતિએ માનીએ છીએ કે-દુનિયા ફાની છે, કે કેઈનું નથી. એ બન્ને પરસ્પર કહેવાય છે, પણ આ વાક્ય અંતઃકરણથી બોલાય છે કે સાંભળેલું બેલાય છે? માત્ર કહેવાને માટે જ, બીજાને દીલાસે દે હોય તે વખતે એ વાક્યને ઉપયોગ કરીએ છીએ. અમુક પ્રસંગે અમુક વાક્ય બોલવું એ વચનની ચતુરાઈ છે. જે એમ ન હોય તો અંદર કેટલું રમ્ય છે તે તપાસ? જગતનેઅસાર કુટુંબને સ્વાર્થના સગા ગણ્યા અને પાપ પુન્ય જોડે લઈ જવાના છીએ, આ બધું બોલાય છે. કેવળ વચન ચાતુરીને અંગે, એ સિવાય અંતઃકરણથી બેલાતું હોય તે વિચાર કરીએ. વાચાતુરી એટલે વકીલની દલીલ. વકીલ વાદીને હોય કે પ્રતિવાદીને હેય તે એણે જે કેસ હાથમાં લીધે તે કેસને યેગ્ય દલીલ રજુ કરે જે જાતને ગુન્હ હોય તેને વકીલ થયેલ હોય અને પ્રતિવાદી કહેવા આવે તે પણ તેને વકીલ થાય. જિંદગી સુધી પ્રતિવાદીને વકીલ થવાય જ નહિ એમ વકીલ
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૦ મું.
[ પપ
કહે જ નહિ, વકિલને કંઈ નહિં. બાપ-છોકરાને વારસા માટે કેસ હોય તે એને એ વાદીને વકીલ થાય છે, કામ પડે તે પ્રતિવાદીનો પણ વકીલ થાય. કોર્ટ વાદી–પ્રતિવાદી બનેને વકીલ થવાને માટે ના પાડે છે. છતાં એના એ કેસમાં કોર્ટ છૂટ આપે તે એક કોર્ટમાં વાદીને અને પ્રતિવાદીને વકીલ થાય છે. એને તે વચનની ચતુરાઈના પૈસા મેળવવા છે. તેવી રીતે અહીં વિવાહાદિકમાં હસવા તૈયાર. ગમગીનીમાં રેવા તૈયાર. વચનની ચાલાકીવાળા વકીલની પેઠે ઘડીમાં દિલાસ દેતી વખતે દરેકને કહે છે કે-સંસાર દુઃખની ખાણ છે, નહીંતર જ્ઞાની સંસાર શું કરવા છડી ઘે? પણ કેવળ વકીલાત અને તેથી જ આપણે કઈને કઈ ઘાલી ગયો હોય ને ફરીયાદ ન કરવા દેવી હોય તે પૂર્વભવને લેણદાર હશે અને ઉશ્કેરે હોય તે આવી રીતે આવા નબળા વખતમાં આવા કારણમાં આપેલા પૈસા ન આપે તે ખબર લેવી જોઈએ. આવી રીતે કમાય છે. શા માટે ન આપે? આ પ્રમાણે આપણે જ કહીએ છીએ. સંસારની રંગભૂમિ પર આત્મારૂપ એકટર
નાટક ભજવનાર છે. સંસારમાં જુદા જુદા ભવ માટે શાસ્ત્રકારે પણ નાટકરૂપે પ્રતિપાદન કરે છે, તમારા એક જ ભવનું નાટક જુવે. જે વખતે જેવું નાટક ભજવવું હોય તે વખતે તે વેષ તમે ભજવે છે. આ ભવમાં કેવળ વચનની ચતુરાઈથી અનિયમિત પક્ષોના પક્ષકાર બનીને કેવળ નાટક ભજવીએ છીએ. એવી રીતે નાટક ભજવનારને કોરાણે મૂકીએ, નાટકીયા ને તમારામાં ફરક કયાં પડે છે તે તપાસે. નાટકીયાને ફક્ત નોકરી સાથે સંબંધ હોય છે. તમે તે નાટકનો વેષ લઈ બેઠા છે ને તેમાં વલખા મારે છે. નાટકીયે નાટક કરે મહારાણું પ્રતાપનું. નાટકનું પાત્ર હેય, બહેતર કિલ્લાઓ તાબામાં કરે છતાં નાટકીયાના મનમાં કંઈ નહિં. વિચારે તે કિલ્લાએ નથી અને મહારાણા પ્રતાપ પણ નથી. નાટકીયા તરીકે રહે તો ઉપદેશને લાયક. ચાહે વિવાહ થાય કે છોકરો જમે અગર તે અવસરે ધનાઢ્ય હાય, આબરૂદાર હોય તો તે વખતે એક જ વિચાર રાખે કે હું તો માત્ર આયુષ્ય ભોગવવાને
નાટકીય
અગર તે અને હું તે
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
અધિકારી છુ. આ કર્માંરાજા જે હુકમ કરે તે ભજવવાના છું. જેમ મેનેજરે જે રીતિએ પાટ નક્કી કર્યા હોય તે રીતે એકટરે ભજવવા જ જોઈ એ. એવી રીતે મારા મેનેજર કર્યું. તેણે પાના જે વેષ ભજવવાનું નક્કી કર્યુ. હાય તેવા વેષા આ આત્મા ભજવે છે. ખરેખર સંસાર–રગભૂમિ પર આત્મા નાટક ભજવનાર એકટર છે અને એકટરપણાનુ` કા` ક રૂપ મેનેજરના હાથમાં છે. મહારાણા પ્રતાપના પાત્રને આખું રાજ્ય ગુમાવે તેા કાળજામાં લગીર પણ ડાઘ ન હાય, આખા કિલ્લા સર કરે તેા એક રૂવાડે આનંદ પણ ન થાય. માત્ર મેનેજરના હુકમ પ્રમાણે પા ભજવ્યા કરે છે. મારાથી હુકમ અહાર કંઈ પણ થઈ ન શકે. નાટકીયા પાર્ટમાં આવે ત્યારે હસવાનુ રાવાનું નક્કી કર્યું' હોય ત્યાં હસવુ` રડવુ' જ પડે. તાલી થપ્પડ વિગેરે કહ્યા પ્રમાણે કરવું જ પડે દુનિયાને આખા વેષ ભજવી અતાવે, દુનિયા ન જાણે કે મેનેજર કરાવે છે. એકટર પાતે જ કરે છે એમ જ લાગે. જેએ કમ સિદ્ધાંતને માનનારા નથી, તે એમ જાણે છે કે હું જ કરૂ છું. નાટકની રીતિને સમજનારે એકટર આ ભજવે છે તે ચાલાકી મેનેજરની છે એમ માને છે. એવી રીતે અહીં તમે એકલા નાટક દેખનારા સરખા તમાસગીર સમજતા હૈ। તે તમારે પણ એટલું સમજવુ જોઈએ કે-જગતમાં જે બને છે તે આપણે એકટર તરીકે બનાવીએ છીએ. મેનેજર બધું ગાઠવે છે. કમ-મેનેજરની આજ્ઞા પ્રમાણે નાટક કરતાં પણ તમે સાવચેત રહે છે, તેા હું પણ કમ–મેનેજરના એકટર છું. આ પણ બધા કર્માં મેનેજરના એકટર છે. શાસ્ત્રકાર ભવનાટક શબ્દ કહે છે તે કેટલી ઢીવરષ્ટિથી કહે છે. ભવનાટક તરીકે જન્મ ભાસે તેમને જુદી જુદી પ્રવૃત્તિ છતાં કઈક ઉપદેશ કહી શકાય. એ કાણુ હોય ? અંતરાત્મા સમકિત થઈ પેાતે એકટર બન્યા છે, કને મેનેજર માને તે જ આખા સંસારને નાટક માને. આપણે હર્ષના વખતમાં, શેના વખતમાં અગર સુખ-દુઃખના વખતમાં અનુકૂળ કે પ્રતિકૂળ વખતમાં આપણે ભવનાટકીયા તરીકે આત્મા વેઢાતા નથી. નાટકીયાના આત્મા કુશ્કાના રોટલામાં પણ દુઃખ વેદે નહિં, તેવી રીતે આ આત્મા ચક્રવર્તિ હોય કે નારકીના દુઃખ ભોગવતા હોય તે પણ
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૦ મુ.
[ પ૭
કર્મની કઠણાઈ માને, પણ મનમાં દુઃખ વેદે નહિં. વિચારજો કે-સમકિત કયાં છે ? તમારા શબ્દોમાં તમે સમકિત રાખે તે તમારૂં મેં કઈ પકડવા આવતું નથી. સહુ સહુના મનમાં સવાશેર, કે પિણા શેરનું નથી. વસ્તુસ્થિતિએ વિચારે તે સમ્યક્ત્વ કયા કઠારમાં છે. આત્મા દુઃખમાં વિંધાય નહિં તેને જ અંતરાત્મા કહીએ છીએ.
ત્રણ પ્રકારના આમા ત્રણ પ્રકારના આત્મા, ૧ બહિરાત્મા, ૨ અંતરાત્મા અને ૩ પરમાત્મા છે. આત્મસ્વરૂપે એક જ છે, પણ જેમ પાણી સ્વરૂપે એક છતાં જુદા જુદા રંગમાં મળેલું પાણી જુદા જુદા રૂપે દેખાય છે-લાલમાં, લીલામાં, પીળા રૂપમાં (રંગમાં) મળેલું પાણી જુદા જુદા રૂપે દેખાય છે. પાણપણામાં કોઈ જાતને ફરક નથી. ફરક ફક્ત જુદા રંગ મળ્યા તેને છે. તેવી રીતે આત્મપણમાં ત્રણ પ્રકારના આત્મામાં કેઈપણ જાતને ફરક નથી. જે બહિરાત્મા તે અંતરાત્મા અને તે પરમાત્માનો આત્મા છે. ત્રણેમાં ફરક નથી. ફરક જોડેની ઉપાધિને છે. પાણીમાં ભળેલા રંગને ફરક હોવાથી તે પાણી જુદા રૂપે માલમ પડે છે. તેવી રીતે આ આત્મામાં સ્વરૂપથી કંઈ ફરક નથી. ફરક ફક્ત ઉપાધિને છે. ઉપાધિમાં ઊંધાચત્તા થનારા કેણ હેય? એનું જ નામ બહિરામા. નાટકમાં એકટર બને અને પોતાને પાદશાહ ગણે, રાજાને વેષ ભજવે છે અને પિતાને રાજા માને છે. તેવી રીતે આ જગતમાં કર્મ મેનેજરના હુકમ પ્રમાણે અનેક પ્રકારની ગતિમાં રખડીએ છીએ. એક ભવમાં અનેક વ્યવસ્થા ભેગવીએ છીએ. આપણે ઉપાધિને આત્માની મૂળ સ્થિતિમાં માની લઈએ તે આપણે બહિરાત્મા અને મિથ્યાવીઓ જ છીએ. સમ્યફીઓને બહિરાત્મપણું ન હોય. હવે વિચારે કે-તમે બહિરાત્મપણુથી કેટલા દૂર રહે છે? પિતે દુનિયાદારીની કોઈપણ ક્રિયામાં હુંપણની અસર કરી લે છે. તે વખતે અંતરાત્માપણું કયાં રહ્યું? આ બહિરાત્મપણું કહેવાય.
અંતરાતમા તત્ત્વત્રયીને બાધ આવવા ન દે. ચાહે જેવા સંગ હોય છતાં જેઓ પિતાના સ્વરૂપને છેડે
મૂળ સ્થિત વ્યવસ્થા આકારની ગતિ.
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮ ]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણું નહિં, કમના હુકમ પ્રમાણે આ વેષ ભજવાય છે એવું જાણે અને એવા જે અંતરાત્મદષ્ટિવાળા હોય તેવાઓને અનુકૂળતામાં આનંદ ને પ્રતિકૂળતામાં અફસેસ હોતું નથી. કર્મના કરેલા વિકારો ભેગવું છું એવું માને તેવાઓને અંતરાત્મા કહેવાય. ત્યારે અંતરાત્મા એટલે સમ્યગદષ્ટિ અને એ શું દુનિયાના કામથી અલગ હોય? જે ઉપાધિમાં વિંધાય તે મિથ્યાષ્ટિ પણ જો તમે પ્રશ્ન કરે છે તે હિસાબે ગણીએ તે દેશવિરતિ ગુણઠાણું મુશ્કેલ છે, અવિરતિ સમ્યગૃષ્ટિનું ગુણઠાણું એ પણ મુશ્કેલ છે. એ ગુણઠાણ કેને હોય? દષ્ટિએ અંતરાત્મા છતાં પ્રવૃત્તિ દુનિયાદારીની હાય, વ્રત, પચ્ચખાણ ન લઈ શક્યા હોય એ ચોથે ગુણઠાણે છે. હૃદયમાં અંતરાત્મ-દષ્ટિ છે. વ્રત, પચ્ચકખાણવાળા પાંચમે ગુણઠાણે હોય, સમ્યકત્વ હોવાથી અંતરાત્મ દષ્ટિ માનવી પડશે અને તેઓ દેશથી વિરમીને રહ્યા હોય છે. એક આને વિરતિ ને પંદરઆના છુટાછેડા રાખ્યા તે શાથી? એમાં પણ કર્મરાજાને પ્રભાવ છે. તેથી કૃષ્ણ, શ્રેણિક વિગેરે મહારાજા સરખા જિનેશ્વર પાસે સ્તુતિ કરતા બોલે છે કે-પૂર્વ કર્મના ઉદયને લીધે આરંભમાં આસક્ત, વિષય કષાયમાં વહી ગએલા, કુટુંબના કીચડમાં ખૂચેલા અમારા જેવા પામરને ઉદ્ધાર કરે. એ બધા અંતરામદષ્ટિવાળા ખરા કે નહિં? આરંભાદિકમાં રાચેલા માચેલા અને ખૂચેલા કેમ હોય? જો એવા હોય તે અંતરાત્મદષ્ટિવાળા કેમ કહેવાય? તેમને આરંભની આસક્તિ હતી. આરંભાદિકમાં માચેલા છતાં જેમ ઝવેરાતને વેપારી ખાવા બેઠે હોય અને જોડે જીવન-ઉત્તમ જાતિના મોતીની પિટલી રાખી હોય, ધ્યાન ખાવામાં હોય, ખાવામાં લીનતા છતાં મેતીની પોટલી ઉપર કેઈને હાથ નાખતે દેખે તે ખાવામાં રસ નથી ચાખતે-એમ નથી, પણ ખાટું, મીઠું, કડવું હોય તે તે રૂપે ખોટું ગણે છે, પણ પેલી જીવન પિટલીનું લક્ષ્ય ચૂકતા નથી. તેવી રીતે અવિરતિ સમ્યગદષ્ટિ, વ્રત, પચ્ચફખાણ વગરને, આરંભમાં ડૂબેલે, કષાયથી રહિત નહિં થએલે, છતાં પણ એનું લક્ષ્ય તત્વ તરફ. જેમ પેલે પિટલીને કંઈ ગરબડ થતી હોય તે ખાવું છોડી ઘ, પિટલીને અગે કઈ પણ પંચાત ઉભી થાય તે વખત ભૂખેડાંસ હોય અને પરાણે ત્રણ ઉપવાસ કર્યા હોય તે
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૦ મું.
' [ ૫૯
પારણું વખતે શી વલે હોય? તેવે વખતે પણ એ મનુષ્યને ભોજન તરફ કેવી પ્રીતિ હેય? જેનાથી એક ઉપવાસ બનતું નથી, ત્રણ ઉપવાસ કર્યો હોય એવો મનુષ્ય ખાવા માંડે તે વખતે ભેજનમાં કે લીન હોય? પાસે પડેલી મોતી કે ઝવેરાતની પિટલીમાં લગારે બેદરકારી કે ઉપેક્ષા હોય ખરી? તેવી રીતે દુનિયાદારીમાં પ્રવર્તેલો રાજ્ય કરતો હોય છતાં પણ દેવ, ગુરુ કે ધર્મની વાત આવે તે વખતે રાજ્ય જવું હોય તો ભલે જાય, કુટુંબ વિરૂદ્ધ પડતું હોય તે ભલે પડે, દુનિયાની નીતિનું નખોદ જાય તો ભલે જાય, પણ જીવન મોતીની પિોટલીની માફક દેવ, ગુરુ, ધર્મરૂપ તવત્રયીને કોઈ દિવસ બાધ આવે ન જોઈએ, જેમ શ્રેણિકે કુટુંબના ક૯પાંત પણ સહન કર્યા, ભયંકરમાં ભયંકર ગુહે પતે જવા દીધે, છતાં ઉત્તમ જીવનમતીની પોટલી પર પ્રીતિસમાન તપ્રીતિ ખસી નહિં.
શ્રેણિકની તસ્વપ્રીતિ તમને યાદ હશે કેમેતારક મુનિને શ્રેણિક મહારાજે કન્યા પર ણાવી છે. મેતારજ મુનિ મહારાજા શ્રેણિકના જમાઈ છે. એ મુનિ સોનીને ત્યાં ગોચરી આવ્યા છે. સોની શ્રેણિક માટે ત્રણે કાળ સોનાના એક સે આઠ જવલા પૂજા માટે તૈયાર કરી દે છે. શ્રેણિક ત્રણકાળ જિનેશ્વરનું પૂજન કરતાં સાથીઓ ૧૦૮ સેનાના જવને કરે છે. દેવને સેનાના જવ હોય તો એ શું કે અનાજના જવ હોય તો પણ શું? આવું બેલનારા, દેવદ્રવ્ય કલ્પિત છે એવું બોલનારા, આચાર્યોએ દેવદ્રવ્યની ઝાળ ઉભી કરી છે–એવું બોલનાર હોય તેમણે ધ્યાન રાખવું કે–મહારાજા શ્રેણિક ત્રણકાળ પૂજન કરે છે. એમને ઉપાધિ નહીં હોય? રાજા એટલે ઉપાધિમય આત્મા. તમારે એકના પાંચ ઘર થાય તે કાયર કાયર થઈ જાઓ છો, રાજા નિરૂપાધિ હતો તેમ સ્વને પણ કપી શકે છે? ધર્મની કિંમત ઉપાધિને છોડવામાં છે. નાણુની છૂટ વખતે અને કાઈસીસ–પૈસાની તંગી હોય તે વખતે ધીરેલી રકમમાં ફરક છે? હમણે છૂટ નથી માટે નહિં આપું—એવું કહેનારને કે ગણો છો? અરે ફલાણા ભાઈને આંખમાં શરમ નથી-એમ બેલે છે ને? લગીર ઉપાધિ આવી એટલે પૂજા નહિં બને? પડિક્કમણું કયાંથી કરીએ?
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૦ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણ
આ બેલનારા ધર્મ પ્રત્યે આંખની શરમ વગરના ખરા કે નહિં? ચાહે જેવી ભીડમાં આબરૂ પ્રત્યે શરમવાળાને નાણું દેવા પડે છે. તમે ઘરમને અંગે આંખની શરમવાળા પણ નથી. ઉપાધિ આગળ કરી ધરમને ધક્કો મારે છે. શ્રેણિક ઉપાધિ આગળ ધરે તે સ્વપ્નમાં પણ ધરમ કરી શકત નહીં. એ સમજતા હતા કે-ધૂળ સાટે આ સોનું કોણ ન
ત્યે? તો તેને અંગે અથવા ધરમની કિંમત સમજ્યા કયારે કહેવાય? વગર આપત્તિએ વગર સંકટે ધરમ થાય તે કરવા તૈયાર, આપત્તિસંકટ અને ઉપાધિ આવી તે ધક્કો દઈએ છીએ. ધરમની કિંમત કઈ સમજ્યા છે? ઉપાધિ એ પેટને છોકરે અને ધરમ એ શોક્યને
કરે છે. ધરમને શેષના ઓરમાન છોકરાની સ્થિતિમાં રાખે છે. શેષને છેક એટલે દુનિયાદારીથી વિવાહાદિ પાલનાદિ કરવું પડે પણ પ્રસંગ ન આવે ત્યાં સુધી, પ્રસંગે શેક્યના ઓરમાન કરાને સેટીઓ પડે. એવી રીતે ધરમના કામ કરીએ છીએ, પણ પ્રસંગ ઉભે થાય તે ધક્કો કોને મારીએ છીએ. તાવ આવ્યો હોય તે સામાયિક નહીં થાય, શળીએ ચઢતા પણ અપરાધને અપરાધ ન ગણે અને પશ્ચાતાપ ન કરે તેવાને કે ગણવો? મરતા મેં ખોટું કર્યું -એમ પસ્તાવો ન કરનાર મનુષ્ય કે હેવાન કહેવાય ? આપણે કરમની સજાને ભેગવીએ છીએ. ધરમ ગુન્હા અંગે કયું પરિણામ આવ્યું. તે વખતે પણ કરમને ખરાબ અને ધરમને સારે ગણવા તયાર થયા નથી. ઉપાધિના એઠા નીચે ધરમને ધક્કો મારવાવાળા વિચાર, શ્રેણિક તેવા ન હતા, તેથી ત્રણેકાળ ભગવાનનું પૂજન કરતા હતા. પ્રતિમા તે ભગવાન ન હોય ત્યારે અને ભગવાન વિદ્યમાન છતાં ત્રણેકાળ પ્રતિમાનું પૂજન તે શ્રેણિક કરે છે. ભગવાનના વિદ્યમાનપણમાં મૂર્તિ ન માને તે બાર પર્ષદા બેસી ન શકે. ચારે બાજુના ખૂણામાં ત્રણ ત્રણ પર્ષદા બેસે, એટલે બાર પર્ષદા થાય. ભગવાન પૂર્વ દિશામાં બેસે છે તે નૈઋત્ય વાયવ્ય વિગેરે ખૂણામાં બેસનારની શી વલે? કારણ પૂર્વાભિમુખે ભગવાન છે.
ઈશાન ખૂણાવાળા અને અગ્નિ ખૂણાવાળા દેવ-દેવીઓ ભગવાનની સામાં આવી શકે ? કારણે ત્યાં તે ભગવાન નથી પણ મૂર્તિ છે એમ સમજેને? ભગવાન અને ભગવાનની મૂર્તિને ફરક નહીં માનવાને લીધે
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૦ મું
[ ૬૧
બાર પર્ષદા બરાબર બેસી શકે. ભવનપતિ વ્યંતર અને જ્યોતિષ્ક પાછલા ખૂણે, તેમની દેવીઓ પણ પાછલે ખૂણે છે. જે ભગવાન અને પ્રતિમામાં ફરક હોત તે તે દેવીએ પાછળ બેસી શકત નહિ.
ધર્મલાભ શબ્દને મહિમા સમવસરણમાં રહેલા ભગવાનની માફક મંદિરમાં રહેલા ભગવાનમાં પણ ફરક ન ગયે. 'સંપ્રતિરાજાએ બસે વરસ પર જીર્ણોદ્ધાર કરાવ્યા છે અને તે પણ છત્રીસ હજારની સંખ્યા પ્રમાણ. આ જીર્ણોદ્વારને પ્રસંગ કયાંથી? જીર્ણોદ્ધારનો પ્રસંગ કયારે આવે? આ ઉપરથી પહેલાં કેટલા મંદિર હોવા જોઈએ? તીર્થકરની હયાતિમાં પણ તીર્થકરોની મૂર્તિઓ પૂજાતી હતી. શ્રેણિક મહારાજા તીર્થંકરની પૂજા ત્રણેકાળ તીર્થકરની હૈયાતીમાં કરતા હતા. તે પણ એટલા આદરથી કે જે નવા સોનાના જવ ઘડાવવા અને ત્રણેકાળ એકસો આઠ જવને સાથીઓ પૂરે. તેણે સનીને જવ કરવા આપ્યા છે. અહીં સનીએ તૈયાર કર્યા છે. કચ પક્ષી સેનાના જવલા જવ ધાન્ય ધારીને ચરી ગયો છે. સની ભિક્ષા દેવા માટે અંદર જાય છે. ભિક્ષા ચગ્ય ચીજ લઈ તે બહાર આવે છે, ત્યાં જવલા દેખાતા નથી. અહીં શ્રેણિકને પૂજાને વખત થાય તે પહેલા જવલા બીજા તૈયાર કરી શકે તેમ નથી. સેની મનમાં ધારે છે કે મારી દશા ખરાબ થાય છે. તેની આ વિચારથી ભાવિ આફતથી ડરીને મુનિને જવલા આપવાનું કહે છે. રાજાને પૂજાને વખત થયેલ છે. જે નહીં આપે તો મારા પ્રાણ જશે. મુનિ મૌન રહે છે અને કંઈ જાણુતા પણ નથી. ચોરીની શંકા પછીનું મૌન એ ચોરીની કબૂલાત જેવું ગણાય. પેલાએ દેખ્યું કે મુનિએ જવલા લીધા છે. છતાં આપતા નથી. કોણ જાણે શી વ્યવસ્થા કરી હશે. મુનિને વાડામાં લઈ જઈ લીલા ચામડાની વાધરની પટ્ટીથી મસ્તક બાંધીને તડકે ઉભા રાખ્યા. ભીંજવેલ લીલા ચામડામાં કોમળતા હોય. જેમ જેમ તડકે લાગે છે તેમ તેમ કેવું સુકાય અને કેવું કઠિન થાય? ખોપરી ખેંચાવા માંડી ને ખોપરી ફુટી ને મરી ગયા. મેતારજ જે શ્રેણિકના જમાઈ છે. કાષ્ઠની ભારી કેઈએ નાખી છે, તેથી પંખી ઝબકર્યો. તેણે જે જવલા ચર્યા હતા તે તેણે ઓક્યા. ખડ ખડ નીચે
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
પડ્યા. પેલાએ દેખ્યું કે હવે શ્રેણિકના સીપાઈને આવવાના વખત થયા છે. મુડદુ' પડયું છે, શ્રેણિક સાંભળશે તેા આ વખતે મારી શી વલે થશે ? ત્યાં વિચાર આવ્યા કે એક જ રસ્તે બચુ' તેમ છું. મહારાજા શ્રેણિક એ શુદ્ધ સમ્યક્ત્વી છે, કોઈ દિવસ સાધુને આંગળી અડાડે નહિં. આંગળી અડાડેલી દેખે તે જીવતા પણ મૂકે નહિં અને સાધુને આંગળી અડકાડશે પણ નહિં. એમ ધારી તરત સાધુપણું લઈ લીધું. સાધુપણું સમજે કાણુ ?- શ્રેણિક સાધુપણાને સમજે પણ ત્રણ પૈસાના તરકડા ન સમજે. શ્રેણિક આવે નહિં ત્યાં સુધી મારો બચાવ નથી. તરકડો વેષ ખુંચવી લ્યે તેથી ખારણું બંધ કર્યું. સિપાઈ આ સેની સાની કરી બૂમ મારે છે. સાની અંદરથી ધર્મલાભ ખેાલે છે, પણ ખાલતા નથી. સેાની ધર્મલાભ આપે છે, સિપાઈએ કહે જવલા લાવ, સાની કહે ધર્મ લાભ, સિપાઈ એ કહે ટાઈમ જાય છે, સાની કહે ધર્માંલાભ, સિપાઈઓ કહે છે કે-શ્રેણિક ખખર લઈ લેશે, સેાની કહે ધર્મલાભ, સિપાઈએ કહે શ્રેણિક પાસે જઈને કહી દઈશું, સાની કહે ધમલાભ, દેખા ધ લાભના મહિમા કેવા છે ?
સાનીના દુ:ખગર્ભિત વૈરાગ્ય
સિપાઈ એ દેખ્યું કે અંદર ધર્મલાભ કહ્યા કરે છે. આપણા માલિક સાધુને વંદન કરે છે, તે વખતે ધર્મલાભ કહે છે. ઈને આ વાત નહીં કહેતાં પાતાના ઉપરી શ્રેણિકરાજા પાસે સીધા ગયા. કહ્યું કે-આવી રીતે અમે જવલા લેવા ગયા હતા. અમે તેને ઉઘાડવા કહ્યુ, જવલા આપ એમ કહ્યું, પણ તે તે ધર્મલાભ કહ્યા કરે છે. તરત ધ લાભના નિ માત્રથી શ્રેણિક પોતે ઉઠીને આવ્યા. સંભાવના માત્રમાં. માલમ તેા છે નહિં, પણ ધર્મલાભ શબ્દ સાધુ સિવાય ન ખેલે માટે શુ છે? બારણા તેાડવાના ઓર્ડર આપુ, પણ સાધુ માટે કઈ પણ થાય તે ક્ષમ્ય નથી. મગધદેશના માલિક સભાવના માત્રથી ઉઠીને જાતે આવ્યા. ખાલેા કહ્યું. સાની કહે ધ લાભ. કે-હું શ્રેણિકરાજા છું. પેલાએ બારણુ ખાલ્યુ. શું છે ? મેતારજનું મુડદું પડયું છે. જવલા પણ સાધુ ઉપર વહેમ આવ્યા. તેમણે નહિં માનવાથી મેં એમને મારી
શ્રેણિકે કહ્યુ
તપાસ્યું તેા જવલા માટે
ત્યાં પડ્યા છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રિવચન ૧૦૦ મું.
[ ૬૩
લજ સારી રીતે તેને
નાખ્યા. શ્રેણિક આ સ્થળે વિચારે છે કે- એક બાજુ મેતારજ મારે જમાઈ થાય છે, બીજી બાજુ પ્રાણ સાટે પ્રાણુ લેવા એ મારી રાજનીતિ, વળી કુટુંબલેશ પણ સાથે છે, પણ સાધુ પ્રત્યે મારો પ્રેમ છે-એમ સમજી મુનિને વેશ પહેરી લીધું છે. એણે માત્ર બચવાનો ઉપાય કર્યો છે. શ્રેણિક તે સનીને ઢોંગી માને છે. ગુનાથી છટકી જવાની બારી ખોળનાર સાધુ માને છે. શ્રેણિક સેનીને સાચો વિરાગી માનતો નથી. જોડે જ શ્રેણિક બોલે છે કે-જે વેષ છોડ્યો તે કડકડતા તેલના કડાઈયામાં તળી નાખીશ. આ શબ્દો ક્યારે હોય? સનીને સાચો વૈરાગ્યવાન ગણે હવે તે આ શબ્દ બોલવાનું સ્થાન હતું? ત્યારે કહે. શ્રેણિકે એના વૈરાગ્યને બેટે માને છે. આ વૈરાગ્ય બેલીએ છીએ તે માત્ર વૈરાગ્યની ક્રિયાથી.
દુખગર્ભિત વૈરાગ્ય કેને કહેવાય? વિરાગ્ય એટલે વિષય-કષાય તરફ અરુચિ પછી તે અરુચિ દુઃખને લીધે, મિથ્યાત્વને લીધે કે-જ્ઞાનને લીધે આવી હોય. આપણામાં ઘણું એવા છે કે-જે સંસારીપણામાં સામાન્ય હાલતનો હેય, કડી હાલતનો હોય તે દીક્ષા લે એટલે તેને ચાંદ આપી દે કે દુઃખગર્ભિત વૈરાગ્ય.
આ મિથ્યાત્વી ચાંદ આપે છે. વિરૂદ્ધ સ્વરૂપ ધારવામાં આવે તો મિથ્યાત્વ છે. દુખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ કર્યું, કોને ગણવો? શાસ્ત્રકાર કહે છે કે-જેમ કેઈ બાઈ હોય, તેને એકાએક અમુક ઉંમરે એક છોકરો છે, અમુક વખતે તે છોકરે ગત થઈ ગયે. તે વખતે માતાને ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, હરવા ફરવા ઉપર મન નથી. આ વૈરાગ્ય થયો, પણ કયો વૈરાગ્ય? દીકરાના દુઃખનો. એવી રીતે કઈ બાઈ પોતાના ધણીના મરણને અંગે ખાવા, પીવા, પહેરવા, ઓઢવાથી મન ખસેડી લે, તે કયે વૈરાગ્ય? દુઃખગર્ભિત વૈરાગ્ય કેને કહેવાય? છોકરે, બાયડી, ધણી કેઈપણ મરી જાય અથવા અફસેસના કારણોમાં તેટલી વખત માટે દુનિયાના વિષય ઓસરી જાય, આ વાત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ અષ્ટકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે –
इष्टेतर-वियोगादि-निमित्तं प्रायशो हि तत् । यथाशक्त्यपि हेयादावप्रवृत्त्यादिवर्जितम् ॥ २ ॥
સ્વરૂપ
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૪ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
उद्वेगकृद्विषादाढ्यमात्मघातादि कारणम् । आर्तध्यानं हृदो मुख्यं वैराग्यं लोकतो मतम् ॥३॥ वैराग्याष्टकम् . જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કોને કહેવાય?
ઈષ્ટના વેગથી ને અનિષ્ટના સંગથી જે વૈરાગ્ય થાય, એટલે દુનિયાના પદાર્થોથી રાગ ખસી જાય, જે વૈરાગ્યમાં ઉગ ઉદ્વેગ રહ્યા કરે, વિખવાદ થયા કરે. યાવત્ આત્મઘાતાદિ કારણું એટલે પોતે મરવા તૈયાર થાય, માથું ફેડવા તૈયાર થાય, પછાડીયા ખાવા તૈયાર થાય, આવી દશાનું નામ તે દુઃખગર્ભિત વૈરાગ્ય. ચાલુ કાળમાં દુઃખગર્ભિત શબ્દ વાપરતા હોય તેમને પૂછી શકશે કે-દીક્ષિતના માબાપ, બેટી કેઈ મર્યા નથી. દુખગર્ભિત અનિષ્ટના કારણે હોય છે, તે તેને તે તે કંઈ નથી. છતાં પૂછાય તે દીક્ષિત કહે કે-શી રીતે તું તેને દુઃખગર્ભિત કહે છે. દુઃખ આવ્યું ને સાધુપણું લીધું એ લક્ષણ તે તારા ઘરનું બાંધ્યું. દુઃખગર્ભિતનું શાસ્ત્રમાં લક્ષણ તે પૂર્વે મેં જણાવ્યું તે છે. સગર ચક્રવર્તીએ ૬૦ હજાર પુત્ર મર્યા ત્યારે દીક્ષા લીધી, સનત કુમારે રેગ થયે એટલે દીક્ષા લીધી, ભગવાન મહાવીરે માબાપ મર્યા એટલે દીક્ષા લીધી, તે તે બધાને શું દુઃખગર્ભિત દીક્ષિતમાં ગણશે? બાહુબળજીએ પણ અભિમાન આવ્યું તેથી દીક્ષા લીધી, મુઠ્ઠી ઉપાડી પણ પાછો વિચાર આવે કે-ભાઈને મારવા એ ઉચિત નહિ ને મુઠ્ઠી ખાલી પણ ન જાય. માટે દીક્ષા લીધી. એ અભિમાનથી દીક્ષા લીધી. વાણીયા મૂછ નીચી કરી હોત તે દીક્ષાને સંબંધ ન હતા. તમારી અપેક્ષાએ ક્રોધ, અભિમાન, લેભે, માયાએ નીકળે તે એકે ય કામના નથી. તમારે તે તે બધાને દુઃખગર્ભિત-મહગર્ભિત ગણવા છે. સમજ્યા વગર ટાઈટલ આપી દ્યો છે, તે તમારી વેલે શી થશે?' મેહથી ભાઈબંધે દીક્ષા લીધી અને પોતે તયાર થાય અને મેહથી દીક્ષા લે. બાપે, માએ દીક્ષા લીધી એટલે પુત્ર દીક્ષા લે તે બધું મોહગર્ભિત? કેવળી પ્રત્યેકબુદ્ધ ચૌદપૂર્વીઓ આટલાને જ સૂત્ર કરવાની સત્તા આપી. જે તમને સત્તા આપી હતે તે કેટલું સત્યાનાશ વાળત? ઋષભદેવના કુટુંબમાં હજારેએ દીક્ષા લીધી એ મોહગર્ભિત? ઋષભદત્ત
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૦ મું
દેવાનંદાએ દીક્ષા લીધી એ પણ મેહગર્ભિત, જેમને બેરનું દીંટ માલમ નથી. તે બોરની વાત શી રીતે કરે છે?
મહગર્ભિત વૈરાગ્ય કેને કહેવાય? જેમને હગર્ભિત કોને કહેવાય તે ખબર નથી ને મહગર્ભિત કહી દે, જેને શુદ્ધ દેવાદિની પ્રતીતિ ન હોય, જેમને જીવાજીવાદિકની ઉલટી શ્રદ્ધા હોય તેવા વૈરાગ્ય પામે તે હગર્ભિત-મિથ્યાષ્ટિઓ. મિથ્યાત્વમાં રહેલા મિથ્યાત્વના શાસ્ત્રોથી જે વૈરાગ્ય પામે તે બધા મેહગર્ભિત જેને સાચી શ્રદ્ધા થએલી નથી, ખોટા શાથી દુનીયાના રંગરાગથી મન ઉડી જાય, તેમને વૈરાગ્ય તે મહગર્ભિત. જ્ઞાનગર્ભિત કહેતાં છાતીએ ધક્કો વાગે છે, એવી દશા તમારી છે. કાગડાને રામ બેલતા જેટલી મુશ્કેલી ન પડે તેટલી મુશ્કેલી તમને જ્ઞાનગર્ભિત શબ્દ બોલતા પડે છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહે કેને તે તમે સમજ્યા નથી. જ્ઞાનગર્ભિત શબ્દ જેને જીવ અને કમ આ બેની શ્રદ્ધા છે. જેમને
ખ્યાલમાં છે કે કમથી આ જીવ બંધાએલ છે. સંસાર કર્મનું કારણ છે અને કરમે કરીને આ જીવ બંધાએલો છે, માટે છૂટું તે મારા કરમ થતા અને થએલા છૂટે. આટલી ભાવનાથી જે સંસાર તરફ ઘૂણાની નજરથી જુએ એ જ્ઞાનગર્ભિત. આજ કાલ જે સાધુ થાય છે તે જીવ કર્મ અને કર્મ રોકવાનું, કમ તેડવાનું નહીં સમજતા હોય તેમ તમે માનવાને તૈયાર છે ? જો તેમ નથી તો તે બધાને ખચિત જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે.
આઠ-દશ વરસના બાળકે દીક્ષામાં શું સમજે ?
હવે કોઈ કહે છે કે-૭-૮-૯-૧૦-૧૧-૧૨-વર્ષની ઊંમરના જીવો જીવ ને કર્મ, કર્મનું રોકવું ને ગુટવું એ નાના છોકરા સમજે શું? આ સવાલ કરતાં કેસરનું તિલક વગરના હે તે અમારે વિચારવાનું નથી, પણ સવાલ કરનારા તિલકવાળા છે તે સમજે કે તમારૂં બચ્ચું ૩–૪–વરસનું હોય તે કીડી પર થપ્પડ મારે છે? કેમ નથી મારતું ? બીજે પાડોશી કણબી હોય તે મારતે હેય તે તમારે છોકરે શું બેલે છે? અરે પાપ લાગે, દુઃખી થઈએ, એ નથી સમજતે તો કયાંથી
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રી આગોદ્ધારક-પ્રવચન-શ્રેણી
બોલે? કદાચ તમારા સંતોષ ખાતર માને કે નથી સમજતા, આખી જિંદગીના તમારા વર્તને દેખે અને વિચારો કે આપણે માતાને પેટે સમજીને કે અણસમજથી અગર કમના સંગે આવ્યા. પિતાના કુળમાં અણસમજ્યા કમસયેગે આવ્યા તે વખતે વિચારની તાકાત ન હતી. તમારો ધણી-ધણીયાણીને સંબંધ થયો, લેણદાર-દેણદાર તરીકેને સંબંધ થયે એ બધા સમજીને થયા? વગર સમજ્યા પણ કર્મના સંગને અનુકૂળ જોડાવાનું થાય છે. અને આ વાત દરેક આસ્તિકને માન્યા સિવાય ચાલતી નથી.
ગાયકવાડ ગાદી મળી ત્યારે શું સમજતા હતા?
જેવી રીતે મહારાજા ગાયકવાડ કમલા ગામથી વડેદરે શું સમજીને આવ્યા? એ તે ગાય, ભેંસ, બકરા, બકરી ચરાવવાનું જાણતા હતા. કહો કેને સંકેત ? (સભામાંથી) કર્મને સંકેત. કયાં કમળ ગામ દક્ષિણમાં અને કયાં વડોદરાની ગાદી. નાની ઊંમરમાં કમળા ગામથી વડોદરાની ગાદીએ બેઠા, તે કહો કે તેમની મૂર્ખાઈ થઈ અને તમારે જાહેર કરવું જોઈએ કે-અણસમજમાં થએલી વસ્તુ છેડી ઘો? ૭૦ વરસે મને આમ નથી થતું તે પેલા છોકરાએ કેમ ગાદી લીધી? વડોદરામાં તેવા કેઈ ન હતા? આઠને ને સાત વરસનો છોકરે શી રીતે ગાદીએ આવ્યા? કર્મના જેરે આવેલા પ્રત્યક્ષ દેખીએ છીએ. તમને ૭૦ વરસે પગે ચાલતા કીડી ચઢે છે. સાત આઠ વરસના બાળસાધુઓ માઈલો સુધી વિહાર કરે છે. પરમાર્થ કાર્યમાં પથરી નાખવાના રસ્તા ખેલાય છે. ન્યાય કરનારને વિચાર કરવો પડે છે. એક બચ્ચાંને પણ જે વિરાગ્યના માર્ગ તરફ વળવું થાય છે. અણસમજુ છે, મૂખ છે, પણ વળવું ક્યારે થાય ? પહેલાંના સંસ્કાર હોય તો અજ્ઞાનપણામાંઅજાણપણામાં પૂર્વના સંસ્કારથી વળવાનું થાય છે. પહેલાના ભાવમાં સંયમ સાધના કરતાં અટકી ગયા છે તે બાળજોગી બીજા ભવમાં થાય. એક બાપ પોતાના બે છોકરાને દીક્ષા રાજીખુશીથી દેવડાવવા માગે છે. તે વખતે એક કહે છે કે–મારે નથી લેવી. જેને પૂર્વના સંસ્કાર નથી તેનું મન તે તરફ ઢળતું નથી. અને પૂર્વના સંસ્કારવાળાનું મન સંસકારથી તે તરફ વળે છે. નિશાળે કરે કઈ હસતે કઈ રીતે
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૦ મું.
[ ૬૭
જાય છે. હસતા રોતાં જનાર કંઈક વધે. જે આ કલ્યાણનું સ્થાન છે તે પૂર્વના સંસ્કારથી આવે તો તે તૈયાર થવાનું સ્થાન છે.
શ્રેણિકની અંતરાતમસ્થિતિ મેતારક મુનિની હત્યા કરનારે લીધેલ વેષ કેવળ મતથી બચવા માટે જ. આ જગપર સનીને છોડી દીધે, તેમાં શ્રેણિકને કેટલું ખમવું પડયું ? રાજ્યનીતિ પ્રમાણે તે પ્રાણ સાટે પ્રાણ પિતાની છોકરી આ વખતે શ્રેણિકને કેવા મેણું ટોણ આપે ? કુટુંબીએ એને ધરમશેલે ગણે કે બીજું કંઈ ? આવા ધર્મ-ઢાંગી સોનીને મુનિ ગણવા બાળજી તયાર નહિં થાય, કારણ શિક્ષાથી છટકવાને રોતો કર્યો છે. સાધુ વેષધારી ઢાંગીને છોડી દઈ કુટુંબના નેહપર કૂચડે ફેર. સમકિતી જીવ ધર્મના અંશને અંગે દુનીયાની, રાજ્યનીતિની, કુટુંબની, છેડીની દરકાર ન કરે. એ સ્થિતિ ક્યારે આવે ? જો કે ઢોંગીને ચલાવી નથી લીધે. જે સાધુપણું છોડયું તે કડાઈમાં તળી નાખીશ. જેને સમ્યક્ત્વ હોય તે કુટુંબના સ્નેહ રાજ્યનીતિ બધાને ભોગ આપે. અઠ્ઠમને પારણે ખાવા બેઠેલે ઝવેરાતની પોટલી ઉપર બરાબર ધ્યાન આપે છે ખાવામાં રાએ મા છતાં પોટલી પરથી ધ્યાન ન ખસે, તેવી રીતે ચાર પાંચ ગુણસ્થાનકવાળો પરિગ્રહ-આરંભમાં ખરડાએલો છતાં દેવાદિ તરફ મેતીની પિટલી જે રંગ છે. વસ્તુતઃ સમીતિ અંતરાત્મા હવા જોઈએ. આત્માને પૂછી લે કે ભલે ખાઉકણ બન્યા હો પણ મોતીની પિટલી પેઠે ધર્માદિને પ્રેમ કઈ દશાને છે? એ પ્રેમ ક્યારે જાગે? મેતીની કિંમત સમજે ત્યારે. ઝવેરીના છોકરાને પોટલી વેરાઈ જાય તે તેને કિંમત નથી. પણ જે તેની કિંમત ગણતા હોય તે ધર્મ તરફ દુર્લક્ષ્ય કરે જ નહિ. જો આપણે આત્મા અંતરાત્મા થયેલ હોય તે વાક્ચાતુરીમાં તન્મય નહીં થતા વસ્તસ્વરૂપને સમજનારા થાવ. તમારા હૃદયમાં પ્રભુવચન જગ્યા નથી માત્ર વકીલ તરીકે બેલે છે કે અસીલ તરીકે બેલો, છો ? અસીલ જોખમ ગણીને બોલે છે, આ નાટક સરખું કુટુંબ વિગેરે વિગેરે બધું બેલે છે, પણ અસીલ તરીકે બેલતા નથી અને જે સાધુઓ સદાચાર-પ્રવૃત્તિવાળા હોય તે તે સાધુવેષ વડાય નહિં. કારણ અસલની અવસ્થામાં છે. આ આત્મા જે શબ્દ બોલે છે તે
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
વકીલ તરીકે ન લે અને અસીલ તરીકે જોખમદારી સમજી બેલે, તે ૪-૫-ગુણઠાણે રહેલા છતાં આખા નગરના મુખ્ય મુખ્ય માણસા આગળ પેાતાની નિંદા કરે. કાલા મહેલના ચાર શ્રાવકો પોતાનું અધર્મીપણુ કેવી રીતે જણાવે છે. તે અધિકાર અગ્રે વર્તમાન,
પ્રવચન ૧૦૧ મું
સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૨ શુક્રવાર. મુંબઈઅંદર
શાસ્ત્રકાર મડારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે ધમ એ કેવળ આત્માની જ વસ્તુ છે. ખાદ્યમાં દેવની પૂજા, ગુરુની ભક્તિ, ધર્મની ક્રિયા એ બધા જે ધર્મ તરીકે ગણવામાં આવેલા છે. તે માત્ર ઉપચારથી, પણ વસ્તુતઃ કારણની અંદર કાર્યના ઉપચાર લેાકેા અને શાસ્ત્રકાર કરે છે. ટાઈમસર વરસાદ આવે ત્યારે લેાકેા કહે છે કેસાતું વરસે છે. શ્રાવણમાસથી બંધ પડ્યો હોય અને એક મહિના ખેચી લીધા હૈાય તેવા વખતમાં એક વરસાદ પડેતા તે ધાન્યની નિષ્પત્તિ કરે છે. વરસે છે પાણી છતાં જગત કહે છે કે-સાનું વરસે છે. કયા મુદ્દાથી ? રિદ્ધિ-સમૃદ્ધિના કારણ તરીકે રહેલા એ વરસાદ એને સાનું ગણ્યું. તેવી રીતે શાસ્ત્રોમાં પણ જે કારણ તરીકે હાય અને જો એ મુખ્ય હોય તેા તેને કાય તરીકે ગણી શકીએ. શુદ્ધ દેવ ગુરુ અને ધર્માં એ બધાને આપણે સમ્યક્ત્વ-ધમ ગણીએ છીએ. ખરી રીતે એ સમ્યક્ત્વ નથી. આપણે નવતત્ત્વની શ્રદ્ધા લ્યા, પણ નવતત્ત્વની શ્રદ્ધા એ પણ સમ્યક્ત્વ નથી. કારણ કે જે નવતત્ત્વની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવામાં આવે. તેા શ્રદ્ધા એ મનના પરિણામ છે. જેમને મન ન હોય તેઓને હવે સમ્યક્ત્વ રહેશે નહિં. જ્યારે નવતત્ત્વની શ્રદ્ધાનું નામ સમ્યક્ત્વ કહ્યું. એ તા જેમને મન હોય તેમને જ શ્રદ્ધા હોય. મન ન હાય તેમને શ્રદ્ધા હોય જ કયાંથી ? ગામ નથી તેા સીમાડા કયાંથી લાવવા ? મન નથી તેા મનના પરિણામ રૂપ શ્રદ્ધા લાવવી કયાંથી ? સિદ્ધ મહારાજને મન છે કે નહિં ? જે તેમને મન નથી તે! શ્રદ્ધા
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૧ મું.
[ ૬૯
કક્યાંથી લાવવી? અને શ્રદ્ધા ન હોય તો તત્વની અશ્રદ્ધા રૂપ મિથ્યાત્વ માનવું પડે. શ્રદ્ધા ન હોવાથી સમ્યક્ત્વ નથી એમ માનવું પડે. જે પહેલા ભવથી ભાયિક કે લાપશમિક સમકિત લઈને આવે છે, તે આવવાની સાથે મનવાળા હોતા નથી.
મનનશક્તિ કેને ક્યારે આવે ? કારણ બીજા ભવથી આવતે જીવ પહેલાં શું કરે? આહાર લે. આ બધી પાંચની પંચાતને છની જડ કઈ? આહાર મલ્યો એટલે શરીર થયું. શરીર પછી તેમાં ઇંદ્રિય, ઇદ્રિય થઈ એટલે તેને વિષય અને વિષય પછી તેના સાધનો, વિષયેના સાધન મેળવ્યા એટલે વિષય-કષાયની બહાદુરી અને સાધનો ન મલ્યા તો મૂર્ખાઈ. કહો શૂરવીરપણું શામાં છે? વિષાનાં સાધનો પારકા લૂંટી એકઠાં કર્યા તેમાં જ શૂરવીરપણું એ બધી આહારની પંચાત. આહાર ન હોય તે શરીર નહિં, શરીર ન હોય તે ઇદ્રિય નહિં, ઇંદ્રિય ન હોય તે વિષય નહિં, તેના સાધનને વખત નથી. આહાર ન હોય તે કશું નથી. આ ઉપરથી પહેલ વહેલું બીજા ભવથી આવતા આહાર, આહાર પછી શરીર, શરીર પછી ઈદ્રિય પછી શ્વાસોશ્વાસ પછી ભાષા પછી મનની તાકાત આવે છે.
જ્યાં સુધી મનની તાકાત ન આવી હોય ત્યાં સુધી આ જીવ મનના પુદ્ગલેને લઈને પરિણુમાવી શકે નહિં. જગતમાં પુગલે દરેક આકાશ પ્રદેશ છે. મને વગણના પુદ્ગલો-મનને લાયકના પુદ્ગલ લોકમાં સર્વત્ર ભરેલા છે. ત્યારે હવે મનના પુદ્ગલો બધો છે કેમ નહીં લેતા હોય ? લેહચુંબક લોઢાને ખેંચવાની તાકાત ધરાવે છે, બીજે પદાર્થ ચાહે એટલે નજીક જાય તે પણ ખેંચવાની તાકાત ધરાવતો નથી. એવી રીતે દરેક આકાશે ભરેલી મને વર્ગણા છે, પણ એની લેવાની તાકાત સંસી પણાનું કામ હોય તેને જ હોય છે, આપણે ખોરાક લઈએ છીએ પેટમાં નાખીએ છીએ પણ જેની જઠરામાં તાકાત હોય તેજ ખેરાક પરિણમાવી શકે છે. જેની જઠરામાં તાકાત ન હોય તેમને
રાક એમને એમ નીકળી જાય. સંગ્રહણના રેગવાળ જેવો ખેરાક લે તે તરત નીકળી જાય છે. કારણ સંગ્રહણીવાળાની જઠરામાં જેર નથી. તેથી જે ખાધે તેવો જ નીકળી જાય છે. પણ
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી:
જોરવાળા માણસમાં તેવી તાકાત હેાવાથી પચાવી શકે છે. તેવી રીતે સંજ્ઞીપણાના ક વગર મનન અને તદ્યેાગ પરિણમનશક્તિ આવતી નથી. સમ્યક્ત્વ આત્માને અને શ્રદ્દા પુદ્ગલને ગુણુ છે.
સંજ્ઞીપણાનું કમ હોય તા મનના પુદ્ગલા લઇને રણમાવી શકે છે. કમની સત્તા એવી રીતે જગા જગાપર માનવી પડે છે. આવી મન પણે મનન અને પરિણમાવવાની જે તાકાત એનું નામ મનપર્યાપ્ત અથવા મનનશક્તિ, પરીક્ષા એ તાકાતને ઓળખવાનું કામ, પરીક્ષા પછી કાય આખી જિંદગી કરી શકે, જેવા જીવ બીજા ભવથી અહિં ઉત્પન્ન થાય તેવા આ મનના પુદ્ગલેાને લઈને મનપણે પરિણમાવીને છેડી દ્યે છે, આ તાકાત મન:પર્યાપ્તિના પ્રભાવની છે. એનું નામ મન:પર્યાપ્ત. મન:પર્યાપ્ત થઈ હોય ત્યારે જ શ્રદ્ધારૂપી મનના પરિણામ થાય. જેમને મન:પર્યાપ્ત થઈ નથી તેમને મનની તાકાત નથી, તે પછી મનને ચાગ્ય પુદગલ લે કયાંથી ? મન ન હોય પછી શ્રદ્ધા હોય કયાંથી ? જીવાજીવાદિકની શ્રદ્ધા એનું નામ સમ્યક્ત્વ અને દેવાદિકની શ્રદ્ધાને જો સમ્યક્ત્વ કહીએ તેા સિદ્ધ મહારાજને મિથ્યાત્વી માનવા પડે. ચાહે તે ક્ષાાપમિક, જ્ઞાયિક, સાસ્વાદન-સમ્યક્ત્વવાળા હાય તે બધાને મિથ્યાત્વી માનવા પડે. તમે જીવાદિક કે દેવાદિકની શ્રદ્ધાને સમ્યક્ત્વ કહે છે. પણ જેમને મનઃપર્યાપ્ત નથી તેા નવતત્ત્વની શ્રદ્ધા કયાં અને દેવાદિકની શ્રદ્ધા રહેશે કયાં ? અત્યાર સુધી એ શબ્દ ખેલતા આવ્યા છીએ કે-નવતત્વની શ્રદ્ધા એ સમ્યકૃત્વ, સુદેવાદિકની શ્રદ્ધા એ સમ્યક્ત્વ. ત્યારે શું અમને અત્યાર સુધી શ્રદ્ધા હતી તે ખેાટી ? કેટલીક વખત કારણને કાર્ય તરીકે કહીએ છીએ. કેટલીક વખત કાને કારણ તરીકે કહીએ છીએ કારણને કાના દાખલા પહેલા વરસાદને આપ્યા પાણી વરસતું છતાં સાતુ વરસે છે એમ પૂર્વે કીધુ હતુ.. રિદ્ધિ-સમૃદ્ધિનુ કારણ હાવાથી તેને સાનુ કહીએ છીએ. તેવી રીતે શ્રદ્ધાને સમ્યક્ત્વ કહીએ છીએ. ખરેખર શ્રદ્ધા એ સમ્યક્ત્વ નથી. સમ્યકત્ત્વ એ આત્માના ગુણ છે અને શ્રદ્ધા એ પુદ્દગલના ગુણ છે. આત્મામાં સભ્યકૃત્વ ગુણ થયા હાય તે જીવાદિક નવતત્વ જરૂર માને, જીવાદિક તસિવાય બીજા તત્વને માને જ હિં. જે આત્મામાં સમ્યક્ત્વ ગુણ.
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૧ મું.
[ ૭૧
થયે હેય તે શુદ્ધ દેવાદિક સિવાય બીજાને માને નહિ. આત્માના સમ્યક્ત્વરૂપી ગુણનું જીવાદિક કે દેવાદિકની શ્રદ્ધા કરવી તે કાર્ય થયું. તે હંમેશાં નિયમ છે કે-કાર્ય હોય ત્યાં કારણ જરૂર હોય, કારણ હોય ત્યાં કાર્ય હોય અથવા ન પણ હોય. બીજ હોય ત્યાં બધે અંકૂર ન હોય. બીજ કારણ છે ને અંકુરે કાર્ય છે. પણ જ્યાં
જ્યાં અંકુરે ત્યાં ત્યાં બીજ હોય એવું બોલવામાં આપણને અડચણ નથી. કારણ હોય તે કાર્ય હેય પણ ખરું ને ન પણ હોય. જેના આમામાં સમ્યક્ત્વ થએલું હોય ત્યાં મનના મુદ્દગલો હોય ખરા અને ન પણ હોય અને તેથી શ્રદ્ધાના પુદગલે ન હોય તો પણ સિદ્ધોમાં, અપર્યાપ્તામાં મન નથી છતાં ત્યાં શ્રદ્ધા રૂપ પરિણામ કાર્ય ન હોય તે પણ તેમને સમ્યકત્વ હોય છે. જેના આત્મામાં સમ્યક્ત્વ હોય છતાં મનઃવગણાના પુદગલ ન લેવાથી શ્રદ્ધા રૂપ કાર્ય ન હોય. પણ શ્રદ્ધારૂપ કાર્ય હોય ત્યાં આત્માના ગુણરૂપ સમ્યક્ત્વગુણની જરૂર હૈયાતી હોય જ છે. કેઈપણ શાસ્ત્રકાર આ વાત કેમ નથી જણાવતા કે શ્રદ્ધા એ સમ્યક્ત્વનું કાર્ય છે. સમ્યક્ત્વ એ તે આત્માના પરિણામ છે. આમ ચોકખી વાત કેમ નથી કરતા? શું શ્રદ્ધા વગરનાને અમારે સમકાતિ કહે પડશે ? શું એ શાસ્ત્રકારને ડર લાગે ? જે દેવગુરુ ધમની જીવાદિકની શ્રદ્ધા વગરના તેમને પણ સમકિતી માનવા પડશે. કારણે જે બીજ તાકાતવાળું હોય, જે અંદરથી સડી ન ગયું હોય, પિલું ન હોય તેવા બીજને પાણી-માટીને સંગ થાય તો અંક થયા વગર રહે જ નહિ. બીજ હોય પણ એને કારણે ન મલ્યા હોય તે અફરે ન હોય. કારણ મલ્યા અરે ન ફૂટે તે તેનું નામ બીજ જ નથી, તેવીરીતે આત્માના દર્શન મેહનીય ને અનંતાનુબંધીના ક્ષય ક્ષયોપશમ કે ઉપશમને લીધે થએલ ગુણ તેજ સમ્યકત્વ.
શ્રદ્ધા એ સમ્યક્ત્વનું કાર્ય છે અને જોડે મનરૂપી કારણ મળી જાય તે જીવાદિકની દેવાદિકની શ્રદ્ધા થયા વગર રહે નહિં. જ્યારે મન રૂપી કારણ ન હોય અને શ્રદ્ધા ન હોય પણ મન રૂપી કારણ મળ્યું હોય છતાં શ્રદ્ધા ન હોય તેને સમકિતીપણામાં ઘુસવાનો હક નથી. માટે શ્રદ્ધા શૂન્ય મિથ્યાત્વી એકે
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૨ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણ
ન્દ્રિયાદિકે તેમાં સમકિતી થઈ જવાને ડર લાગે છે તેથી નથી કહેતા તેમ નથી. જેને મનને સંજોગ હોય તે આત્મા સમ્યક્ત્વવાળે હોય તે દેવાદિક જીવાદિકની શ્રદ્ધા જરૂર કરે તમે સમકિત તે એકેન્દ્રિયમાં માને છે તે તે અસંશી છે તે મનના જ સંગે સમ્યક્ત્વને શી રીતે લીધું ? સમ્યકત્વને પામનારે સંજ્ઞી પંચંદ્રિય સિવાય કઈ હોય જ નહિં. સમ્યક્ત્વ પામતે સંજ્ઞી પંચંદ્રિય જ હોય પણ સમ્યક્ત્વ પામ્યો હોય અને મરતી વખતે સમ્યક્ત્વ છોડવા માંડયું હોય અને કંઈક અસર રહી જાય એટલા પુરતું જ સમ્યક્ત્વ એકેન્દ્રિય પણામાં માને છે અને તે સમ્યફત્વ ફક્ત અંતમુહૂર્ત બલકે છે આવલીમાં વિદાય થાય છે.
આ ઉપરથી શાસ્ત્રકારોએ જીવાદિકની શ્રદ્ધા દેવાદિકની શ્રદ્ધા એનું નામ સમ્યફત્વ કહ્યું નથી. નવતત્વની શ્રદ્ધા દેવાદિતત્વની શ્રદ્ધા તે સમ્યક્ત્વ એ જગ જગો પર સાંભલીએ છીએ પણ શ્રદ્ધા શબ્દનો અર્થ ધ્યાનમાં આજદીન સુધીમાં લીધો નથી. જીવાદિક તત્વ દેવાદિ તત્વની શ્રદ્ધા કરાય જે વડે કરીને. શ્રદ્ધા કરવી તેનું નામ શ્રદ્ધા નથી, પણ શ્રદ્ધા કરાય જેનાથી, શબ્દની વ્યુત્પત્તિમાં જ શ્રદ્ધા કરાય જેનાથી તે જ સમ્યક્ત્વ. શ્રદ્ધા, સમકત માનીએ તે મનના પુગેલો તે સમકિત થાય. જેનાથી શ્રદ્ધા કરાય, જેના વડે શ્રદ્ધા કરાય તેનું નામ સમ્યકત્વ. શ્રદ્ધામાં તમે ખાંચે ઘા. આંધળો ન દેખે તેથી દેખનારને વાંક ન કાઢે. પણ કઈ દારૂડી, આંધળો હોય તે પિતે આંધળાને ન સૂઝયું તેથી દેખનારને વાંક કાઢે છે. હું તે આંધળો પણ તું તે દેખતો. હતા ને? મારા આવવા જવાના રસ્તામાં વચ્ચે મેલ્યું તે વાંક તારે કે મારે તેવી રીતે એક પદાર્થને દેખીએ સમજીયે નહિ અને સાંભનવામાં આવે ત્યારે ચમકીએ. જે કર્મગ્રંથ મૂળ પણ જાણતા હશે કેજીવાદિક પદાર્થની શ્રદ્ધા કરાય જે વડે કરીને તેનું નામ સમ્યક્ત્વ Rાં સારુ ત સ વરૂirzazમેર્યું તેને માટે એ ગાથા વિચારવી. જીવ અજીવ આદિ નવતત્વ જે વડે કરીને શ્રદ્ધા કરાય તેનું નામ જ સમ્યક્ત્વ. શ્રદ્ધા એ સમ્યક્ત્વ ? કર્મગ્રંથકારે જણાવ્યું એટલું જ નહિ પણ તત્કાર્થકાર શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજે તરવાર્થત્રઢ સભ્યનમ્ એમ બેલ્યા હતે તે બે માત્રા બચી જતું. બે માત્રા બચે તો ગ્રંથíના.
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૧ મું.
[ ૭૩
નિયમ પ્રમાણે ગ્રંથ રચતા એક અર્ધી માત્રા ઓછી રચવી પડે અને તેજ મૂળ અર્થ સમજાય તે પુત્રજન્મ સરખા આનંદને પામે છે, જે કે શ્રદ્ધા રાખ્યું હેત તે જે વડે કરીને કરાય એ અર્થ ન થાત કરણપણાની પ્રતીતિ કરાય ત્યાં અર્થ થાય. બીજા સ્થાનમાં તેટલી પ્રતીતિ થવી મુશકેલ પડે. જેમ તમારે લખવું તે લખન લખનારો તે લેખક, લખાય જે વડે કરીને તેનું નામ લેખણ, તેવી રીતે અહીં શ્રદ્ધા કરાય જેનાવડે કરીને તેનું નામ શ્રદ્ધાનં તત્ત્વાર્થકાર-કમગ્રંથકારે જીવાદિક-દેવાદિકની શ્રદ્ધા સમ્યક્ત્વ રૂપ નથી, પણ શ્રદ્ધા એ સમ્યફત્વનું કાર્ય છે.
તે દેવાદિકની શ્રદ્ધા-જીવાદિકની શ્રદ્ધા એ સમ્યક્ત્વનું કાર્ય. એક વાત ધ્યાનમાં રાખજે કે-શ્રદ્ધાની જરૂર નથી એવો અર્થ ન લેશે. જે વિચારવાળો હોય તેવાને જીવાદિક-દેવાદિકની શ્રદ્ધા હોય, તે જ સમ્યક્ત્વ હોય. પણ માટી હવા વિગેરે મળેલા હોય તો અંકૂરો થાય, તે બીજ શક્તિવાળું ગણાય. એવી રીતે અહીં જે જેને સંગીપણું મન વિચાર તેમને શુદ્ધ દેવાદિક-જીવાદિકની શ્રદ્ધા થવી જ જોઈએ. એ. થયા વગર કદી એમ કહી દે કે જીવાદિકની શ્રદ્ધા જે વડે કરાય તે સમ્યક્ત્વ, માટે જીવાદિકની-દેવદિકની શ્રદ્ધા રાખીએ તેએ ઠીક ને ન રાખીએ તે એ ઠીક. પછી તેવાને કહેવું કે “તું નિર્વિચાર છું”—એમ તો બોલ. પર્યાપ્તિવાળો હોય, મન:પર્યાપ્તિવાળો હેય, શક્તિવાળે હેય તો જીવાદિક-દેવાદિકને માને ત્યારે જ સમકતવાળો કહેવાય. આ ઉપરથી દેવાદિકની જીવાદિકની શ્રદ્ધા ખુદ સમ્યકત્વ રૂપ નથી, પણ સમ્યક્ત્વના કાર્યરૂપ છે. અગ્નિ કારણ અને દાહ કાર્ય છે પણ બાળવાનો પદાર્થ મળે તે અગ્નિ બાલ્યા વગર રહેવાનું નથી. એવી રીતે આ આત્મા સમ્યક્ત્વવાળો થાય એટલે મનના પુદ્ગલે મળે એટલે સમ્યકુત્વપણે પરિણાવે છે. તેવી રીતે જે આત્મા સમ્યકત્વવાળો થયે કે તરત શ્રદ્ધાવાળો જ થાય. અગ્નિને લાકડું મળે તે બાળવાપણામાં આંતરું કર્યું? તેવી રીતે સમ્યકત્વવાળાને મનના યુગલો મળે તે દેવગુરુ આદિની શ્રદ્ધા રૂપ કાર્ય થયાં કરે છે. આપણે દેવગુરુધર્મની શ્રદ્ધાને કાર્ય ગણીએ છીએ. સમ્યફ કેવળ આંત્માને ગુણ છે અને
૧૦
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૪ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી
SK
:
તેથી આપણી જ માલિકીને-આપણા જ કબજાને છે. શ્રદ્ધા ગુણ આપણી માલિકને પણ કબજાને નહિં. મનના પગલે શ્રદ્ધા રૂપ આવે ત્યારે માલિકી રહે પણ કબજે ન રહે. અને આત્માના ગુણ સમ્યકત્વને લઈએ તો આપણી માલિકીને આપણા જ કબજાને. માલિકીની અને કબજાની ચીજ છતાં સદુપયેગાદિક કરી શકીએ નહિં. દુરુપયોગાદિકના પરિણામ જાણીએ નહિં. ત્યાં સુધી વ્યવસ્થા કરવાને હક મળે નહિં. સમ્યક્ત્વ આત્માની માલિકીની કબજાની ચીજ છતાં તેને સદુપયેગ કેમ થાય તેને ખ્યાલ નથી. દુરુપયેગ અનુપગ થાય તેનું પણ ભાન નથી તે પછી ત્રણ ઉપર આપણે કબજે કેમ રહે? સદુપયોગ ધારીશ તે પ્રમાણે કરી શકીશ, દુરુપયોગ કે અનુપયોગ પણ નહીં થવા દઉં એવી મારામાં તાકાત છે.
હિન્ડનબર્ગની હિલચાલથી કમરાજાની
હીલચાલ અધિક અજબ છે. જેટલા જિનેશ્વરના શાસનને જાણે છે–માને છે તે સમ્યફવવાળા છે. છતાં તેના સદુપયોગ માટે તેણે કેડ બાંધી ચૌદની લડાઈમાં કહેવાયું કે ડિંડનબર્ગની હીલચાલ જેવા આંખમાં તેલ નાખી જુઓ નહીંતર એ શું કરશે તેને પત્તો નહિ લાગે. સાંજરે ડાન્યુબ નદી ઓળંગી તે વખતે કંઈ નહિં અને રાતમાં લશ્કર, દવાખાના, ખાઈ પૂરવી, પુલ નાંખો વિગેરે સામગ્રી સાથે લશ્કર ઉતર્યું બીજે દહાડે જોયું તો રાતેરાત ત્રણ લાખ લશ્કર લઈ આવ્યા. પૂલ બાંધે ને રાતરાત બચાવની સર્વ સામગ્રી તૈયાર કરી. હિંડનબર્ગની હિલચાલ કરતાં કર્મરાજાની અજબ હીલચાલ છે. આવી રીતે માનેલા શત્રુ પર દેખરેખ ન રાખો કે તે શું ન કરે? આ તે કર્મરાજાની હિલચાલમાં સમય સમયની દેખરેખની જરૂર છે. હિન્ડનબર્ગની હિલચાલમાં ડચકારે સાવચેતી દેવી પડી, પણ કર્મની કઠણ હિલચાલમાં તમે તે શું પણ ગૌતમસ્વામી સરખા ચાર જ્ઞાનના ધણી ચૌદ પૂર્વ ને બારે અંગ જેમણે બે ઘડીમાં બનાવ્યા છે એવા મહાપુરૂષને પણ સમય સમયની સાવચેતી રાખવાનું સમજાવાય છે. સમર્થ જોયા ! માં ઉમાશા-હે ગૌતમ! સમય માત્ર પણ પ્રમાદ ન કર. ભગવાન મહાવીરે કર્મના જબરજસ્ત જોદ્ધાને જ્યાં
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૧ મું
[ ૭૫
સાવચેતી આપી કે એક સમય પશુ પ્રમાદ ન કરતા. ગલતના ગાડાવાળા એવા આપણે શું કરવું ? એક સમય પણ સમ્યકૃત્વના સદુપયાગમાં પ્રમાદી બનીએ તેા વલે શી થાય? દુરુપયેાગમાં થાડા સમય જાય તે આ આત્માનું શું થાય ? આ જગાપર સેામચંદ્રનુ દૃષ્ટાંત ખ્યાલમાં .
પત્નીની પળીયા દ્વારા ધર્મપ્રેરણા
જ્યાં સામચંદ્રના માથામાં ધાળુ પળીયુ' રાણી દેખાડે છે. ધેાળાવાળ દેખીને રાણી કહે છે-કે મહારાજા ! દ્ભુત આવ્યેા. રાજા વિચારે છે કે-રાજમહેલ અને વળી તેમાં પણ ‘જનાના નિવાસ' માં કાઈ ક ચારીને પેસવું મૂશ્કેલ, ત્યાં પરરાજ્યના જો દૂત હુકમ અગર સાવચેતી વગર જનાનામાં પેસી જાય તે જિંદગી ખતમ થઇ જાય. આજી ખાજી કઇ દેખ્યુ` તા કાઈ નથી. રાણી ! તું શુ મશ્કરી કરે છે ? ના, હું સાચું કહું છું. રાજા કહે છે કે-હુ કેમ નથી દેખતા, રાણી કહે છે કે તમારાથી નથી દેખાતા પણ હું દેખુ છુ. માથેથી એક ધેાળાવાળને ઉખેડીને કીધું કે આ દૂત ! આ ઉપરથી સમજો અરે દૂત ? કાણે ગણ્યા ? રાણીએ. આજ કાલ વિષયના ફ્રાંસામાં સેલી સ્ત્રીએ ધણીને એક ધેાળા વાળ આવે તે સાવચેત કરવાવાળી છે ? ફક્ત એક જ ધેાળા વાળ છે. આ તા રાણી કહે છે કે-મહારાજ ! દૂત આવ્યા. ધણીના ધોળાવાળ દેખી ધણીને પરલેાકના માર્ગે પ્રેરણા કરનારી કેટલી છે ? રાજઋદ્ધિમાં રગાએલી વિષય-કષાયમાં સાએલી ર'ગમહેલમાં રાણીપણામાં રાચનારી એ ધણીના ધોળાવાળ દેખીને પ્રેરણાની સમજણની સોટી મારે છે. લડાઈના પ્રસંગમાં તમે ન ચેત્યા ત્યારે કૃત મેાકલવા પડયા. જેમ સારા મનુષ્યને ઘેર હુંડી દેખાડ કરી ઘેર ચાલ્યા જાય, નાણા ભરવાના હાય તા ચેન કેન પ્રકારે મનુષ્ય દ્વારા એ માકલવા એ ફરજ કેાની ? દુકાનદારની કે હુંડી બતાવનારની ? શાહુકારને હુંડી આવવાની છે. એમ માલમ પડે એટલે નાકર દ્વારા એ ઊંચકાવી નાણાં પહોંચતા કરે છે. એવી જગાપર હુંડીવાળા ઉઘરાણી કરે તે આબરૂ રહે કે જાય? લાણાંને ઘેર હુંડી ખેડી રહી. જગતમાં આબરૂનું-દાનતનુ' દેવાળુ જાહેર થાય. ઉઘરાણી ન આવે તે પહેલાં તમારે નાણાં મેાકલી દેવા જ જોઇએ.
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન–શ્રેણી
જે બેંકમાં મુદત પાકે છે તે પહેલે દહાડેથી બેંક ખૂલતા હાજર રહેવું પડે છે. હુંડીવાળાને ઉઘરાણી કરવી પડી, તમારી મેળે નાણું મેકલવા જોઈએ એને સામો મનુષ્ય સાવચેત કરવા આવ્યા, અરે કદી ભુલી ગયા હોય તે વખતે પણ સાવચેત ન થવાય તે શાહુકારીની સફાઈ નહી ચાલે એવું રાણું કહે છે. રાણી જે સંબંધ ગણે છે તે તે માત્ર સંસારની ઋદ્ધિ આરંભ પરિગ્રહ એજ સંબંધ, છતાં રાણું સોમચંદ્રજીને કહે છે કે મહારાજા ! દૂત આવ્યો છે. અત્યારના લોકો કેટલા દૂત દેખી સાવચેત થયા ? રાણીના અંતઃકરણમાં સમજણ, કમનો ભય કેટલો ભરેલ હોવા જોઈએ. સંસારની સહેલાણી બની હોત, વિષયોમાં વિહુવલ બની હેત, તે મરી જાય તે પણ દૂત આવ્યે એમ કહેતે ખરી? સંસારની સહેલાણી નથી પણ સંયમ પ્રત્યે સ્નેહાલ છે.
નાગાને નેટીસના થેકડા હવે દૂત કહેવામાં આખા રસ્તે પાયમાલ છે. આજ કાલ ઉદ્ધત યુવકો કહે છે કે-ધણી છતાં પણ રંડાપો, પણ ધર્મ સમજનારી સ્ત્રી પાણીના કલ્યાણને ઈચ્છે છે. સમ્યક્ત્વવાળા ધર્મધ્યાન ધરનારા એ દુનીયાના વ્યવહારને ફાંસે ગણે છે. ઉદ્ધારને તત્વ ગણે છે. ઉદ્ધત યુવકની માફક ગણતી હતું તે “રાજા દૂત આવ્યો” એમ બેલત ખરી? યુવાનિને છતાં ધણુએ રંડાપ લાગે છે. આત્મા સદગતિએ જવો જોઈએ. ધર્મ સરખું જહાજ મલ્યું છતાં ડૂબી જાય તે ડૂબતાને ધિક્કાર છે અને દેખનારને પણ ધિકાર છે. કાંઠે ડૂબતો દેખી ઉભો રહ્યો હતું. જેની નજરે બીજે ડૂબે અને પોતે તારે નહિં. ખરેખર પેલે તે મોતે મર્યો પણ આ કાંઠે બેઠેલે વગર મોતે મર્યો. તેવી રીતે જે ધર્મ ન કરે, વિષયની ફાંસીમાંથી છૂટે નહિં એવાને આત્મા બેશક રખડનાર થાય. પણ બીજા ધર્મ કરતાં ડૂબવાના રસ્તે પડયા હોય તેમને સાવચેત કરે નહિં અને કાઢવામાં મદદ કરે નહિં, તે વગર ડૂળે જ ડુબેલે ગણવે. આ ધારણું પારકા માટે રાખીએ છીએ. રાણી પોતાના ઘણી માટે આ ધારણું રાખે છે. મા-બાપ કે છોકરાના માથે ધૂળવાળ દેખીએ, આપણે ખુદ માથે ધૂળવાળ દેખીએ તો ઘેળો-શુભ વિચાર કઈ દિવસ આવ્યા? કારણ-નાગાને નોટીસના થાકડા આવે તે પણ નાગાના મનમાં કંઈ ભય નથી.
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૧ મું.
[ ૭૭
પતિનું હિત ન કરે તે રાક્ષસી કરૂં સગ્રુહસ્થ ઉપર નોટીસ આવે તે નદ જેટલું દુઃખ લાગી જાય. નાગાને નોટીસના થોકડા આવે તો પણ દરકાર નથી. જે સમ્યફત્વની શુદ્ધ માન્યતાવાળા છે તેમને તે એક નોટીસ પણ નખેદ કાઢે છે. પણ નાગા પાસે કઈ કહે કે નોટીસ આવી છે, તે ઉત્તર જુદો જ મળે છે ! આપણે જબરા છીએ. એવી તો કંઈએ નોટીસ ફેંકી દીધી. ત્યાં એક નોટીસ રાજાને નામે આવેલી, રાજા નથી દેખતે એટલે રાણું દેખાડે છે. ઘરના છોકરા ભાઈઓ બાઈએ વિચારજે કેપારકાની નેટીસ તમને નુકશાન કરનારી હોય તો તમે વંચાવશે ? વિચાર એજ આવે કે-વંચાવીશું તે આપણને નુકશાન થશે. અહીં રાણીએ પોતાના સુખની બેદરકારી કરતાં પણ મારે ધણી ગાફલ અજ્ઞાત રહે તે પાલવે તેવું નથી. રાજ્યઋદ્ધિ સુખ મેજ ઉપર જે પગ મૂકે છે, દરકાર કરતી નથી. માત્ર ધણીનું હિત કરવા માટે ધર્મને સમજનારી કુલીન સ્ત્રીઓ પોતે સમજે છે કે–ખરેખર ધણીને આટલે ડૂબાડા તે લેહી વેચનારા મનુષ્ય લહી લે છે, પછી દવા કરી રૂઝ લાવે છે, પછી રાક આપી કરી શરીર વધારે છે. તે હું તેના આત્માને હવે તો કંઈ સારે કરૂં. પણ રાક્ષસાવતારમાં એ વિચાર હેતું નથી તેમાં છેવટે હાડકાં ચૂસવા જાય છે. જે સ્ત્રી પોતાના ભર્તારને હિતને રસ્તે જોડવા તૈયાર થઈ નથી, થતી નથી, મારા માટે આટલા વરસ બીચારા ડૂબી ગયા, હવે તે બચાવું. હવે તે ન બચાવું તે લેહીના વેપારી કરતા હું ભૂંડી અને રાક્ષસી ઠરૂં.
પતિની પરીક્ષા આ વિચાર કરી રાણી બોલે છે કે રાજન્ ! કૂતરૂપ ધળું પળીયું હાથમાં મૂક્યું. દૂત ઓળખાવવા માટે રાજા રોવા લાગ્યો. પળીયું દેખાડયું. જમને દૂત જાણ્યો. વિચારે આપણે આંજદીન સુધી કેટલા પળીયા દેખ્યા છે ? હૃદય ભરાયું ? રાણી પરીક્ષા કરે છે. રાજા પળીયું દેખી રૂવે છે અને તે દેખી રાણી પરીક્ષા કરે છે આ તે મત નજીક આવ્યું ધારી રૂવે છે કે વહાણું વાઈ ગયું અને મુસાફરી રહી ગઈ તેને અંગે રૂવે છે. રેતીના રણમાં મુસાફરી હોય તે રાતેરાત મુસા
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી.
ફરી કરવી જોઈએ. બેઘડી તાપ થાયતો રણમાં ચલાય નહિં. એવી મુસાફરીની જગે પર વહાણું વાઈ જાય ને મુસાફરી રહી જાય તે? રાજાને કર્યો અફસોસ છે એ તપાસવા દે. રાજા એ પળીયાને દેખી અફસ કરે તેમાં પણ રાણી ધર્મ માટે નિશ્ચય કરાવે છે. વાંકુ બેલ્યા તત્ત્વ નિકળે. કોઈના હૃદયમાંથી તવ કાઢવું હોય તો સીધું બોલવાથી તત્ત્વો નહિં નિકળે, તેટલું વાંકું બોલવાથી તત્ત્વ નિકળશે. સ્વામીનાથ ! અફસેસ શું કરવા કરે છે કારણ આપણે ઢહેરે પીટાવીશું એટલે કેઈ તમને ઘરડા નહીં કહે અને રાજાને બુદ્દો કહેશે તેને સજા થશે. બુદ્દો કહેવાના ડરની વાત, ધોળા આવ્યા એવા કથનની વાત સાંભળવામાં આવી ત્યારે રાજા ખુલ્લા દિલથી કહે છે કે-હું પળીયાવાળો છું એમ કહે તેને મને અફસોસ નથી. આટલું રોયા તેથી આંખમાં પાણી છે અને તેનો અફસોસ નથી એમ કહો છો ? આ કારણથી અફસોસ નથી પણ આબરૂદાર મનુષ્ય વેરંટની બૂમ હોય તે પહેલાં કેરટમાં જઈ બેસવું જોઈએ. નહિ તે બજારમાંથી બેડી સહિત જવાનો પ્રસંગ આવે એવું રાજા કહે છે. એ પિતાની આબરૂને જાળવી રાખે પણ તેમાં ગાફલ રહે ને ઘેર સીપાઈ આવે ને પછી બાંધે, એને બેડી પહેરાવી પછી બજાર વચ્ચે જવું પડે. હજુએ વસ્તુ ધ્યાનમાં નથી. આપણી માટીને શરીરને બજાર વચ્ચે કાઢે. આપણે સંસારના ગુનેગાર બન્યા છીએ નહીંતર બેઠા જ કાઢે. સંસારમાં મરે તે ખરાબ હાલતે બંધાઈને નીકળે, ત્યાગી થઈને મરે તે બેઠા ખુલ્લા રૂપે. પિલાનું તે મેં પણ ઢાંકી દે અને ત્યાગીનું મોં ખુલ્લું રાખે. ત્યાગીના મોઢાને અંગે દર્શન કરવા એકઠા થાય છે. વારંટ પહેલા કેરટમાં હાજર થવું એને પ્રતાપ છે. એ ઉપર રાજા કહે છે કે કોરટને હુકમ માલમ પડે નહીં ને વારંટ અહીં બજી ગયું. જમરાજાના સિપાઈએ નોટીસ લગાડી દીધી. ખરેખર જે મુદ્દાએ ધણીને પ્રેરણા કરી એજ મુ એના આત્મામાં વસ્યા છે. આવી સ્ત્રીઓ સાવચેતી કઈ જગે પર રાખે છે? આ તો મરણ પથારીએ પણ પચ્ચખાણ કરાવવાની વાત આવે ત્યારે સાજા ન થાય ત્યાં સુધી. રાક્ષસણી હાડકામાં બાજેલું હોય ત્યાં સુધી પણ છેડે નહિ. ત્યાં સુધી અહીં દુનીયામાં ધર્મની વાસના વગરની એવી સ્ત્રીઓ જિંદ
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૧ મું.
[ ૭૯
ગીના છેડા સુધી માયા મમતાને છેડી શકતી નથી. આમ સેામચંદ્ર રાજા વૈરાગ્ય પામ્યા.
જે ખાવીશ કલાક અગ્નિમાં રોકાય તેમાં બે કલાક પાણી પડે તા પણ અધૂરો કયાંથી થવાના ? એકલાક ગુરુ પાસે વચન સાંભળુ તેમાં આત્મા નવપલ્લવ થવાના શી રીતે ? તેમણે પહેલાં તેા દાવાનળથી દૂર રહેવું પડશે.
સંસારના હડકવા કેવા છે ?
છોકરા નાના બાળક છે. રાજની સ્થિતિ, બાળક છેાકર નિરાધાર મેલ્યા, ઉદ્ધત યુવકની અપેક્ષાએ છેાકરાને ટળવળતા જીવતા જ મારી નાખ્યા. જે પેાતાનુ' સુધારવા એસે તેને એક જ ધ્યાન રાખવાનું કે એલહરકા પેાતાના લગાવી છે. ત્યાં દુનીયાદારીની ઉપાધિ આડી આવી શકે જ નહિં, જેવીરીતે એણે રાજપર નાના છેકરા પ્રસન્નચંદ્રને બેસાડી દીધા તેવી રીતે પ્રસન્નચંદ્રે પણ પેાતાના નાના કરાને રાજગાદીપર એસાડયા છે. તેમણે શ્રેણિકના દુર્મુખ ક્રૂત પાસેથી પેાતાના પુત્ર માટે પ્રતિકૂળ વાકય સાંભળ્યું. દુનીયાદારીના પુત્રસ્નેહના વિચાર આવવાથી સાતમી નારકીના દળીયાં એકઠાં કર્યા. આવા ત્યાગી સાધુ એ દુનીયાદારીને વિચાર કરવાથી સાતમીના દળીયા બાંધ્યા. પ્રજાને અંગે રાજ્ય પ્રધાન, અંતઃ પુરના જનાના અંગે બધા વિચારો કર્યા, તેને અંગે સાતમીના પાપ દળીયા એકઠા કર્યા. માનસિક લડાઈમાં હથીયાર ખૂટી ગયાં અને મુગટ ઉપાડવા ગયા જ્યાં મુગટ લેવા જાય છે. ત્યાં લેાચ દેખે છે ? હુ સાધુ ? મારે શું? સંસારની ઉપાધિ છેડેલી છતાં હડકવા હાલ્યા, જેને હડકાયુ કુતરૂં કરડયુ હોય તે બીજાને કરડે તા પણ તેને હડકાયા જેવી અસર થાય. તેવી રીતે ત્રિકરણ ચાગે દુનીયાદારી છેાડી,છતાં હડકવા જરી આગળ વધે તા-જરાક કારણ મળે તેા તરત હડકવા હાલવા લાગે. હડકવાના વિચાર કરે તેા તે પહેલા કુતરા તરફ અરૂચિવાળા થાય, તેવીરીતે દુનીયાદારીના સંજોગા હડકાયા કુતરા જેવા છે, છેવટે અવિરતિ આદિની નિંદા ગણા કરતાં અંતર્મુહૂત્તમાં કેવળજ્ઞાન થયું. રાજા પ્રસન્નચંદ્રને આત્માના સદુપયાગનું પરિણામ કેવળજ્ઞાન અને દુરુપયેાગમાં સાતમી નરક અને અનુપયેાગમાં તેા અનાદિથી એકેન્દ્રિ
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
શ્રી આરામોદ્વારક-પ્રવચન-શ્રેણી
યાદિકમાં આપણે રખડયા. નરક અને દેવલોકના ખાતા કેમ ખતવાય છે તે જાણવું પડશે. આ દષ્ટાંતથી ધર્મી શ્રાવકો ધર્મી છતાં યત્કિંચિત્ અધર્મની નિન્દા કેવી રીતે કરે છે તે અધિકાર અગ્રવર્તમાન.
પ્રવચન ૧૦૨ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૭ શનિવાર. મુંબઇબંદર
ઉત્તમવિરતિવંત શ્રાવકને પંદર આની અધમ અને
એક આની ધર્મનું મિશ્રણ - શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે ધર્મ ચીજ આત્મામાં રહેલી છે. તે આત્માના પ્રદેશની બહાર નથી. કષાયાદિના સમુદઘાત જણાવ્યા છે પણ જ્ઞાનદર્શનચારિત્રને સમુદઘાત જણાવ્યું નથી. સમ્યગદર્શન જ્ઞાન અને ચારિત્ર એ જ ધર્મ. કદાચ કહેવામાં આવે કે-એ ત્રણ સિવાય ધર્મ ન ગણવો? સમ્યક્ત્વવાળો સર્વવિરતિ સિવાય બીજાને ધર્મ ગણે નહિં. અમે બારવ્રતધારી શ્રાવકે ધમાં નાહ? જે સામાયિકાદિથી તમે ધમપણું લાવતા હે તે તમે હજુ ધર્મની શ્રદ્ધા વાળા નથી. તમારી જે કમમય પ્રવૃત્તિ એટલે પાપમાં પ્રવર્તેલા આચારો ઉપર આંખર્મિચામણું કરવા માગો છે. ડાકટર પાસે નાડી. બતાવતી વખતે પાણી છાંટી ઠંડી કરી તપાસરાવે છે. રેગીએ શું કર્યું? રેગીએ સફાઈથી પડદે મૂકો. તેવી રીતે આરંભ-પરિગ્રહમાં ૬ચાએલા છે છતાં તે પિતાને ધર્મી તરીકે જાહેર કરે, તેનો અર્થ પોતે પિતાના અધર્મ ઉપર પડદો નાંખે છે. દશ ગુમડા થયા હોય અને નવ મટી જાય અને એક પણ રહી જાય ત્યાં સુધી દરદી કહેવાય. તેવી રીતે એક મટે અને નવ રહે તે તે વખતે દરદી નહીં કહેવાય? સાંભળીને આશ્ચર્ય થાય છે કે-આ ગુમડાંને દરદ ગણે છે કે નહિ? નહીંતર એકપણ ગુમડું રહ્યું હોય ત્યાં સુધી દરદીના સ્થાનમાંથી ખસાય નહિં. આ વાત પાંચ આશ્રવને અંગે ગણવાની છે. પાંચ આશ્રવને. ત્યાગ થાય ત્યારે ધર્મ અને ત્યાગ ન થાય તે અધર્મી. અમે સાચી,
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૨ મું.
[ ૮૧
શ્રદ્ધાવાળા બારવ્રતધારી સર્વથા વિરતિ ન હોય તે અધર્મી? હા, અધર્મી શબ્દથી ઉભગી જશે નહિ પણ આત્માથી વિચારજો કે ધર્મથી આત્મા કેટલે વિમુખ છે? સામાયિકાદિક કરનાર શ્રાવકને શાસ્ત્રકાર ધમ્માશ્મિ -એટલે ધર્માધર્મી કહે છે, એટલે અધમીંપણનું તિલક હજુ કાઢી નાખતા નથી. ધર્મી પણું કયું? ઘર, બાયડી, છોકરા, માલ સંભાળ તેનું નામ અધર્મીપણું. ધમ પણું જે સ્થૂલ હિંસાને ત્યાગ, મૃષાવાદચારી અને પરસ્ત્રીગમનને ત્યાગ, પરિગ્રહનું પરિમાણ કર્યું એટલું જ ધર્મપણું, બાકીનું અધર્મી પણું. પંદર આની અધમ પણું ને એક આની ધમપણું. આ બે ભેગા કરવાથી ધર્માધર્મી. આ ઉપરથી વિરતિ અંશથી કરી છે તેટલે ધર્મ. જે અંશમાં વિરતિ નથી કરી તેનું નામ અધર્મ દરદ ઉપર ઢાંક-પીડે કરનારે, દરદ છૂપાવવા માટે ડોકટરને ઠગનારે દરદની દવા કયારે લઈ શકવાને? આપણામાં પંદર આની અધમપણું રહેલું છૂપાવવા માંગીએ છીએ અને ધર્મીપણામાં ગણાવીએ તો પંદર આની અધમ પણું તેને કાઢવાનો વિચાર, તેને ઉપાય ગોઠવવાને નિશ્ચય કર વિગેરે થવાનું કયારે ?
સવ સાવઘને ત્યાગ કરનાર જ ધમ કહેવાય.
જે દરદને ઓળખવા માગશે તે મનુષ્યને દરદની દવાને એટલે દરદ મટાડવાને વિચાર ઘણો જ ઓછો આવશે. ધમપણાના પરમા
ને પીછાણનારા સર્વ સાવદ્ય ત્યાગ કરે. જ્યારે અવિરતિપણું રહેલું છતાં ગણતરી ન કરી તે સાધુપણું લીધા પછી તમે તમારા દરદો દબાવવાવાળા કેમ થશો ? અંદર કષાયનું રહેલું જેર-કષાયની સ્થિતિને દરદપણે ગણી શકશો ક્યાંથી? સાવદ્યત્યાગ ભલે કર્યો તે કરવાથી મિથ્યાત્વના દ્વાર અવિરતિના દ્વાર રેકાયા છતાં પણ તે બન્નેને કાકે કષાય છે. એને ટાળવા કટીબદ્ધ થાઓ. વીતરાગપરિણતિને પલટાવનાર કે પદાર્થ હોઈ શકે ?
વિરતિ લેવા માત્રથી વિમાન અથવા મોક્ષની નિસરણી મળી ગઈ છે એમ માનશે નહિં. કારણ કે પહેલાની તેવી ટેવ પડી ગઈ છે. દર દને છૂપાવવું એવી જે ગૃહસ્થપણામાં ટેવ પડી છે, તેને લીધે સાધુપણું લીધા છતાં પણ કષાયનું દરદ હજુ રહ્યું છે. એ દરદ કેવું છે? મિથ્યાત્વ
૧૧
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન–શ્રેણી
અવિરતિના કાકા જેવું છે. વિચારા જે કષાય સાધુપણું લીધા પછી રહે છે, સમ્યક્ત્વ થાય ત્યારે અનંતાનુબંધી ટળે, દેશિવરત થાય ત્યારે અપ્રત્યાખ્યાની ટળે, સવિરતિ થાય ત્યારે પ્રત્યાખ્યાની ટળે અને સંજવલનના કષાય તે સાધુપણામાં પણ ચાલતા હાય છે. જ્યાં સુધી વીતરાગદશા ન આવે ત્યાં સુધી વીતરાગ શબ્દ બાલવા સહેલા છે. ચાહે જેવા પરિષહ ઉપસર્ગ આવ્યા છતાં જેનુ રૂંવાડુ' ઉભું' ન થાય, કાઈ વાંસલાથી છેલે અથવા ચંદનથી વિલેપન કરે તેમાં બન્ને બાજુએ સરખી નજર રહેવી જોઇએ. એ મુશ્કેલ છે, ખેલવુ' સહેલુ છે પણ મનમાં કલ્પના કરી ચા કે–મને કાઈ ચંદનથી વિલેપન કરે છે અને બીજો વાંસલાથી છેલે છે. આ જુઠી કલ્પના પણ કેટલી કમકમાટી ઉપજાવે છે. ભગવાન જે વીતરાગદશામાં છે, તે પ્રભુને એક પગે ઇન્દ્ર મહારાજ પરમભક્ત છદ્મસ્થપણાથી જે બચાવ કરવામાં તૈયાર થઈ રહેલા જે કેવળીપણામાં પણ સેવા કરવામાં સરદારી લેવાવાળા છે તેઓ એક ચરણે સેવા કરી રહ્યા છે. બીજા ચરણે ચડકૌશિક ડસી રહ્યો છે. તે ડસતી વખતે સર્પની ઉપર જે પરિણતિ તેવી જ પરિણતિ ઇંદ્ર ઉપર. એટલે જે ઈન્દ્ર ઉપર પરિણતિ તે જ સમભાવ સર્પ ઉપર છે. વિચારે... ! કઇ દશા ? શબ્દ ખેલવા સહેલા છે, પણ ઉંડા ઉતરી વિચારો. એક આજી સર્પ ડસી રહ્યો હાય, એક માજી ઇંદ્ર સેવા કરી રહ્યો છે. અને તરફ એક જ દૃષ્ટિ. આ પણ બેધ પામે, આ પણ બાધ પામે. મુઝ ખુઝ ચડકૌશિક ! આ દૃષ્ટિવિષસ, ત્રણ ત્રણ વખત જ્વાળા મૂકનાર છેવટે પગે ડંખ મારનાર, તેવાને બુજ્સ ચડકેાશિયા. આ કઈ જીગરથી શબ્દ નીકળ્યા હશે ? છતાં શાસ્ત્રકાર મહારાજા તે વખતે વીતરાગપણુ માનવા તૈયાર નથી. અહીં ઇંદ્ર દીક્ષાના વખતથી ઉપસર્ગ નિવારણ કરવા રહેવા તૈયાર. મહાવીરે ના કહ્યું. છતાં સિદ્ધાર્થ વ્યંતરને (મરણ નિવારણ કરનાર) ઉપસર્ગ નિવારણ કરવા માટે મૂકયેા. આ બન્ને માટે એક જ ષ્ટિ રહેવી કે આ બિચારાઓ આધુ કેમ પામે? અરે જે મારી નાખવા માટે ત્રણ ત્રણ વાળાએ મૂકે છે, એમાંથી ખચે છે ત્યારે ડંખ દે છે, આની અધમતા કઇ દશાની? આવી હદ બહારની અધમતાવાળાને મુજ્જી બુજ્સ ચંડકાસિયા ! એ કયા અંતઃકરણથી
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૨ મું.
- [ ૮૩ નીકળ્યું હશે? આ દશાવાળાને શાસ્ત્રકારો પણ છદ્મસ્થ કહે છે, તે વીતરાગદશાને વિચારે. ત્યાં તો છદ્મસ્થપણું છે, ત્યાં વીતરાગપણું નથી. તે હવે વીતરાગપણની દશા કઈ? વિચારો. જગતમાં એક પણ ચીજ એ મહાત્માની સમભાવ પરિણતિને પલટાવનારી નથી. જે વીતરાગ થાય તેમની પરિણતિને પલટાવનારી ચીજ જગતભરમાં નથી. ચાહે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય. ચાહે જેવી ઉચી અનુકૂળ દશા લઈ લે અથવા ચાહે જેવી નીચી પ્રતિકુળદશા લઈ લે તે પણ જેમના પરિણામને પલટાવવામાં કઈ પણ દશા તાકાતવાળી નથી, આવી વીતરાગદશા મળી હોય તો પણ બીજા કષાય દૂર રહ્યા પણ સાધુપણામાં જે સંજવલનના કષાય છે. એ આ વીતરાગપણાને પણ ધો મારી નીચે ઉતારી દે છે. અગીઆરમે ગુણઠાણે જ્યારે જીવ જાય છે, ત્યારે કઈ દશામાં? અગીઆર, બાર, તેર, ચૌદ ચારે વીતરાગપણના ગુણઠાણા. તેમાં અગીઆરમું છદ્મસ્થ વીતરાગદશાનું છે. જગતની પ્રતિકૂળ-અનુકૂળ વસ્તુ આ વીતરાગતાના પરિણામને ડગાવી શકે નહિ. એવા જીનાં પરિણામને સંજવલન કષાય સજજડ હરાવી ઉતારી દે છે.
સંજવલનની ચકીથી પતન. કષાયરૂપ આ હાથી નીકળી ગયું અને પૂછડે અટકી ગયે. કષાયરૂપ હાથીનું પૂછડું સંજ્વલન, મિથ્યાત્વ અવિરતિ નીકળી ગયા. માત્ર સંજવલન સત્તામાં રહેલ એક ખૂણે પડી રહેલ છે. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનીના બંધ ઉદય ઉદીરણું નથી. સંજ્વલન તે પણ ઉદય ઉદીરણામાં નથી. માત્ર સંજવલન કષાયો સત્તામાં રહેલા હોય તો અગીઆરમાં ગુણઠાણાથી પડે છે. નીસરણી પર ચઢ્યો ઊંચે પગથીએ ગયો પણ ચકી આવે તે ઠેઠ નીચે જાય. તેવી રીતે અગીઆરમે ગુણઠાણે ગયેલે સંજ્વલનની ચકી આવે તેના લીધે પડે, તેથી પહેલે ગુણઠાણે આવી જાય. આખા ભવચકમાં ચાર વખત ઉપશમણિ હોય. સાસ્વાદન પાંચ વખત કહ્યું છે. તેમાં ના નથી. શ્રેણિથી પડેલાનું ચાર ત્યારે એક સાસ્વાદન વધ્યું કયું? તે કે પહેલવહેલું ઉપશમ સમકિત પામ્યો હોય તેમાંથી પડે તે સાસ્વાદન, બાકી ચારે વખત શ્રેણિનું સાસ્વાદન. સાસ્વાદનથી મિથ્યાત્વમાં આવે. ધમ્યું સોનું
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
શ્રી આગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
ધૂળમાં જાય. ફૂક દેતા ન આવડે તે રાખોડા ભેળું સેનું પણ ઉડી જાય. ધમેલામાં સેનાની લગડીઓ નથી હોતી. પાણીના છાંટા જેવું સોનું અને સાથે કચરે હોય છે. ફંક દેતાં ન આવડે તો રાખોડાની સાથે સોનું ઉડી જાય છે. કુંક દેતાં સાવચેતી ન રાખે તો ધન્યું એનું ધૂળમાં જાય, તેવી રીતે આત્મા ૭-૮-૯-૧૦-૧૧ મા ગુણઠાણા સુધી આવ્યો. સેનું ધમી તૈયાર કર્યું પણ કુંક દેતાં સાવચેતી એવી રાખે કે રાખોડે ઉડે પણ સેનું ન ઉડે. એવી રીતે સાવચેતી ન રહે તે અગીઆરમે ચડેલો પ્રાયઃ વિતરાગ થએલે મિથ્યાત્વ અવિરતિ કષાયને વિસારી દીધેલા હોય તેવી દશામાં આવેલો ચકી ખાઈને પડે તે ઠેઠ નીચે જાય છે. પડે પડે પણ ભોંયથી નીચે કયાં પડે? અહીં પણ અગીઆરમેથી ગાબડે તે ઠેઠ તળીયે એટલે પહેલે મિથ્યાત્વ ગુણઠાણે આવે છે. આ પ્રભાવ કોને? સંજવલન કષાયને. બીજા કષાયે પણ સાથે આવી જાય છે. ઉપશમશ્રેણિએ ચઢીને અગીઆરમે પહોંચેલે નીચે પડે. પડતાં પડતાં સંજવલન પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની વિગેરે બધા ઉદયમાં આવી જાય પણ એ કીલ્લાની ઈંટ કાઢી કોણે? સંજવલનના કષાયે. પહેલવહેલો ઉદય કોને પડતી વખતે પહેલો ઉદય સંજવલનને, પછી પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની અને છેવટે અનંતાનુબંધી. સાધુપણું લીધા પછી પણ જે કષાયને ચૂરી ન શક્યા હોય તે બધા કષાને તેડી લાવે છે. પ્રત્યાખ્યાનાવરણીય અપ્રત્યાખ્યાનાવરણીય અને અનંતાનુબંધીને યાવત્ મિથ્યાત્વને તેડી લાવનાર સંજવલન. આવા પ્રકારનો સંવલન હોવાથી તેને મિથ્યાત્વ અને અવિરતિને કાકો કહ્યો. ઔપશમિક સમ્યક્ત્વવાળો પહેલે ગુણઠાણે અને ક્ષાયિકવાળો ચોથે ગુણઠાણે આવે. સંજ્વલનના ભસે સાધુઓ ભૂલા ભમે છે, પણ એ ટેવ તમારામાંથી લીધેલી છે. તમારી અવસ્થામાં પંદર આની અધર્મ રહ્યો હતો, એક આની ધમ થયા હતા, તેટલામાં પણ પિતાને ધર્મીપણામાં ખપાવવા તૈયાર થયા હતા. અધર્મને ઢાંકવાની ટેવ પડી હતી અને તે જ ટેવે સાધુપણું લીધું તે પણ સંજ્વલનની દરકાર રહી નહિં. સાધુપણું લીધા પછી સંજવલનની દરકાર રહે તે માટે તીર્થકર હજાર વરસ અને સાડીબાર વરસ છદ્મસ્થપણે ફર્યા પણ પલાંઠી વાળી
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૨ મું
[ ૮૫
બેસવાનો વખત લીધો નહીં. તમારા કરતાં કયા કમ બાકી હતા? ઉત્તમોત્તમની કટિમાં આવેલ તીર્થકરે કર્મનો ઢાંકપીછોડો કરે નહિ.
વીરપુત્ર થવાની લાયકાત કેટલી કેવી? સાધુપણું લીધું હતું. તમારા કરતાં ઘણા ઓછા કર્મ બાકી છે છતાં પણ કર્મ ખપાવવા કેડ બાંધી રાખી હતી તે કેડ છેડી નથી. આટલા કરમના કીડી જેટલા ભાગ ઉપર જેઓ હજાર અને સાડીબાર વરસ સુધી જંપીને બેઠા ન હતા, તે પછી તમે કરમનું કટક કેમ નથી દેખતા? તેમના પુત્ર કહેવડાવવા માગે છે. વીરપુત્રે બેલો છે. જેમના સેવક થવાની તાકાત તમારામાં આવી નથી. ભગવાનની સેવામાં રહેલા સેવક તરીકેની લાયકાત જેમનામાં આવી નથી, તે વીરપુત્ર કહેવડાવવા માગે છે. શું સમજવું? જેમની મેજડી ઉપાડવા લાયક ન હોય તે વારસદાર બનવા આવે તો તમને વીરની સેવા મળવી મુશ્કેલ, ત્યાં તમે વીરપુત્ર બની જાવ છો? મહારાણનો કુંવર થાય તેને લેકલજજાએ મહારાણાની નીતિ જાળવવી પડે છે. નહીંતર તેને કુલાંગાર કહેવું પડે. પાદશાહને બીજા રાજાઓ જેમ દીકરી આપી આવે તેમ જે મહારાણા કુંવર બહેન-બેટી આપી સુલેહ કરે તે તેને પહેલા નંબરને કુલાંગાર કહેવો પડે. વીરને રસ્તે ન ચાલે તે વરના પુત્ર કે કુલાંગારો વીરના પુત્ર તરીકે જાહેર થાઓ અને બાયડી છોકરા ધન, માલ, આરંભ–પરિગ્રહમાં આસક્ત રહે છે. ખરેખર તમે દેવતાની પાછળ કોયલા પાક્યા. દાનેશ્વરી શેઠીયાનો છોકરો હોય અને તે માગવા નીકળ્યું હોય ફલાણા શેઠના છોકરાને દાન આપ-એમ બેલે? અરે તમે પૂછો કે–તું કોને કરે? નામ દેતાં શરમાય! બાપની ઉત્તમતાની જગતમાં પ્રસિદ્ધિ ધ્યાનમાં રાખી બાપનું નામ ન લઈ શકે. એ ચપ્પનીયું લઈ ફરનારે આ વર્તને બાપની બદનામી જાહેર કરે છે. મારા બાપને ઓળખવા લાયક નથી. ઉંચી સ્થિતિમાં પિતાનું નામ ફલાણું પણ આ સ્થિતિમાં બાપ છતો હોય તે પણ નામ લેવું લાયક નથી. નામ લેવું એ બાપની બદબાઈ છે. તેવી રીતે મિથ્યાત્વ અવિરતિ કષાયના કંગાળ વીરપુત્ર કહેવરાવે તે શું જોઈને બોલે છે? પ્રભુ મહાવીરની અને તારી સ્થિતિ કયાં? પુત્ર તરીકે હેય
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૬ ]
શ્રી આગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
તે પણ બેલતા શરમાય. આમાં મહાવીરના નામની બદનામી છે. પુષ્પશાલ નામના છોકરાને માબાપે કહ્યું કે વડેરાની સેવા કરવી. તમે તમારા બચ્ચાંને પોતાના સ્વાર્થની શિખામણ લે છે. શાક લેવા ગયે હાય પૈસાભાર ઓછું આવ્યું હોય તે મૂખ અને એક ભીડ વધારે લાવે તે શાબાશ? ચેરીની ટેવની શરૂઆત. અગ્નિ જેમાં સળગે તેને પહેલા જરૂર બાળશે. લાકડામાં, ઘાસમાં, છાણામાં સળગે તેને પહેલા બાળશે. એટલે જેને તમે ચોરી શીખવી તે ઘરમાં તે ચોરી કરનારે પહેલ થશે. સોદામાં લાભ થયે હોય છતાં ચોપડે નુકશાન. તીજોરી રાતે ઉઘાડી ઉચાપત કરશે. દાગીના પિતે જુગારમાં હારી આવીને ગરમાઈ ગયો એવું કહેશે. આ બધું તમારું જ શીખવેલું. જેમની પાસે શીખવું તેમને ભોગવવું. ગુરોધીત જુવે નિરિ–ગુરુની પાસે ભણવું. પાછું તેમને સંભલાવવું જોઈએ. તમારી પાસેથી ચોરી ભણે ને તમને જ નિવેદન કરી-કાછીયાની આંખ આજનારે કાજીની પણ આંખ આજે.
વડેરાની સેવા કરવાની શિખામણ પુષ્પશાલ પુત્રને “વડેરાની સેવા કરવી—એમ બાપે શીખવ્યું, તેથી હંમેશાં માબાપની સેવામાં રહે છે. કોઈ દિવસ ગામને મુખી ઘેર આવ્યા. માબાપે તેને બેસવા માટે ખાટલે આખે ને હાથ જોડી આગળ ઉભા રહ્યા. છોકરાએ જાણ્યું કે આમના પણ આ વડેરા છે. મારા વડેરા માબાપ ને મારા માબાપના વડેરા આ છે. માબાપની સેવા મૂકી દઈ તલાટીની સેવા કરવા માંડ્યો. આપણા વચન પ્રમાણે છોકો ચાલે તે આપણાથી બીજું ન બેલાય. અડચણ થાય તે પણ ન બેલાય. આર્ય રક્ષિતસૂરિને માતાએ દષ્ટિવાદ ભણવા મોકલ્યા ગુરુએ કહ્યું કે-દષ્ટિવાદ ભણવું હેય તે દીક્ષા લેવી પડશે. તેણે દીક્ષા લીધી છતાં માતા એમ ન બેલી કે મેં તે ભણવા મોકલ્યો હતો કે દીક્ષા લેવા જે મૂંડાવ હતો તે સીધી દીક્ષા ન આપત? આગળના વડીલે સમજતા હતા કે એ વચનનું પરિણામ જે આવે તે સહન કરી લેવું જોઈએ. મદારીના હાથમાં દેરી રહે ને માંકડો નાચે ત્યાં સુધી મદારીને વાંધો નથી. દેર છૂટે તે ઊંચે નીચે થાય છે. તેવી રીતે આપણા બચ્ચાને સામાયિકાદિ કરવાનું
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૨ મું.
[ ૮૭
કહીએ છીએ. દર હાથમાં રહે પછી માંકડું પાછલ જાય કે આગળ જાય તે વાંધો નથી. આપણે પણ આપણું બચ્ચાંને ધરમ કરવાનું કહીએ છીએ, દહેરાસર જતાં, સામાયિક, પૂજા, ઉપવાસ, આંબેલ કરતાં શીખવનાર માબાપ, સ્વતંત્રપણે કઈ શીખ્યું નથી. તેમાં એક ધ્યાન રાખજે કે-માંકડે ચારે બાજુ ફર્યો છે, પણ દર આંગળી ઉપર છે.
આ સ્થિતિએ પોતાનું કુટુંબ ધરમ કરે છે, પણ સમજે છે કે–આ. કૂદે છે, નાચે છે તેમાં મદારીને ફાયદો છે. દેર હાથમાં છે ત્યાં સુધી કુદ્યા, નાચ્યાના પૈસા, અનાજ, શાબાશી વિગેરે બધી મને મળવાની છે. તેવી રીતે આ છોકરે હોંશીયાર, સમજુ, ડાહ્યો કહેવાય તે બધું મને ફાયદાકારક છે. સમજુ અને ઉત્તમને અંગે તેમ હોય કે વડેરાની સેવા કરવી. સેવા માટે ખુદ માબાપની સેવા છોડી તે પણ તેમણે એમ ન કહ્યું કે-અમને છોડવા માટે તેને સેવા કહી ન હતી, તેવું નિર્લજજપણું તે લોકોથી બની શકયું નહીં. આપણે કહી દઈએ છીએ કે તને આ માટે ઉપાશ્રયે મોકલ્યો હતો? અમે તેને સામાયિક વિગેરે ભણાવ્યા તે આત્માને તારવા માટે હતું. તે અત્યારે કરે છે તે આત્માને તારવા માટે શું નથી? આપણે એ સ્થિતિમાં નથી. આ મનુષ્ય જન્મ નકામો ગુમાવે” એ લ્હાવો લ્યો પણ દોરીથી છૂટવાનો વખત આવે તે પહેલા ગળે પટ્ટો હતે, હવે ગળે સાંકળ નંખાય. પહેલા લુગડા ઉન કે ચામડાના પટ્ટે બંધાતો હતો, હવે આત્માના ઉદ્ધારની વાત આવી એટલે સાંકળે બંધાય છે. અત્યાર સુધી દોરી પોષણને માટે હતી, હવે તે દેરીના ભોગે સગતિ આદિની વાતથી વધ્યા અને સીધો તળાટી પાસે ગયે. તે તળાટીની સેવા કરે છે. કેઈક વખત ત્યાં અભયકુમાર આવ્યા. તળાટી અભયકુમારની સેવામાં હાજર થયે. તલાટીથી કેઈ આ મોટો છે, વડેરાની સેવા એક જ તત્વ હતું. અભયકુમારની સેવામાં ગયા. તલાટી શાને બોલી શકે ? ને ત્યારપછી શ્રેણિકની સેવા, પછી વીર ભગવાનની સેવામાં સમેસરણમાં ગયે. વડેરાની સેવાને વેલે વધવા લાગ્યો. મારી સેવા કરનારે મારો આપેલો વેષ પહેરવો જોઈએ.
આ સર્વના વડેરા શ્રેણિક છે. શ્રેણિકની સેવા કરતા કોઈ વખત
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
મહાવીર ભગવાન સમેાસર્યા. શ્રેણિક આડખર સાથે વંદન કરવા ગયા. એમના પણ આ ભગવાન વડેરા છે. શ્રેણિકને છેડીને ભગવાનની સેવામાં જાય છે. પ્રભુ પાસે જાહેર કરે છે કે-મારા માબાપે કહ્યું હતું કે વડેરાની સેવા કરવી ' અને તેથી માબાપની સેવા કરતા હતા. જિંદગીના ભાગે પણ એમના વડેરા મળ્યા એટલે તલાટી, અનુક્રમે શ્રી અભયકુમાર પછી શ્રેણિક હવે તેના વડેરા આપ છે. માટે આપની સેવા કરીશ. ભગવાન કહે છે કે-મારી સેવા કરનારે પહેલા મારે આપેલા ચાંદ-વેષ પહેરવા જોઈએ. નહિંતર મારી સેવામાં રહેવાના અધિકાર નથી. નાકરી આવનાર સીપાઈ પટ્ટો નહીં પહેરૂ એમ કહી શકે જ નહિં. ભગવાનની સેવામાં રહેવા માટે પુષ્પશાલ તરત જ સાધુપણુ લીધુ. પુષ્પશાલે કેટલી પરીક્ષા આપી અને કેટલો અભ્યાસ કર્યાં ? કેટલા દિવસ પાસે રાખ્યા હશે. ‘કરેમિ ભંતે' પણ સાધુપણું દઈ ને પછી શીખવવું. શ્રાવકના ‘કરેમિ ભંતે” કરતાં સાધુના કરેમિ ભંતેના પાઠમાં શા શબ્દના ફરક છે. આ સૂત્ર પણ સાધુપણું દ્વીધા પછી શીખવવું. અભ્યાસને આગળ કરનારા લગીર ધ્યાનમાં લેજો, મહાનુભાવા ! પહેલા ચાપડા બતાવો કે મુનિમગીરીનું મત લખાવે છે? પહેલા
આ મુનિમગીરીના ખતમાં આવે પછી આ ચાપડા સોંપાય. એ વાત સાધુપણું લીધા પછી કરેમિલતે શીખવવું, એ ઉપરથી સાબીત થાય છે. આચારાંગના પહેલાં અધ્યયનમાં પૃથ્વીકાય, અકાય પછી તેઉકાય નહીં કહેતાં તુરત વનસ્પતિકાય, એ ક્રમે કહ્યું. વચમાં વનસ્પતિકાય કેમ? તે માટે શાસ્ત્રકારે-ઉત્તર દીધા કે-નવદીક્ષિતને વનસ્પતિકાયમાં જીવપણાની શ્રદ્ધા કરવી અનુકૂળ પડે. તેઉકાય, વાઉકાયમાં સજીવપણાની શ્રદ્ધા કરવી મુશ્કેલ છે. વાઉકાય, વનસ્પતિ પછી કહ્યુ. આચારાંગ જાણવા માંડેલાએ તેવી સ્થિતિમાં હાય કે તેઉકાય, વાઉકાયને જીવ માનવા મુશ્કેલ પડે. જે કઠીયારા લાકડાના ભારા લાવનાર, જે ચારા ધાડ પાડીને નીકળેલા કન્યાનુ ડોકુ કાપેલુ હાથમાં તરવાર ને મસ્તક, આવા કેટલા અભ્યાસમાં ચાલ્યા હશે ? ભગવાન ઋષભદેવ કરતાં આજના કાળમાં પતિતની સંખ્યા ઘણી ઓછી છે. ભગવાન ચાર હજાર જોડે દીક્ષિત, ખાર મહિનામાં એકે સાથે નહિં. મહાવીરની સામે-હાજરીમાં
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૨ મું.
| [ ૮૯
જમાલી ગશાળા, નંદીષેણ ને આદ્રકુમાર પતિત થયા. પાર્શ્વનાથજીના સંતાનયાએ ગોશાળાને મદદ દીધી, તે પણ પાર્શ્વનાથના સમુદાયમાંથી પતિત કે બીજા કેઈ? પણ તમે પતિતના નામે સુધારવા માગે છે કે પતિતના નામે દીક્ષા અટકાવવા માગે છે? મરણ પ્રમાણ વધ્યું હેય તે મરણને કારણે દૂર કરવાના હેય કે સુવાવડીને સતાવવામાં હેય. અહીં પતિત થાય એને બચાવવા એમાં શાસનપ્રેમી કે નવીનમાં કેઈને પણ વિરૂદ્ધ મત નથી. પડવાના પ્રસંગે ન આવે ત્યાં સુધી આ વાતમાં કોનિ બે મત છે જ નહિં. પણ તમે તો પતિતના નામે દીક્ષાની ઉત્પત્તિ બંધ કરવા માંગો છો, ઉત્પત્તિને પ્રતિબંધ નહીં કરતાં પતિતનો પ્રતિબંધ કર. જન્મ શકવાના કાયદા કેઈ સરકાર નહીં કરે તે તમે મુઠ્ઠીભર પતિતાના નામે દીક્ષિત જન્મ પ્રતિબંધ શી રીતે કરી શકો ? પેલા પુષ્પશાલને ભગવંતે ચેકનું કહી દીધું કેઅમારી સેવા આ ચાંદ હોય તે જ બની શકે.
વિરપુત્ર ગણવાને અધિકાર ગૃહસ્થને કેટલો? : તે ભગવાનના પુત્ર તમે બની જાઓ છો તેમાં કઈ દાનત છે? તમારે ભગવાનના નામે મટાઈમાં ખપવું છે અને ભગવાનને હલકા ચીતરવા છે. ભીખ માંગીને નામ શું કરવા બદનામ કરે છે? આરભાદિકમાં આસક્ત, વિષયમાં વિવેક ન રાખવું અને કહેવરાવવું કે અમે વીરપુત્ર. વીરપુત્ર થવાવાળાએ ધ્યાન રાખવું જોઈએ કે સંજવલનની સેટીથી બચવા માટે હજારો વર્ષ સુધી તપસ્યા કરી પરિષહ ઉપસગ સહન કર્યા, તે તેના અમે પુત્ર બનીએ છીએ તે ધ્યાનમાં રાખે, નહીં તે ઢાંકણીમાં પાણી નાંખી ડૂબી મરે. આવા વીરપુત્ર બેલનારા વાચાળાએ ઢાંકણીમાં ડૂબી મરવું સારૂં. અર્થાત્ વિરપ્રભુને લજવું છું. વીરપ્રભુની અને મારી સ્થિતિ ક્યાં? મારા પિતાનું નામ જાહેર કરૂં તેમાં એમની કીર્તિ થશે કે અપકીર્તિ તે વાત ધ્યાન રાખો. સુજાતપણું હોય તો પિતાનું નામ કદાચ જાહેર કરાય. મરીચિએ મદ કરતા પિતાનું દાદાનું નામ શા માટે યાદ કર્યું? હું વાસુદેવ, હું ચકવર્તી, પિતા ચકવત થયા દાદા તીર્થકર થયા અને હું તીર્થંકર થઈશ. ખરેખર સંસારના વ્યવહારથી શૂન્ય એવા આ બિચારા સુધારકોને ધરમને અંગે શું
૧૨
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૦ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
બલવું તે પણ આવડતું નથી. શ્રદ્ધાએ શૂન્ય વિરતિને વેરી થઈ વીરપુત્ર કહેવડાવે તેની દશા શી?
મૂળ વાતમાં આવીએ. એક સંજવલનને સંસ્કાર રહેશે તે તોડવા માટે ભગવાન મહાવીરદેવે અને શ્રી ઋષભદેવે સાડાબાર તથા હજાર વરસ સુધી ઉદ્યમ કર્યો, તે સંજવલન સોટો કેટલો સાલતું હશે? આજકાલ એક હાથમાં ચાંદ આવી જાય તેમાં કેમ મોક્ષની પાલખી સુજી જાય છે? પૂર્વે સંસારી અવસ્થામાં પહેલેથી ટેવ પડેલી છે કે અધમ ઘણું હોય તો પણ દાબી દે. સોનું બતાવવા માટે થોડા સોનાને રસ કરી પીત્તળને ગીલીટ કરી દેવો કે બધું સેનું દેખાય.
જ્યાં એક આની વિરતિ હતી ત્યાં સંપૂર્ણ વિરાતિપણું દેખાડવા માટે સર્વ પ્રકારે મથ્યા પણ વસ્તુતઃ વસ્તુને પીછાણી નહિં. આપણું દરદ આપણે ધ્યાનમાં લીધું નથી. લીધું છતાં દરદ કાઢવા માગતા નથી. આવા ધરમને રસ કરી અધમ પર ચઢાવી અધર્મને ધર્મ કરવા મથે છે, તે શી રીતે ધર્મને સદુપયોગ કરનારા થાય? આટલા માટે જ શાસ્ત્રકારે કહ્યું કે તારું નામું ઠામું હિસાબ બધું તીર્થંકર-રીસીવરને સોંપી દે. એ રીસીવરને સંપ્યા પછી ગરબડ ગોટો કરે તો રીસીવરને જણાવજે. કદી ખરાબ સોબતથી ગોટાળે થાય તો પણ ત્યાં નિવેદન કરજે. તેવી સ્થિતિ પેલા ચાર શ્રાવકો સમજેલા હતા. આ વાત ચાર શ્રાવકો અયકુમાર સમક્ષ જાહેર કરે છે. હવે તે સંબંધી વિશેષ હકીકત શાસ્ત્રકાર શું બતાવશે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૩ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદી પ્રથમ ૪ રવિવાર. મુંબઇબંદર
દેવતત્વ જુદું કેમ કહ્યું? શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે—ધર્મ એ બહારની ચીજ નથી. કેવળ આત્માની જ ચીજ ધર્મ છે. દેવ, ગુરુ
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૩ મું
[ ૯૧
ઉપરની ધર્મશ્રદ્ધા, તેમની સેવા ભક્તિ, ધર્મની ક્રિયા આ બધું સમ્યકુત્વ તરીકે તે ફળને નામે ઝાડ બેલાય છે. જે ઝાડ ઉપર કેરી આવી તેને આંબે કહીએ છીએ. કેળાં, જાંબુ વિગેરે ફળને લીધે આખા ઝાડનાં નામને તે જાતના ઝાડ કહેવાય છે. એવી રીતે સુદેવાદિકની શ્રદ્ધા અને તેમની સેવાભક્તિ, આદર વિગેરે સમ્યક્ત્વના ફળો છે.
ગ્ય ઋતુએ ફળ હોય, એગ્ય ઋતુ ન હોય તો ફળ ન હોય, છતાં ફળ વગરના ઝાડને તે નામે જ ઓળખીએ છીએ. તેવી રીતે મનઃપર્યાપ્તિને દેવાદિને સંગ હોય તો તે વખત આરાધના રૂપી ફળ દેખી શકીએ. સિદ્ધપણું પામ્ય હાય, અપર્યાપ્ત દશા હોય, તે વખતે મનની સામગ્રી હોતી નથી. અપર્યાપ્તાને ભવિષ્યમાં મળશે, પણ તે વખત મન:પર્યાપ્તિ હોતી નથી. સિદ્ધિને મન હોતું નથી છતાં તેમને સમ્યક્ત્વ છે. શુદ્ધ દેવની સેવા, પંચ મહાવ્રત પાળનાર ગુરુની ભક્તિ અને વિનય, દયાદિકની ક્રિયા એ સમ્યક્ત્વ નથી. ત્યારે સમ્યફત્વ કઈ ચીજ ? દેવ-ગુરુ-ધર્મની માન્યતાને સમ્યકત્વ કહીએ તે સિદ્ધ મહારાજને સમકિતવાળા ઠરાવવા મુશ્કેલ પડે. અપર્યાપ્ત જીવોને સમ્યકત્વ માનવું મુશ્કેલ પડે. કેમકે તેઓને મન નહીં હોવાને લીધે દેવ, ગુરુ, ધર્મ સંબંધી વિચાર કરી શકતા નથી. તેમ એકલી આરાધનાને સમ્યકત્વ કહેતા નથી. સમ્યફત્વ ચીજ કેવળ આત્માની પરિણતિ ઉપર છે. જે તેને સમ્યકત્વ કહીએ તે સિદ્ધમાં તે હોવાનો સંભવ છે. સમ્યકત્વના સાધનો સમ્યક્ત્વ રૂપે બહારથી રહેલા છે તેને પણ આત્માથી ભિન્ન જણાવેલા છે. અનાદિથી વળગેલાં આહાર, શરીર, ઇદ્રિય તેના વિષયે અને તેના સાધન ભિન્ન છે.
જ્યારે સમ્યક્ત્વના કારણમાં પ્રથમ જિનેશ્વર સુદેવ છે. હીરાની કિંમત કરોડોની પણ તે અજવાળા ઉપર આધાર રાખે છે. અજવાળું ન હોય તો હીરા અને પત્થરમાં ફરક કે? તેવી રીતે આ જીવને આખું જગત અંધારી ગુફામાં ઘુચવાએલા મનુષ્યના ટોળાં જેવું લાગે છે. અંધારામાં પણ સ્પર્શ ઈદ્રિય બંધ ન હતી, ખાવાને રસ ચાખી શકતા હતા, સુંઘી શકતા હતા, શબ્દ સાંભળી શકતા હતા છતાં દેખવા લાયક પદાર્થ દેખી શકતા નથી. તેથી અમુંઝણ કેવી લાગે છે? દીવે.
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૨ ]
શ્રી આગમેદ્વારક-પ્રવચન–શ્રેણી
હેય ને ઓલવાઈ જાય તો અડચણ કેવી થાય છે. આ વિચારશે એટલે સંસાર અંધારી ગુફા છે, તે જણાઈ આવશે. દવે નહીં હોવાથી રૂપ જેવું જ બંધ હતું. અંધારામાં કાળી ને લાલમાં ફરક ક પડે ? જેમ અંધકારમાં કાળા, લાલમાં ફરક પડતો નથી તેવી રીતે સંસારમાં જિનેશ્વર રૂપ દીપક ન હોય તે આત્માની ને પરની વસ્તુને ફરક પડત નથી. જેમ દીવો થાય એટલે કાળા લાલમાં ફરક પડે છે, તેવી રીતે જગત રૂપ અંધારી ગુફામાં તીર્થકર રૂપી દીવો થાય ત્યારે સ્વ અને પરનું આત્મા સમજી શકે. બધા કેવળજ્ઞાનીઓ દુનિયાને સ્વ અને પર જ સમજાવે છે. જેવા તીર્થકર ઉપગારી એવા સામાન્ય કેવળીઓ ઉપગારી પછી તીર્થકરને માટે જુદું અરિહંતપદ કેમ? સામાન્ય કેવળીઓ આચાર્યો ઉપાધ્યાય અને સાધુઓ પણ રવ પરની વહેંચણ જ જણાવે છે. જ્યારે આ બધા સ્વ–પરની વહેચણ જણાવનાર તો અરિહંત કરું છોગું–વિશેષતા લાવ્યા કે તેમને માટે દેવતત્વ જુદું કહેવું પડયું?
અનર્થદંડને અનર્થદંડ તરીકે નહિં માનનારા નમો સિદ્ધાળ કહ્યું તેમાં કૃતકૃત્ય આવી જવાના, મારિયા માં રવ-પરની વહેંચણમાં આવી જવાના, સાધુ એટલે પોતે મિક્ષ સાથે અને બીજા સાધતાને મદદ કરે, સાધુની માન્યતા શા માટે? બાયડી છોકરા, કુટુંબ, હાટ, હવેલી વિગેરે માટે સાધુની માન્યતા નથી. એ અપેક્ષાએ તો ગાંડાતુત સમજે. પહેલા પુત્રના લક્ષણ પારણામાંથી જણાય તેમ દીક્ષા લેવાની તૈયારીમાં થાળમાં રૂપીઆ, અડધા, પાવલી કે આની બે આની હોય તે જેવું નથી, કયાં ફેંકું છું, કોણે લીધું? કયાં પડયું? કશું ન જુવે. તમારી દુકાને આમ કોઈ ફેંકે તે તેને તમે કે ગણે? તમે ધનમાલની અપેક્ષાએ સાધુને માનવા માગતા હો તો પહેલેથી ગાંડા જણાવી દીધા. બાયડી ઉભી ઉભી રડે કે છોકરા રડે અથવા કુટુંબીએ કકળાટ કરે તે પણ સામું જોવાના કે છાના રાખવાના સોગન. છ મહિના સુધી સ્કંદને બાપ પાછળ ફર્યો. ચકવતી સનકુમારની પાછળ આખું કુટુંબ, લશ્કર, પાયદળ, હાથી, ઘોડા, આખી રાજ્યઋદ્ધિ સાથે છ મહિના સુધી પાછળ ફર્યા એની દરકાર કરતા નથી. એ રૂવે કે નાચે, કુદે તે એ શું. તમે મેડ હાઉસમાં જાવ, એ વખત મેડ
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૩ મું.
[ ૯૩
હાઉસમાં રહેલા ગાંડા ચાહે તે બોલતા હોય કે કૂદતા હોય તેની અસર તમારામાં કેટલી થાય ? દારૂના પીઠામાં ગાળંગાળી, મારું મારી દેખો છો પણ તમે એની અસર લગીર પણ મનમાં આણો છો? બિચારા પરાધીન છે. જેમ તમે મેડહાઉસમાં અગર પીઠામાં રહેલા લોકોને ગણે છે, તેવી રીતે સાધુઓ દુનિયામાં રહેલા લોકોને ગણે છે. મેડહાઉસમાં ગાંડે કદી દારૂ માગે, તારી માગે તો પણ સજજન આપવાને તૈયાર થાય ખરા? દારૂના પીઠા પાસે લડાઈ કરી રહેલા શેઠ સાહેબ ! એક પ્યાલા પીલાઓ” એમ કરગરે તે પણ તમને દયા આવે ખરી? તમે દયાળુ છો પણ જે દયાના પરિણામમાં, સ્વરૂપમાં કારણમાં ભયંકરપણું દેખે તે તેવી જગો પર દયા કરવાને તૈયાર થતા નથી. તેવી રીતે અહીં સાધુ, ઉપાધ્યાય કે અરિહંત કે ઈપણ મોક્ષને માર્ગે પ્રવર્તેલા હોય, છેવટે તે શ્રાવક હોય તો તે પણ સંસારના કીચડમાં રહેવા ટેકે આપે નહીં. અત્યાર સુધી અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ હોય પણ અહીં શ્રાવક પણ સંસારના કારણભૂત ધાને ટેકો આપવા તૈયાર થાય નહિં. તમે બાર વ્રતોનાં નામ સાંભળ્યા છે. તેમાં અનર્થદંડમાં તમે પોતે જ કહી શકો છો, માને છે, જાણો છો કે-“સ્વજન કુટુંબને કારણે પાપે પેટ ભરાય છે છતાં તે અર્થદંડ, બીજે કર્યો દંડ? અનર્થદંડ. દંડમાં દંડ તે અનર્થદંડ. કેઈને તમે કાતર આપો, ચપુ, અગ્નિ, હળ, હથિયાર આપે તેનું નામ અનર્થદંડ. હિંસાપ્રદાન-હિંસાના જે જે કારણો-હથિયારે તે આપવામાં આવે તેનું નામ અનર્થદંડ. એને એ ચીજ ઉપયોગી હતી કે નહિં. જેવી સેય, છરી, હળ, હથિયાર તમારે ઉપયોગી હતા, તેવા એને ઉપગી હતા કે નહિ? તેવા ઉપયોગી હથિયારે શ્રાવક પણ આપે છે તેને શાસ્ત્રકાર અનર્થદંડ કહે છે. એ જ વાત જણાવતાં જણાવ્યું છે કે
ક્ષેત્ર કૃષ” અરે ખેતી કેમ કરતા નથી, એમ ને એમ કેમ બેસી રહ્યો છે. હવે બળદીયા તૈયાર થયા છે, બરોબર ગાડાં જોડ. ખસી કર, આવું બોલે તે અનર્થદંડ, જેમ ખેતર ખેડતા નથી ને ભૂખે મરી રહ્યો છે. તેને ભાડું ન આવે અને તેની હેરાનગતિ હોય તે દેખીને બળદ, ઘોડા, પલેટ, ખસી કરાવ, આવું કહેનારા શ્રાવકને અનર્થદંડ લાગે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૪ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
ત્યાગીની વાત તે હૂર રહી. આ તે ગૃહસ્થની વાત છે. ખેતર ખેડ, બળદ પલેટ, ઘોડાને ખસી કર, આ કથને તે અનર્થદંડ છે. વિચારે અનર્થદંડને અનર્થદંડ તરીકે નહિ માનનારા, ઉલટો ઉપગાર માનનારાની શી વલે?
પ્રશ્ન-સાધર્મિક કહેવાય કે નહિ?
ઉત્તર-સાધર્મિક એનું નામ જે દુનિયાદારીને ફાની-અસાર ગણે તેમાંથી નીકળવાનો પ્રયત્ન કરતાં ન નીકળી શક્યો હોય તેવા સાધર્મિક, પણ જે અનર્થદંડને ઉપગાર માને તે સાધર્મિક થવાને લાયક થઈ શકે ખરા? પંચમહાવ્રતપાલક બધા સાધુ, પણ આચાર્ય–ઉપાધ્યાયને ઊંચી કોટિમાં કેમ મૂકીએ છીએ? વિશિષ્ટ ગુણથી વિશિષ્ટ માન્યા. અહીં નામ-દ્રવ્ય શ્રાવક સાધર્મિકપણે મનાય તે વાત જુદી છે. ભાવ શ્રાવક તો સાધર્મિકપણે માનવાના જ છે. જે પોતાનું નામ શ્રાવક જણાવે, શાથી? જૈનકુળમાં જન્મે એટલે. શ્રાવક-કૂળની મર્યાદા સાચવતો ન હોય તે શ્રાવક જાહેર કરે તે તે દ્રવ્ય-શ્રાવક. ધર્મકિયાને આલેકના ફળ તરીકે કરે. દષ્ટાંત તરીકે વખાણમાં આવવું નથી, પણ નાળીયેરની પ્રભાવનાને લીધે આવે. છઠ્ઠું અઠ્ઠમ કરે નથી, પણ જમવાની ને પ્રભાવનાની ખાતર દેરે, ઉપાશ્રયે આવે તે દ્રવ્યશ્રાવક. જેઓને કલ્યાણની ભાવના છે, દેવાદિકની શ્રદ્ધા છે, જે આરાધન કરે છે, પછી ભલે અંશથી કરે પણ તે ભાવશ્રાવક. આ શ્રાવકને સાધર્મિક તરીકે માનવામાં તમે ભૂલતા નથી. જે કુશ્રાવક તે કયા? દેવાદિકના ભોગે અમારૂં પિષણ કરે એમ કહે છે. દેવ, ગુરુ, ધર્મ કયાં સુધી?
જ્યાં સુધી અમારા પિષણમાં અમને અડચણ લાગે નહિં, શારીરિક, દેશીય, આર્થિક, સામાજિક કેઈપણ જાતનું અમારા પિષણમાં મદદગાર બને, અડચકાર ન બને, તે તે માટે અમે દેવાદિકને માનવા તૈયાર છીએ. આવા નામશ્રાવક કે દ્રવ્યશ્રાવકમાંથી નીકળી ગયા છે તેઓ ભાવશ્રાવકમાં તે હોય જ શાના? સાધર્મિક ન હોય તેને સાધર્મિક કેમ મનાય? હજુ નામશ્રાવકમાં સાધર્મિકની સંભાવના છે. પણ ધર્મનો નાશ કરવા કટીબદ્ધ થએલાને સાધર્મિક મનાવ પછી મિથ્યાત્વને માથે શીંગડા છે? જે સંસારને અંગે હેયપણું ન માને, સંસાર ઉપાદેય
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૩ મું.
[ ૫ માને, સંસારના સાધન પરમસાધ્ય હોય, તેવાને સમકાતિ માને તે તમારા સમકિતની શી સ્થિતિ? તમે એવા શ્રાવકને શ્રાવક માનવા તૈયાર થાવ તો કુદેવ, કુગુરુને માનવામાં તમારું શું ગયું? અમને, કુગુરુને કુદવને દેવ-ગુરુ-ધર્મની બુદ્ધિએ માનો છો? તમારા મનમાં રહેલી દેવાદિકની ધારણા કામ લાગી જાય તો જગતમાં મિથ્યાત્વનું સ્થાન જ નથી. તમે પંચમહાવ્રતધારીને ગુરુ માને છે, બીજાઓ સંન્યાસીને માને તો ગુરુ બુદ્ધિએને? એ બિચારા ઉપવાસ નામ ધરાવે છે. પછી ભલે આદુ, રાજગરાનો શીરે ખાય, પણ ધારણા તો ઉપવાસની છે. તે અધર્મને, ગુરુને, ધર્મ ગુરુદેવ કેમ નથી કહેતા ? સાચું હોય તે સાચું મનાય તે જ સમ્યક્ત્વ. સાધર્મિક ભક્તિનું પરિણામ ધર્મના ઉદયમાં જ આવે. અમે પુષ્ટ હઈશું તે અમે આમ કરશું. સોએ દશ ટકા કબૂલ છે? ધર્મના નામે સો ટકા કમાવા છે ને દશ ટકા ધર્મમાં ખરચવા નથી. ધર્મની પ્રતિજ્ઞા કરે.
અમે સુખી હઈશું તે ધર્મ કરીશું, અમને બાયડી, છેકરા, વેપારનું સુખ હશે તો ધર્મ કરીશું. પેટમાં બળતરા હશે તે ક્યાં ઘરમ કરવાના?, આવું કહેવું સાચું તે છે ને? અમે પૈસાથી, વેપારથી, કુટુંબાદિકથી સુખી હઈશું તે ધરમ કરી શકીશું, એ તે કબૂલ છે ને? આમાં કરગરે એવા કેઈ દેખે છે કેમ નહિ? જે ક્રિએ સંપૂર્ણ હોય, કુટુંબ સુખી હોય, વેપાર સુખી હોય એવા કેટલા દહાડા દહેરા, ઉપાશ્રયમાં માં બતાવે છે? ન આવનારની ટીકા નથી કરતો આ તમારી વ્યાપ્તિ (જ્યાં જ્યાં સુખ ત્યાં ત્યાં ધર્મ): એ જોવા માંગું છું. આવી સ્થિતિવાળાને ધર્મ કરતાં દેખ છે ને? જે કટિદેવજ બંગલાના માલિક જેમને ત્યાં સેંકડે નોકરી છે, તે બધા ધરમ કરે છે ને? શાંતિ હોય તો ધરમ કરીએ એ વાત તે સિદ્ધ કરી બતા. ૩૦-૩૫ વરસથી જેને માર્ગે લાવવા પાણીની માફક પૈસા ખરચ્યા તે ફળ ખાવાનું તમારા નસીબમાં દેખાયું? જેમને સારા રસ્તે ચડાવવા માટે તમે ઉદ્યમ કર્યો તેનું ફળ શું દેવું? ઘરને આંગણે આ ઝાડ આંબાનું કે બાવળનું? બાવળનું જાણ્યા પછી પોષવા કોણ તૈયાર થાય? કઈ નહિં. બીજે મુદ્દો એ કે-દુઃખી હેય, અડ
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
ચણ હોય ત્યાં સુધી ધર્મ તરફ મન જાય નહીં. કોઈ જાતની અડચણ ન હોય તેવી તમારી સ્થિતિ છે ને? કઈને કુટુંબની, કોઈને શરીરની હોય છે. ઘવાયા વગરની સ્થિતિવાળા સંસારમાં કેટલા?
પ્રશ્ન- સાધર્મિવાત્સલ્યની ઉંચામાં ઉંચી હદ કઈ?
જવાબ–તપાસી લેવો જોઈએ. દુનિયાને ફાની ગણે, દેવાદિકને તત્ત્વ ગણે.
સમકિતી સ્વપુત્રી મિથ્યાત્વીને ન આપે. મહાવીર પ્રભુના વખતમાં સુભદ્રા સતીના પિતા પાસે કોઈ બૌદ્ધના છોકરાએ સુભદ્રાની માગણી કરી. સુભદ્રાના પિતાએ શું કહ્યું? છેકરીને બૌદ્ધને ઘેર કદી નહીં આપે. છોકરી આપવી તે સંસારનું-પાપનું જ કામ છતાં બૌદ્ધને છેક આચાર્ય પાસે આવી ધીમે ધીમે ધરમનું તત્ત્વ શીખે ને કિયા પણ શીખે તે પછી માગું કરાવ્યું. ત્યારે સુભદ્રાના બાપે ચોકખું જણાવ્યું કે તું ધર્મમાં જોડાયે પણ તારા માબાપ બધા બૌદ્ધધમ છે. તેથી લગ્ન થયા પછી તારે અહીં અમારે ત્યાં રહેવું અગર જુદા રહેવું પડશે. આ બન્ને તારે કબૂલ હોય તે આપું. નાએ કહી, હાએ કહી. આ શરતે કહીને કબૂલ કરાવી વિવાહ કર્યો. દ્રવ્યથી-દેખાવ પૂરતી આવડ જાવડ હતી. તે ધર્મોપદેશ સાંભળતા એના મનમાં એમ આવ્યું કે-ધમે તે આ જ સાચે છે હું તે કન્યા માટે આ ધર્મમાં આવ્યો છું, પણ સાચું હતું જેથી આચાર્ય પાસે આવીને કબૂલાત કરી. અત્યાર સુધી કરેલ ધર્મ સાચો ધારી કરતા ન હતા, ફક્ત સુભદ્રાની પ્રાપ્તિ ખાતર કરતે હતે. શ્રાવક ન હોવાથી તમારી પાસે આવતો ન હતો. હવે અંતઃકરણથી શ્રાવકધર્મમાં પ્રવર્તે છું. સાચામાં સાચો ધર્મ, આત્માનું કલ્યાણ કરનારે ધર્મ આ જ છે માટે ભાવથી મને ધર્મની પ્રતિજ્ઞા કરાવે.
સમ્યગૃષ્ટિ મિથ્યાત્વને છોકરી ન આપે ને સમ્યફને આપે. કેવળ અસંજમની ખાણ છોકરી સમકિતી કરતાં મિથ્યાત્વીમાં આપી હતે તે ડૂબતે. એક છોકરી દેવી તે પણ મિથ્યાત્વીમાં ન દેવી. મંદિર માર્ગીઓ મંદિરમાગને જ આપે. કન્યા ડૂબશે પણ સમકિતીઓ તે.
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૩ મું
[ ૯૭
નહીં ડૂબે. પેાતે વસ્તુ સમજે છે કે-જે કાઈ સમિકતી સંસારને ફ્રાંસે ગણનાર હોય અથવા અત્યારે નહીં ગણતા હોય તે ભવિષ્યમાં ઉપદેશ સાંભળીને ફ્રાંસા ગણશે, માટે નામ-દ્રવ્ય શ્રાવકને ધર્મીની લાઈનમાં લઇ શકીએ. ભાવશ્રાવક તા પેાતાની મેળે સમજે. આવાની ભક્તિ સેવા જે જે પ્રકારે થાય તેમાં અડચણ નથી, પણ જે કુશ્રાવક અને તે મચ્છીમારને સુતરની કાકડી આપા એનુ પરિણામ હિંસામાં તેની દુર્ગતિમાં, તેવી રીતે શ્રાવક ક્ષેત્રના નામે ક્રુશ્રાવકને પાષવા તૈયાર થવાય તેા અનંદ. અનંદ'ડને અન દંડ ન ગણે ને ઉપગાર ગણી ચે તા અન દંડ ને મિથ્યાત્વ છે. શ્રાવકને અગે ક્ષેત્ર ખેડ, અળદને ખસી કર, ઘેાડાને દમ, આ કહેવું એનુ નામ પણ અન દંડ. એવા અનદાંડને ઉપગાર ગણે તેા અન દડ ઉપરાંત મિથ્યાત્વ લાગે, તમારા વંદિત્તાસૂત્રમાં શ્રાવકે જળાશયા ઉપર નાવા ન જવું, કદી જવું પડે તે આંખળા વિગેરે જે લગાડતા હેાય તે ઘેર લગાડીને જવું. ત્યાં દાક્ષિણ્યતાવાળા માંગે તે આપવા પડે તેા અનંદડ લાગે. આંબળા તળાવે લઇ જાવ તેમાં પણ અનડ. ગાડાં, હળ રાખવા નહિ ને કદી રાખવા પડે તે કામના વખત સિવાય પાર્ટસ-વિભાગ જુદા કરીને રાખી દેવા. તૈયાર ગાડુ હાય ધુંસરી પૈડાં જુદાં ન હોય તેા સહેજે કાઈ માગવા આવે ને અપાય તા અન દંડ લાગે. આટલેા લાભ છતાં અનડ નામ રાખ્યું. પાતાના ઘરને માટે તૈયાર ગાડાં રાખ્યાં છતાં રાખેલા હોય તે અન દડ. આંબળા પેાતાને ઘસવા છે, તે ઘેર નહીં ઘસતાં ત્યાં લઈ જાય તો અનદંડ. આ દૃષ્ટિએ વિચારો કે-શ્રાવકને પણ પાપથી કેટલું ડરવુ જોઈએ.
ઋદ્ધિ સાથે ધમના સંબધ નથી પણ વિવેક સાથે છે.
આપણે તે! જે આરંભ પરિગ્રહમાં વધશે. તે જ ધર્મ કરશે. આરંભ પરિગ્રહ વિષય, કષાય એ ધર્મના ઉત્પાદક નથી. ધનાં ઉત્પા દક વિવેક, ઘાતક અવિવેક. વિવેકવાળા, રિદ્ધિવાળા ધર્માંને રસ્તે હાય. રિદ્ધિવાળા ન હોય તે પણ વિવેકવાળા ધર્મી હોય. વિવેક વગરના રિદ્ધિવાળા અધર્મી હાય. ધર્મને રિદ્ધિ વિગેરે સાથે સંબંધ નથી, પણ વિવેક સાથે સખ'ધ છે. મહારાજા શ્રેણિક ધર્મ કરી શકતા ન હતા,
૧૩
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૮ ]
શ્રી આરામોદ્ધારક-પ્રવચન-શ્રેણી
-
-
સાડાબાર દોકડાને સ્વામી પુણી શ્રાવક ધર્મ કરી શકતું હતું. સાડાબાર દોકડામાંથી સવા છ દેકડા સાધર્મિક વાત્સલ્યમાં ખરચનારે, તે એક જ દહાડે, એક મહીને નહિં પણ રોજ સ્વામીવાત્સલ્ય. તમે વરસનું સરવૈયું કાઢે છે. તેમાં તપાસ્યું કે-સ્વામીવાત્સલ્ય કે ધર્મને માગે કેટલું ગયું?
હેરાન કરવાની ફરિયાદ. તમારે પિતાને વિચારવાની જરૂર છે કે મારું પેદા કરેલું ધન ડૂબવામાં ખરચ થાય છે, તે તરવામાં કેમ નથી ખરચ થતું? દરિદ્રતા કહો છો, લગીર હોટલ, બીડીની દુકાને પર, નાટક, સીનેમા પાસે જઈને ઉભા રહે, તે ત્યાં આગળ બેકારી દેખાય છે? જે કે સરકાર તરફથી બેકારીને રેલની આવકમાં જોડાય છે. કેટલીક વખત રેલની આવકને જગતની સ્થિતિ સાથે ખજાનચી જોડે છે. આપણે તેમ ન જોડીએ, પણ નાટક સીનેમા, પાન, બીડી, હોટલ, લેઝની આવકોને અને તમારી સ્થિતિ સાથે સંબંધ કેમ નહિં જોડ? જે કેટલાએક વ્યસને અને સ્વછંદપાવું એ તે ખસેડવું નથી. આવી સ્થિતિમાં પિતાનું ખરચ ભારે પડે છે તે શું કરવા શેખીનના સગા બને છે? હવે વિચારે કે સવા છ દોકડામાં એક મનુષ્ય ગુજરાન કરે છે, તો તમે પોતાને નિરાધાર હલકી સ્થિતિમાં બતાવવા તે શ્રાવકના બચ્ચાને લાયક છે ને?
તેવા સાધર્મિકે પ્રત્યે સંઘ ભક્તિથી જુવે છે.
આદ્રકુમારે દીક્ષા લેવાની તૈયારી કરી. એની બાયડીને પાળનાર ન હતા? મહારાજા શ્રેણિક સરખા રાજવી ધન્નાશાલિભદ્ર સરખા ઋદ્ધિવાળા એવા વખતમાં આદ્રકુમારની બાયડી ને છોકરાના પાલનમાં મુશ્કેલી શી? છતાં આદ્રકુમારની સ્ત્રીએ રેટી કાંતવા માંડ્યો. આગળ સાંભળે. એને છોકરો કહે છે ઓ મા ! આવું દરિદ્રનું કામ કયાં કરવા બેડી. આજકાલના સાધુએ આ દષ્ટાંતને રેટીયાના પિષણમાં લે છે. સૂત્રની સિધી વાતો અવળી પરિણમાવતાં આવડે છે. (ઈતરજને) સામાન્ય લેકજાતને લાયકનું આ તે શું કરવા માંડયું? નાના છોકરાએ પણ દરિદ્રને કરવાગ્ય ધંધો માન્ય. આપણું સાધુ કરણી
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૩ મું.
[ ૯
જણાવે છે. તે બેમાં સમજુ કોણ? ત્યાં આદ્રકુમારની સ્ત્રી ઉત્તર આપે છે. તારા બાપ દીક્ષા લેવાના છે. પછી હું નિરાધાર બનીશ, તારું ને મારું પાલન આ રેટીયા વડે કરીશ. નિરાધારનુ આજીવિકાનું આ સાધન છે, પણ એમ ન કહ્યું કે-જે દીક્ષા દેશે એને છેડો પકડીશ. દીક્ષા લે તે પણ અમારૂં કરીને પછી . દીક્ષિતેના સગાઓ સંસારનું અસારપણું ધ્યાનમાં લઈને સમજતા હતા કે-અમે ના લઈએ તો લેનારને અંતરાયભૂત તે ન જ થઈએ. તે વખતે પણ પુણીયા શ્રાવક સાડાબાર દોકડાની માલિકીવાળા હતા ને? દીક્ષિતના સગાઓએ અસાર સંસારનું સ્વરૂપ ખ્યાલમાં રાખી સમજવું જોઈએ. દીક્ષિતના સંબંધીએની તરફ કેઈએ આંખમીંચામણા કર્યા હેય-એમ મારે અનુભવ ના પાડે છે. ફરીયાદી કરનારી બાઈ એ પેટને ખાડો પૂરવા માટે દાવો કર્યો જ નથી, પણ દીક્ષાને વગોવવા માટે અને દીક્ષાના હીમાયતીની હિંમત હરાવી નાખવા માટે શાસનના સેવકનું સત્વ ઉડાડી મૂકવા માટે પાસે રહી ઉશ્કેરે છે, જેથી ફરીયાદીઓ કરવામાં આવી છે. પિતાની શક્તિ પ્રમાણે નેહ યાને ભક્તિની નજરથી આખો સંઘ જુવે છે. એ તે માત્ર હેરાન કરવાની ફરીયાદે છે. ધર્મની જડ ઘન નથી પણ વિવેક છે. આ સ્થિતિએ શ્રાવકેથી બીજાના આરંભ, સમારંભ, વિષય, કષાયના સાધન તરફ પ્રેરણા ન થાય તે, સાધુ તો પ્રેરણું કરે જ શી રીતે? શ્રાવકો તેને ધર્મ માને તે શ્રાવકને મિથ્યાત્વ લાગે, જે સાધુ તેને ધર્મ ગણાવે તે શી વલે થાય? સાધુએ સ્વપરની વહેંચણના ઉપદેશમાં વર્તે તે પછી અરિહંત કર્યું છોગું લાવ્યા કે એમને દેવ અને પહેલા પરમેષ્ઠિ માનવા? વાત ખરી પણ ખ્યાલ રાખો કે એક ગુફામાં હજાર મનુષ્ય અટવાતા હોય તે શું થાય? . પ્રશ્ન–સાધર્મિકને શું આપે?
ઉત્તર–તેની સ્થિતિ સમજીને આપે. દાક્ષિણ્યતાના આ વિષયમાં સાધર્મિકતાના આ વિષયમાં, પજુસણમાં આવી ગયું કે–પાઘડી, અંગરખું ને ધોતીયું આપવું, પણ તે કેને? યેગ્યતાવાળા પાત્રને જ આપી શકે. માછીમારને આપો તે? અહીં સદુપયેાગ છે. પાઘડી, અંગરખા સવરૂપ સંસારી વસ્તુ છતાં ધર્મની મજબૂતી તરીકે, ભક્તિ તરીકે આપી
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
શકીએ. વાંધા સાધર્મિકને માટે છે. અનર્થદંડ થતું હોય તે ન માને તે ખામી. ધમપણું લક્ષ્યમાં હેવું જોઈએ. ઇદ્રોએ સાધર્મિક તરીકે ગણી ધનુષ્ય, રથ, બાણ આપ્યા. સિદ્ધાચલજી ઉપર કુંડો શા માટે કર્યા છે ? કોણે કર્યા છે, કુવા, વાવ કરાવવા વર્જિત છેતે પછી એ વાવ, કુંડ કરાવનારા કેવા ગણાય ? કેવળ એમના દયાનમાં હતું કેસિદ્ધાચળ ઉપર ચડવું, તાપ પડતે હાય બાળક બચ્ચાં હોય તે હેરાન થાય, તે હેરાનગતિ ટાળવી એ મારું કામ છે, તેથી એ ભક્તિને વિધ્ય છે.
પ્રથમ પ્રકાશક કેણુ? સાધુઓ પછી તે સામાન્ય હોય કે ઉપાધ્યાય હોય કે આચાર્ય કે અરિહંત હોય તે બધા સ્વપરની વહેંચણને જણાવનાર, તે અરિહંત માટે જુદુ તત્વ અને પદ કેમ અને પરમેષ્ઠિમાં પહેલા કેમ? ગુફામાં હજાર મનુષ્ય છે, અંધારું ઘર છે. તેમાંથી એક પાસે દીવાસળી હતી, એણે સળગાવી કાકો કર્યો. તેનાથી પાંચ પચીસ કાકડા કર્યા. કોઈના કાકડામાં ફરક નથી. પહેલામાં કે પચીસમામાં કાકડામાં ફરક નથી પણ બધાને તારણહાર કણ? જેણે માચીસ કાઢી ને કાકડે પહેલવહેલે તૈયાર કર્યો છે. બીજા બધા કાકડા કરવાવાળા પહેલાને આભારી છે. તેવી રીતે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સ્વપરને ઉપદેશ આપે છે, પણ તે અરિહંત ભગવાનના ઉપદેશને આભારી છે. અરિહતે પોતે સ્વતંત્ર બેધ પામીને ત્યાગમાં કલ્યાણ દેખ્યું ને ત્યાગની પ્રવૃત્તિ કરીને ફળ મેળવ્યું તે જ પ્રમાણે ઉપદેશ શરૂ કર્યો. એના પ્રભાવથી બીજા બધા સ્વપરના ઉપદેશને પામ્યા, સમજ્યા, માનવા લાગ્યા ને ઉપદેશ કરવા લાગ્યા, પણ જડ તીર્થકર ભગવાન સ્વયંસંબુદ્ધમાં જ બીજા તેમના અનુસારે બેધ પામે છે. આ વાત લક્ષ્યમાં લઈશું ત્યારે નિર્ણય થશે કે-અરિહંત, આચાર્ય વિગેરે એક જ કારણથી મનાય છે. સ્વપરનો વિવેક કરાવનારા છે. ધન, માલ, છોકરા, બાયડી રિદ્ધિને અંગે તે પુણ્યપુરુષ મનાતા જ નથી.
સ્વયંસેવકની દીક્ષા. સ્વપરના કલ્યાણને ઉપદેશ એ જ એનું કામ, એને ઉપગાર વધારે
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૩ યું.
[ ૧૦૧
કયારે ગણી શકીએ ? દુનિયામાં ધન, કન્યા, રાજ્ય, દેવલેાક દેના કાઈ હાય તેના કરતાં ગુરુને, દેવને, ધમને અધિક કયારે ગણી શકીએ ? જ્યારે બધી વસ્તુ કરતાં આના ઉપદેશનુ સારપણું ગણીએ ત્યારે. તે અરિહંતદેવ, શુદ્ધ સાધુ ગુરુ, ધર્મ આ ત્રણેને ધર્મ ગણુતા કયારે થાય? તે પણ સમ્યક્ત્વ હોય ત્યારે સમ્યક્ત્વ આત્માની ચીજ, કમજાની ચીજ પણ તે વ્યક્ત કયારે થાય, તે પમાડનાર કાણુ એ જ દેવ, ગુરુ ને ધર્માં. કેરી એ જ આંખાનું કારણ અને એ જ કા. આંબા થયા કયાંથી ? કેરીથી. એથી જ આંખે થાય. એવી રીતે શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મ, આ ત્રણજ આત્માની પરિણતિના કારણ અને કા. આત્માના કર્મના ક્ષય-ક્ષયાપશમ કે ઉપશમથી જે નિમાઁળતા એ જ સમ્યફત્વનું સ્વરૂપ. હજી આપણે ધમ ટકાવવાની તાકાતવાળા નથી. દરિદ્રને ઘેર કાહિનૂર આવ્યા તા ખરા પણ જો મહેલ ન બંધાય, તીજોરી ન રખાય, આરખા ન રખાય ત્યાં સુધી રિસીવરને સોંપવા પડે, તેવી રીતે આ રિદ્ર નારાયણને દર્શન, ચારિત્ર ને જ્ઞાન રૂપ કેાહિનૂર મળ્યા પણ તેની પાસે નથી અગલેા, તીજેરી કે આરખ. તેથી સેક્ ડીપોઝીટ એકમાં રાખવા પડશે. શાસ્ત્ર સમ્યક્ત્વના પરિણામ, સ્વરૂપ, ખામી, વૃદ્ધિ, વિચારતાં શાસ્ત્ર આગળ ધરવાનું સમ્યક્ત્વ કેમ ટકે વધે એ બધું શાસ્ત્રથી સમજાય, એ જ રિસીવર. માંસના ઢગલા ને હાડકાની હેડરૂપ શરીર, ાન, માલ, કુટુ'બ, કખીલા માટે આપણે વિચાર કરીએ તે આપણે આત્માને કેમ ન વિચારીએ? આથી પ્રાચીનકાલના સ્વયંસેવકના ખ્યાલ આવશે, કેટલા સાધુ અને શ્રાવક વસ્તુ ન સમજતાં પચાશકમાં જણાવેલી સ્વયં સેવક-શ્રાવકની દીક્ષાને સાધુની દીક્ષામાં જોડી દે છે, ભાવનગરના ક્રીયાએ તે સ્વયંસેવકની દીક્ષાને સસાવઘની દીક્ષા સાથે જોડી દીધી છે. સમ્યક્ત્વધારી એવા શ્રાવક તે સ્વયંસેવકની દીક્ષા લેતા શુ કહે છે? મારા ધન, માલ, રિદ્ધિ, બાયડી, છોકરા તમને શાસન માટે અણુ કરૂ છું. ગુરુએ અપણુ લેવાનુ છે? ના, પેલા ભલે અર્પણુ કરે પણ નહીં લેવાનું, છતાં તેને દાનાદિકના ઉપદેશ દેવા. સ્વયંસેવકની દીક્ષા વખતે તદ્રુપ બનેલા હોય તે ખાયડી, કરા, માલ, મિલ્કત ખધુ શાસનને અર્પણ કરે. સ્વયંસેવકની દીક્ષા
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણ
=
સર્વસ્વના સમર્પણમાં હતી, એ જ વાત પેલા કાળા મહેલમાં રહેલા ચાર શ્રાવકોએ વિચારી છે. શાસ્ત્ર દ્વારા જ્યારે ધર્મની કિંમત સમજ્યા ત્યારે પિતાને અધમીં જણાવે છે. તે ધમ અધર્મીનું વિશેષ સ્વરૂપ અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૦૪ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદી દ્વિતીય ૪ સેમવાર. મુંબઈ બંદર
કાકતાલીય ન્યાય. જિનવચનથી સર્વ અર્થની સિદ્ધિ નક્કી થાય.
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે-જે આત્માનું સમ્યગદર્શન તે આત્મામાં જ રહે છે. તત્ત્વાર્થને જાણવાવાળા જરૂર કહેશે કે-તત્ત્વાર્થ ભાષ્યકારે આત્મસંગે જીવની અંદર સમ્યગદર્શન માન્યું, પણ પરસંનિધાને એક જીવમાં એક બે અને ઘણું જેમાં સમ્યગ્ગદર્શન માન્યું. એક અછવમાં બે ત્રણ અને ઘણા અજીમાં પણ સમ્યગદર્શન માન્યું. સમ્યગુદર્શન એ આત્માની માલિકીનું કબજાનું હેય તે આત્માના સંનિધાને સમકિત કહ્યું તે વાજબી પણ પરસંનિધાને પણ એક બે અનેક અજીવન સંનિધાનમાં સમકિત વાજબી ઠરે નહિ અને ભાષ્યકારનું વચન અયુક્ત છે-એમ કેઈ કહી શકે જ નહિ. ઘેડીયામાં રહેલું બાળક ખાવામાં સમજે છે. એ પ્રેફેસરના હિસાબને જૂઠો કહી શકે જ નહિં. તેવી રીતે જે મનુષ્ય સર્વજ્ઞના વચનને કેવળી ગણધર શ્રુતકેવળી તથા પૂર્વધરના વચનને જૂઠા કહેવા તૈયાર થાય તેવા મનુષ્યની સ્થિતિ કઈ? ગધેડાને સાકર ખરાબ લાગે, ઊંટને આંબે, દ્રાક્ષ આફરે ચડાવે, તેથી ગધેડે અને ઊંટ સાકર, દ્રાક્ષ કે કેરીને ખરાબ ગણે, પણ જે ગધેડા ઊંટની લાઈનમાં કે જાતિમાં ન હોય તે કઈ દિવસ પણ સાકર, દ્રાક્ષ કે આંબાને આફરો ચડા- વવાવાળી વસ્તુ છે, તેવું કહે જ નહિ. તેવી રીતે જે આત્માને કમને
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૪ મું.
[ ૧૦૩
ક્ષય-ક્ષપશમ, ઉપશમ એ જ સાધ્ય છે, તેવા મનુષ્ય તીર્થંકરાદિના વચનને જવું કહેવાનું તો દૂર રહ્યું, પણ સામાન્ય પણ ગણવા તૈયાર થાય નહિ. વિષષ્ઠી સલાકા પુરુષ ચરિત્રમાં તે માટે કહ્યું પણ છે કેનિયમાનૂ સર્વ સિદ્ધિઃ સર્વ અર્થની સિદ્ધિ કયારે મળે? જ્યારે હૃદયમાં વીતરાગાદિકનું વચન રહેલું હોય ત્યારે. કાકતાલીય ન્યાયે ભગવાનના વચનને પાળનારા કદી સિદ્ધિ પામી ગયા તેથી શું? કાતાલીય ન્યાય એ શું? કાગનું બેસવું અને તાડનું પડવું.” બીજે પણ બેઠે હોય ને ફળ તેની પાસે પડે, કાગડો ફળ માટે બેઠે ન હતો. ફળ કાગડાની ભૂખ ભાંગવા માટે પડયું ન હતું. કાગડો તાડ પર બેઠો ને તાડને પાડી નાખું અથવા તે કાગડાને ભાર આવ્યા ને તાડ પડ્યો તેમ નથી. છતાં પણ કાગડાનું બેસવું ને તાડનું પડવું થાય છે. તેવી રીતે કઈ જીવનો કર્મને ક્ષય-ક્ષપશમ ઉપશમ થવાનું હોય તેને કાકાલીય ન્યાય માનવ પડે. સર્વ મને રથ પૂરા થવાના હશે અને અહીં હૃદયમાં વચન આવ્યું. જેથી ભવિતવ્યતાવાળાને કાતાલીય ન્યાય વધારે અનુકૂળ માનવો પડશે. આમ થવાનું હશે ને આમ થયું હશે, તેથી તમે એમ કહો છો કે-હદયમાં શાસ્ત્ર વચન હોય તો સર્વઅર્થની સિદ્ધિ થાય છે. એ ક્યારે કહેવાય? જેમ કાગડા માટે ફળ પડ્યું ન હતું. કાગડો તાડ પાડવા માટે બેઠે ન હતો, પણ બેસતાંની સાથે જ થયું છે, છતાં ત્યાં કાર્ય–કારણ તરીકે કંઈ નથી. તેવી રીતે અહીં જે કર્મને ક્ષય યોપશમ કે ઉપશમ વગર કારણે થઈ જતો હોય તે તે જ ન્યાયે માન પડે. પણે તાડ સ્વભાવથી પડ્યો, તેવી રીતે કર્મના ક્ષેપશમાદિ કઈ પણ ચીજ વગર કારણે થઈ જતી હોય તો તારે કાકતાલીય ન્યાય માનતે, પણ કર્મના ક્ષપશમાદિક જિનેશ્વર મહારાજના વચન દ્વારાએ થએલી પવિત્ર ભાવનાઓ જ સર્વઅર્થની સિદ્ધિ છે. તે ત્યાં કાતાલીય ન્યાય લગાડાય નહિ. - જગતમાં જેટલી જગપર તાડો પડે છે, તેટલી જગો પર કાગડા મરતાં નથી અથવા બધા ફળો કાગડાનાં ખાવામાં આવતા નથી. કાકતાલને નિયમિત નિયમ રહ્યો જ નથી. અહીં એવું નથી. અહીં ભગવાનને વચન હૃદયમાં રહ્યા હોય ને કર્મને ક્ષયાદિક ન થાય તેમ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
અનતું જ નથી. સર્વાર્થસિદ્ધિ જેમની થઇ છે, તેમને શાસ્ત્રામાં કહેલા પ્રયત્નોથી જ થએલી છે. કાગડા એકલા જ એસે, બેસે છતાં ફળ તાડ ન પડે. તેા કાગડા ને તાડને કાર્ય-કારણ ન કહી શકીએ. તા જ્યાં જ્યાં શાસ્ત્રા હૃદયમાં આવે ત્યાં કમના ક્ષયાપશમાદિ થતા હોય. ત્યાં ત્યાં શાસ્ત્રા હૃદયમાં નક્કી રહેતા જ હાય.
જન્માંધની જેમ અનુભવ વગર જીવ રાબ્દ સાંભળીને બાલીએ છીએ.
જગતના પદાર્થા જાણવાને માટે ઇન્દ્રિયાની જરૂર છે. ઇંદ્રિયા જગતમાં પદાર્થા જણાવે છે. જે જન્મથી આંધળા હાય છે તે લાલ, લીલા, પીળા, કાળાની વાત કરે. તે પેાતાના કે પારકા અનુભવની વાત ? તેણે સાંભળ્યુ હાય કે-શાકવાળાના માથા પર ધેાળી-કાળી પાઘડી હેાય. આ બિચારા ધાળી કાળીની વાતા કરે છે કયાંથી? જન્મના આંધળા એ જે કઇ લાલ, લીલા, પીળા, ધેાળા ર`ગની વાતે કરે, તે વાતેા પેાતાના અનુલવની તા હાય જ નહિં. એના વિષયની બહાર છે. એવી રીતે અરૂપી જીવ પદાર્થ પાંચ ઇંદ્રિયના વિષયની બહારની ચીજ છે. આ જીવ એ પાંચ ઇંદ્રિયના વિષયેામાં આવી શકતા જ નથી. જીવ એકેય ઇંદ્રિયને વિષય નથી, તે જીવ કયાંથી ખોલે છે? જન્મથી આંધળા એ લાલ, લીલા, પીળાની વાત કરે તે બીજા પાસેથી જાણીને.
ખાવાજીમાં બન્યુ કે–મૂખ ખાવાજી ભાગવત વાંચે છે--મોડદ્રવીત્ કહ્યુ, માલુમ ન હુવા ? સુણ રામ રામેડ બ્રવીત્ત્તતઃ લંગડા ‘ત્’ કયા હૈ માલુમ ન પડતા હૈ. ચેલાએ પેાથી આંધી, ઉઠવા ગયા અરે અર્થ આ ગયા. આ સાલા ત્ ખાડીયા હનુમાન. ચેલા પણ એવા જ સાંભળનારા, હનુમાનની ટાંગ તૂટેલી હતી ને આTMની ટાંગ તૂટેલી છે. ચેલાએ પૂછ્યું કે–કીસી ગુરુ કે પાસ સે અ લીયા. ગુરુ ગંડીયા કયા જાણે ? એસા તા અર્થ ઘ્યાનકા જોરસે કેઈ લગાતે હૈ. એવી રીતે તીથ કરાદિકને માનવાથી જીવ શબ્દ કયાંથી લીધા. જન્મના આંધળા લાલ, લીલા, પીળાની વાત કરે તે જન્માંધે કાઈ પાસે સાંભળ્યુ નથી, એ કાણુ માને? જન્મના આંધળા રૂપ દેખવા માટે તાકાતવાળા નથી, તેવી રીતે. તમે કયા પદાર્થી જોનારા પાંચ ઇંદ્રિયના વિષયના, તે સિવાયના
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૪ મું
[ ૧૦૫
જેનારા છે તે બેલ? જન્મને આંધળે રૂપ સિવાય બધું જાણે છે. તેવી રીતે તમે જીવ સિવાય બધું જાણે છે. આવો જીવ છે, આ હેય ને આ જીવ કહેવાય એ કયાંથી બોલ્યા? રૂપવાળાના રૂપને દેખનારાએ રૂપ દેખ્યું હતું, તે રૂપ દેખનારે કહેલા શબ્દો આંધળાના કાને આવ્યા, તે રૂપની વાત કરે, તેવી રીતે કેવળજ્ઞાનથી દેખનારા સર્વજ્ઞોએ જીવ જા અને પ્રરૂપે. તેથી તેમના દ્વારા તમે અમે બધા જીવ કહેવા તૈયાર થયા. જીવનું સ્વરૂપ સ્થિતિ સમજીને જીવ કહેવા તૈયાર થએલા જ નથી. જન્માંધ રૂપ દેખીને કાળો, ધોળે કે લાલ તૈયાર થએલે નથી. આપણે જીવ કહેવા તૈયાર થયા છીએ તે આપણે જન્મના આંધળા શું કહી શકીએ? અરૂપી એવા જીવ પદાર્થને શું જાણવાના કે દેખવાના? આંધળો દેખેલાના શબ્દોને જ પકડે છે, તેવી રીતે આપણે સર્વ કહેલા શબ્દ જ પકડીએ છીએ. હું જીવું છું એમ માનવું છે, સર્વજ્ઞને કેણ માને છે?
સર્વજ્ઞોએ એ પદાર્થ દેખે તેથી તેને જીવ કે આત્મા તરીકે જાહેર કર્યો, તે તમે જીવ કે આત્માના શબ્દથી તેને ઓળખાવે છે. આંધળાની તાકાત નથી કે રૂપને દેખે. આપણું તાકાત નથી કે કેવળ જ્ઞાનથી જાણી શકાય, તેવા આત્માને આપણે દેખી શકીએ. આ જીવ કે આત્મા શાથી બેલીએ છીએ? આંધળો દેખનારાને આધારે કહેલા શબ્દો જ કહે છે. એવી રીતે આપણે જીવને દેખનારા ને જાણનારા એવા સર્વજ્ઞના વચનને આધારે બોલીએ છીએ. દુનિયામાં દેખનારાને ગણે છે કેણ? જીવની વાત કરવી છે અને સર્વજ્ઞને ઓળખે છે કોણ? એવું બોલનાર વાચાળ ને લબાડ ગણાય. તેવી રીતે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મેક્ષ આ નવ પદાર્થો માંથી એક અજીવ પદાર્થ આપણું દેખવામાં આવે છે. અજીવ સિવાયના પદાર્થોમાંથી એકને પણ દેખી શકતા નથી. આઠમાંથી કયા પદાર્થને દેખો છો? આઠે તત્વ માટે આપણે આંધળા જેવી સ્થિતિમાં છીએ. આંધળો બધા રૂપ ન દેખે, તેમ આપણે આઠ તો દેખી શકતા નથી. જીવાદિક આઠ તો કેવા સમજવા માનવા કે મનાવવા એ બધાને આધાર શા ઉપર? એને જાણનારા સર્વજ્ઞના વચન ઉપર. તે સિવાય
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
જીવાદિક માનવાને કેઈપણ આધાર નથી. તે પ્રમાણે ઉમાસ્વાતિ વાચકજી જે પૂર્વધર તેમના વચનને અપ્રમાણ કેમ કહી શકીએ? આંધળાને દેખતાએ કહેલું અપ્રમાણ કહેવાને હકક જ નથી. આંધળે પોતે દેખતાના કહેલાને જૂઠું કહેવા તૈયાર થાય તે માનવું પડે કે અકેલે પણ આંધળો છે. તેવી રીતે જીવાદિક પદાર્થો આપણે દેખતા નથી તે જીવાદિક પદાર્થોનું નિરૂપણ કરનાર જ્ઞાનીના વચન આપણે જૂઠા કહેવા બહાર પડીએ તે પોતે જીવાદિકને નથી દેખતે એટલું જ નહિ, પણ બીજાએ જાણ સમજીને નિરૂપણ કરેલા તેને માનવાનું પણ તેને નસીબ નથી.
પરસન્નિધાન સમ્યક્ત્વ એટલે શું? આ વસ્તુ સમજી તત્વાર્થ ભાષ્યકારના વચનને કેઈપણ અપ્રમાણ બેલી શકશે જ નહિ. તે પછી તમારું વચન ફેર. આત્મ સંનિધાને સમ્યક્ત્વ, આત્મામાં પરસંનિધાને સમ્યક્ત્વ, બીજા એક બે કે ઘણા આત્મામાં એક અજીવ, બે અજીવ કે ઘણા અજીવમાં સમ્યક્ત્વ મનાવ્યું. તમે તે કહો છો કે સમ્યક્ત્વ આત્માની ચીજ, આત્માની માલિકીની કબજાની ચીજ છે. કોઈનું સમ્યક્ત્વ કેઈમાં નથી. જ્યારે તમે સમ્યક્ત્વને સ્વતંત્ર ચીજ, અસાધારણ ચીજ બતાવે છે, તે ભાષ્યકારે શું કહ્યું? એક, બે કે ઘણા અજીવમાં સમ્યક્ત્વ કહેલું છે, એક બાઈ વાંજણી હતી, તેણે કોઈ બીજી બાઈ સાથે વાત કરતાં આ મારી સહીયરને જમાઈ. સહીયર શબ્દ ન સાંભળનાર બાઈ ન સમજી અને સીધું મારે જમાઈ એમ સમજી. જેમ સહીયર શબ્દ નીકળી જવાથી વાંઝણીનો જમાઈ માન્ય થઈ શકે નહિં. તેમ પરસંનિધાનનો અર્થ ન સમજવાથી પરસંનિધાનની વાત મૂકી કેરાણે અને એક, બે કે ઘણા અજીવમાં સમ્યકત્વ કર્યું અને તમે આત્મામાં સમ્યફવા કહ્યું. બે વિરોધી થયા. પરસંનિધાનને અર્થકારણ, કોઈને એક મુનિના દર્શનથી ભાલ્લાસ થાય, તેથી પોતે સમ્યક્ત્વ પામે. તે કારણ તરીકે એક મુનિ કારણ અન્યા, તેથી બીજા એક જીવમાં સમ્યક્ત્વ કારણ તરીકે રહ્યું.
તેવી રીતે બે મુનિને દેખીને ભાલ્લાસ પામ્યા હોય તે પરસંનિધાને બેનું સમ્યક્ત્વ ગણાય. કેઈ નયસાર સરખાએ સાધુને વહેરાવ્યું, ચાલ માર્ગે ચડાવું, મુનિને માર્ગે ચડાવે છે. મુનિએ દેખ્યું
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૪ મું
[ ૧૦૭
કે આ જીવ ગુરુ કે કુગુરુ, દેવ કે દેવ સમજતા નથી. જેને જગલમાં આવી ભાવના રહી છે અને સાધુને પ્રતિલાલ્યા ને માગે લઈ જાય છે. આવા જીવ ખરેખર લાયક છે. એ ધારી ઉપદેશ આપ્યા. તેથી નયસારને સમ્યક્ત્વ થયું. આ જગેા પર સમ્યક્ત્વ થયું તે કૈાના આત્મામાં રહ્યું? નયસારમાં, પણ કારણ તરીકે પેલા મુનિએ. કારણ તરીકે એક, બે કે ઘણા જીવ કારણ અને. એવી રીતે એક જીવ એક જ મૂર્તિને દેખી સમ્યક્ત્વ પામ્યા, આ કુમારની માફ્ક, કારણ તરીકે એક અજીવ મૂર્તિ, કાઇએ મૂર્તિ ને પુસ્તક એ અજીવ દેખ્યાં ને સમ્યક્ત્વ થયું, તા કારણ તરીકે એ અજીવમાં સમ્યગ્દર્શન અને ઘણી મૂર્તિ કે પુસ્તક દેખી જો સમ્યક્ત્વ થાય તે અનેકમાં સમ્યગ્દર્શન. તે અવસ્થાન તરીકે નહિં, સ્થિતિ તરીકે નહિં, માત્ર કારણ તરીકે.
શાસન સંસ્થાના પ્રમુખ સેક્રેટરીની ક્રીડની વફાદારી અને ધ્યેય અત્યારે વિચાર ચાલે છે તે ઉત્પન્ન થએલું સમ્યગ્દન ટકે કયાં? કાની માલિકીનું ને કબજાનું? કહા એ માત્ર પેાતાના કબજાનું, માલિકીનું ને પેાતાના આત્મામાં જ ટકવાવાળું, આત્મામાં જ ટકે, વધે અને રહે, એ સમ્યક્ત્વ થયું એટલે મેાક્ષ માર્ગના ચેાથેા હીસ્સા વટાવી દીધા. એ મુસાફરીમાં પેલા ખીલેા વટાબ્યા, પહેલે ખીલે કયા ? સમ્યગ્દર્શન એ શબ્દ પ્રસિદ્ધ જ છે, પશુ તેની પરિણતિ ધ્યાનમાં લેજો, જેમ બીજી બધી સસ્થાઓ છે, તેવી રીતે એ પણ એક સંસ્થા છે. સાચી નીતિએ સસ્થાના પ્રમુખ કાણુ હાય સસ્થાની ક્રીડ તે– બંધારણ-મુદ્રાલેખને જીવનના ભાગે વળગી રહેનારી, પ્રેસીડેન્ટ થઇને કાગળ બગાડનારા નહીં. જિંદગીમાં કાલાંતરે પણ જૈનદર્શનની ક્રીડ અહાર જાય નહિં તે જ જૈનધર્મના પ્રમુખ ગણાય. તીથ કર સર્વજ્ઞ એ જૈનશાસનના થએલા પ્રેસીડેન્ટ, વીતરાગ એવા પ્રમુખ એ જૈનશાસનની ક્રીડથી કેાઈ દિવસ વિરુદ્ધ જવાના નહિં. માક્ષે ગએલા ઋષભદેવથી મહાવીરસ્વામી જે તીથ કર પુંડરીકથી ગૌતમ સુધીના થઇ ગએલા ગણધરા કાઈ કાલે રાગવાળા થવાના નથી. નથી તેમને અધમાં ઉદયમાં ઉદ્દીરણામાં કે સત્તામાં રાગ. જૈનધર્મની ક્રીડથી વિરૂદ્ધ થવાના સંભવ કચેા ? જે ક્રીડ પ્રમાણે અત્યારે વર્તે છે અને ભવિષ્યમાં કાઇપણ કાળે
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન શ્રેણી
ક્રીડ વિરૂદ્ધ વવાના નથી. આટલી ખાતરી છે તે જ જૈનદનના પ્રમુખ, તેની નીચે નખરે સેક્રેટરી તેમને પણ એછે જીમ્મા નથી હતા. અહીં સેક્રેટરી કાણુ ? શ્રમણ સંઘ જૈન સંસ્થાના સેક્રેટરી વર્ગ, તેમને ધ્યેય વીતરાગતાનું, રાગનું નહિં. પ્રશસ્ત રાગ, પ્રશસ્ત દ્વેષ, ધ્યેય તરીકે રાખવા કે નહિં? પ્રશસ્ત રાગ-દ્વેષ હોય તે પણ તે ધ્યેય તરીકે રહી શકે જ નહિં. ધ્યેય તરીકે વીતરાગત્વ, ક્ષીણમેાહત્વ, મેાક્ષ, સંવર, નિર્જરા આ જ ધ્યેય તરીકે હોય. તમે તે પ્રશસ્ત રાગ-દ્વેષ ઉડાડી દીધા.
પ્રશસ્ત રાગ-દ્વેષ નિર્જરા કરાવનાર તેા ધ્યેય કેમ નહિં ? આગળ કહી ગયા છું કે જેમ જેમ રાગ-દ્વેષ વધારે તેમ તેમ કર્મની નિર્જરા વધારે, જેમ જેમ રાગ-દ્વેષ આછે તેમ તેમ કમની નિર્જરા એછી, આ કેમ? કા ક્ષય કરવા માટે તમે તૈયાર કયારે થવાના? કર્મ ઉપર અરૂચિ થયા વગર ક્ષય કરવા તૈયાર થશે ? અવિરતિ ઉપર અપ્રીતિ થયા વગર અવિરતિ કાઢવા માટે ઉદ્યમ કરશે ? જેટલે જેટલા કર્મો ઉપર અપ્રીતિભાવ થવાના, તેટલા જ કર્મ ક્ષય કરવા ઉદ્યમ કરવાના. હવે ઉલટાવા નમો અરિöતાળ ખેલવાના તેમાં જેને અરિહંત ઉપર તીવ્ર રાગ થશે તે તીવ્ર નિરા કરશે, મંદ થશે તેને નિરા ઓછી. જેમ પ્રશસ્ત રાગ વધારે તેમ કની નિર્જરા વધારે, પ્રશસ્તદ્વેષ વધારે તેમ કર્મની નિર્જરા વધારે. પ્રશસ્ત રાગ-દ્વેષ ઉપર કર્મોની નિરાના આધાર રહેલા છે, તેા રાગ-દ્વેષ એ ક્ષયનું ધ્યેય કેમ ન ખેલી શકાય ? પ્રશસ્ત રાગ-દ્વેષની તીવ્રતાએ સવર નિર્જરા અનતા હોય તા ધ્યેય તરીકે કેમ ન ગણાય ? આ જગા પર એક વસ્તુ સમજવાની છે કે રાગ-દ્વેષ એ આત્માના ઘરના કે કર્મના ઘરના છે. કાના ઘરના છે ? તમને અહીં ગુ ંચવાડો થશે કે-કમના ઘરના તે એ કર્માંના ક્ષય કરે એ વાત કેમ એસે? એ રાગ-દ્વેષ વધે તે કર્મોના ક્ષય કરે એ કેમ બેસે ? એક જ ઝાડ કાપવાનું, તેમાં એક જ ઝાડના લાકડાના હાથા કાપનારા. ફરક કયાં? લાકડું લાકડાને કાપતું હતે તા ઝાડ ઉભુ રહેતે કેમ? પણ એ લાકડુ કયારે લાકડાને કાપે છે? જ્યારે પેલા કુહાડા મળે ત્યારે. તેવી રીતે રાગ કમને કાપે.
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૪ મું
[ ૧૯
દ્વેષ કમને કાપે, પણ નિર્જરાના સંવરના અધ્યવસાય તેમાં મળે ત્યારે. તે નિર્જરા ને સંવરના પરિણામ એ કુહાડે. પ્રશસ્ત રાગ-દ્વેષ એ તે હાથ છે. એકલા અધ્યવસાય કર્મ ક્ષય ન કરે પણ કુહાડામાં હાથે મળે તે કુહાડાની ધારા એ ઝાડને કાપનાર થાય. તેવી રીતે રાગ-દ્વેષ કમના ઘરના પણ તેમાં પ્રશસ્તપણું સંવરનું, નિજેરાનું ધ્યેય તે રૂપી કુહાડો મળ્યો તે કર્મવૃક્ષ કપાયું. તે આધાર શા ઉપર ? હાથા કે કુહાડા ઉપર આધાર કુહાડાની ધાર ઉપર. એવી રીતે અહીં રાગ-દ્વેષ હાથા તરીકે, સંવર નિર્જરાને અધ્યવસાય કુહાડા તરીકે. ખરે આધાર કોની ઉપર? કુહાડા પર. જ્યારે પ્રશસ્તપણું ઓળંગી જવાય ત્યારે એના એ જ રાગ-દ્વેષને મારનાર થાય. હદ બહારનું દષ્ટાંત દઉં છું.
જીવન કરતા આરાધનાની કિંમત અધિક &દકાચા મુનિસુવ્રતસ્વામીને વિનંતિ કરી કે-કુટુંબને પ્રતિબંધ કરવા જઉં. મુનિસુવ્રતસ્વામીએ ફરમાવ્યું કે નહિં. બીજી વખત પૂછ્યું તે પણ ના કહી, ત્રીજી વખત પણ ના કહી. સ્કંદકાચા પૂછ્યું કેકુટુંબને પ્રતિબંધ કરવા જવાની ના કહી તેથી આપ સર્વજ્ઞ હોવાથી કારણ જાણતા હશે તે હું કારણ જાણવા માગું છું. શ્રીમુખે ફરમાવ્યું કે-ત્યાં તને મરણાંત ઉપસર્ગ થશે. તને અને તારા સાધુસમુદાયને મરણાંત ઉપસર્ગ થશે. આ સાંભળ્યું ને વિચાર કર્યો. આ જિંદગી જીવનને માટે નથી. આત્મામાં હિસાબ એક જ વસ્તુ કે મોક્ષમાર્ગ આરાધી જવાય પછી જિંદગી રહે કે જાય તો એ શું? મોક્ષના મુસાફરોએ મગજમાં કયું આરાધનાનું ધ્યાન ધરવું જોઈએ. કેવળી ભગવાન શ્રીમુખે ફરમાવે છે કે તમને બધા પાંચસો સાધુઓને મરણાંત ઉપસર્ગ છે, છતાં જેનું રૂંવાડું હાલતું નથી. ખેતરની વાડ આગળ એક ઘાસનું તણખલું ઉભેલું રહે તે શું ને આડું પડે તે એ શું? એવી રીતે આ જીવન ટકે કે જાય તેએ શું? ખરું ધ્યેય અમારૂં કયું? અમે આરાધક થઈશું કે નહિ? જ્યાં સર્વજ્ઞ મરણ જણાવે છે ત્યા મરણમાં સંદેહ નથી, પણ આરાધક કે વિરાધક થઈશુ? જીવન-મરણના સવાલને કચપટ્ટી ગણે છે. તારા સિવાય ૪૯૯ સાધુએ આરાધક-એમ મુનિસુ
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન–શ્રેણી
વ્રતસ્વામી પેાતાના મુખે કહે છે. તે વખત સ્કદકાચાય કહે છે કે૪૯૯ ની આરાધના થતી હોય તે મારા રન લઈને ગયા.
જીવનને સવાલ જ નથી.
દ્વેષી પ્રધાને રાજાને કેવી રીતે ભરમાળ્યા
જ્યાં ગયા ત્યાંના પ્રધાન તે તેમના રાજ્યની વખત આવેલા અને મિથ્યાત્વી હેાવાથી વાદમાં ચૂપ કરેલા. તેને તે કારણથી રાષ રહેલા. તેણે મુનિને જોયા. એટલે આગળનું બૈર યાદ લાવી પ્રધાને રાજાને ભરમાવ્યું. ભરમાવવાવાળા વસ્તુને પેાતાને ધારેલે રસ્તે લઇ જવાને પ્રયત્ન કરે છે. આના જીવન લેવાને પ્રધાનના ધારેલા રસ્તા હતા. આખા પરિવાર સહિત જીવ લેવા એક રસ્તા નક્કી કરી રાજાને કહે છે કે-આ સ્ક'દ કાચાય આવેલા છે, તેમાં શું સમજે છે ? રાજા કહે તે તે સાધુ થએલા છે. તે અહીં ઉપગાર કરવા આવ્યા છે. રાજાના ખેલવામાં ક્રક નથી, પણ વચલા કર્માંચારીએ-દ'ડાઓ, કરવતને કેમ ફેરવે છે ? કરવત સીધી છે, પણ આડી રાખે તે આડુ કપાય, સીધી કરવતે વાંકુ વહેરવાનું કામ દાંડાના વાંકાપણાથી અને છે. રાજન્! તમે તા ભોળા છે તેથી જગતને ભાળું ગણા છે. સાધુ સંતમાં બીજો સંબંધ કયે ? આ તા પાંચસે સુભટાને લાજ્ગ્યા છે. હથિયારખંધ આવ્યા છે અને લાગ મળે તા રાજ કખજે કરવા માંગે છે, રાજા વિશ્વાસ ધરાવવાવાળેા માનતા નથી. પ્રધાન કહે છે આવા મારી સાથે, અહીં તમને પ્રતીતિ કરાવી દઉ.. રાજાને લઈને પ્રધાન ત્યાં ખાગમાં ગયા, જ્યાં આચાર્ય હતા. ત્યાં કહેવડાવ્યું કે—અહીં જનાના આવવાના છે. માટે પેલા બીજા અગીચામાં પધારા. કદકાચાય શિષ્યા સહિત બીજા બગીચામાં ગયા. જમીન ખાદાવી તેા પ્રધાને દાટેલા હથિયારા નીકળ્યા. કાણે દાટેલા ગણાય ? સાધુઓએ. રાજા હથિયાર નીકળતાં દેખે છે. ત્યાં ચક્કરમાં આવે છે. આવા મનુષ્યા મારી શી વલે કરે ? આ કાઁચારીએ રાજાને સાચું દેખાડી કયાં ફસાવે છે? આ જગેા પર રાજાના અતઃકરણમાં દ્વેષ, ક્રોધ, પ્રીતિ આવે તેમાં નવાઈ નથી. એ શ્રદ્ધા ચૂકીને દ્વેષે ભરાયા, ક્રોધે ધમધમ્યા અને કહ્યું કે આ લેાકેાનું માં જોવા માગતા નથી. તારૂ ધ્યાન આવે તેમ કર. રાજા પોતાને સ્થાને ચાલી ગયા
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૪ મું
[ ૧૧૧
અને સાધુઓને પીલવાની ઘાણી ઉભી કરી. એક એકને પીલાવવાના વખત આવે છે.
૪૯૯ સાધુઓને આરાધના કરાવી કેવલ પમાડેચા, પેાતે વિરાધક બન્યા.
તે વખતે સ્કદકાચાય દરેકને પચ્ચક્ખાણુ નિર્યામણા કરાવે છે. પીલે ત્યાં કેવળજ્ઞાન પામે ને મેાક્ષે જાય છે. ૪૯૮ આવી રીતે પીલાઇ ને મોક્ષે ગયા. એ રહ્યા આચાય ને ક્ષુલ્લક-નાના સાધુ. પેલા નાના સાધુની સ્થિતિ દેખી લાગણી થઈ આવી, તેથી પ્રધાનને કહે છે કેપહેલા મને પીલી નાખ, પછી આ ક્ષુલ્લક-નાના સાધુને પીલજે. પેાતાના અચવા માટે નહિં. માત્ર પેલા મને પીલ કે ક્ષુલ્રકનું મૃત્યુ મારે જોવું ન પડે. પ્રધાને દેખ્યું કે-આ આચાય ને પેાતાના જીવ કરતાં નાના સાધુ વહાલા છે, માટે ક્ષુલ્લકને જો પેલે મારીશ તે તેને સારી વેદના થશે. જેમ જેમ તેને વેદના અને ક્લેશ વધારે થાય તેમ કરવું હતું. સ્કંદકાચાય ની નજરની નીચે ખાળકને પીલતાં તેને પણ નિર્યામણા કરાવી, જેથી તે પણ કેવળજ્ઞાન પામી માક્ષે ગયા. હવે આચાર્યના મનમાં થયું કે—આટલા બધા સાધુ પર ક્રોધી, દ્વેષી છે. જો કદી આ તપના પ્રભાવ હાય તા આવતા ભવે એને બધાને મારનારે થાઉં. આવુ નિયાણું કર્યું, આશંશા ને નિયાણું આ એમાં ફરક છે, આશંસા ધ ક્રિયા કરવા પહેલાં હોય છે ને નિયાણું ધર્મક્રિયા કર્યા પછી થાય છે. તેથી નિયાણાવાળા ચેાથે ભવે હલકા જ હોય. આશશાવાળા ચૌદમે ભવે પણ થાય તેને નિયમ નહીં. પૌદ્ગલિક ઇચ્છાથી ધર્મ કરનારા એ દેવલેાક પામે પાછા મનુષ્યમાં આવે ત્યાંથી દુર્ગાંતિએ જાય એવા નિયમ નહીં પણ નિયાણાવાળા પ્રતિવાસુદેવ, વાસુદેવ, બ્રહ્મદત્ત, સુભુમની માફક દુર્ગાંતિએ જ જાય. નિયાણું કર્યું". આ શાસનના વિરોધી ૫૦૦ ને મારનારા નાના સાધુને મારા પછી પાંચ મિનિટ પછી એટલું નહીં ખમનારા, આવા પરિણામમાં મરી અગ્નિકુમાર દેવતા થયા અને બધું નગર માળી નાંખ્યું. એ અરણ્યનું નામ દંડકારણ્ય કર્યું. આને વિરાધકભાવ કહ્યો. કદકાચા ની દ્વેષની પ્રવૃત્તિને આવતે ભવ શિક્ષા કરવાના કરેલા નિયાણાને વિરાધકપણું કહ્યું.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ]
શ્રી આગમોદ્ધારક-પ્રવચન-શ્રેણી
સંવર-નિજરના બાધક પ્રશસ્ત કષાય ન કહેવાય.
આહાર શા માટે? સંયમ સાધના માટે, ઉપાધિ સંયમસાધન માટે, શરીર સંયમસાધન માટે, છતાં પણ સાંજે સંથારાપરિસીમાં આહાર ઉપધિ ને દેહ બધું વિવિધ વોસિરાવીએ છીએ. આ તે મોક્ષના સાધન છે. કુહાડાની ધારને હાથે મદદ કરી શકે, એટલા પૂરતે જ ખપ રાખવે. તેવી રીતે આત્માને સંવર નિર્જરામાં મદદ કરે. કમને ક્ષપશમાદિક કરવામાં મદદ કરે. તેટલા પૂરતા પ્રશસ્ત રાગ-દ્વેષના આલંબનની જરૂર છે, પણ કુહાડે બુદ્દો થતાં માલમ પડે તે હાથાને પકડી રખાય નહિં. જે રાગ-દ્વેષ, સંવર, નિજરને બાધક નિવડે તે રાગ-દ્વેષ પ્રશસ્ત કહેવાય જ નહિં.” આ અંદાચાર્યના ચરિત્રને ખુલાસો થઈ જાય છે. સંવર નિર્જરાનું ધ્યેય ચૂક્યા એટલે પ્રશસ્ત રાગ-દ્વેષ નકામા. સેક્રેટરી સાધુનું કર્તવ્ય કયું ? સંવર નિર્જરાનું દયેય રાખી પ્રવૃત્તિ કરીશ કે કરવી જોઈએ તેમ નથી, નહિંતર પ્રાયશ્ચિત કરવું પડે. તેવી રીતે શાસ્ત્ર તીર્થકર કે સાધુના ઉપર રાગ ધરે આ પ્રશસ્ત પણ પંદર દિવસમાં બાહ્ય પદાર્થોને અંગે થએલા રાગ-દ્વેષ કાપવા જ જોઈએ. ત્યારે જ જોખમદારી અને જવાબદારી પણાનું કાર્ય કર્યું કહેવાય. મેનેજિંગ કમિટી કેશુ? જે ચાર મહિનાથી વધારે રાગ-દ્વેષને રાખે નહિં. ચાર મહિનામાં જે રાગ-દ્વેષને નાશ કરે એવી જવાબદારીમાં જોખ મદાર. એ બધા મેનેજીગ કમીટીમાં ગણાય. દેશવિરતિ પાંચમાં ગુણઠાણાવાળા શ્રાવકે, જનરલ સભા મળી, જેમને બાર મહિને રાગ-દ્વેષનું મૂળ રહેવું જોઈએ નહિ. સંવછરીની આગળ કષાય ટકે તે અનંતાનુબંધી એટલે સમ્યક્ત્વ વગરને, એટલે જૈનસંસ્થાથી બહિષ્કૃત થએલો જાણવો.
મેક્ષમાગે જનારા માટે પહેલે અનંતાનુબંધીને ખીલે, બીજો અપ્રત્યાખ્યાનીને ખીલે, ત્રીજો પ્રત્યાખ્યાનાવરણીયને ખીલે, આગળ ચા સ જ્વલનને ખીલો, એટલે મેક્ષના દરવાજાના અર્થાત મોક્ષમાર્ગે જનારાઓએ ચાર ખીલા ઓળંગવાના છે. પહેલો ખીલો આ આત્માએ. એળે કે નહિ તે શાથી માલમ પડે ? ખીલામાં લખેલું છે કેઅનંતાનુબંધીને તમે આ સમ્યકત્વના ખીલા આગળ આવ્યા છે તે
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૪ મું.
[ ૧૧૩
વાંચશે તે માલમ પડશે કે સમ્યજ્ઞાન, દન, ચારિત્ર સિવાયનું બધું જગતમાં પાપરૂપ છે. આ માન્યતા તે જ સમ્યગ્દર્શન. આ આત્મા ધારણામાં મજબૂત કેટલા છે? સમ્યક્ત્વના કારણેા કાર્યાં એ સિવાયનું પાપરૂપ છે, એ મગજમાં રમવું, દૃઢ થવું એ કેટલુ મુશ્કેલ છે. પહેલાં તા કલ્પના મુશ્કેલ છે. જ્યાં એકાંતમાં બેઠેલા વગર પ્રસગે કલ્પના માત્રથી મગજમાં ન લાવી શકે તેા ઇંદ્રિયના વિષય વખતે આ પરિણામ લાવી શકશે! કયાંથી ? વગર પ્રસંગમાં તયાર હૈ। તે પ્રસગ પડ્યા લગીર ખમવાનું થાય તે પશ્ચાત્તાપ થાય. સમ્યક્ત્વને સમજવાવાળા ચાર શ્રાવકે કાળા મહેલમાં પેઠા છે. તેઓ પેાતાને અધર્મી કેમ માને છે, તેનું વિશેષ સ્વરૂપ અગ્રે વર્તમાન,
પ્રવચન ૧૦૫ મું
સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૫ મંગળવાર મુંબઇબંદર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા છે કે-આ ભવમાં ચાહે જેટલી ચીજ હાય તા પણ એ ચીજમાંથી એક પણ પરભવમાં સાથે લઈ જઈ શકીએ નહિં. આ ભવની ચીજ સુંદર લાગતી હોય છતાં એક પણ આગલા ભવમાં કામ લાગતી નથી. જેમ જગતમાં કેટલીક ચીજો વશીકરણ કરીને હરી લેવાઈ, દારૂ પાઈને લૂંટી લેવાય તેવી રીતે જગતની ચીજો આત્માને વશ કરે છે અને જીવનું તત્ત્વ લૂંટી લે છે. આ જીવ કેવળજ્ઞાન વગરને કયાં સુધી આત્માના સર્વાં ગુણા પ્રગટ કરવાવાળા નહીં થાય. જ્યાં સુધી પૌદ્ગલિક અવસ્થામાં સેલે છે ત્યાં સુધી. ચાહે તેા સૂક્ષ્મ એકેન્દ્રિય કે સર્વાસિદ્ધના કે નરના કે દેવતાના જીવ લ્યા. આ બધા જીવા ચારે ગતિમાં રખડ્યા કરે છે. અને મેાક્ષ પામ્યા નથી તેનું મુખ્ય કારણ કેવળ પુદ્ગલના સંચાગ, જ્યાં સુધી પુદ્ગલને સંબંધ ત્યાં સુધી સંસારમાં ભટકવાનું. પુદ્દગલના વિયાગ થાય, પછી કાઇ પણ પ્રકારે સ‘સારમાં ભટકવાનું હોતું જ નથી. પૌદ્ગલિક પદાર્થ આત્માને લૂંટનારા શુભ પરિણતિને હરણ કરનારા છે.
૧૫
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન–શ્રેણી
કેવલજ્ઞાનાદિક ક્ષાયિક મહાગુણાના રાગીને વેરાગી કેમ ગણવા ? વૈરાગ્યનું લક્ષણ કરતાં જણાવ્યું કે-જેને રાગ રહિતપણુ થયું તે વિરાગ અને વિરાગના સ્વભાવ તેનું નામ વૈરાગ્ય. દુનિયાદારીની કોડીની કિંમતના રાગ રાખનારાને રાગી ગણા, તેા કેવળજ્ઞાની, કેવળદર્શનની મેાક્ષની, વીતરાગપણાની કિંમત એક એક ચીજ એવી છે કે–જેની કિંમત કેવળી પણ કરી શકે નહિ, કહી શકે નહીં-એમ નહીં પણ કરી શકે જ નહિં. કેવળજ્ઞાની પણ કેવળજ્ઞાન, દર્શન, મેાક્ષ વીતરાગપણાની કિંમત કરી શકતા નથી. એવી અત્યંત કિંમતી ચીજના લેાભ ધરાવે, કેવળજ્ઞાન મેળવવા ધારે તેના રાગ ધરે, વીતરાગપણુ–અનંતવીય ને મેળવવા માગે તેના રાગ ધરે તા વધારે રાગી કે એછે રાગી ? એકે દુનિયાના પત્તાના રાગ ધર્યાં, બીજા મનુષ્યે કેવળજ્ઞાન-દર્શન, મેાક્ષ, વીતરાગપણા પર રાગ ધર્યાં, તે માટે રાગ કાને ગણવા? વધારે રાગી કાણુ ? એ ષ્ટિએ જે કેવળજ્ઞાનાદિકની ઈચ્છા કરનારા મહારાગી છે, તે તેને વૈરાગી કેમ કહેા છે? દુનિયાદારીના નજીવા પદામાં રાગ ધરે તેને રાગી કહા છે! ને માટા પદ્માને રાગ ધરે તેને વિરાગી કહેા છે.
મેટાપદાર્થ આત્માના. નાના પદાર્થ ખંહારના દુનિયાદારીની કિંમત ઓછી છતાં બહારની કેવળજ્ઞાનાદિકની વધારે કિંમત છતાં પેાતાના આદ્ય પદાર્થો પર રાગ ધરે એટલે રાગી. આવા રાગીપણાના લીધે જીવની સ્થિતિ ચારે ગતિમાં રખડનારી થાય છે. વિરાગી કે રાગીપણુ પસંદ કરવું એ તારી મરજીની વાત. લાટ ખાવા છે ને ભસવું છે,' એ બે નહિં બને. જો ખાદ્ય પદાર્થ પર રાગની ષ્ટિ રાખે તે કેવળજ્ઞાનાદિક હરાઈ જવાના. દુનિયાદારી આત્માના સ્વરૂપને લૂંટનારી, ગુણાને હરણ કરનારી, વીતરાગના સરખા ગુણઠાણે ગયા હોય તે પણ લાભના લેશ પણ લાગી જાય, તેા ઠેઠ નીચે ઉતરી જાય, આટલું બધું એનુ વિરસપણું છે. આપણા ગૐવાળા-ઝવેરાતની પાટલી લઇ લ્યે, ગઢવાળા મળવા ન વ્ર, સંસારના સ્વરૂપે વિચારીએ તે આ દુનિયાદારી દુર્ગતિમાં નાખનારી છે.
આત્ત-રૌદ્ર ધ્યાનથી દુર્ગાતગામી આત્મા થાય. પાંચે ઇંદ્રિયાના વિષયને બાદ કરીને દુનિયાદારી તપાસે, પછી
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૫ મું.
[ ૧૧૫
તેમાં શું રહે છે? કશું નહિ, પાંચ ઇદ્રિના વિષય પર દુનિયાની અનિત્યતા ઈચ્છવી, સારા વિષયેની ઈચ્છા ખરાબને દૂર કરવાની ઈચ્છા, ભવાંતરે પણ સારા વિષયો મેળવવાની ઈચ્છા. નિયાણું શાને અંગે. ધરમનું ફળ હોય તો આવતે ભવે આમ મળજે, આ બધા વિચાર આd. ધ્યાનનાં છે. આર્તધ્યાનનું પરિણામ તિર્યંચની ગતિમાં નાખનારૂં થાય છે. જે વિષયે તમારા આત્માના ગુણોને ઉત્પન્ન થવા દેતા નથી. ઉત્પન્ન થએલા ગુણોને બરબાદ કરી નાખે છે. જે વિષયે આત્માને આધ્યાનમાં કાવી દે છે, તેનાં પરિણામે તિયચ-નરક-ગતિમાં આત્માને નાંખી દે છે. વિષય મળે, વિષયે મેળવું એ બુદ્ધિ રહે ત્યાં સુધી આર્તધ્યાન. આવેલા વિષયે રખેને કોઈ હરી જાય, રખેને કેઈ નાશ કરે, ઓછા થાય, આ બધાનું નામ રૌદ્રધ્યાન. ઈષ્ટ વિષયે મેળવવાની ઈચ્છા, અનિષ્ટ વિષયને દૂર કરવાની ઇચ્છા, ભવાંતરે વિષયે પ્રાપ્ત કરવાની ઈચ્છા તે આધ્યાન. તે મળ્યા પછી ખબરદાર! કોઈ તેમાં ગલતી કરે નહિ. તેમાં કોઈ આડે આવે તે ઠેકાણે પાડી દઉં-એવી રીતે સંરક્ષણની બુદ્ધિ. મળેલા વિષમાં તીવ્રતા તે રૌદ્રધ્યાન. આ વાત વિચારશે એટલે વિષયે ત્યાગ નહીં કરનારાને નરકે જવું કેમ થાય છે તે સમજાશે. નવા વિષયે પ્રાપ્ત કરવા નથી પણ તે વિષયનું રક્ષણ તે પણ રૌદ્રધ્યાન. જે રૌદ્રધ્યાન થાય તો પરિણામમાં નરકગતિ. આ મળેલા વિષયના કારણભૂત પહેલા આર્તધ્યાન કરવા લાગ્યા. પછી રૌદ્રધ્યાન કરાવે, વિષય
જ્યારે મળે ત્યારે રૌદ્રધ્યાન કરાવે. આવી રીતે દુનિયાના વિશે આdરૌદ્રધ્યાન કરાવે પછી એ દુર્ગતિના કારણો અને તેમાં નવાઈ શી? તે પછી પપગારી એક જ વાત કરે કે-આ રૌદ્રધ્યાનના કારણભૂત દુનિયાની જંજાળ છોડે. જેઓ દુનિયાદારીમાં રહેલા છે, કુટુંબ-કબીલામાં રહેલા છે, તો એ કુટુંબાદિકને છોડે નહિં, ત્યાં સુધી આ– રૌદ્રધ્યાનમાંથી નીકળેલા નથી.
તુંગીયા નગરીના શ્રાવકેનું જીવતર કેટલું ગયું.
અહીં શંકા થશે કે-અમે સામાયિક, પડિક્કમણું, પૌષધ કે પૂજાપ્રભાવના કરીએ છીએ ને? તે પછી શાસ્ત્રને અનુસરવાવાળા ઉપદેશકે ના નથી પાડતા. શાસ્ત્રકારે કરવાનું કહેલું છે, તમે સામાયિકાદિક નથી
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૬ ]
શ્રી આગોદ્ધારક-પ્રવચન-શ્રેણી
કરતાં તેમ નહિ, જ્યારે તમે સામાયિકાદિક માન્યા તે ધર્મધ્યાનમાં કેમ નહીં માને? જો ધર્મધ્યાન કહે તે આર્ત-રૌદ્રમાં ડૂબેલા કેમ કહે છે ? આ જગ પર શાંતદષ્ટિથી વિચારવાની જરૂર છે કે-પહેલા કાળમાં શ્રાવકો ધન, મકાન, દુકાન, કુકા, કાંકરા, ઠીંકરાનું સરવાયું રાખવા સાથે થોડું જીવનનું પણ સરવાયું રાખતા હતા. ગૌતમસ્વામી તુંગીયા નગરીમાં જાય છે. ત્યાં શ્રાવકેના પાળીયા લખેલા છે. ફલાણે શ્રાવક ચાર વરસ, ત્રણ મહીના ને બે દિવસ જીવ્યો. બારે વ્રતધારક તથા આવા અભિગ્રહો કર્યા. બીજા પાળીયા પર અમુક વરસ, અમુક મહીના એ પ્રમાણે લખ્યું હતું. શી રીતે ચાર પાંચ કે સાત વરસનો બાળક શ્રાવકના બાર વ્રત આવી રીતે કરી શક્યો. પેલાઓ ધર્મનું સ્વરૂપ ન જાણતા હતા, તે ઘુંચાયા-મુંઝાયા કે ચાર વરસની ત્રણ વરસની ઉંમરમાં ધરમના કાર્યો હાય શી રીતે ? ત્યાં જણાવવામાં આવ્યું કે-શ્રાવકોનો જેટલો કાળ પડિક્કમણમાં, સામાયકમાં, પૌષધમાં કે ધર્મકાર્યમાં જાય ત્યારે તેની દરરોજ નેંધ કરતાં હતાં ને તેના કુટુંબીઓ પાળીયા ઉપર તેને હિસાબ કરીને લખતા હતા. મકાન, બાયડી, છોકરા એ ન લખે પણ પેલી કરેલા ધર્મની નોંધ કાઢી સરવાળો કાઢી અહીં નોંધ લખતા હતા કે-આટલું જીવ્યા. કેઈ નોંધ તમે બતાવશે? જીવન જીવ્યા એનું નામ, બાકી તે બધું વગર જમનું મિત.
શ્રાવકને અનુમોદનાના પચ્ચકખાણ ન હોય.
આ વાત શાસ્ત્રકારોએ ખુલ્લી કરી છે કે વિરતિ, સામાયિક, પૌષધમાં રહેતાં થકાં જે કાળ જાય તે સફળ, બાકીને નિષ્ફળ હોય તે સારૂં, સરભર ખાતું હોય તે હજી સારું, પણ બાકીના કાળ સંસારરૂપી દુઃખને કરવાવાળો છે, સંસારને વધારનારો છે, તેને સારે કેમ માને. આ ઉપરથી તમારા સામાયક પડિક્કમણનો હિસાબ ક્યાં રાખે છે? કેમ નથી. એક જ કારણ એમાં જે ટાઈમ જાય છે તેની સફળતા ઉપર ધ્યાન ગયું જ નથી. દુકાનમાં કઈને રૂપીઓ આપે છે તે લખ્યા વગર રહે નહિ, તે જિંદગી જે ધરમમાં ખરચી તેને હિસાબ કેમ નથી રાખતા? ભલે કલાક ગયે તે એ શું ને તેમાં લક્ષ્ય જ નથી. આખી જિંદગીમાં સામાયક, પૌષધનો ટાઈમ કેટલો ગયો? કદી તેટલો ટાઈમ
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૫ મું.
[ ૧૧૭
જુદો પાડે તે સામાયક, પૌષધ સિવાયના ટાઇમ આત્ત-રૌદ્રધ્યાનમાં ગયા. તે ખાતામાં જમે ઉધાર લખ્યા હેાય તે ખબર પડે. સામાયક પૂજાના ટાઈમમાં આવીએ. સામાયક પૂજામાં શું કર્યુ? ત્યાંના એટલે સંસારના ખાતામાં અડચણ ન આવે તેવા પચ્ચક્ખાણ કરૂ છું. લેણાદેણાની અપેક્ષાએ મરી ગયા છું એવું ધારીને બેસે છે? એ બધુ તા કાટે વળગાડેલું જ છે. સામાયક સમયે આવકની અનુમેાદના તેને સબંધ તેના નુકશાન ને ફાયદાને અંગે તેમાંથી કંઈ છેડેલું નથી. હક જવાબદારી નથી છેડી, સ્વયં કરવું માત્ર છેડયું છે. સામાયકમાં બેઠા તે વખતે તેનું કાઈ ઘરેણું લઈ ગયા, સામાયક પૌષધ કરતાં ઘરેણુ ન રહેવું જોઇએ, મણી, સુવણું બધું મૂકી દેવુ જોઈએ. તમે સામાયકમાં કેવા થવા માગેા છે ? સાધુ જેવા તેા સાધુને કડાં કદરો પહેરાવજ્યા, સાનાની ચાંદીની દાંડી ચરવળાને રાખેા છે, આ શુ? પૌષધમાં ત્યાગ, એક દહાડાની પ્રવૃત્તિ સાધુ જેવી રાખવી તેમાં આ બધુ શા માટે જોઇએ ? આ ત્યાગના રસ્તામાં એ દાગીના વગર રહેવાનુ છે. માટે ઘરેણાં આઘા મૂકવા જોઈએ અને તેને કાઈ લઈ જાય તા તમારાથી ખેલાય પણ નહીં. ક ંઈપણ કરવા કરાવવાના હક વગરના માલિકના હક તમારા રહે છે. એવી વખત કાઈ કે ઘરેણું લઇ લીધું. સામાયક પારીને ઘરેણુ ખાળવા મડે છે. ભગવતીમાં આ ખાળે છે તે ઘરેણું પાતાનું કે પારકુ ખાળે છે? પાતે તા વાસરાવીને બેઠા છે, નહીં. પાર્યા પછી ખાળે તે પાતાનુ ખાળે છે. માલિકી વાસરાવી ન હતી. અનુમેાદનના પચ્ચક્ખાણ નથી કર્યા. માટે ન રેમિ, ન હ્રાવેમિ એટલાં જ પચ્ચક્ખાણ કર્યા છે. પરંત િન્ન ન સમજુાળામિ એ પ્રચક્ખાણુ નથી કર્યા. આ ઉપરથી તમે સામાયક પ્રતિક્રમણ પાસ કરા તે પણ તેમાં આત્ત-રૌદ્રના દ્વારા બાંધેલા જ છે. દારા ત્રુટી નથી ગયા. તે પછી પૂજા પ્રભાવના એમાં તેા પહેલાં કાથળીનુ મેાં, પછી પૂજા. પૂજા સારી ગણા છે પણ તે પહેલાં કેાથળી જુએ છે ? રહેશે શું? કાથળીમાં છે કેટલા ? રહેશે કેટલા ? એ વિચારી પછી પૂજા. ત્યાં આત્ત-રૌદ્રના દ્વારા ત્રુટ્યો કહેવાય જ કેમ ? એટલે ખુદ તીથ કર મહારાજને અંગે શબ્દ વાપી છે. તેની કિંમત થશે. દરેક વખત અગારાઓ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
બળાÄવત્ર, મહાવીર અગર પાર્શ્વનાથ અગર તેમનાથજી ખધા તીર્થંકર માટે એક જ નિયમ કે સર્વથા ઘરથી નીકળવું એ જ સાધુપશું. ઋષભદેવજી આદિ સ માટે સરખા જ શબ્દ-ઘરથી નીકળીને તી ́કર સરખાને અંગે એમ કેમ ન કહ્યું કે-‘વિો વિ ંગ પત્ર' અવિરતિથી નીકળીને વિરતિને પામ્યા એમ કહી શકત ને? એમ ન કહેતાં ઘરથી નીકળીને ઘરરહિતપણું' લીધું, આ શા માટે કહ્યું. કષાયથી નીકળીને કષાયરહિતપણું લીધુ, આરભથી નીકળી અનાર ભપડ્યું લીધું, એમ ન કહેતાં ઘરથી નીકળી ઘરહિતપણું અંગીકાર કર્યું. આ ઉપરથી આ−રૌદ્રનું સ્થાન તિયંચ-નરકનું સ્થાન ભવાભવ રખડાવનાર. સ્થાન ઘર, તે છેડે ત્યારે જ આત્ત-રૌદ્રધ્યાન છુટ્યાં. તિયંચ નરકનાં કારણેા ક્યાં. આ બધી ચીજોને કેવી માનીએ છીએ.
જિન પ્રવચન સિવાય સ અનથ કરનાર
આગળ સમ્યક્ત્વના અધિકારમાં નિñથે પાયને અત્રે, પરમકે, શેષ ટ્રે. ત્યાગમય જૈનશાસન એ જ અર્થ, એ જ પરમાથ, એ સિવાય અધું અન. નિરર્થક નહિ-એમ નહીં પણ ડૂબાડનાર, ભટકાવનાર. આ અધી સ્થિતિ લક્ષ્યમાં નથી આવી ને આવી હોય તેા પણ દુનિયાદારીથી વિષયના વિપાક કડવા ન લાગ્યા હોય ત્યાં શુ' ? આત્માના સ્વરૂપને રેકનાર હોવાથી, કેવળજ્ઞાનાદિક ગુણી નહિં આવવા દેનાર હાવાથી વિપાકવિરસપણું લાગવુ જોઇ એ. તે ન લાગ્યું હોય તેા આખી દુનીયાદારી ઘર, કુટુ'ખ, માલ-મિલ્કત પર વરસપણુ' કયાંથી લાગ્યું મનાય? આ વાત મગજમાં ન આવી હાય તા મળેલી સુંદર માહક ચીજ એ ફેર પણ મળશે, આ ઘર ભવેભવે આગળ પણ મળશે, આટલુ' મનમાં રહે છે કે નહિં? એટલું પણ રહેતું હોય તેા પરભવમાં સુંદર અને મેહક મેળવવાનું જવાબદાર સ્થાન કર્યુ? અહીં તમારા પિતાને આપી રાખેા તે તમને ત્યાં પહોંચાડે ખરા? યાવત્ રાજા મહારાજાને આપે, તે પણ સુંદર કે મેહક ચીજ તમને પહોંચાડશે ? આવતી જિંદગીમાં એક પણ પહોંચાડનાર નથી. ભૂખી ખીલાડીને દૂધ લાવવાનુ કામ સાંપીએ તા કેટલું લાવી આપશે. તેા ખાયડી, છેકરા, ભાઈભાંડું એ તે ભૂખ્યા જ છે, તેા પછી ભૂખી ખિલાડીના હાથમાં દૂધ આપી મેળવવાની ઈચ્છા કરી તા એ મૂખનું કામ છે. તમે કુટુબાદિકને સોંપવા માંગેા તા તે
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૫ મું
| [ ૧૧૯
બિલાડા જ છે. લક્ષાધિપતિને ત્યાં ગરીબના છોકરાને ખોળે લીધે હોય, લક્ષાધિપતિ લગીર વધારે ખરચવા માગે તો એળે આવેલ હાય બાપ કરે છે કે બીજું કંઈ ? બાપ મરતાં મરતાં બસે વધારે ધર્માદો કહે તે છોકરાને શું થાય? એ બિચારા તમારા સુંદર મેહક પદાર્થના ભૂખ્યા છે. જે તમને સુંદર મોહક લાગ્યા તેના તે બિલાડા છે. આ ભવે ખરચ તે જોવા તૈયાર નથી, તે આવતે ભવે મોકલશે એવી શી રીતે આશા રાખો છો. જો તમે સુંદર મોહક પદાર્થો દેખો છો તે લઈ જઈ શકવાના નથી. ભાઈ-ભાંડું તેના ભૂખ્યા હોવાથી તમને આપવાના નથી, પહોંચાડવાના પણ નથી. ખરેખર એ વિચારમાં રહે છે તે જ ભયંકર છે. આ ભવે છોડો તો સાચા માનીએ. ખાત્રી માટે છોડી બતાવે.
આર્ય રક્ષિતની દીક્ષા કેટલી ઉંમરે? આર્ય રક્ષિતસૂરિની ઉંમર કેટલી ઠરાવી? શાસનના વિરોધીઓ શાસ્ત્રથી વિરૂદ્ધ બોલવા માટે જ જન્મેલા છે. ધર્મનું નિકંદન કાઢનારા તેઓએ આર્ય રક્ષિતસૂરિની બાવીશ વરસની ઉંમર ઠરાવી તે છતાં શિષ્ય ચોરી જણાવે છે, યુગપ્રધાન ચંડિકામાં ચોકખ લેખ છે કે-આર્યક્ષિતે અગીઆર વરસની ઉંમરે દીક્ષા લીધી. પંચક૯૫ ચૂર્ણિમાં સળ વરસ પછી શિષ્યરી લાગતી નથી. આર્ય રક્ષિતની ચોરી થઈ તેનું આલંબન બીજાએ લેવું નહિ. જે કાયદો કરે તેને અપવાદ, જે લખવામાં આવે તે અપવાદ ઉપરલા જ કાયદાને અપવાદ હોય. તો તે યુગપ્રધાનના મત પ્રમાણે ૧૧ વરસે રહી કે બીજી રીતે. હવે શંકા કરે કે અગીઆર વરસની ઉંમરમાં એટલા વિદ્વાન શી રીતે થયા? ભગવાન મહાવીરદેવના પ્રભાસ નામના ગણધર શ્રત-સર્વજ્ઞપણું જણાવનારાની કેટલી સ્થિતિ જ્ઞાનની દેવી જોઈએ? આવા ગણધરની ઉંમર સોળ વરસની. તમને આવા સર્વજ્ઞપણની સ્થિતિ એ સોળ વરસની ઉંમરમાં ન નડે, તે અગીઆર વરસની શી રીતે નડે? વાસ્વામીજી ઘેડીયામાં સૂતાં સૂતાં સાધ્વીઓ ભણે તે સાંભળીને અગીઆર અંગ ભણ્યા. ત્રણ વરસની ઉમરવાળા અગીઆર અંગ ભણે તેવા વખતમાં અગીઆર -વરસવાળા વિદ્વાન થાય તેમાં નવાઈ શી લાગી? મનિઋતિકાર લખે છે કે-“જેને બ્રહ્મતેજ વેદાધ્યયન કરવું હોય તેને જનોઈ ગર્ભ પાંચમે
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
"
દેવી. ગલ પાંચમ ’એટલે જન્મથી સવા ત્રણ વરસ, પંચમ એટલે પાંચમા વરસની સાલના પહેલા દિવસ ચારમાં પણ પાછું વરસ ગર્ભનું નીકળી ગયું, એટલે સવાત્રણ વરસે યજ્ઞાપવીત આપવી. એવી રીતે હેમચદ્રાચાય પરિશિષ્ટ પર્વમાં જણાવે છે કે-આય રક્ષિતને માંની થતાની સાથે પિતાની પાસેની સઘળી વિદ્યા ભણી ગયા ને વેદ ભણવા ગયા જે પિતા રાજમૂળમાં માનીતા છે તે માંજીમધન વખતે ભણ્યા છે. સવાત્રણ, સાડીત્રણ વરસે આટલી વિદ્યા ભણનારા અગીઆર વરસે તૈયાર થાય તેમાં નવાઈ શી ? આ તે યુક્તિના જવાબ. આય રક્ષિતને ચારી ગણવી એટલે આવી ગયું કે-આય રક્ષિતસૂરિની ૧૬ વરસની જ 'મર જાણવી, જે સાળ વરસ પછી શિષ્ય ચારી ઠરાવે છે, તેણે વિચારવું કે– આય રક્ષિતની ચારી પહેલવહેલી થઈ.
થઈ હતી. યજ્ઞવાડે હતા,
શય ભવ અને મનની દીક્ષા વગર રજાએ દરેક વખત પન્નૂસણમાં સાંભળેા છે કે-શષ્યભવસૂરિ ત્યાં સાધુઓને મેાકલ્યા ને કહેવડાવ્યું કે-‘ લો છું બદ્દો પછું તત્ત્વ ન જ્ઞાયતે પરમ્' એ જાણી આચાય પાસે આવી તત્વ સમજી દીક્ષા લીધી. અહીં તેની ખાયડી જીવતી છે, એ વાત નક્કી છે. એને જ જન્મેલા બાળક મનક બાપ પાસે આવ્યા છે. એને શય્યભવે દીક્ષા આપી છે. ત્યારે એના કુટુબીએ પૂછ્યું કે તારે કઈ આઘાન છે? કઈક લાગે છે અને છોકરો જન્મ્યા, મનાક આવું કહ્યું તેથી ‘મનક’ નામ પાડયું. માગધીમાં (મનય') આ શબ્દો અલ્પ અવાળા છે તે મનયનું સંસ્કૃત ઉચ્ચાર કરતાં મનક થયું. શય્યંભવની દીક્ષા કુટુંબની બાયડીની, બધાની રજા વગર દીક્ષા થઈ. મનક પિતાને માટે માને પૂછે છે કે-મારા આપ કયાં છે? ત્યારે તેની મા કહે છે કે-કાઈક ધૃત, પાખડી છેતરીને તારા બાપને લઈ ગયા છે. શય્યંભવની ખાયડી કહે છે કે-ધૂર્ત, પાખંડી ઠગીને લઈ ગયા, તેની મને ખખર નથી. રજાની સભાવના પણ અહીં કરી શકાય તેમ છે? તેા શય્યંભવની દીક્ષાને ચારી કેમ ગણી ? એ જ મનક છેકર માને ઠગીને ત્યાંથી નીકળી પડ્યો. ચપા નગરીએ આા. આચાય ને મળ્યા. તમે શય્યભવને ઓળખેા છે, હા, એ મારા જ દાસ્ત. તે અને હું એક જ શરીરવાળા છીએ. ઉપાશ્રયે ગયા. મનકે
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૫ મું
૧૨૧
જઈને દીક્ષા લીધી. આઠ વરસને છોકરો ને માએ રજા આપી નથી. તેને શિષ્ય ચોરી કેમ ન કહી? તમારા નિયમ પ્રમાણે સાળની અંદર શિષ્યરી લાગે તે મનકમાં શિષ્ય ચેરી કેમ ન લાગી ? એ જગ પર એ જ વાત કહી શકીશું કે પિતા હોવાને લીધે ના લાગી, પણ અહીં તે વાત શી છે? પહેલી ચેરી આર્યશય્યભવની કેમ ન ગણી? તમારે તે માતા-પિતા, બાયડી બધાની રજા જોઈએ તે મનકની ચોરી કેમ ન ગણી? સ્થૂલભદ્રને શ્રીયક ભાઈ તે હતું ને? કેશ્યા વેશ્યા વ્યવહારથી એની જ થઈને રહેલી છે. સ્થૂળભદ્રજીની દીક્ષા, આર્યશય્યભવની, મનકની બધી તમારા હિસાબે બધી શિષ્ય ચોરી છે, તે આર્ય રક્ષિતને પહેલી ચોરી કહેવાને વખત કયાં છે ? મહાવીરનું શાસન પ્રવર્તાવ્યું ત્યારથી જે સાધુ થયા તેને શિષ્ય ચેરી ગણી નથી. સેળ વરસની અંદર રજા વગર દીક્ષા થાય તે શિષ્યરી છે. આર્ય રક્ષિત વાસ્વામી પાસે ભણવા ગયા. કુટુંબીઓએ કહેવરાવ્યું કે અમારા ઉપર દયા ન હોય પણ ભાવદયા પ્રવર્તાવવા તે આવ. પેલા ભણવામાં લીન છે, તેથી ન ગયા. છેવટે નાના ભાઈ આર્ય ફળ્યુમિત્રને તેડવા મોકલ્યા. તેણે આર્ય રક્ષિતને કહ્યું કે-સગા સંબંધીને ભૂલે પણ અમારા ઉદ્ધારને પણ ભૂલ્ય. વાસ્વામીએ ના કહી. શિષ્યને ધર્મ કયાં અટકે છે. આવા કુટુંબીઓ ભાવદયા માટે બોલાવે છે, છતાં ગુરુની આજ્ઞા પહેલી ગણી. તું ત્યાં આવે તે બધા કુટુંબીઓ દિક્ષિત થાય. ત્યારે આરક્ષિત કહે છે કે-એ હું માનું કયારે કે અત્યારે જ તું અહીં દીક્ષા લે તે, તરત જ અહીં તેમણે દીક્ષા લીધી. અહીં કોની સંમતિ અહીં ચેરી ના કહી. આખા કુટુંબની દીક્ષાની વાત કરી તે એને લઈ બતાવવી પડી.
ખીર, સામાન્ય ભોજન, ઘી આપનારે શું મેળવ્યું?
તેવી રીતે આવતા ભવને સુંદર મોહક પદાર્થો નથી જોઈતા, એ અમે માનીએ કયારે? તમારે અત્યારે આર્યફલગુની માફક છેડી બતાવવા જોઈએ. જેમને વિષયે સુંદર નથી, આત્માના ગુણોને નાશ કરનાર-એમ માનતા હોય, આવતા ભવે જોઈએ તે છે ને? આવતા ભવે તેવા પદાર્થો મેળવવાની ઈચ્છા હોય તે તેની બેંક કઈ ખોળી? તાર
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન શ્રેણી
કરી સીધા નાણાં કર્યાં પહેાંચાડે. આ ભવમાંથી ખીજા ભવમાં સુંદર અને માહક વિષયા પ્રાપ્ત કરાવનાર કોઇ એક હાય તા માત્ર ધર્મ. જેણે આ ભવમાં એક થાળી ખીર જમે કરાવી, તેણે નવાણું પેટીએ લીધી. નયસારે રોટલીમાં દેવપુરીનાં સુખા લીધાં. જે આ એકમાં જન્મે કરાવે તે બીજા ભવમાં પામી શકે. આથી આત્ત-રૌદ્રનું કારણ સમજી, નરક નિગેાદનું કારણ સમજી, આત્માના ગુણાને નાશ કરનાર સમજી આવતે ભવે જોઇતા હોય તા ધમ રૂપ એ કમાં જમે કરાવેા. છેડવાવાળા સિવાય જે આમાં રાચેલા હેાય, તેવા પણ ધર્મની એ‘ક સિવાય બર આવી શકે તેમ નથી. આ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે-જગતના પદાર્થો કરતાં આત્માના ગુણોને પ્રગટ કરનાર માક્ષ સુધી નિર્વિઘ્ને પહેાંચાડનાર ધર્મ જ છે. તેવું ન સમજે તેવાને પશુ પરભવમાં જવાબ દેનાર ધર્મ છે. જગતનાં પદાર્થીની કિંમત જેવી ગણાતી હોય તેના કરતાં કરાડા ગણી ઉત્તમ કિંમત ધર્મની ગણ્યા સિવાય રહે જ નહિં, જે વિષયની તરફ વાંછા રાખનારા તે પશુ સામાન્ય ધર્મ કરે છે. ધનાસા વાડે એક વખત ધી આપ્યું તેના બદલામાં ઉત્તરકુરૂનાં સુખ ભાગળ્યાં. વિષયની વાંછાવાળાએ વિષયની વાંછા બંધ કરી ધમ તરફ દોરવાની જરૂર છે. અહીં બન્ને વિચાર કરી શકે છે. અહીં આત્માના સુખની મૂળ ચાવી ને વિષયના સુખની ચાવી એ બન્નેની ચાવી ધર્મ જ છે. લૌકિકષ્ટિએ દેવલાક, ધન, ખાયડી, છેાકરા તથા દુર્ગતિથી રેશકનાર એ બધું આપનાર કાણુ ? ફક્ત ધર્મ એ જ ચિંતામણી રત્ન સમાન છે. અહીં તમે ઋદ્ધિ, સમૃદ્ધિ બધું જેનાથી પામી શકેા તેની કિંમત કેટલી ? એક એક ચીજની કિંમત કરીએ તે તે કરતાં પણ વધારે. બધાની કિંમત ભેળી કરીએ તે કરતાં પણ વધારે. ધર્મ એક ભવમાં સુખ દઇ બંધ થાય છે, તેમ નહિં. એક જ વખત સદ્ગતિ આપે ઇચ્છિત પૂરે, પછી કઈ નાહ–એમ નથી. ચિતામણી પાસેથી જ્યારે જ્યારે જોઇએ ત્યારે ત્યારે મળે છે એમ શું નથી ? ધર્મ જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી દરેક ચીજો દરેક ભવે પૂરી પાડવા બધાએલા છે, તા તે ધમની કિ'મત કેટલી ?
ચિત્રાવેલી જેવા અખંડ સુખ આપનાર ધમ
ઘીની કિ`મત કરે કે એક રૂપીયાનું રા શેર ૩ શેર ઘી, જે
Page #138
--------------------------------------------------------------------------
________________
--
પ્રવચન ૧૦૫ મું
[ ૧૨૩ અખંડ ઘી આપે તે ચિત્રાવેલીની કિંમત કેટલી? તમને ઘીની કિંમત છે, પણ અખંડપણે ઘી આપનારી ચિત્રાવેલીની કિંમત નથી. આ દુનીયાના વિષયે શેર બશેર કે પાંચ શેર ઘી જેટલા, પણ આ ધર્મ એ તે દુનીયાના વિષયોને અંગે ચિત્રાવેલ છે. બકરી ચિત્રાવેલ ચરી જતી હોય ને ઘીને ગાડ ભાંગતા હોય તે ચિત્રાવેલનું રક્ષણ કરો કે ઘીને ગાડવો સંભાળો? ગાડવો સંભાળવા માટે ચિત્રા વેલનું ભક્ષણ થવા દે તે મૂMશિરોમણિ જ ગણાય. તે પછી ધર્મનું રક્ષણ કરતાં ઘી તરીકેના વિષયે નાશ પામે, ઓછા થાય પણ જે ધર્મનું રક્ષણ ન કરે ને વિષયેના અંગે ધર્મને ધક્કો મારે તે કેવો ગણાય? ગાડો ગળે વળ પણ ચિત્રાવેલ વિસરાઈ ગઈ, એ ગાંડા સિવાય કોણ હોય? તેવી રીતે ધર્મ એ ચિત્રાવેલ છે. લકત્તર દષ્ટિએ ધર્મની કિંમત એ જુદી ચીજ છે. અત્યારે લૌકિકદષ્ટિએ ધર્મની કિંમત વિચારીએ છીએ.
અરે તમને મનુષ્યપણું ગમે છે કે જાનવરપણું ગમે છે? લાખોમાંથી એક પણ નહીં કહે કે જાનવરપણું ગમે છે. તે મનુષ્યપણું અનેક વખત દેનારા ધર્મની બેદરકારી કેમ કરે છે, ધકકો કેમ મારો છે? તે મનુષ્યપણું અનિત્ય છે માટે તારી દશા એ થઈ કે–
यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिसेवते ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं નદ મેવ જ જે નિશ્ચલ વસ્તુ–સદા રહેવાવાળી વસ્તુને છોડી દે છે ને જે નાશ પામવાની નક્કી થઈ છે, એવી વસ્તુના ભરોસે રહે તે જે નિશ્ચલ વસ્તુ હતી તે છોડી એટલે નાશ પામી, પણ આ તે છે ને? આ છે તે અદ્ભવ છે. એનું ચાહે જેટલું જતન કર પણ નાશવંત છે. એવી રીતે આ શરીર હાડકાની હાંલ્લી, એના ઉપર ગોવાળીયો થઈ ચાહે તેટલું જતન કરે તે પણ હાડકાની હાંડલી રહેવાની નથી. ધર્મ તે બેદરકારીમાં નાશ પામ્યા અને આ શરીર ચાહે જેટલું રક્ષણ કરીએ તે પણ ટકવાનું નથી. “હાથમાં નહીં કેડી ને ઉભી બજારે દોડી” ધ્રુવને પકડતું નથી અને અધ્રુવને પકડી રહ્યો છે. તે ધ્રુવ ધર્મને પકડ. મનુષ્યપણું લાવવું એ તારા બાપની, માની, ભાઈની, રાજ્યની કે દેવતાની પણ સત્તા નથી. દેવતા બધું કરી શકે પણ મનુષ્યપણું લાવી દેવું તે દેવતાની પણ સત્તા નથી. જેને તું સાથી ગણે છે તેને તું કે
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૪ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
તારે રાજા પણ લાવી શકવાને નથી. તને બહેરાપણું ગમે છે કે સાંભળતાપણું ગમે છે? તને દેખતાપણું ગમે છે કે આંધળાપણું? શરીરમાં સ્પર્શ જાણી શકાય તેવું ગમે છે કે સ્પર્શ ન જાણી શકે તેવું ગમે છે? આ સર્વે ચીજ દેનારે ખોળી કાઢ્યો? તને ચક્ષુ શ્રોત્ર રસના વિગેરે ઇંદ્રિયે કોના પ્રભાવે મળવાની? જે વસ્તુ તે સારી ગણે છે તેને મેળવી આપનાર કેઈ નથી, ફક્ત ધર્મ છે. છતાં તેની કિંમત ગણતો નથી. લૌકિક દષ્ટિએ સુંદર મેહક લાગેલા પદાર્થોને આપનાર સુંદર મનુષ્યપણું પાંચ ઈદ્રિયે મેળવી આપનાર ધર્મ તને યાદ કેમ નથી આવતું ? લૌકિકદષ્ટિએ ધર્મનું ફળ વિચારીશ તે ધર્મની કિંમત કર્યા વગર રહીશ નહિં. એ પછી લોકોત્તરદષ્ટિએ ધર્મની કિંમત કેવી તે અધિકાર અગ્રે વર્તમાન .
પ્રવચન ૧૦૬ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદિ ૬ બુધવાર મુંબઈ બંદર
ઈષ્ટ અનિષ્ટના જુઠા શબ્દોની અસર શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતા જણાવે છે કે-ઘમ શાદ દુનિયામાં દરેકને વહાલે છે. ધર્મ શબ્દ કોઈને અળખામણું નથી, એ માનવું શાથી? જગતને નિયમ છે કે જે વસ્તુ ઈષ્ટ લાગે તેને જૂઠે પણ શબ્દ વહાલું લાગે, અનિષ્ટ લાગે તેને જૂઠે શબ્દ નારાજી કરનાર થાય. દુનિયામાં બ્રાહ્મણ લટ માગવા આવ્યો તેણે આશીર્વાદ આપ્યા કે-ઘણું છે, તે અખંડ સૌભાગ્યવતી થા, છોકરાને ઘેર છોકરા થાવ. બ્રાહ્મણના કહેવાથી જીવવાનું ધન ધાન્યથી ઘર ભરાઈ જવું, અખંડ સૌભાગ્ય થવાનું છે, છોકરાના ઘેર છોકરા થઈ જશે, એમ કોઈએ માન્યું? જૂઠે આશીર્વાદ છતાં પણ ખૂશ થઈએ છીએ. કોઈ જગ પર લડાઈ થઈ. કેઈકે ગાળ દીધી કે તારૂ આમ થાવ? એના કહેવાથી ખરાબ થવાનું છે? તું મરી જાય, દરિદ્ર થઈશ, તારે બાપ મરે વિગેરે કહે, તેના કહેવાથી કંઈપણ થવાનું નથી. છતાં આંખ લાલ કેમ થાય છે?
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૬ મું
[ ૧૨૫
ત્યારે અર્થ એક જ થયેા કે-ઈષ્ટ લાગેલી વસ્તુ કઇ? ધન-ધાન્યવાળા થવું, ચિર'જીવી, ટેકરાને ઘેર છેકરા થવા, એ ઈષ્ટગણાએલી હાવાથી એના માટે વપરાએલા જૂઠા શબ્દો પણ આત્માને શાંતિ કરે છે અને મરવું, દરિદ્ર થવું એ અનિષ્ટ લાગ્યું તેથી તેના જૂઠા શબ્દો પણ અનિષ્ટ લાગ્યા. ભૃઠા ઇષ્ટ અનિષ્ટના શબ્દો પણ ખુશી-રાજી કરનાર થાય છે. તેવી રીતે ધમ દરેકને ઈષ્ટ છે, પાપ દરેકને અનિષ્ટ છે, શાથી ? કાઇ ધર્મ નથી પણ કરતા, ધર્મ સમજતા પણ નથી, ધરમનું ફળ હેતુ કઈ સમજતા નથી, તેવાને ધર્મિષ્ટ કહેશેા તા ખુશી થશે, પણ ખરી રીતે જે પાપને પડછાયે જતા નથી, ડગલે પગલે પાપથી ડરે છે, નુકશાન પાપથી જ સમજે છે, સાપથી નથી ડરતા તેના કરતા પાપથી ડરે છે. આવા જ માણુસને ધર્મિષ્ટ ગણવા તે વ્યાજબી છે. ત્યાં જ આસ્તિકતા છે.
જીવ શબ્દની શાસ્ત્રીય વ્યુત્પત્તિ
આસ્તિક કહેવડાવવા દરેક તૈયાર છીએ, પણ આસ્તિકતા કાં રહી છે? એ તપાસવા તૈયાર નથી, તે આસ્તિકનું સ્થાન મારામાં આવ્યું કે નહિં એ વિચારવાની દરકાર તે કરે જ કયાંથી ? શાસ્રકારાએ નાસ્તિક અગર આસ્તિકની વ્યાખ્યા કયાં લીધી. જ્ઞાતિ વરો વિ •મતિર્યંચ/સબાપ્તિ. પરલેાક પુણ્ય-પાપ એ વિગેરે છે–એવી જેની બુદ્ધિ હેય તેનું નામ આસ્તિક, જે પરલેાકને પુણ્ય-પાપને ન માને તેવાનું નામ નાસ્તિક. વિદ્વાનને કે મૂખને એમાંથી એકેને શીંગડા નથી, તેવી રીતે બેમાંથી એકેને માથે શીંગડાં નથી, પણ સારાસારના વિચાર કરે તે સમજી ને ન વિચારે તેનું નામ મૂખ. તેવી રીતે આસ્તિક અને નાસ્તિકાને કેમ એળખીએ ? જે પરલેાક, પરભવ, પુણ્ય, પાપ એ બધાને માને તે આસ્તિક અને એ બધાને ન માને તેનું નામ નાસ્તિક.
જીવ માને કે ન માને તે ઉપર શાસ્ત્રકારોએ આસ્તિક નાસ્તિકનું ધારણ ન રાખ્યું, પણ ખરી રીતે જીવ માને તે આસ્તિક ને ન માને તે નાસ્તિક એમ કહેવાનું હતું, છતાં શાસ્ત્રકારોએ એ રસ્તે રાખ્યા નહિં. વર્તમાનકાળની અપેક્ષાએ જીવપણુ નાસ્તિકા પણ માને છે. જીવવિચાર -નવતત્ત્વ જાણવાવાળા હશે પણ પૂછીએ કે જીવ કાને કહેવાય તેા પ્રાણને
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
ધારણ કરે તે જીવ, નીતિ ત્તિ નીત્ર: કાળાનું ધારત વૃત્તિ નીયઃ જીવે તે જીવ. પ્રાણાને ધારણ કરે તે જીવ. આ જીવનું સ્વરૂપ તા નાસ્તિકા પણ માને છે. વર્તમાનકાળમાં પણ પ્રાણને ધારણ કરનારા એ જીવ એમ ઠરાવે! તેમાં નાસ્તિકને વાંધો નથી. તેથી સત્ નીવ તત્ શરીર આવું માનનારા નાસ્તિકા હતા. પાંચ ભૂતથી ચેતન ઉત્પન્ન થવાવાળે, માનવાવાળા નાસ્તિકા છે, પણ શાસ્ત્રકારની મુખ્ય વ્યાખ્યા પ્રમાણે જીવનું લક્ષણ ાનીરીત્ નીતિ નીવિષ્યતિ કૃતિ ઝીન જે અતીતમાં અનાદિકાળથી દ્રવ્ય પ્રાણાને ધારણ કરનાર વર્તમાન અને ભવિષ્યમાં પણ પ્રાણને ધારણ કરશે તેનું નામ જીવ. વિચારો ! હવે જેને અતીતમાં અનાદિકાળથી દ્રવ્ય પ્રાણા ધારણ કર્યા, વર્તમાનમાં ધારણ કરે છે ને ભવિષ્યમાં ધારણ કરશે-આવી વ્યુત્પત્તિ કરીએ ત્યારે નાસ્તિકને જીવ માનવાપણું રહેતું નથી. જીવ નથી નડતા, પદાથ નડે છે. ભૂત-ભવિષ્યમાં પ્રાણનું ધારણ માને તે પરલેાક માનવા પડે, વર્તમાનકાળે પ્રાણને ધારણ કરે એ રૂપે જે જીવ તે માનવામાં એને અડચણ નથી.
મુસલમાના હિન્દુને કાફર કેમ કહે છે?
હવે જે હિન્દુ શબ્દ કહેવાય છે, તે શબ્દના ખુલાસા થશે. હિન્દુને મુસલમાની કાર કેમ કહે છે તેના ખૂલાસા થશે. ભગવતીસૂત્રમાં આત્માના નામેા જણાવ્યા છે, તેમાં હિન્દુ એવું આત્માનું નામ જણાવ્યું. છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. ૠિતે માત્ મયં એક ભવથી બીજે ભવ, ખીજે ભવથી ત્રીજે ભવ, ત્રીજેથી ચાથે ભવ એવી રીતે જે ફ તે હિન્દુ. જેને તમે હિન્દુસ્તાન કહેા છેા, હિન્દુઓનું સ્થાન કહેા છે, તેમાં આવા આત્માને માને તે હિન્દુ મવાત્ મયં દિગ્દતે ભવાભવ ભટકયા કરે એવા જે પદાર્થ એનું નામ હિન્દુ. આવા આત્મા માનનારાનું સ્થાન તે હિન્દુસ્તાન. તેમને કેટલાક સિન્ધુને હિન્દુ કહી હિન્દુસ્તાન કરે છે. આડા આવવાથી થતા નામને કાઇ જાતના સંબંધ રહે નહિં. સ્થાન શબ્દ લાગુ શી રીતે ? પણ ખરૂ એ હતું કે ભવાભવ માનનારા એક ભવ કરીને રહેતા નથી. ભવથી ભવાંતર એવી રીતે જે આત્મા કી રહ્યો છે. તેનું નામ હિન્દુ, તે માનનારા તે પણ હિન્દુ. જિનને માનનારા જ જૈન, વિષ્ણુને માનનારા વૈષ્ણવ, શૈવને માનનારા શૈવ
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૬ મું
[ ૧૨૭
તેવી રીતે આત્માને માનનારા તે હિન્દુ, તેનું સ્થાન તે હિન્દુસ્તાન.
હિન્દુઓને મુસલમાન કાફર કહે છે, એના ધર્મ શાસ્ત્રકારોએ શું કહ્યું કે-કોઈ પણ જીવ જન્મ ને મરી જાય, એટલે ન્યાયના દિવસ સુધી ઘરમાં પડ્યો રહે અને જ્યારે કયામતનો દિવસ આવે ને તેને ઉભો કરવામાં આવે ત્યારે તેના કર્મ પ્રમાણે નરક અગર જખ (દેવલેક) આપવામાં આવે. પછી ત્યાંથી નીકળે કયારે અને કયાં જશે એમ પૂછે તો ચૂપ. એને પરમેશ્વરે ન્યાયને દિવસે આપેલી અવસ્થા ફરવાની જ નહિ. જ્યારે પિતાના શાસ્ત્રમાં એક જ વખત જન્મ જણાવે છે. તમે અનેક ભવ જણ છો, તે તમને હલકા માનવાની ફરજ પડે, જૈન શાસ્ત્રકારે સત્ય તત્વ માને તેને સમકિતી અને વાસ્તવિક સત્યતત્વને નહિં માનનારાને ખોટી દષ્ટિવાળા અથવા મિથ્યાષ્ટિ કહે છે. દુનિયામાં સતી સ્ત્રી વેશ્યાના ખરાબ કૃ દેખી અસતી કહે. પછી તેને કંઈ બેલવા માટે અસતી સતીને છીનાળ કહી . સતીએ વાસ્તવિક સ્વરૂપ કહ્યું. અસતીએ કેવળ દ્વેષથી છીનાળ કહી છે. આજકાલ કહે છે કે-તમે અમને મિથ્યાત્વી માનો છો તે અમે તમને મિથ્યાત્વી કહીએ છીએ.
વસ્તુ તત્વને ઓળખનારા સતી વેશ્યાને વેશ્યા સ્વરૂપે કહે છે. અસતી શ્રેષથી કહે છે. એવી રીતે સાચી માન્યતાવાળા સમકિતી જેમની માન્યતા ખોટી છે. એને માટે મિથ્યાદષ્ટિ શબ્દ વાપર્યો. એ શબ્દો સાંભળી મિથ્યાષ્ટિએને કંઈક બેવવું પડે. સતી વેશ્યાને વેશ્યા કહે. વેશ્યા છાની ન રહેતાં કંઈક તે બડબડે. એવી રીતે મિથ્યાદષ્ટિએ વેદને માને નહિં તેનું નામ નાસ્તિક. જૈનેએ સાચી માન્યતાવાળા માટે સમ્યગદષ્ટિ ને જુઠી માન્યતાવાળા માટે મિથ્યાદષ્ટિ શબ્દ રાખે. માત્ર માન્યતાનું ખરું સ્વરૂપ જણાવનારા શબ્દો કહ્યા, ત્યારે અમારા વેદને ન માને તે નાસ્તિક. અમારાથી વિરૂદ્ધ રહે તેમને હલકા કેમ પાડવા તે માટે જ શબ્દની ઉત્પત્તિ થઈ. જેવા તમે સમ્યગૂદષ્ટિ-મિથ્યાદષ્ટિ કહે છે, તેવી રીતે તેઓ આરિતક નાસ્તિક કહે છે. નાસ્તિક શબ્દ કેવળ ૮ષને દેખાડનાર છે. ત્યારે સમ્યગૃષ્ટિ કે મિથ્યાદષ્ટિ ખરા સારૂપને જણાવનાર છે. મુસલમાને આત્માને હિન્દુ માને તેને કાફર
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૮ ].
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
કહે છે. તેવી રીતે આ લોકો વેદ ન માને તેને નાસ્તિક કહે છે. ત્યારે પેલાએ પ્રતિકૂળ વચન એ જ કહ્યું કે-અમારા કુરાનથી વિરૂદ્ધ રૂપે જે આત્માને માને તે કાફર. કહેવાનું એ છે કે મૂળ વાત ખરી રીતે એ છે કે જીવનું જે સ્વરૂપ એક ભવથી બીજે ભવે જાય, બીજે ભવેથી ત્રીજે ભવે જાય એ માનવામાં આવે તે જે ભૂતકાળમાં જીવ્ય, વર્તમાનકાળમાં જીવે છે અને ભવિષ્યમાં જીવશે, એનું નામ જીવ. એ માનનારાને પહેલા પહેલેક માનવ પડે. આ ઉપરથી શાસ્ત્રકારોએ નાસ્તિક આસ્તિકની વ્યુત્પત્તિ કરતાં એ અભિપ્રાય ન લીધે. જીવાદિક તત્વ છે એ બુદ્ધિવાળે આસ્તિક ને તેમ ન માને તે બીજે નાસ્તિક એ અર્થ ન લીધો. પ્તિ વોરાર્મિતિ ન મારિત જેને પરલોક છે, પુણ્ય-પાપ છે, આવી બુદ્ધિ હોય તેનું નામ આસ્તિક, પરલેક નથી, પુણ્ય-પાપ નથી, આવી બુદ્ધિ જેને હોય તેનું નામ નાસ્તિક. આસ્તિકતાનું એ જ સ્થાનક કે પરલક પુણ્ય-પાપ મુખ્યતાએ માનવું. આનું નામ આસ્તિક.
દહેરા-ઉપાશ્રય પૂરતા આસ્તિક આ ભવની મુખ્યતા દિવસના કેટલા કલાક રહે છે ને પરભવની મુખ્યતા કેટલા કલાક રહે છે. સવારથી સાંજ સુધીની તમારી ક્રિયાનું પરભવમાં કયું ફળ આવશે–એ કેટલા કલાક વિચાર થાય છે. સામાન્ય યિક, પૂજા વિગેરે ક્રિયા તરફ દષ્ટિ જાય છે. બાકીને વખત ઉપાશ્રય દે, સામાયક, પુરતક વાંચન સિવાયને ટાઈમ પાસે કે તમારો આત્મા પરલકને, પુણ્ય-પાપને ધ્યાનમાં રાખી વતે છે? વિચારશો તે માલમ પડશે કે તમારે આત્મા દહેરા, ઉપાશ્રય, સામાયક, પુસ્તક વાંચનને આસ્તિક છે. આસ્તિક કઈ વખત? દહેરામાં, ઉપાશ્રયમાં આવ્યું ત્યારે. તે વખત કંઈપણ પરભવ, પુણ્ય-પાપ, સંવર, નિર્જરા મેક્ષ છે. એ વખતે આ આગળ દેખાય છે, પણ તેથી દૂર થાય છે. ત્યાર પછી શી દશા હોય? પરલોક, પુણ્ય-પાપને છોડવાનું દષ્ટિબિન્દુ કેટલું રહે છે તે તપાસે. ખરેખર દહેરા-ઉપાશ્રયમાંથી નીકળીએ છીએ ત્યારપછી આત્માની દશા તદ્દન વિચિત્ર થાય છે. આથી આસ્તિકતાનું સ્થાન કયું? આપણે આસ્તિક કહેવડાવનારા દહેરા, ઉપાશ્રયમાં સામાયક
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૬ મું.
[ ૧૨૯
-
-
કરીએ તેટલા વખતના એ સિવાયના વખતમાં ભૂલી જઈએ છીએ.
કે જ્યાં પહેલેક, પુણ્ય-પાપ, મોક્ષનો નિષેધ કરવાવાળા અમે નથી, પણ સાધ્યબિન્દુ નથી રહેતું ત્યાં અમારો શો ઉપાય?
આસ્તિકતાની જડ પાપથી ડરવું, પુણ્ય ઓછું કરે કે અધિક કરો તે કરતાં પાપથી ડરે. આ જીવ પાપથી કેટલે ડરે છે? વિચારશે તે માલમ પડશે કે-દહેરા-ઉપાશ્રયમાં આસ્તિકતાના સ્થાને ત્યાં પણ પાપથી ડરવું મુશ્કેલ પડે છે. દેરામાં પખાળ કરીને કેસર લેવા ગયા, એટલામાં બીજાએ પૂજા કરી તે આંખ લાલ થઈ જાય છે. તે વખતે તારું લક્ષ્ય ક્યાં છે? મેંથી શબ્દ બેલાય છે તે વખતે તારૂં લક્ષ્ય કયાં છે, આત્માને સુધારવાનું સ્થાન દહેરા-ઉપાશ્રય, ત્યાં આગળ આ દશા કેમ થઈ તે સમયે નહિં. ખરેખર આત્માનું કલ્યાણ કરવાનું, ત્યાં પાપથી ન ડર્યો બીજે કયાં શીખશો? કદાચ કહેશે કે તેણે કેધ કરાવ્યો તો પાપ તેને લાગશે ને? કરે પિતે ને નાખે બીજાના માથા પર. કરનારને પાપ ન લાગે તેમ શાસ્ત્રકારે કહેતા જે નથી. જે કારણ બન્યું તેને જ પાપ લાગે ને કરાવનારને ન લાગે એવું કઈ જૈનશાસ્ત્ર કહેતું નથી. દુનીયાદારીમાં કાળીનાગ કરડ્યો કહે છો, પણ કાળો નાગ તેને જ કરડે કે જે એને કંઈક છે છેડે. સાપની જાત ખેળી ખોળીને મારવા માગે તે દુનિયામાં એક પણ જીવી શકે નહિં, પણ એ સાપની જાત પણ ખોળી ખેળીને મારનારી નથી, અગર વગર કારણે ડંખનારી નથી. એ કાળે નાગ પણ કારણે ડંખે છે, કારણે ખે તે આ આત્મા પણ કારણ મળ્યા કે ધમાં આવે છે તેમાં નિર્ગુણીપણું માની શકે નહિ. હું તે શાંત બેઠે હતો, તેણે આમ કર્યું તો તેને પાપ, મારે શું? સમ્યગદષ્ટિનું આ માનવું હોય જ નહિં. સકારણ કે નિષ્કારણ કેધ પણ ડૂબાડનાર જ છે, જિનેશ્વરની હાજરીમાં પાપના પડદાને ચીરવા સમર્થ થતા નથી. ચૈત્યવંદન, સ્તુતિ બધામાં આ દશા છે. આસ્તિક ગણાવાનું આ સ્થાને નક્કી થયું હતું ત્યાં કઈ દશા?
જીરણુશેઠની સમતા અને ભાવના - ગુરૂ પાસે આવ્યા, ગુરૂને વંદના કરી, ગુરૂએ કામમાં લેવાથી ધર્મ લાભ ન દીધું. તે વખતે શી સ્થિતિ થાય છે? તે એ વંદન કરતી
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ]
શ્રી આરામોદ્ધારક-પ્રવચન-શ્રેણી
વખત પરાકને પુણ્યને પાપને ક મુદ્રાલેખ છે તે ભૂલી ગયા. અરે! એ સ્થિતિ આગળ ચલાવે કે-જીરણશેઠની વાત પૂજામાં વાતમાં સાંભળે છે, પણ ઉંડા ઉતરે. છરણશેઠ કોણ? ભગવાન મહાવીરને નિમંત્રણ કરનારે, આજ નિમંત્રણ કર્યું. ગોચરીને વખત સુધી બેઠો. ત્રીજા પહેરની જિનેશ્વરની ગેચરી છે. ન નીકળ્યા તે જાણ્યું કે-ઉપવાસ હશે. ઉપવાસ ભગવાન કહેતા નથી. એમને એમ બેસી રહે છે. ચા પહાર બેસી જાય છે, તો આજ ભગવંતને ઉપવાસ જણાય છે. શાંતિની સ્થિતિ વિચારે. જીવણશેઠ બીજે દહાડે બેઠા. ત્રીજો પહોર પૂરો થયે, ચોથે પહેર થયે, ભગવંત ગોચરી ન નીકળ્યા તે વિચાર્યું કે-છઠ્ઠ જણાય છે. ત્રીજે દહાડે બેઠા, ત્રીજો પહોર ગયે, ગોચરા ન નીકળ્યા તે જાણ્યું કે અઠ્ઠમ જણાય છે. આવી રીતે ચાર મહિના સુધી રોજ ત્રીજા પહોરની ખબર રાખવી, ચોથા પહાર બેઠા પછી ઘેર જઈને ખાવું. તમે “જીરણશેઠજી ભાવના ભાવે રે મહાવીર પ્રભુ ઘેર આવે” એ શબ્દો પૂજાની ઢાળોમાં બોલે છે તે ભાવના તપાસે. આજકાલની ભાવને કેટલી મુશ્કેલીથી ટકે છે. બીજે દહાડે લાવવાની ભાવના, ના આવ્યા તે પછી ત્રીજે દહાડે લાવવાની ભાવના, એ પ્રમાણે આજે ન આવ્યા તે થે દહાડે, પાંચમે દહાડે તેવી રીતે ચાર મહિના સુધી દરરોજ એ ભાવના ટકવી કેટલી મુશ્કેલ છે? એક દહાડો અર્ધો કલાક બેટી થયા હોઈએ તે સાધુ માટે શું બેલીએ છીએ? જીરણશેઠની ભાવના ખોટી કલ્પના માત્રથી પણ મગજમાં ઠરતી નથી. ગોચરી આવી ગઈ હોય ને તમારે ત્યાં સાધુ ગોચરી ન આવે તે શી દશા થાય છે. આપણી ભાવનામાં માલમ પડશે કે-તે વખત મુનિને મુનિ માનવા કે નહિં. તેમની પાસે પૌષધ કે સામાયક કરવું કે નહિં-એ બધું મનમાં આવે છે ને ભાવના છૂટી જાય છે, એક જ વખતમાં આપણી આ દશા તો એ હિસાબે છરણશેઠની ભાવના જુએ-તપાસ. તમને આશ્ચર્ય થશે કે રણશેઠ કેમ ઉકળ્યા નહિ, અરે ! પણ હતાશ સરખાએ કેમ ન થયા, હતાશ થવાનું તો દૂર રહ્યું પણ ભરા પરિણામવાળા કેમ ન થયા? ન હતાશ, ન ઉકળ્યા, ન કેવી થયા, પણ ચાર મહિના સુધી લાગલમાટે એક સરખા બેઠા ને રેજ સરખી જ ભાવના રહી. એક વખત
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૬ મું,
[ ૧૩૧
ખાટી કલ્પના કરી યેા કે- કઈ જગા પર મુનિને વિનતિ કરવા ગયા મુનિને ઉપવાસ હોય અથવા તેા ગાચરી આવી ગઈ હોય ને ન આ તા મને કશા લાભ ન મળે અને મારા પરિણામ પણ શી રીતે ટકે ? મેં સદ્ગુરૂને વિનંતિ કરી ને સદ્ગુરૂ ન આવ્યા. કલાક બે ત્રણ કલાક બેઠા. મહારાજ મારે ત્યાં ગે!ચરી ન આવ્યા. આવી જૂઠી કલ્પના કરી તા જુએ, મગજમાં કેટલેા દાવાનળ સળગે છે. તા પછી જીરણશેઠનુ મગજ કેવી રીતે શાંત રહ્યુ હશે. શ્રીમતે પાતાને ઘેર મુનિને લઈ જતા હોય અને મુનિ ત્યાંથી ગોચરી લાવતા હેાય એવુ દેખે તે સામાન્ય સ્થિતિવાળાના મગજને પા૨ે મેન્ટલમાં પણ ન રહે, પારે એવા ગરમ થાય કે-મુનિને પણ ખરાબ ચીતરે અને પોતે પણ ભારે થાય. જીરણશેઠને અંગે વિચાર! જે કલાકા, દહાડાઓ અને એમ કરતાં ચાર મહિના થઈ જાય છે, ચાર મહિના સુધી કલાકા સુધી બેસવુ' ને તેનું કુળ દુનીયાદારીથી ન મળ્યું. તે ન મળ્યા છતાં ચાર મહિના સુધી લાગલાગઢ બેસવાનું. બન્યું કેમ હશે? અન્યા છતાં પારણાને દહાડે શ્રી મહાવીર મહારાજ આપણા જેવા નહિં, મહાવીર મહારાજને અંગે એ કહેવાને વખત જ નથી કે- જીરણશેઠનું ઘર માલમ ન હતું. જેમ તમારા ઘેર અવારનવાર આવતા હોય ને સાધુ કહી શકે નહિં કે ઘર માલમ ન હતું. મહાવીર મહારાજ મનઃપવજ્ઞાની અવધિજ્ઞાની ઘર જાણતા હતા, જીરણશેઠની ભાવના પણ જાણતા હતા, ચાર મહિના સુધી લાગલાગઢ બેઠા છે. તે વાત મહાવીરદેવથી અજાણી નથી, છતાં મહાવીર પ્રભુ માલદારને ઘેર અભિનવશેઠને ત્યાં ગયા. નવા તાજો થએલા શેઠીયા જીરણશેઠ પહેલાનેા પણ અત્યારે ઘસાઈ ગએલે, આ વખતે તમારા પરિણામને તપાસે. ચાર મહિનાની વિનતિ જાણ્યા છતાં પેાતે અભિનવશેઠને ત્યાં પધારે ને જીણુશેઠને ત્યાં ન જાય તે તે વખતે આપણે આત્મા શુ કરે તે તપાસા. શાસ્ત્ર એ તમારા આત્માની સ્થિતિમાં ઉંચા વિચારેય ગાઠવવા માટે જ છે. બીજા માટે સમજશે! જ નહિ, જીરણશેઠ સાથે તમારા આત્માને ગાઢવા. જીરણશેઠના વૃત્તાંતમાં આત્માને ગાઢવી જુએ. ત્રણ ચાર કલાક સુધી વિનતિ કરી હાય, પારણાના દહાડા આવ્યા હોય, તમને પ્રાયન ન કરતા શ્રીમતને પાવન કરે ત
*
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી શી દશા થાય? એમને ફરસના ત્યાંની જ હશે એમ વિચાર થયો. પૂજામાં રાત્રિ જાગરણમાં ભાવના ભાવીએ છીએ, પણ એક દિવસ જૂઠી રીતિએ કલ્પના તે કરે? પ્રતિકમણુમાં તમે એક બે ત્રણ વખત આદેશ માગે તે ન મળે તે આપણે હવેથી આદેશ માટે જ નહિં. આ કઈ દશા થાય છે તે તપાસો. ખાનારે પેટ ન તપાસે ને મેંઢામાં નાખવાનું જ સમજે તેને કે કહે? તમે હરેક ધર્મ આચરણમાં આત્માને ન તપાસો તે તમે કેવા ગણશો? એક નિર્ણય પૂછવા આવ્યા. પિતાને અનુકૂળ લાગતે આવે તે ઠીક પણ તેથી ઉલટું એટલે જે ખરૂં તત્વ હોય તે જ કહે તે વખતે મારા મનનું માનીતું ના કહે તે મહારાજ નહિં. શાસ્ત્રોનું તત્વ કયાં?
ગૌતમસ્વામી અને આણંદના અવધિજ્ઞાનને પ્રસંગ * ગૌતમ અને આણંદ શ્રાવકને પરસ્પર મળવાપણું થયું છે. ત્યાં કઈ વાતપ્રસંગે ગૌતમસ્વામિ કહે છે કે આવું અવધિજ્ઞાન ગૃહસ્થને હોય નહિ, છતાં આવીને ગૌતમસ્વામીએ મહાવીર ભગવાનને પૂછયું. તે પ્રભુએ આણંદ શ્રાવકનું અવધિજ્ઞાન ખરું કહ્યું ને ગૌતમસ્વામીને મિથ્યા દુષ્કૃત દેવા જણાવ્યું. ગૌતમ સરખાને મહાવીર ભગવાને આ જણાવ્યું કે-વારે મિચ્છામિ દુક્કડ દે. ગૌતમની જગ પર આપણે હાઈએ તે ગુરૂને કહી દે કે તમારી સેવામાં ધૂળ પડી. તમારા શાસન માટે અગીઆર અંગ, બાર ઉપાંગ રચ્યા તે મારે માટે કંઈ નહિં. તમારા જેવા ભારે કમી હોય તે મહાવીરની ધૂળ કાઢ્યા વગર રહે નહિ, તે મહાપુરૂષને સત્ય કહો તે જ જોઈતું હતું. તે માટે ગૌતમ સરખાને પણ મરતે કણબી-આણંદ તેનું સાચું છે ને તારૂં જૂઠું છે, એવું કહે તે ગૌતમથી સહન કેમ થયું હશે? આણંદ શ્રાવક ખેડૂત ગૃહપતિ પાંચસે હળેથી ખેડાય એટલી જમીન માલિક અણુસણ કરીને બેઠા છે. મરણના મેઢામાં રહેલા કણબીને સાચો ઠરાવ ને શાસનને ધોરી પિતાની જમણી ભુજા એવા શાસનના જોદ્ધા શ્રી ગૌતમસ્વામી મહારાજ તેને જૂઠા પાડવા, આ વખતે તેની દશા કઈ ગણીએ? જે સત્યના ખપી ન હઈએ, અસત્યની ધૃણા વગરના ન હોઈએ મારું સાચું એવી બુદ્ધિવાળાને એમ જરૂર થાય કે મહાવીરે વિચાર્યું
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૬ મું.
[ ૧૩૩
નહિં. એ તે ઠીક થયું કે શ્રી ગૌતમ ગૌશાળાની માફક જુદા ન પડ્યા, જુદા પડતે તે શું થાત? શું મરો કણબી કંઈ કેડ બાંધત? મારું એ સાચું એ મતમાં ગૌતમની માન્યતા ન હતી, પણ સાચું એ મારું એ મતમાં જ છે. એટલે વીતરાગ મહાવીરને જ ગણીએ. મરવા સૂતેલા કણબીનું સાચું હતું ને પિતાની ભૂજા જેવા શાસનના નેતા તેમનું લગીર ફેરવાળું હતું, ત્યાં પક્ષપાત નહીં કરતાં ફેરવાળું કહી દીધું. જે સત્યને સમજવાવાળો હોય તે દેખે. જેને શાસન ધ્યાનમાં ન લેવું હોય તે તેને હું કહું તે સાચું એ માનવાનું રહ્યું. આ ગૌતમ ને આપણી દશામાં આસમાન જમીનને ફેર. મારે આત્મા જુઠામાં જકડાઈ જવાને હિતે. તે આ મહાપુરૂષે સત્યનું અમૃત આપી બચાવ્યું. આ વિચાર ન આવે ત્યાં સુધી બધું નકામું.
બળાત્કારે કરાયેલાં તપથી લાભ થાય. આપણે એક મુદ્રાલેખ રાખ્યો છે. પરલોક પુણ્ય ને પાપ એ મુદ્રાલેખ સમજ. ધર્મમાં એક ઉપવાસ કર્યો હોય કદી તે દહાડે તરસ લાગી તે કઈ સ્થિતિમાં જઈએ. મારી નાખ્યા, આ તપસ્યા આવી કઠણ, માબાપ આવા, ગુરૂએ પણ સમજ્યા વગર પચ્ચક્ખાણ ઠપકાયું. એક ઉપવાસમાં જે કર્મની નિર્જરા થાય છે તેવી નિર્જર અઠ્ઠાઈ કે દશ કરનારને આ નિર્જરા નથી થતી. મને જે સહન કરવું પડે છે તેથી જે કર્મ નિર્જર થાય છે તે અફૂમ કે અઠ્ઠાઈવાળાને થતી હશે કે કેમ? આ ભાવના કેટલી મુશ્કેલ છે? કારણ-એ પેલા મુદ્રાલેખો ભુંસાઈ ગયા છે. ન ભૂંસાયા હોય તે કર્મની નિર્જરા માટે તપસ્યા કરી. બળાત્કારે થતા પાપમાં બંધ માને તે બળાત્કારે થતી તપસ્યામાં બંધને અભાવ માનવ પડે. સતી પિતે શીયળ પાળવા માંગે, તે તોડવા માગતી નથી. બળાત્કારથી કેઈનું શિયળ તોડે તે તે સતી કહેવાય ખરી? ત્યાં સતીપણું ન રહે. તે બળાત્કારે પણ સતીપણું ચાલ્યું જાય તે બળાત્કારે કરેલું તપ અગર સંવર બંધને રોકનારૂં જરૂર થાય.
સ્થૂળભદ્રજીના ભાઈ શ્રીયકકુમાર. તપસ્યા પિરિસી, નકારશી સરખી થતી નથી. કેઈ પણ કારણથી જેનાથી એક નકારશી પણ થતી નથી, તેમને યક્ષા નામની એમની બહેન સાધ્વીએ સંવછરીને
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૪ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
દહાડે સવારને વખત છે, આટલી ક્રિયા કરીશું એટલામાં પિરિસી થઈ જશે, બારસા વંચાઈ જશે એટલામાં સાઠપિરિસી થઈ જશે. પછી ચૈત્યપરિપાટી કરી આવે. ત્યાં પુરીમટ્ટને ટાઈમ થશે, પછી ખામણા કરશો. - ત્યાં અવ થશે, હમણા સંવછરી પડિક્કમણું કરીશું એટલે રાત પડશે ને સુઈ જઈશું. આવી રીતે ઉપવાસ કરાવે એટલે ઉપવાસ તે બળાત્યારથી થયે. તેનું પરિણામ એ આવ્યું કે મધ્યરાત્રીએ શ્રીયક કાળ કરી ગયે. તેને અંગે યક્ષા સાથ્વીને હું “ઋષિહત્યા કરનારી થઈ આવું લાગ્યું. આ નિર્ણય કયાં કરે. દેવીની સહાયથી શ્રી સમધરસ્વામી પાસે ગઈ અને ભગવાનને કહ્યું કે-એનું મન ન હતું, મેં સંવછરીને દિવસ હોવાથી નકારશીથી ચઢતે ચઢતે ઉપવાસ કરાવ્યા અને મધ્યરાત્રિએ કાળ કરી ગયે, તેનું પ્રાયશ્ચિત આપે. ભગવાને કહ્યું કે-કેઈ પણ પ્રકારે તને પ્રાયશ્ચિત આવતું નથી. શ્રીયક સદ્ગતિએ ગ ને (પ્રા) એકાવતારી થયેલ છે. જેને ધર્મના કામમાં પાપની પરિણતિ કરતાં યક્ષા બેન સાધ્વીની શરમ લાગવાવાળી ચીજ થઈ. તેથી તેને ઉત્તમ ગણે. કૃષ્ણ મહારાજાએ પિતાની બધી કન્યાને સાધુપણું એમના ભાવથી કે પિતે દબાણ કરીને અપાવ્યું. મેતાર્યને પિતાને દીક્ષાને ભાવ હતો કે દેવતાએ ઘંચપરેણે કરીને પરાણે દીક્ષા લેવડાવી. તેતલપુત્ર જ્ઞાતાજીના મૂળસૂત્રમાં રાજાને ઉલટો કર્યો. પ્રધાનવર્ગ પરિવાર ઉલટ થયે, જંગલમાં ગમે ત્યાં એક બાજુ ખાઈને એક બાજુ ભયંકર ઉપસર્ગ થાય એમ કરીને પરાણે દીક્ષા લેવડાવી. એવી રીતે દેવર્ધિગણ ક્ષમાશ્રમણ, એવી રીતે આવશ્યકમાં નાગદત્તને દેવતાએ દીક્ષા અપાવી. અરે બળભદ્રને છ મહિના કૃષ્ણના મૃતદેહને લઈને ફર્યા હતા, તેને બુઝવવા માટે દેવતા મરેલી ગાયને દોહે છે. ત્યારે કહે છે કે મરેલી ગાય તે વળી દુધ આપતી હશે? ત્યારે શું તારે મરેલે ભાઈ ઉત્તર આપતું હશે. દેવતા બળેલા ઝાડને પાણી. સીંચે છે, તે જોઈને કહે છે કે આ ઝાડ ફળદાઈ થશે. તે તારે મરેલો. ભાઈ કે જેને વેંઢારીને તું ફરે છે તે શું બેલશે? આવી રીતે ઓઠાં દઈને પ્રતીતિ કરાવી કે–ખરેખર મારે ભાઈ મરી ગયેલ છે. ત્યારે દેવતા. કહે છે કે આગલા ભવે હું તમારે સારથી હતું, જેથી તમને પ્રતિ
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૬ મું
[ ૧૩૫
E
બોધ કરવા આવ્યો છું, માટે પ્રતિબંધ પામે. બળાત્કારે પણ સન્માર્ગે આવતો હોય તે તે કરવા લાયક જ છે. એક કેદી થઈ તલવાર મારવા જતો હોય તે તેને બળાત્કારે રોક્યો હોય તો તે ખૂનની સજામાંથી છૂટે કે નહિં? તેવી રીતે અહીં બળાત્કારે પાપથી દૂર રહેલ દુર્ગતિથી છૂટે છે. ઉવવામાં બાળરાંડ એવી કોઈપણ વિધવા સ્ત્રી વગર ઈચ્છાએ સાસુ સસરાની શરમથી શિયળ પાળતી હોય, વગર ઈચ્છાએ બ્રહ્મચર્ય પાળવાથી આઠ હજાર વર્ષની દેવતાની સ્થિતિ બાંધે. બળાત્કારે પાપથી રેકાઈ જાય તો તે પાપથી જરૂર બચે છે. વિધવાને સધવા બનાવવાની વાર્તા એ વંઠેલાની જાળ છે.
જગતના જીએ માની લીધેલી દયા. પ્રશ્ન-ઉપવાસ કરવામાં ભૂખ્યા તરસ્યા રહેવાથી આધ્યાન થાય તેના કરતાં ન કરે તે શું વાંધે?
ઉત્તરઆત્તધ્યાન છે કે નહિ તે વિચારવાની જરૂર છે. પહેલાં તે આર્તધ્યાન નથી. ઉપવાસ કર્યો ને તરસ લાગી, તે શું ઘરમાં પાણી નથી, ઘરમાં ખાવાને દાભડે છે કે નહિ? કેમ ન ખાધું ને ન પીધું. મનમાં એમ જરૂર રહ્યું કે મેં ઉપવાસ કર્યો છે. ખાવાની પીવાની ઈચ્છા કરતાં ઉપવાસ ટકાવવાની ઈચ્છા અધિકી થઈ. તે અધિકી ન હોય તે ખાવા પીવાનું તૈયાર હતું, તે પછી તેને આર્તધ્યાન કહેનારા કઈ દશાએ બોલે છે? સુગ્રીવે માંકડાને કહ્યું કે-હાથ પગ છતાં શું કરવા પડે છે. તે કહે છે કે-ગામથ છુટ્ટા સમ પૃદ્ મંત્રને પિતા માટે રહેવાના માળા બાંધવા અસમર્થ છે પણ બીજાએ તૈયાર કરેલા માળા-ઘર ભાંગવા સમર્થ છે. જે બિચારા તપસ્યામાં અશક્ત છે, તે તમારી તપસ્યા તેડવા શક્તિમાન બને છે. મારો રખે ઉપવાસ ગુટે, મારે ખાવું નથી એ ઈચ્છા હોય તે તે આર્તધ્યાન નથી. જે તરસ્યાની બૂમ મારે છે તેને ખાવાનું કે પાણી ધરે તે ના કહે છે. મારે પચ્ચખાણ છે, કારણ લક્ષ્ય ત્યાં છે. આત્માના પરિણામ તપસ્થામાં, શરીરને વિકાર ખાવા પીવામાં, શરીરની વિકૃતિ તેજસની ઉષ્ણતા કહે એ શરીરની પ્રકૃતિ ખાવા પીવા તરફ દોરાઈ છે. આત્માના પરિ@ામ તપસ્યા તરફ દોરાયા છે. એ તપસ્યાને નકામી ગણે તો? ,
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
ભાવદયાના ભાગે દ્રવ્યયા ધમ ન કરાય.
પ્રભુ મહાવીરે મેઘકુમારને ઉપદેશ આપ્યા હતા. તેના પરિણામ ચલિત થયા હતા. તે માત્ર કાયાથી ધમ માં રહ્યો છે. સવાર થાય ને પ્રભુ મહાવીરને પૂછીને વિદાય થાઉં. રાતે પરિણામમાં આખી રાત ચારિત્ર ઉપર પાણી ફેરવી દીધું છે, તેા તેને ઈંડિકા મારીને વિદાય કરવા જોઇએ ને? પરિણામે ચલિત થાય, કાયા માત્રથી રહેલા હાય ! તે ધરમમાં રહેલા ગણાય, તેા જેના પરિણામ અખડિત છે એટલા માત્રથી નકામું ગણીએ તે માર્ગીમાં કયાંથી રહી શકીશુ. એક એકાસણું કે ઉપવાસ કરીએ ને કદી આકરી પડ્યો હાય તે વખતે નિર્જરાનું લક્ષ્ય દેવું જોઈ એ તા ત્યાં કેટલુ દઈએ છીએ. જેમ ઉપવાસ આકરા પડ્યો તેા નિરા વધારે થાય છે, તેમ વિચાર આવ્યા ખરા? ધમેલુંસાનું ધૂળમાં નંખાય છે. કારણ કે-પરલેાક, પુણ્ય-પાપ, સંવર, નિર્જરા કે મેાક્ષ એના મુદ્રાલેખ જોઈ એ. તે ઝાંખા અગર ભૂંસાઈ ગયા હોય તેા જ આવા વિચાર કરે છે. પાપથી દરેકે ડરવુ જોઈએ, આસ્તિકતાનું ખરૂ સ્થાન એ જ છે. હેરે ઉપાશ્રયે જાવ, દ્યાન શિયળ કશ પણ પાપથી ડરવુ એ મુદ્રાલેખ ખરાખર રાખવા જોઈએ, નહિંતર દેવપૂજા, ગુરૂસેવા કરતાં પણુ રખડી જવાના, ધમ કરતાં ધસી પડવાનાં. પાપ સ થા પ્રકારે છેાડવા લાયક છે, આ મુદ્રાલેખ ઝાંખા પડ્યો, ઉલટાઈ ગયા તે સન્માર્ગે છતાં રખડી જશે!. નંદન મણીયારે ચાવિહાર અઠ્ઠમ કદ છે. ત્રણે દિવસ પૌષધ કર્યો છે, ઉનાળાના દહાડા છે. તરસ લાગી છે,. તરસના પાકારા કરે છે, છતાં ત્યાં સુધી નિરાના પરિણામથી ખસ્યા. નથી, પણ એમ ધાયું કે-જગતના જીવાએ ખરેખરી દયા માની હોય. તા એ કે-જગતના જીવાને જળાશયા કરી પાણી દેવુ' તે ખરેખરા ધમ છે.
પરિણતિ પ્રવૃત્તિ તપસ્યાને અંગે ટકી રહી પણ મુદ્રાલેખ બગડી. ગયા. જે ધમ ન હતા તે જગા પર નિર્જરાના ધર્મ ને ન ગણતાં. અનુક’પાદાનને ધર્માં ગણ્યા. અનુક...પાદાન જરૂરી પણ ભાવધના ભાગે નહિં. નંદન મણીયારે શું વિચાર્યું કે પૌષધ, અઠ્ઠમ મેળવ્યેા છતાં પેલા દ્રવ્યઢયાના સ્વભાવને અધિક તારવી લીધેા. જે સામાયક, પૌષધ કરતાં દુનીયાની દયાને અધિક ગણે તે તે તિર્યંચને લાયક થાય તે
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૬ મું
| [ ૧૩૭
જિદગીની ભાવદયાને મૂકીને દુનિયાની દ્રવ્યદયાને વધારે ગણે, તે તે તિયચને લાયક થાય તે કઈ સ્થિતિમાં જાય. ત્રણ દિવસની ભાવદયાના ભોગે દ્રવ્યદયામાં ગયે તે આ સ્થિતિએ પહોંચે તે જિંદગીની ભાવદયાને છેડે તે માઠી વલે થાય. છેવટે કઈ સ્થિતિમાં જાય તેને શું નિર્ણય મુદ્રાલેખ ઝાંખે પડે ન જોઈએ, ભુંસાવો ન જોઈએ, તેમ ઉલટાવો ન જોઈએ. પાપભીરપણું એ આસ્તિકતાનું સ્થાન, છતાં પાપથી ન ડરે તેને ધર્મિષ્ટ કહી દે ને પાપથી ડરતે હોય, પાપ ન કરતે હાય પૂરો આસ્તિક હોય, તેને પાપી કહી દે તે અપ્રીતિ થાય. તે આ ઉપરથી આ જગતમાં જે પદાર્થ ઈષ્ટ હોય તેના જૂઠા શબ્દો રાજી કરનારા થાય છે, અનિષ્ટ પદાર્થો નારાજ કરનારા થાય છે. ધર્મિષ્ઠ ન હોય તે ધર્મિણ કહેવામાં આવે તે ખૂશ થાય છે. જગત માત્રને ધર્મ ઈષ્ટ છે, પાપ અનિષ્ટ છે, પણ તે માત્ર શબ્દથી, પદાર્થથી નથી. પદાર્થથી ઈષ્ટ કયારે હય? ધર્મનું, પાપનું સ્વરૂપ કિમત ફળ જાણે ત્યારે જ પદાર્થથી ધર્મ ઈષ્ટ, પાપ અનિષ્ટ પદાર્થ કહેવાય? તેટલા માટે ધર્મપાપનું સ્વરૂપ તે સમજવા જોઈએ. તે કેવી રીતે છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૦૭ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૭ ગુરૂવાર મુંબઇબંદર
શાસ્ત્રકાર મહારાજા પ્રથમ જણાવી ગયા કે—ધર્મ એ ચીજ આત્માની માલિકીની છે. કોઈ દિવસ શાસ્ત્રકારો સમ્યગદર્શન સમ્યગ જ્ઞાન અને સમ્યગુચારિત્ર એ અજીવમાં માનતા નથી. એ ત્રણેને સ્વામી કોણ? કહે કે સ્થિતિની કાયદાની કે ઉત્પન્ન કરનારની અપેક્ષાએ માલિક કેવળ આત્મા જ છે. આત્મા સિવાય કેઈ અજીવ પદાર્થ સમ્યગદર્શનાદિના માલિક જ નથી. આ ઉપરથી નિશ્ચિત થશે કે-તે ત્રણ આત્માની જ ચીજ છે. તે તે આત્માએ બહારથી મેળવેલી કે કેઈએ આપેલી કે આત્માના સવભાવરૂપ છે? સમ્યગદર્શન કોઈએ આપેલું નથી. કારણ આપેલી
૧૮
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
ચીજ એ પણ આપણી માલિકીની, કબજાની હોઈ શકે છે. ચીજ કોણે ઉત્પન્ન કરી. કુંભારે ઘડો, સાલવીએ લુગડું, સનીએ ઘરેણું એ બધું આપણે પૈસા આપી લીધું તે માલિક આપણે, કારણ કે આપણા કબજામાં છે. હતી ચીજ બીજાની પણ ખરીદી લીધી તેથી આપણી થઈ. તેવી રીતે આત્માની માલિકીની હોય છતાં ચીજ પારકી હવાનો સંબંધ છે. જેમ કપડું, ઘડો, ઘરેણું જણાવ્યા તેમ સમ્યગુદર્શન તીર્થકરોએ ઉત્પન્ન કર્યું. તમે ભક્તિરૂપી પેસો દઈને લીધું, ગુરૂએ સમ્યગદર્શન ઉત્પન્ન કર્યું અને સેવા દ્વારા એ તમે લીધું. ધર્મ આરાધના દ્વારા એ દર્શન લીધું. આવું સમ્યગદર્શન હોય તે માલિકી–કબજે કહેવામાં વાંધો નથી, પણ શાસ્ત્રકાર કહે છે કે સમ્યગ્ગદર્શન જગતના ચૌદરાજ લેકના જીવ એકઠા થાય તો પણ કેઈના આત્મામાં કઈ સગુ નિપજાવી શકતે નથી ને આપી શકતું નથી. સમ્યગુદર્શનની માલિકી વિચારી પણ ઉત્પત્તિ ન વિચારી. એને ઉત્પન્ન કરનાર કોણ એ સવાલ વિચાર્યો જ નથી. પહેલા વસ્તુની ઉત્પત્તિ વિચારાય પછી જ માલિકી અને કબજાને વિચાર કરાય. હીરાના, મેતીના કે સેનાના વેપારીઓ તેનું પાણી કે તેજના પરીક્ષા કરવા જાય પણ આ તેજ કે પાણી કેણે ઉત્પન્ન કર્યું, તેને વિચાર કેઈ ઝવેરીએ કે કઈ ચોકસીએ કર્યો? એક જ કારણ કોઈએ તે ઉત્પન્ન કરી હીરામાં, મોતીમાં નાખ્યું નથી. કોઈએ ઝળકાટ ઉત્પન્ન કરી સોનામાં નાખ્યું નથી. હીરા, મોતી, સોનામાં સ્વભાવે પાણી, તેજ કે ઝળકાટ છે. તેવી રીતે આત્મામાં સ્વભાવે જ સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્ર રહેલું છે. જે વસ્તુ બહાર ઉત્પન્ન થતી નથી, બહાર મળતી નથી, તેવી ચીજ માટે આ કેણે ઉપજાવ્યું, કયાં નીપજ્યું એ વિચારવાની જરૂર રહેતી નથી. સીધું વિચારો કે જીવન જ્ઞાનાદિક કેઈએ નીપજાવ્યા નથી.
આત્માને માલિકી હક્ક વાલી કે રાજ્યને ?
મારા જીવને કેાઈ ધણી નથી. હું કેઈના કબજાની ચીજ નથી. લોક અને શાસ્ત્રકારો ૧૬ થી ૧૮ વરસની ઉંમર સુધી કબજે અને માલિકી માને છે, કાયદે ૧૮ વરસ સુધી માને છે. બાળકના ઉપર માલિકી, કબજે એના વડીલોને ગણે છે. મારો જીવ કેઈના તાબામાં
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૭ મું
[ ૧૩૯
નથી. આ શાસ્ત્રના સિદ્ધાંતને અને રાજકીય ધારાધોરણને કેવી રીતે મેળવવો?
માબાપની પણ આત્માને અંગે માલિકી નથી. આત્મા ઉપર માબાપ કે રાજ્યને એકેયને કબજે નથી. કદાચ કહેશે કે-આત્મા ઉપર રાજ્યને કબજે છે તે કહેવામાં આવે તે માટે વિચાર થશે કે જે મનુષ્ય જેના નુકશાનને નિવારી શકે નહિં, જે જેના ફાયદાને વધારી શકે નહિં, જે જેના ગુણોને ટકાવી શકે નહિં, એ પોતે માલિક બને અગર કબજો ધરાવનાર બને તે તેના જેવો મૂખ કઈ નહિં.
રાજ્યાધિકાર કેણુ ભેગવી શકે? આ વાત કરું તે પહેલાં એક વાત સમજજો. એક રાજયે પોતાના રાજ્યમાં કાયદો કર્યો કે- ધાડપાડુની સામે કોઈએ ઘા કરવા નહીં, પછી ધાડપાડુને કેણ રોકશે? તમે રોકશે? એ અમારી સત્તાની વાત નથી. આમ કહેનાર રાજ્યને કેવું ગણવું? પોતે ધાડ રોકે નહિં અને પ્રજાકીય મનુષ્યને ફરજ પાડે કે તમારે ધાડ સામું ઘા કરે નહિ. આ રાજ્ય કેવું ગણવું? ખરી રીતે ગોવાળીયા અગર રબારીએ ગાયે, ભેંસ કે બકરાં, ઘેટાં રાખે છે, તેનું રક્ષણ પિતે કરે છે. વાઘ, વરૂ કે દીપડાથી બધાથી બચાવ કરે છે. છતાં તેને શીંગડા જેટલું મળેલું હથીયાર કેઈ ગોવાળીયે કાઢી નાખતું નથી. કેઈ રબારી એવો મૂર્ખ નીકળે કે વાઘ, વરૂ, દીપડાથી રક્ષણ કરી શકે નહિં અને ગાય આદિકના શીંગડા કાપી નાંખે. એ રબારીને કેવો ગણવો? તેવી રીતે અહીં વિચારે કે જે હલ્લાને રોકી કે બચાવી શકે નહિં, તેમાં તેને વચમાં આવવાને હક નથી. આ વાત ન્યાયની ખાતર આપણે નક્કી કરીએ અને માનવી પડે, જે હલ્લાને રોકી કે નાશ કરી શકે નહિં, તે મનુખ્યને હલ્લામાં હથીયાર વાપરનારને રોકી શકાય નહિ અને રોકે તે મૂર્ખ ગણાય. એક મારનારને હાથ પકડે ને બીજે મારનારને ખસેડી ન શકે તે વચ્ચે પડનાર કે ગણાય?
પીકેટીંગ–બોયકોટ અને હડતાલ કોને લાભ કરનાર હતું? . ત્રણ વરસની હીલચાલ તપાસે, હિન્દુને માથે બેયકેટ, હડતાલ,
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પીકેટીંગ અને બીજો પક્ષ મુસ્લીમ લીગ વધારે ભાગ માગવા તૈયાર થએલો તેવાને નથી હડતાલ, બાયકેટ કે નથી પીકેટીંગ. આ હીલચાલનો અર્થ એ કે હિન્દુને હિણપત દશામાં લાવી મૂકવા. તેવી રીતે આ આત્મા ઉપર કમેને હલ્લો કઈ વખત નથી થતો ? જીવની ઉપર જોર કરનારા કર્મના કિલ્લાની કાંકરી પણ ખસેડવામાં કોઈ પણ તાકાતદાર છે? જીવ ગર્ભમાં રહ્યો હોય તે વખતે કમને હલ્લો છે કે નહિ? માતાના ગર્ભમાં આવ્યા તે પહેલાં પણ હલે છે કે નહિં. જે હલ્લો માના ગર્ભમાં આવતા પહેલાં પણ હતું, જમ્યા સાથે પણ જે હલે છે. ૧-૨-૩-૪ યાવત્ ૧૦૦ વરસની ઉંમરે સરખી રીતે હલ્લે ચાલ્યા કરે છે. તે હલ્લામાં વાલીઓ વીર્ય કેટલું વિકસાવે છે? જે વાલીઓ કર્મના હલ્લામાં વીર્ય વિકસાવી શકે નહિ તે જીવ કર્મને હલે રોકવામાં જે વીર્ય વિકસાવે છે, તેમાં તેમનો રોકવાને હકક શે ?
હથિયારબંધીને કાયદો કેના માટે કર્યો. શસ્ત્રબંધી કરવામાં આવી તે વખતે કહેવામાં આવ્યું હતું કેઆ પ્રજા કૂતરાના મોતે મરવાની, શાહુકારને શાહુકારના શૌય પર નહીં છોડતા ધાડપાડુઓનાં આશ્રિતે બનાવ્યા. ચોર અને ધાડપાડુએ એક પરીક્ષા પાસ કરેલી છે કે ઉઠાવી લેવું. ચાર અને ધાડપાડુને હથિયારનો પરવાનો લેવાનું નથી, ને તે હથિયાર વગરના હેતા નથી. હથિયારબંધીને કાયદે શાહુકારને માટે. ચોર અને ધાડપાડુઓ માટે હથિયારબંધીને કાયદે રહેતું જ નથી. શાહુકાર કાયદાને લીધે હથિયાર નહિં રાખી શકે અને ચોર ધાડપાડુને હથિયારને અસંભવ નથી. તમે કદાચ કહેશે કે અમે રક્ષણ કરીશુ તે પણ તમે વાસ્તવિક રીતે રક્ષણ કરી શકતા નથી. હથીયારબંધીને કાયદો એ શાહુકારો માટે સતામણ.
સરકારની સત્તા નથી કે ૧૦૦ એ ૧૦૦ ચોરને સકંજામાં ? જબરી સત્તા છતાં ૨૫ ગુના જ પકડી શકે, તે હથિયારબંધીના કાયદાએ ૭૫-૭૭ ને સતામણીમાં જ નાખ્યા. તેવી રીતે આત્મા ઉપર કમ હલ્લો કરે, વાલીઓએ વાધે પાડ્યો કે–અમારી સત્તા વગર તમારે કર્મની સામા થવું નહિ. અમે એનું કરીશું. કર્મ પિતાની સત્તા
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૭ મું
[ ૧૪૧
અજાવી આત્માને આંધળા કરે ને પછી વૈદ્યને ઘેર ફરે, કમ પેાતાની સત્તા અજમાવી પહેરી લ‘ગડા ખખડા કરે, ત્યારે વૈદ્યને ઘેર ક્ આજકાલ થનારા આત્માના વાલીએ અને શસ્રમ ધી કાયદો આ એ ન્યાયથી કેટલા વેગળા રહ્યા છે? આ આત્મા ઉપર ક સપૂર્ણ હલ્લા કરી જાય, અરે ગર્ભમાંથી પણ ચવાવી દે, ૬-૧૦ કે પંદર વરસે ચવાવી દે-મૃત્યુ પમાડે તેમાં કહેવાતા વાલીઓ કેટલું વીય ફારવે છે ? ભવની અપેક્ષાએ આત્માનું સત્યાનાશ વાળી દે છે, તે પણ વાલીઓનું રૂંવાડુ તેમાં કામ કરે તેવું નથી, નથી વાલીઓ કમના હઠ્ઠા સહન થાય તેવી શક્તિ આપવાને સમર્થ, એના અથ એક જ કે-બચાવને માટે હાથ ઉગામે, તેમના હાથ કાપનારા, સત્તાધીશા કઇ સ્થિતિના ગણાય ? તેવી રીતે આત્મા પર હલ્લા કરનાર કમ તેની સામે થનારના સત્તાશ્રીશા હાથ કાપે તેને કેવા ગણવા ? જે કમના હલ્લા રોકવાને કુટુ સમથ નથી. એ કુટુંબ શી રીતે આત્માનું માલિક ખની શકે? દુનિયાદારીએ એક વ્યવહાર પૂરતું માલીકપણુ માન્યું. પણ શાસ્ત્રકારએ કેમ કબૂલ કર્યું ? ૧૬ વરસની ઉંમર થયા પહેલાં તમને સ્વતંત્રતા આપી નથી. વસ્તુ નહીં સમજનારા સીધું કહી શકશે કે-જૈન શાસ્ત્રકારએ આત્માનું ધીનપણું પેાતાના હાથમાં રાખવાનું કહ્યું નથી, પણ ઉંડી વસ્તુ સમજનારા કબૂલ કરશે કે-આત્માને કમ હણવાનું સામર્થ્ય" સદા માટે માનેલું છે.
ગર્ભમાં રહેલા નરક કે દેવલાકે જાય કે નહિં?
સૂત્રકારે જણાવ્યું છે કે-ગર્ભમાં રહેલા જીવ નરક કે દેવલાકે જાય કે નહિ? બન્ને થાય. ગર્ભમાં રહેલા મરીને નરકમાં અને દેવલેકમાં પણ જાય. તા વિચારા કેઆત્માનું સ્વાત’ત્ર્ય સૂત્રકારોએ પણ માન્યું. ન માન્યું હતે તા ૧૬ વરસ સુધી માનવું પડે કે-જે માબાપની ગતિ તે છેાકરાની ગતિ થાય. માખાપ જે ગતિએ માકલવા માગે તે ગતિએ જ છેકરા જાય, તેમ જૈનશાસ્ત્રકારોએ ઢાઇ દિવસ માન્યું છે ? ત્યારે શું માન્યું ? ગઈમાં રહ્યો થકી કાળ કરે તા દેવલાકે જાય અને નરકે પણ જાય. કદાચ પ્રશ્ન થાય કે-કેમ અને? ઉત્તરમાં જણાવ્યું કે– ફ્રાઇસ'જ્ઞી પ'ચેન્દ્રિય, વૈક્રિયલધિવાળા ગલમાં રહ્યો છે. તેને માલમ
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી પડે કે મારા રાજ્ય પર લશ્કર ચડી આવ્યું, પિતે વૈકિયલબ્ધિવાળો હોવાથી વૈક્રિય લશ્કર ઉભું કરે. તે વખતે કાળ કરે તે રાજ્યની ઈચ્છા રૌદ્રધ્યાન વિગેરે કારણોથી તે જીવ નરકે જાય. વિચારજો! માત્ર ઈચ્છાથી. હજુ દેવ, ગુરૂ, ધર્મના ભોગે ઈચ્છાની વાત નથી. સ્વતંત્ર રાજ્યની, દેશના વિષયની કે સુખની ઈચ્છાથી તે ગર્ભમાં રહ્યો થકે જીવ નરકે જાય છે. આ ઉપર વિચારજે કે-ગર્ભમાં રહ્યો થકે કેટલા અધમ વિચારો ધરાવે છે કે, જેના પરિણામમાં નરક મળે છે.
દેવ, ગુરૂ ધર્મના ભોગે માગનારા તે કઈ ગતિના ધણી? આ ઉપરથી સમજી શકીએ કે ગર્ભમાં રહ્યો થકો પણ કર્મના હલ્લાને ભેગ થઈ જાય છે. કર્મનાં હલ્લામાં દરેક વખત ઘવાય છે, પણ તેને સામા થવાની સત્તા ૧૬ પહેલાં પણ મળવી ન જોઈએ, તે મળતી નથી. મુગ લાઈની ચારે બાજુ જમાવટ થએલી હતી, તે વખતે મોટા રાજે જે અંત:કરણથી મેગલાઈને ધિક્કારતા હતા, પણ મેગલાઈની વ્યાપક તાને અંગે કંઈ પણ કરવાની સત્તા ધરાવતા ન હતા. કેઈ શાણો રજપુત મુગલાઈસત્તાની સામું માથું ઉંચકવાની સલાહ કેઈને આપે નહિં. તેવી રીતે અહીં કર્મની ૧૪ રાજલકની અંદર વ્યાપેલી સત્તાની અંદર સડવું થતું દેખે, તેના હલ્લામાં બેહાલ થતા દેખે તે પણ કર્મ સત્તાની સામા થવાની સત્તા આપે નહિં. એ શું વ્યાજબી છે? આવું તમે કહી શકે પણ શાસ્ત્રકાર એ વાત કબૂલ કરતા નથી. શાસ્ત્રકાર કયા પક્ષના છે. એ એ પક્ષના છે કે- આત્મા પિતાની સત્તા ફેરવે તે ચૌદ રાજલોકની સત્તા કાચી બેઘડીમાં ઉખેડીને ફેંકી દે. જે વખતે જીવ ક્ષપકશ્રેણિની શમશેર હાથમાં લે તે વખત ચૌદ રાજલોકના અરે નરકના નિગોદના જે જીવે છે તે બધા જીવના કર્મો સામા આવી જાય તે તે બધાને ૪૮ મિનીટની અંદર અંત આણી દે, એટલી આત્માની તાકાત છે. તે તાકાત જાણનારા-માનનારા એવા શાસ્ત્રકારો તે જીવને કર્મ સત્તાના જોરને દબાવવા ઉપદેશ દે નહિં? તે માટે જ ગર્ભમાં રહ્યા થકાં દેવલોકમાં જવાનું જણાવી દીધું.
ગર્ભમાં રહેલો જીવ દેવલેકે કયા કારણે જાય? પિતાની માતા જિનેશ્વર ગણધર શ્રુતકેવલી આચાર્યાદિક પાસે
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૭ મું
|| ૧૪૩
જિનેશ્વરનું વચન સાંભળતી હોય તે વખતે ગર્ભમાં રહેલ જીવને તે શબ્દો ખ્યાલમાં આવે ને ધર્મની ઈચ્છા થાય, તે ધર્મ, પુણ્ય અને સુખની ઈચ્છાવાળે કાળ કરે તે દેવલોક જાય. આ ઉપરથી આપણે સમજી શકીશું કે-કમને હલે થવાની સામે થવાની કોઈ પણ પ્રકારે શાસ્ત્રકારો ના પાડે નહિં, તેમ જ તેને ઉપદેશ પણ આપે નહિં, આત્મા ઉપર આવતા કર્મના હલ્લાથી બચે તે આત્મા પોતાની મેળે જ બચે છે. એથી કોઈ બચાવી શકે તેમ નથી. આ વાતને શાસ્ત્રકાર કબૂલ કરે છે, તે આઠ વરસ પહેલા દીક્ષા ન હોય, ૧૬ વરસ પહેલાં રજા વગર દીક્ષા ન હોય, તે આ બે વાતે કેમ શાસ્ત્રકારોએ નક્કી કરી? આ બે વાતે પરસ્પર વિરૂદ્ધ છે, ચાહે તે જન્માષ્ટમ પછીની દીક્ષા હોય પણ જે દીક્ષાના નિયમે માન્યા છે, જે આત્મા આવી સ્થિતિએ ન પહોંચ્યા હોય તેને માટે કર્મની સામા થવા માટે પ્રતિબંધ કઈ રીતને હોય? અનાદરથી બોલાયેલ દીક્ષા શબ્દ સાંભળી જ કેવી રીતે
પ્રવજ્યા પામ્યા ? વાસ્વામી જમ્યા અને તરત જ એકઠી થએલી પાડે શણએ શી વાત કરી, એ જ કે ચારિત્રને ચકડોળે ચડાવવાની, ચારિત્રની અનુમેદનાની વાત નહીં. કઈ વાત? એના બાપે દીક્ષા ન લીધી હતે તે અત્યારે કે મહોત્સવ થતે? આ પાપના પીયરમાં પડેલી પાડોશણે કઈ દષ્ટિએ કહે છે. એના બાપે દીક્ષા લીધી ને આજે દુનિયાદારીને ઓચ્છવ ન થયા, તેમાં પાડોશણને દુઃખ થયું. “તારૂં સદાવડું જાય પણ મને મારા પૈસે મળવું જોઈએ. ધનગિરિના ચારિત્રને ચકડોલે ચડાવ્યું. કમની સત્તામાં ફસાએલા આ જ કરી શકે છે.
એક મરેલા ઢોરના ચામડાના ઢેલના શબ્દો સાંભળવા ? ઢાલના શબ્દો સાંભળવા તેના સુખ આગળ દીક્ષાને દહન કરનાર આવી પાડોશણને પાપના પિયરમાં પડેલી ન કહેવી તે કેવી કહેવી? ડુંગર પર લાય સળગતી હોય તે તે લાયથી બચવા નાસત, ભૂલે પડેલ વટેમારું રસ્તે પકડી લે. એવી રીતે પાડોશણે તે પાપના પોટલા આધીને એક પૈસાભાર ગોળ અને પઇભાર ધાણુ અથવા મરેલા ઢોરના
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
ચામડાના ઢેલના શબ્દો ખાતર દીક્ષાનું દહન કરવા માંડ્યું. પણ ડુંગરના દાહમાંથી નાસતે ભૂલો પડેલો માર્ગમાં રસ્તે આવી જાય ને તેને પકડી ત્યે અથવા વિજળીને કડાકે થયો હોય ને દુનિયાને ભય. કર લાગે પણ ભૂલે પડેલે વટેમાર્ગ તે વિજળીના અજવાળાથી રસ્તા પકડી લે. તેવી રીતે પાપમય પાડેશીને દીક્ષા શબ્દ વાસ્વામીના કાને પડ્યો. એક માણસ સ નામ બોલે પણ આપણું છોકરાનું નામ સાંભળીએ તે કેટલે આનંદ થાય. પાસ થએલા હજારો છોકરાના નામ વચ્ચે તમારા છોકરાનું નામ વાંચે ત્યારે કે આનંદ? તમારી લાગણીએ એ નામ મુદ્દારૂપે રજુ કર્યું. તેવી રીતે પાડોશણો ૨૫ શબ્દ બોલી હોય પણ દીક્ષા શબ્દ વીલ્લાસ માટે જબરજસ્ત કારણ બન્યું.
એનું ચિત્ત દીક્ષામાં ચુંટયું, દીક્ષા શું ચીજ, કઈ સમજે છે, છે કરો. દિક્ષામાં શું સમજે? તે વાસ્વામીએ દીક્ષા શબ્દ પકડ્યો ત્યારે શું સમ જતા હતા? જાતિસ્મરણ પણ દીક્ષા શબ્દ પકડ્યા પછી, પહેલા જાતિસ્મરણ કે દીક્ષા શબ્દ આ બેમાં પહેલાં શું? પહેલાં દીક્ષા શબ્દ પકડેલે તે એ સવાલ વિચારવાનું કે તરત જ મેલ કરે દીક્ષાને જાંબુ, કેરી, ચીભડું કે શું સમજતું હશે? પહેલાનાં ભવના સંસ્કાર, એ. સંસ્કારે અજ્ઞાનપણે તે તરફ દોરે છે. હવે તમારી સ્થિતિમાં આવે. જેટલા જેટલા પરણેલા છે તે લકે એટલું તે જરૂર કબૂલ કરશે કે કંઈ પણ ભવાંતરની લેણાદેણીને સંબંધ છે. કેટલી બાયડી કે ભાયડા લેણદેણીનો સંબંધ જાણે છે? સંબંધ જાણ્યા સિવાય શું જોઈને ગાંઠે. બાંધી? પહેલાં ભવને લેણદાર હતું કે દેણદાર, મિત્ર હતો કે શત્રુ, તમે ગાંઠ શું જોઈને બાંધી ? તમારે ગળે ફાંસો ખાતાં સંબંધ નથી જો, તમે સીધી વરમાળા નથી નાખતા, આંટી નાખે છે, સીધી નાંખે તે હાર છે, પણ આંટીએ ફાંસે નાંખતા પહેલાં સંબંધ જોતા નથી, તે શી રીતે સંબંધ જોડ્યા છે. ઘર છોકરો જ તે કર્યો સંબંધ જોઈ પેટમાં લીધે છે? એ અમને મોજમાં રાખશે કે દુઃખ દેશે, જીવતે રહેશે કે નહિં? એટલું જોયું? કહે અમારા અજાણપણામાં અજ્ઞાનતાને લીધે નથી સમજતા, પણ અમારા જેવા પૂર્વના સંસ્કાર હશે તે જ સંજોગ મળશે, એટલું જ જાણીએ. પૂર્વને ઉદય સારો હશે
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૭ મું
| [ ૧૪૫
તે બાયડીને લક્ષણે-વતને પિછાણ નથી, તે પણ સારી મળશે અને સારી દેખીને લઇશુ, તે પણ પૂર્વના ઉદયથી ખરાબ નીકળશે. પૂર્વના અજાણ્યા સંબંધ ઉપર પરસ્પર ભાગીદારી કરે છે, તે કયે પૂર્વભવને સંબંધ જાયે? પાટીદાર, વહોરા કે મુસલમાન ભાગીદાર થાય છે, તેમાં તમે જાણીને કે સમજીને કર્યું હોય તે તે બતાવો? ઘેર ભિખારી આ ને રોટલી આપી તે તે સંબંધ માલમ છે? પૂર્વભવના સંબંધને કારણે કેઈને દેખીને ધ થયે, તે સંબંધ કેટલે સમજ્યા છો? તે આખી જિંદગી પહેલાનાં કર્મ સમજ્યા વગર પ્રવર્તિ થાય અને કર્મની સ્થિતિ ન સમજે તેને કેવા ગણવા? ચેર આવે ચોરવા ને ભૂલી જાય, ભાઈબંધ શત્રનું કામ કરે છે તે કયું જાણવા ગયા હતા, દુનીયાદારીમાં અજ્ઞાનપણે પહેલા ભવના સંબંધથી હજારો કાર્યો કરીએ છીએ. ચાહે તે સુખ પામીએ કે દુઃખ પામીએ, પણ ધરમમાં અમારે પહેલાં પૂછવું કે તે સમયે શું? તેમણે ધ્યાન રાખવું કે-વાસ્વામીએ દીક્ષા શબ્દ પકડ્યો તે વખતે શું સમજેલા? આ શબ્દ ક્યાંઈક સાંભળે છે, જાતિસ્મરણ જ્ઞાન થયું. પહેલાના ભવે યાદ આવ્યા. આ સંસારી જીનાં સ્નેહ બંધને તેડવા મુશ્કેલ છે.
એક જ નિર્ણય થયે કે જગતમાં કોઈ પણ ચીજ પામવા લાયક હોય તે તે આ દીક્ષા જ છે? કૈવલ્ય અવસ્થાને કલ્પવૃક્ષ હોય, મેક્ષ મહેલની નિસરણી હોય તે કેવળ દીક્ષા જ, જે કેવલ્યની કળી તરીકે, મોક્ષની નિસરણી તરીકે દીક્ષાને ગણવા તૈયાર થયેલ છે, તે વિચારે છે કે મારે ગળે એક દોરડું બંધાએલું છે, કેટલાક ઘોડાને ગળે એક દેરડું, કેટલાકને વધારે પાછલા પગે દોરડું હોય, કેટલાકને બે પગે અને ગળે અને કેટલાકને એથી પણ વધારે. અહીં વાસ્વામી દેખે છે કે કેટલાકને માનું ને કેટલાકને મા અને બાપનું, કેટલાકને મા-બાપ ને બાયડીનું ને કેટલાકને માબાપ, બાયડી ને છોકરાનું ને કેટલાકને તે ઉપરાંત માલ-મિલ્કતનું–એમ પાંચ દેરડા બંધાએલા હોય છે, મારે તેવી દશા નથી, પણ હજું હું નિબંધનમાં નથી. નબળી ઘડીને પણ ગળે તે બાંધેલી હોય, તેવી રીતે કોઈ પણ બચ્ચે જગ્યું ત્યારથી માના બંધને બંધાએલું જ હોય, પણ આશ્ચર્યની વાત છે કે-ઘોડે ૧૯
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ].
શ્રી આગદ્ધારક પ્રવચન-શ્રેણી
ગળે ફસામાં કયાં સુધી ? દોરડું તેડે નહિ ત્યાં સુધી. તૂટેલું દેરડું તુટીને ગળામાં લાગતું નથી. માને ગળાફાંસે તેડ્યો તૂટતે નથી. આપણે મોહરહિત થઈએ, માતા તરફ માયા-મમતાની દષ્ટિ ન રાખીએ તે પણ માતા મોહને, માયાને છેડતી નથી. હાસાપ્રહાસાના માદલીયા જેવો મોહ છે. પેલો વિદ્યન્માલી ધક્કો મારી ખસેડવા માગે છે, પણ ગળે વળગે છે. પિતે વૈરાગી થઈ છેડી દેવા માગે તો કૂદી કૂદીને ગળે ઢાલને ફાંસે પડે છે. હવે એનો ઉપાય શું? એક જ ઉપાય. ફાંસાવાળાને એવી મુશ્કેલીમાં મૂક કે તે ફાસો નાખવા તૈયાર થાય જ નહિ. આ તત્કાળનો જન્મેલો છોકરો વિચાર કરે છે. આત્માને વિશ્વાસ થાય ત્યાં એક પણ ચીજ મુશ્કેલીની નથી. હવે માતાનો મોહ મુશ્કેલીમાં કેમ મેલ, મનુષ્યમાત્રને મોહ ટકે કયાં સુધી જ્યાં સુધી મુંઝામણમાં જાય નહીં ત્યાં સુધી. માને મુંઝામણમાં મૂકવી. માતાની ભક્તિ લૌકિક રીતિએ જરૂરી ગણી હોય, તે ભક્તિને અંગે ધર્મને ભોગ આપવાનો વખત આવે ત્યારે આગળ કરનારા વિચારજો! વજ. સ્વામી માતાને મુંઝારામાં નાખવા માગે છે. “વારાનાં રિ વઢ” બાળકનું બળ રોવામાં. રેવું શરૂ કર્યું. હવે માતા મારો કરે કહે ભલે, પણ એની તાંત કયાં છે? મને મોજ કરાવે, માબાપ છોકરાને,. સ્ત્રી ભર્તારને, ભર સ્ત્રીને મોજ કરાવે, પણ બધાની તાંત કયાં છે? એ તાંત તેણે તેડવા માંડી. જે માતાની સુખની ઈચ્છાઓ કુરે તે પહેલાં દુઃખના દરીયા ડૂબાડવા ઉપાય કર્યો. હવે સમજીએ છીએ કે નાના છોકરા રડતા ન રહે તે વખતે માતાની શી વલે થાય છે? વૈદ્યો, ડોસીઓ, જતિઓ, જોગીએ જે કઈ મળે તે દેરાં ને ધાગા, દવા વિગેરે કરે પણ છોકરો છાને જ ના રહે ત્યાં શું થાય?
છોકરે પણ કેટલો ભોગ આપે છે? તે વખતે પોતાના મોઢામાં સાકર જ મૂકી હશે? કડવા પદાર્થને ઉપયોગ નહીં થયો હોય? છતાં પણ પિતાનું સાધ્ય છેકરાએ છોડયું નહિ. તમારે કડવું તે દૂર રહ્યું પણ મહિનો છ મહિના આંબેલ કરવાને તે નિયમ કરો. નાનું બન્યું દીક્ષા માટે શરીરનો ભોગ આપે છે, તેમાં શરીરની શી દશા થાય? કડવા કાઢા કેવા પીવડાવાય છે, તે તમારી ધ્યાન બહાર નથી. માતા
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૭ મું
[ ૧૪૭
જ્યાં ચીડાય છે ત્યાં કયા શબ્દો કાઢે છે, કેમ પટકે છે, લાકડી મારે છે, શું દશા કરે છે? તે જગતની ધ્યાન બહાર નથી. આ બધું કુમળું બાળક સહન કરે છે. છ મહિના લાગલાગેટ રોવાનું કર્યા જ કરે છે. તે નથી જાણતો કે-ધનગિરિજી આવવાના છે, પણ એના નશીબે છ મહિનામાં ધનગિરિ આવી પહોંચ્યા. જાતિસ્મરણ સિવાય આગળની હકીકત ખબર પડતી નથી. તેને તે ખબર ન હતી કે છ મહિનાથી વધારે રડવું નહિં પડે. ભાગ્ય ગે ત્યાં છ મહિને ધનગિરિ આવ્યા.
ત્યાં છોકરાની કીકીયારી સાંભળી પાડેશી કંટાળ્યા. પાડોશી મેજમજાના પણ છે, આત્માના અંગત સંબંધ રાખનારા નથી. રાત-દહાડો છેકરાનું રેવું સાંભળે છે. કંટાળીને તે જ સલાહ દેવા બેઠા કે-જણ નારીએ જન્મ આપવાનું જોર દીધું. હવે પિતા પાળવામાં જોરવાળા થાય માટે સોંપી દે સીધો એના બાપને. અંદર દાનત કાળી શાહી હતી, અંદર એ છોકરાને આવા દુઃખી થએલાને હાડકાના માળાને લઈ જવાનું ન હતું, માટે જે ઈ લઈ જવાની ના કહે તે કહી દેવું કે ઘેર રહો ને પાળો. અંદર દાનત છેક આપવાની નહીં, પણ ધન ગિરિને ઘેર રાખવાની હતી.
કેટલીક વખત જૂઠા દસ્તાવેજ ચેરીમાં સાચા થઈ જાય. એક રાજ્યમાં મુસલમાની રાજ્યની સત્તા હતી. મુસલમાને ગાય વધ કરવા માંડ્યો, ત્યારે હિન્દુઓએ વાંધો ઉઠાવ્યા. તે વખતે હિન્દુને પૂછવામાં આવ્યું કે એ કઈ દસ્તાવેજ છે. હિન્દુઓએ કહી દીધું કે દસ્તાવેજ હોય તે પણ રાજ્યના દફતરમાં હોય. માટે રાજ્યના દફતર જેવડાવે. મુસલ માની રાજ્ય હોય તેમાં પશિયન-ઉર્દુ લખાણે હોય. તેમાં બે પશિયન જાણનાર મુસલમાનને જેવડાવવા માટે નીમ્યા અને નીકળ્યો કે ના નીકળે તે તપાસવા માટે બે હિન્દુઓ બેસાડ્યા. તેમાં કેઈકે જૂને કાગળ કાઢી પરશીયન ભાષામાં દસ્તાવેજ લખાવી દફતરમાં નાખે, તે પેલા બે મુસલમાનના જાણવામાં આવ્યું નહિ, પણ તપાસ કરતાં કરતાં પેલે નાખેલે દસ્તાવેજ મળી આવ્યું. એટલે તેમણે વિચાર્યું કેખોટું થયું. જેથી દસ્તાવેજ ઉપાડી ખીસ્સામાં મૂક્યો ને કહ્યું કે દફ તરમાં દસ્તાવેજ નથી. બે વાણીયા પાકા કંઈ બેલ્યા નહિં. દફતર
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
જોવાઈ ગયા પછી ગયા બાદશાહ પાસે ત્યાં જઈને કહ્યું કે-દફ્તરમાં દસ્તાવેજ નથી. આ લેાકા એન્નુલ હેરાન કરે છે. આથી વાણીયાઓને ધમકાવ્યા કે તમેા ખાટા ઝગડા કરી કલેશ કરાવા છે. દસ્તાવેજ હાય તા નીકળે નહીં? વાણીયા ધીમે રહીને ખેલ્યા. હજીર! હમે પરશીયન-ઉર્દુ થાડુ' જાણીએ છીએ. આ લેાકેાએ તપાસતી વખતે કાઈ કાગળ ખીસ્સામાં મૂકયા છે. શુ હશે તે કાણુ જાણે ? જડતી લેતાં દસ્તાવેજ નીકળ્યા. જૂઠા પણ દસ્તાવેજ અને તે સ્ટાપ વગરના પણ પેાતાની ચારી પેાતાને માથે પડી એટલે ખીજુ જોવા કાણુ રહે ?
વાણીયાઓએ તે કહ્યું કે-એક કાગદ મીંયાભાઇએ ખીસ્સામાં ડાલા હૈ. દીવાન કહે કે-તુમેરી જડતી લી જાયગી. જડતી લેતાં કાગદ નીકળ્યાં. ગૌહત્યાકી મનાઈ હૈ. એ અસલ હે કે નકલ હે એ શેાચને કા મૈાકા નહીં. અસલી થા. તેમાંથી મીંયાસાઅને ઉઠા લીયા. તેવી રીતે પાડોશણે ધનિગિરના છેકરા ધરવાના ઉપાય કર્યાં, પણ ધગિરિ ત્યાં બેલ્યા નહિં કે-આવા હાડકાના માળા સરખા–દુલ છેાકરાને લઈને શું કરૂ? પણ કહ્યું કે-પછી પાછે. લેવા આવીશ તે નહિં મળે. પ્રશ્ન—આજે આપે તેા લઈ શકાય? ઉત્તર—હા.
ગોચરીમાં સચિત્ત મળે તે લાવન્ત્યા.
અહીં એ સ્થિતિ હતી કે-ગુરૂ મહારાજે ગેાચરી જતાં ધનંગરિજીને હુકમ કરેલા હતા કે આજે ગેાચરીમાં સચિત્ત મળે તેા લાવજો. એટલે કશું વિચારવાનું નહતું કે-આ કરો આવા હાડકાના માળા જેવા કેમ લઇએ. શુરૂ ઉપર શ્રદ્ધા હતી. કારણ કે-તે જ્ઞાની છે-એમ તે જાણતા હતા, જેથી વગર આનાકાનીએ છેકરાને સીધા લીધા. ત્યાં શાસ્ત્રકાર કહે છે કે-છ મહિનાની ઉંમર પણ છએ કાયની જતના કરવાવાળી છે, તેથી લાવીને સાધ્વીને સેપ્ચા ને તેમની દ્વારા સખ્યાતરને ઘેર લાવ્યા. ફ઼ાસુક આહારથી તેમને ઉછેરવાનું, શય્યાતરને ઘેર પણ ફાસુક આહાર આપતા. જ્યાં ત્રણ વરસના થયા એટલે શય્યાતરના ઘેરથી સાધ્વીને ઉપાશ્રયે લાગ્યા. ત્યાં શું સાધ્વીએ સંઘટ્ટા કરતી હશે ? જે શાસ્ત્રકારો સ`ઘટ્ટો વવાનું કહે ત્યાં સહેતુક આચરવાનું કહે તેમાં
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૮ મું
[ ૧૪૯
તમને શું વાંધે આવે છે? અરે સંઘટ્ટો શાસ્ત્રથી કે તમારી માન્ય. તાથી? મહાપુરૂષને નામે એક વસ્તુ પકડવી છે ને બીજી વસ્તુની બેદરકારી. અહીં વજી સ્વામી સાવીને ત્યાં અગીઆર અંગ ગોખે તે સાંભળીને મેં કર્યા. આ ઉપરથી એક વાત નક્કી કરી કે–આત્મા જ્ઞાની થાય, જેને જાતિસ્મરણ કે અવધિજ્ઞાન હોય અગર તેવા સંસ્કાર હોય, તેવા માટે ગર્ભષ્ટમ-કે જન્માષ્ટમને નિયમ નથી. આ નિયમ જે ઐચ્છિકધર્મ લેવાવાળા હાય, ધર્મ સાંભળે સમજે પૂર્વભવને સંસ્કાર-જ્ઞાન હેય, જેને સાંભળી સમજીને ધર્મ લેવો હોય તેવાને જન્માષ્ટમ પણ દીક્ષાને માટે લાયક છે. તે પહેલાં ધર્મ પામી શકે નહિ. જેને આત્મા તેવા સંસ્કારવાળે જ્ઞાનવાળો નથી, તેવાને તે માર્ગ સુઝતો નથી. તેવાને આત્માના શરીર ઉપર માલિકી રાખવી પડી. એથી જ શાસ્ત્રકારે જણાવ્યું કે-જન્માષ્ટમ કે ગર્ભાખમવાળા દીક્ષા લે તે તેમને માટે જ્ઞાની એવો નિર્ણય કરી શકે કે આ માગે આવેલો પાછા હઠવાને નથી. મારી લધિ છે, મારા હાથનો દીક્ષિત પાછો જાય નહિં, આવી નિશ્ચિત લિબ્ધિવાળા હોય તેવા માટે શિષ્યરી નથી. સેળ સુધી રાખેલી માલિકી ૮ની અંદર દીક્ષા ન હોય તે કેના માટે ? તેવા આત્મા માટે શાસ્ત્રકાર કેવી રીતે સમજાવશે તે અધિકાર અગે વર્તમાન
પ્રવચન ૧૦૮ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદ ૮ શુક્રવાર મુંબઈ બંદર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે-આત્માને અંગે સમ્યજ્ઞાનાદિક ત્રણ ચોથી તપસ્યા એ જબરજસ્ત ફાયદે કરનારી ચીજ છે. ચારિત્ર આવતા કર્મને રોકે, મોક્ષની પ્રાપ્તિ કર્મ રોકાણ માત્રથી થતી નથી, પણ આવેલા કર્મને સર્વથા નાશ કરીને ફેર કર્મ લાગે નહીં, તેવી આત્માની સ્થિતિ કરે. આપણે નવતત્વ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણ કહીએ છીએ, તેમાં મેક્ષ નામનું તત્વ માનીએ છીએ. મોક્ષ એટલે બધા કમનો ક્ષય. આ સંસારમાં કઈ તે પ્રાણી નથી કે જે દરેક સમયે બધા કર્મને ક્ષય કરતો ન હોય. ચાહે સૂક્ષ્મનિમેદને ત્યા, સર્વાર્થસિદ્ધ , દેવલોકને યે કે જે દરેક સમયે આઠ કર્મને ક્ષય ન કરતે હેય. દરેક જીવ આઠ કર્મ દરેક સમયે ભોગવે છે કે નહિ ? ચાર ગતિમાને જીવ આઠ કર્મ ભગવ્યા સિવાય હોતો નથી. જે. દરેક છે આઠ કમ ભગવે છે, જેમનામાં કર્મ છે તેમને એક એ જીવ નથી કે જે આઠ કમને ક્ષય ન કરતે હોય, વિપાકે અનુભવ્યા તેની નિશ્ચય નિર્જરા. કર્મના ફળ ભોગવવા ને અનુભવે એટલે નિર્જરા થાય. દરેક સમયે જીવ આઠે કર્મથી મૂકાય જ છે. ચાહે મિથ્યાત્વ ગુણઠાણામાં હોય કે સમ્યક્ત્વ કે સાધુપણામાં હોય, દરેક સમયે આઠ કર્મ તેડે છે. મોક્ષનું આવું સ્વરૂપ માન્યું કે બધા કર્મ સર્વથા ત્રુટવા જોઈએ. જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મો બધા ગુટી જાય, ન રહે સંબંધમાં, ઉદયમાં કે સત્તામાં, ત્યારે અમે મોક્ષ માનીએ. કર્મોનું ગુટવું એ નિર્જરા તત્વ છે, તે નવતત્વ માનવાની જરૂર નથી. થોડાં થોડાં કર્મને ક્ષય તે દેશનિર્જરા, બધા કર્મને સર્વથા ક્ષય થાય તેનું નામ સર્વનિર્જરા. કર્મનો ક્ષય થવો તે નિર્જરા માને તે નવમું તત્વ માનવાની જરૂર નથી. તે સંવર નિર્જરા તત્વમાં આવી, જાય છે. મોક્ષ એ તત્વ તરીકે રહી શકતું નથી. ત્યારે કહે છે કેનિર્જરાનું કામ માત્ર આવેલા કમને તેડવા પણ ભવિષ્યમાં નવાં કર્મ નહિં થવાની તાકાત એ નિર્જરામાં નથી. નિર્જરાની તાકાત એવી માને તે જગતમાં નિર્ભર રહેશે નહિં. જ્ઞાનાવરણીય ત્રુટયું, પાછું તે બાંધી લે છે. દર્શનાવરણીય વિગેરે ગુટે ને ફેર બાંધી લે છે. જે જે કર્મની નિર્જરા ગણે છે તે ફેર બંધાય છે. આત્માના પ્રદેશથી જુદા પડ્યા તો નિર્જરા માને છે, નિર્જરા કરેલા કર્મ ફરી ન બાંધે એ નિયમ નથી. મોક્ષનું નામ સર્વનિર્જરા રાખીએ તે ફેર નિર્જરા ન થાય, એવી બંધણી રહી નહિં. સંવરમાં એ નિયમ નથી કે-હંમેશ માટે આવતા રોકાય, ભવિષ્યમાં કર્મો આવે નહિં, તેવી રીતે કર્મનું ત્રુટવું એ એક વાત.
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૮ મું
[ ૧૫૧ ઘાતિ વગર ગતિ-જાતિ આદિ અઘાતિ ન બંધાય.
બીજી વાત આપણે એમ માનનારા છીએ કે-કેટલીક વખત કમ અંધાતા બંધ થઈ જાય, પણ પહેલાના બંધાએલા કર્મો તે તેનું કામ છોડે નહિં. કેવળજ્ઞાની થઈ ગયા, હવે આત્મામાં જ્ઞાનાવરણીય બંધ, -ઉદય કે સત્તા કેઈપણ પ્રકારે નથી, દર્શનાવરણીય, મેહનીય અને
અંતરાય. આ ચાર ઘાતિકર્મો કેવળજ્ઞાનમાં મુદ્દલ નથી. છતાં બહારના નિભાડાને અગ્નિ સાફ ઓલવાઈ ગયે. અગ્નિનું નામ નિશાન નથી. અગ્નિ નાશ પામવાથી અગ્નિએ પકવેલી ચીજને પાક ચાલ્યા જતા નથી. તેવી રીતે જ્ઞાનાવરણીય આદિ ચારે ઘાતિકર્મો કેવળીના નાશ પામ્યા છતા તે ચારેએ બનાવેલી બનાવટ કેવળીના આત્મામાંથી ગઈ નથી. કેવળી થયાં છતાં મનુષ્યગતિ વેદે છે, પચેંદ્રિય જાતિ, ઔદાર રિક શરીર, અંગોપાંગ સંઘયણ, સંસ્થાન વર્ણાદિક ચાર વેદે કે નહિં? તે કેના બનાવેલા છે? ઘાતિકના જ બનાવેલા છે. તે ઘાતિકમ ઉદયમાં ન હોય તે કઈ પણ ગતિ આયુષ્ય શરીર અંગોપાંગ નામ કર્મ બાંધતું જ નથી. ગતિ વિગેરે બાંધેલા કર્મોએ બંધાવનાર જ્ઞાનાવરણીય વિગેરે ચાર ઘાતિકર્મ ચાલ્યા ગયા છતાં હજુ પોતાનું કાર્ય કરે છે. બાપ મરી જાય તેથી બેટ નથી મરી જેતે. એવી રીતે અઘાતિ કર્મને બાપ ઘાતિકમ હતું. એ ઘાતિકર્મ બંધ ઉદય ઉદીરણ સત્તામાંથી ચાલી ગયું છતાં તેના મેહના ઉદયને લીધે જે કર્મો બાંધેલાં હતાં તે કર્મો ખસ્યા નહિં. હવે નિજેરાની અપેક્ષાએ વિચાર! ધાતિની અપેક્ષાએ સર્વથા નિર્જરા થઈ ગઈ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયને સર્વથા ક્ષય થયે. તમારા હિસાબે કેવળજ્ઞાની થયા એટલે અર્ધો મેક્ષ થયા. ચાર કર્મથી સર્વથા પ્રકારે મોક્ષ થયા છતાં હજુ તેનું પૂછડું નાશ પામ્યું નથી. અઘાતિ ચારે કમ તે ઘાતિનું પૂછડું છે. કર્મો એવી રીતે ક્ષય થવા જોઈએ કે જે પિતે બંધાદિકથી નાશ પામે તેટલું નહિં, પણ તેના કાર્યોના કારણે સર્વથા ક્ષય થાય તેનું નામ મોક્ષ. નિર્જરા એટલે બંધ ઉદય ઉદીરણ ને સત્તામાંથી કાઢી નાખવા, એટલું જ માત્ર નિર્જરાનું તત્વ, મોક્ષનું તત્વ કર્મ કાઢવા તેને આધારે થએલા અને બીજા વિપાકોને પણ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫ર ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી નિમૂળ નાશ કરે. એક નિર્જરા એવી કે પિતાની પાછળ થએલાને પણ નાશ કરે. નિર્જરા સર્વથા થઈ ગઈ, ફેર આત્મા કર્મમાં રગદેવાય તે પણ કર્મ લાગે નહિ તે તાકાત કયાંથી લાવવી? . સિદ્ધોને કર્મ કેમ નથી લાગતા? તે સિદ્ધ મહારાજ જે જગ પર રહ્યા છે, તે જગ પર પણ આપણ. પેઠે જ કર્મને દરીયે રહેલો જ છે. ત્યાં પણ કર્મ વગણના પુદ્ગલે ઓછા નથી, ત્યારે કહો કે સિદ્ધને આત્મા કર્મની ઘૂળમાં આવો ટકી રહ્યો છે, પણ સુકી વસ્તુ-કાચને ગોળો, લખોટ બાજરીમાં બાર વરસ આળોટે ને રગદોળાય તે તેને બાજરીનાં કેટલા કણીયાં લાગે? લાકડાને ગુંદરવાળો ગોળો હોય ને તે બાજરીના ઢગલામાં નાંખે તે? અને લાખને એક ગોળે રઈના ઢગલામાં નાંખે તે દાણે. સરખો ચોંટે નહિં તેવી રીતે સિદ્ધ મહારાજા લોકાંતે રહેલાં છે. કર્મના ઢગલા તેમના તેમ છે, છતાં સિદ્ધના આત્માને લાગતા નથી. આ જ મોક્ષ; કર્મનો નાશ કરે, વિકારોનો નાશ કરે, એવી પવિત્રતા કરવી. કે કર્મને ઢગલામાં રહે તે પણ કર્મને કણી લાગે નહિં. ઘડાને પાકો કરી દઈએ ને પછી એને માટી લગાડો તે શું થાય? જુદી ને જાદી, તેવી રીતે અહી આત્માને એ પકવ કરવો જોઈએ કે–અહીં તે લગીર કર્મ લાગે તે મેલે થાય, પણ ત્યાં એ દશા કે-કમને સંબંધ જ નહિં. કેવળજ્ઞાની પણ કર્મના ઢગલામાં લેપાતા રહ્યા, સયોગી કેવળી એક પણ સમય બંધ વગરના હોતા નથી. કેવળજ્ઞાન પામ્યા છતાં જે કર્મના ઢગલામાં નિલેપ નથી રહેવાતું, તે વાત ધ્યાનમાં લેતા માલમ પડશે કે ત્યાં કર્મના ઢગલામાં રહેવું ને નિલેપ કેમ રહેવાતું હશે?
- કદાચ એમ માન્યું હતું કે-સિદ્ધ મહારાજ રહે છે ત્યાં કર્મ વગણા નથી. પણ તેમ નથી માન્યું, પણ સિદ્ધશીલા ઉપર જ્યાં સિદ્ધો રહ્યા છે, ત્યાં સૂક્ષ્મ નિગદીયાં પણ રહેલા છે. જેલમાં કદી પણ જાય તેમ જેલર પણ જાય, માત્ર જેલર બે ગુનેગાર, કેદી ગુનેગાર. જવા તરીકે દેખીએ તો બન્નેનું સરખું છે. જે જગ પર સિદ્ધ મહારાજા તે જ જગ પર સૂમ એકેન્દ્રિ છે. જ્યારે સૂફમએકેન્દ્રિય કેદી
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૮ મું.
[ ૧૫૩
તરીકે. સિદ્ધ મહારાજા સિદ્ધ થવા પહેલાં આત્માને કેવા કરે છે ? જેથી કર્મીના ઢગલામાં પણ લેપાય નહીં. વષઁના વર્ષો વહી જાય, કાળાનાં કાળા ચાલ્યા જાય, એમાં પડી રહે છતાં કમના લેપ સિદ્ધને વળગે નહિં. એવા માક્ષનુ પ્રબળ સાધન હોય તે તપ માન્યુ છે. તપસ્યા એ મેાક્ષનું પરમ સાધન. મહાવીર સરખા ભવાંતરથી ત્રણ જ્ઞાન લઈને આવનારાને દીક્ષા સાથે મનઃવજ્ઞાન થઈ ગયુ છે. તેનાથી જ્ઞાની પુરૂષ બીજા કયા ? તપસ્યાથી ખસવા માટે-ખચવા માટે પેાતાને જ્ઞાની તરીકે જાહેર કરે છે. તેમણે વિચારવું ઘટે કે-તમે કયા જ્ઞાની છે, તીથ કરા જન્મથી ત્રણ જ્ઞાનવાળા છે.
ભગવાનના અભિગ્રહ માનવા છે અને ત્રણ-ચાર જ્ઞાનની દશા વિચારવી નથી.
શ્રદ્ધાથી ખસેલા મહાવીરના અભિગ્રહની વાત કરે છે. તેમને પૃષ્ઠીએ કે-આ અભિગ્રહ શાને લીધે? ત્રિશલાના માહ માલમ પડવાને લીધે? શાથી? પાતે સ્થિર રહ્યા તેથી, સ્થિર કેમ રહ્યા ? માતાને દુઃખ ન થાય તે માટે, માતાને દુઃખ થતુ' કયાં જાણ્યું ? દુઃખ થતુ જણાયા પછી દુ:ખ ન થાય એ કલ્પનાને સ્થાન છે. જ્યાં દુ:ખ થતું જ જણાયું નથી, ત્યાં દુ:ખ ન થાવ, એ કલ્પનાને સ્થાન નથી. દેવાનંદાની કુખમાંથી ભગવાન મહાવીરને ત્રિશલાની કુખમાં લાવવામાં આવ્યા ત્યારે દેવાનંદાએ ઊંઘમાં દેખ્યું કે-મારા ચૌદે સ્વપ્ન ત્રિશલા હરી-ચારી ગઈ. જે અપહારને કેટલાક કલ્યાણક માને છે, દેવાન દાએ ચૌદે સ્વપ્ના ચારી લીધા એ શાથી દેખ્યુ ? મહાવીરના અપહાર થયા તેથી? અપહારનુ ફળ હજુ અક્કલ હતે તા ગર્ભ સંક્રમણ માનતે તે! વાત જુદી હતી. ગર્ભ –સંક્રમણ ચૌદ સ્વપ્ન લાવનાર અને આનંદ આપનાર, ચૌદ સ્વસ હર્યા દેખી દેવાનંદા જાગીને માથું-છાતી ફૂટવા માંડી. આ વાત મહાવીરે અવધિજ્ઞાનથી દેખી. હરિગમેષિએ મને દેવાનંદાની કુખમાંથી લીધા ને ત્રિશલાની કૂખમાં મેલ્યા, તેથી દેવાનદા આટલા કલ્પાંત કરે છે. પુત્ર પર માતાના સ્નેહ કઈ સ્થિતિના છે અને પુત્રને અંગે માતા કેવી દુ:ખી થાય છે. અહીં પણ માતા રખેને દુઃખી થાય એ ધારીને સ્તબ્ધ રહ્યા. વિચારજો ! માતાને માટે અભિગ્રહ માનવે છે, માહને
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન–શ્રેણી
માટુ' પદ આપવું છે, માતાના રાગને રગડ્યા કરવા છે, પશુ એની જ્ઞાનદશાને દીલમાં લેવી નથી. તા વિચારા કે માતાના દુઃખને દેખવાથી, ગર્ભ અપહાર દેખવાથી, ગર્ભથી ત્રણ જ્ઞાનવાળા હતા એ વાત નક્કી માનવી પડશે.
તપસ્યા વગર સમ્યક઼ાદિક સફળ થતા નથી.
આજકાલ તપસ્યાથી તલપાપડ થઈ જવાવાળા તપસ્યાનું નામ પણ જેને તપાવનારૂ' થઈ જાય, પછી અમે તેા જ્ઞાની છીએ. જે જ્ઞાની બનવા માંગે અને તે તપસ્યાને જ્ઞાનના નામે તિરસ્કાર કરે એ જ્ઞાનના મને સમજતા નથી. તેવાએએ વિચારવાની જરૂર છે કે-ભગવાન ત્રણ જ્ઞાન લઇને આવ્યા છે. અહીં દીક્ષા સાથે મન:પર્યવ જ્ઞાન થયું છે, તેનાથી જ્ઞાનમાં કાણુ વધે ? કેવળી સિવાય કેાઈ ન વધે. જે જ્ઞાનીના ફાં રાખતા હોય તેમણે વિચારવું કે−હું કેવળી થયા છું. તીથંકર સરખા ત્રણલાને પૂજ્ય, આ ભવમાં જ માક્ષે જશે, ત્રણે ભુવનને પૂજ્ય, જેના આ ભવમાં મેાક્ષ નક્કી થઈ ગયા છે, જે ચાર જ્ઞાનવાળા છે તે પણ તપસ્યા પ્રત્યે આદર કરે તેા તું તેથી કયા ચડીયાતા છે ? કહેા ચાર જ્ઞાન થઈ જાય તે ભવમાં માહ્ને જવાનું જ છે એમ નક્કી થઈ જાય, દેવતા ને ઇંદ્રો સેવા કરવા લાગી જાય, તે પશુ તપસ્યાને આદર માક્ષગામીએ કરવા જ જોઈએ. કારણ ? એક અપેક્ષાએ કહીએ તે ચાલે કે તપસ્યા વગર સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે નકામા છે. સમ્યગ્દર્શનનું કામ કેટલું? સાચાને સાચું ને ખાટાને ખાટુ મનાવે. સમ્યગ્દર્શનથી ખીજું કંઇ થવાનું છે? સમ્યગજ્ઞાનથી દીવા અજવાળુ કરીને કચરો પડ્યો હાય તેટલેા દેખાડે. અહીં સર્ચલાઈટ કરી દ્યો તે પણ કચરાનેા કણીયા ખસવાને નથી. એક ધૂળના કણીયાને પણ સલાઈટ ખસેડી શકે નહિં. ચાહે જેવું જખરજસ્ત જ્ઞાન થયુ. હાય તા પણ કમના કણીયાને ખસેડી શકે નહિં.
અજ્ઞાન ક્રિયા કોને કહેવાય ?
આ જગા પર મુખ્ય વાત નહીં સમજનારા અપેક્ષાની વાતને આગળ કરી જ્ઞાનનું રૂપક વનમાં મૂકવાની વાતા કરે છે. પૂર્વ કડિ ક્રિયા કરી. જ્ઞાની શ્વાસેાશ્વાસમાં કરે કર્મના ખેહ, પૂર્વ કૈાડી વરસા
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૮ મું.
[ ૧૫૫
લગે, અજ્ઞાને કરે તેહ' આ વાકય સાંભળીને જેઓ એમ સમજ્યા હોય કે ક્રિયા નકામી, ક્રેાડા વસા લગી ક્રિયાથી જે ફાયદા નથી, તે જ્ઞાનથી શ્વાસેાશ્વાસમાં થાય છે. આ કહીને ક્રિયાની બેદરકારી તાવનારા ઘણા હેાય છે. પણ ધ્યાન રાખવુ` કે-પૂર્વ કાડી વરસા સુધી ક્રિયા કહી તે કઈ ? જૈનધર્મને માનનારા કર્મક્ષય માટે ઉદ્યમ કરનારા એવાને જે લે તે મિથ્યાત્વી સમજવા. પૂર્વ કૈકાડી વરસા સુધી ક્રિયા કરવાથી જે કક્ષય ખતાન્યા છે, તેમાં તમારા કુત કામ લાગે નહિં. તે અજ્ઞાની નહિં, પણ જેને જિનવચનની શ્રદ્ધા નથી, કક્ષયની બુદ્ધિ નથી, માક્ષની માગણી નથી-આવા અજ્ઞાની. તમારામાંથી કાણુ એવા છે? જીવાદિકની શ્રદ્ધાવાળા ન હાય, જિનવચનને માનનારા ન હાય ને ક્રિયા કરનારા હોય એવા કાણુ છે ? માત્ર અમારે તપસ્યા કરવી ન પડે, માટે ધર્માંની ક્રિયાને કરનારા નકામા બનાવી દેવા, તેની ક્રિયાને નકામી બનાવી દેવી. જેને ધર્મની ભાવના છે, કલ્યાણની આકાંક્ષા છે, તેની ક્રિયા તે અજ્ઞાન ક્રિયા જ નથી, અજ્ઞાનીની ક્રિયા કહે છે તે શી રીતે ? અમે નવ તત્વાદિક ન જાણીએ માટે અજ્ઞાનીની ક્રિયા, આ શું? એ તા પેાતાને તપસ્યાથી દૂર રાખી વળી બીજાને અજ્ઞાની–મિથ્યાત્વી બનાવી ઠંગે છે. જે જૈનશાસ્ત્રને માનતા ન હોય, કલ્યાણુની બુદ્ધિ ન હેાય, મેાક્ષ મેળવવા માગતા ન હોય, માત્ર પંચાગ્નિ તપની ક્રિયા કરતા હોય તેવાને માટે આ વાકય છે. તેવા ક્રેડા વરસ સુધી અજ્ઞાન-તપ કરે અને જેટલી નિરા થાય તેટલી ક્ષણમાં તમારા માનેલા જ્ઞાનીને થશે ને?
પ્રશ્ન—મેરૂપર્યંત જેટલા એઘા-મુહપત્તિ કર્યા તા ત્યાં સુધી મેાક્ષ નહીં માન્યા હોય ?
ઉત્તર—જિનેશ્વરે કહેલું છે માટે હું કરૂ છું-એમ કરે તેા ભાવપ્રત્યાખ્યાનનું કારણ છે અને તે માટે અષ્ટકજીમાં હરિભદ્રસૂરિ આ પ્રમાણે જણાવે છે
जिनोक्तमिति सद्भक्त्या, ग्रहणे द्रव्यतोऽत्यदः । बाध्यमानं भवेद्भाव- प्रत्याख्यानस्य कारणम् ||१||
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન–શ્રેણી
મેાક્ષની ઈચ્છાએ જે ચારિત્ર છે, એ આઠ ભવથી નવ ભવ કરાવે જ નહિં. આઠ ભવમાં જ ચારિત્રથી મેક્ષે લઈ જાય. જે દ્રવ્યક્રિયા તે પણ કઈ માને? અન્ય મતની, જૈનમતની દ્રવ્યક્રિયા મળે કયારે ? પૂજા માનત્તાની ઈચ્છાએ, દેવલાકાદિકની ઇચ્છાએ કરાતી, લાડવા માટે કરાતી, માન-સન્માન માટે કરાતી, દ્રવ્યક્રિયા એવી જૈનની કયારે મળે? ૬૯ કોડાકોડી સાગરોપમથી કંઇક અધિક સ્થિતિ ત્રુટે પછી. યથાપ્રવૃત્તિ કરણના છેડા ઉપર અભવ્ય આવે તે જ આવુ' દ્રવ્યથી ચારિત્ર પામે, પણ વાત એટલી કે-આ બિચારા પૌદ્ગલિકબુદ્ધિએ ઘડાને ઉંચે મેઢ દરિયામાં ફેરવે છે, આકાશ સામું માં રાખી દરિયામાં ફેરવે તે કયારે ભરાય ? નથી દરિયાનું પાણી ખૂટતુ, પણ એ ઘડા પાણીની સન્મુખ થયા નહીં; તેવી રીતે મેરૂપર્યંત જેટલા એવા લીધા પણ સાધ્યબિન્દુ નથી. નહીં તે આઠ વખત લીધેલા આઘામાં કામ થઇ જતે. દરીયાના પાણી તરફ ઘડાનું માઢું ન રાખતા તેનું માઢું... ઉંચે રખાયું. તેવી રીતે આત્મકલ્યાણની ભાવનાથી અને જિનેશ્વરે આ મેાક્ષ માટે કહ્યું છે તેથી હું કરૂ છું, એ ભાવનાએ થયું નહીં છતાં અહીં જે આપણે અજ્ઞાની લીધા તે જૈન ક્રિયાના અજ્ઞાની નહિં. અજ્ઞાની કેવળ ખાળતપસ્વી, જે જૈનની છાયામાં જ નથી અને નારકીના જીવા એ બધા મુખ્યતાએ અજ્ઞાની લીધા, તેથી નીચેની ગાથા કહી.
जं अन्नाणीकम्मं खवेइ बहुयाई वासको डिहि । तं नाणी तिहिं गुत्तो खवेइ उसास मित्तणं ॥१॥ અજ્ઞાની (નારકી) બહુ ક્રેડ વર્ષે જે કર્મો ખપાવે તે કમ જ્ઞાની એક શ્વાસેાશ્વાસમાં ખપાવે છે. આ જગા પર ખીજા અજ્ઞાની લઈએ તા ખાળ તપસ્વી જ લેવા પડે, પણ તેનાથી આગળ અપુનઃ ધક નીતિએ અન્ય મતની ક્રિયા પણ એને કાયમાં તે મદદ કરે છે. સકામ નિરા ભલે ન થાય પણ કક્ષયમાં મદદ કરે છે. જેમ જેમ આગળ જાય તેમ તેમ મેાક્ષમાની નજીક આવે છે; માટે અહિં અજ્ઞાની નારકી લેવા, અજ્ઞાનીથી નારકી કેમ લેવા ? એ ઉપર આવીએ. ઝાં આવેરૂં વાસજોિિદ્ક્રીડા વર્ષો સુધી કમેં ખપાવનારા, ક્રીડા વરસના જીવનવાળા, એક એ નહિ પણ ક્રીડા વરસે લગે જીવવાવાળા
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૮ મું
[ ૧૫૭
મનુષ્ય હોય તેમાં નવાઈ શી ? જે વખતે પૂના આયુષ્ય હોય તે વખતે કાડા વરસે જીવનારા હોય, તપસ્યા કરતા હાય ને તે લઈ એ તે અડચણ શી ? ક્રોડા વરસેા લગે જીવવાવાળા શુ કરતા હેાવા જોઇએ ? એકલા કર્માંના ખપાવવામાં ઉદ્યમવાળા જોઇએ. મનુષ્ય તિય ચના ભવમાં તેવા જીવા નહિં લઈ શકે કે જે કમ ખપાવે જ જાય ને નવા આંધે નહિં. આપણે માનીએ છીએ કે-નારકી ૩૩ સાગરોપમ સુધી દુઃખ ભાગવે છે, છતાં તે ફેર નારકી થતા જ નથી. એકલુ કમ ખપાવવાનું જ ત્યાં તેનું કામ છે. ૧-૨-૩-૪-૫-૬-૭ સી નારકીના જીવ કને ખપાવવાવાળા જે ક્રેાડા વસા લગી સરખું દુઃખ ભોગવે તે તેવા કમ ખાંધે નહિં ને ખપાવે, તેવા નારકી. એક ને!કારશી કરે તે ૧૦૦ વરસનું નરકનું આયુષ્ય તુટે. નારકીના કમ સાથે સંબધ જોડ્યો. માટે નં નેો જ્ન્મ નારકી જે ક્રેાડા વસા લગી કમ ભેાગવી ખપાવે, તે કઈં માટે વાત કરીએ છીએ ત્યારે નૈઓ નહિં મેલતાં અન્નાની શબ્દ કેમ મેલ્યા ? મહાનુભાવ ! આગળ મહિમા શાના જણાવવા છે? જ્ઞાનના. જ્ઞાન પ્રતિપક્ષ તરીકે લાવવા હોય તે અહીં અન્નાળી મૂકવુ પડે. હવે વિચાર કરજ્યા કે અજ્ઞાની એ શબ્દ નારકીની જગા પર છે. જ્ઞાનના પ્રતિપક્ષપણાને લીધે જ મૂકયા. નારકી કહા કે અજ્ઞાની કહા કે ખાળ તપસ્વી કહે। તેમાં અમારે પંચાત નથી. જે કમ અજ્ઞાની ક્રાડા વસા સુધીમાં ખપાવે, એ કમજ્ઞાની પુરૂષ એક શ્વાસેાશ્વાસમાં ખપાવે.
શાસ્ત્રકારે નાની કાને માન્યા છે?
હું અહીં મારી વાત નથી કહેતા, તમારા હૃદયની વાત કહું છું. તમારે જ્ઞાની પાથા ઉકેલીને અનવું છે કે-શાસ્ત્રકાર જેને જ્ઞાની કહે છે તેવા બનવું છે ? તું માળી ઉત્તવિદ્યુત્તો' તે કમને જ્ઞાની ખપાવે, પણ કયા જ્ઞાની ? ત્રણ ગુપ્તિવાળા જ્ઞાની–જેનાં મન, વચન અને કાયા ત્રણે આસ્રવ રહિત થઈને નિરવદ્યમાં પ્રવતે લા હાય. ગુપ્તિમાં પ્રવતે લે હાય તે નાની લેવા. તમારા માનેલા જ્ઞાની નહિં, મેાઢાથી કેવળજ્ઞાની અનવાવાળા નહીં. અહીં જ્ઞાની જે પોતે આસ્રવથી ખસેલા, ત્રણે ગુપ્તિવાળા એવા જ્ઞાની તે શ્વાસેાશ્વાસમાં કમ ખપાવે, આ વાત જ્ઞાની કેવી
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૮ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
રીતે કર્મ અપાવે એ આધારે પેલો કહે છે. તમે કહેતા હતાને જ્ઞાની કમને કણ ન ખપાવે, જે કમ કેડે વરસો લગી અજ્ઞાની-નારકી વિગેરે ન ખપાવે તે જ્ઞાની શ્વાસોશ્વાસમાં ખસેડી દે. આ ઉપરથી સાબીત કરવા માગે છે કે-જ્ઞાન પણ કર્મ ક્ષય કરનારી ચીજ છે. મૂળ ગાથામાં કહ્યું છે કે-જ્ઞાની ક્યા લે? ત્રણે ગુતિએ ગુપ્ત એ જ્ઞાની કહ્યો. તેમાં તું ક્રિયા કયાંથી ખસેડે છે? ક્રિયા તે જોડે જ છે. શાસ્ત્રકાર જ્ઞાની કોને માને છે? તન્નાના મવતિ થfમનુરિતે શાન તેને શાસ્ત્રકાર જ્ઞાન જ નથી માનતા કે જે જ્ઞાનરૂપી સૂર્યને ઉદય થયે તે રાગદ્વેષ વધતા રહે. કેટલીક વખત લાત દીવો વધારે ઝગઝગતો. લાગે. જેમને સમ્યગૂ જ્ઞાનાદિક, દેવાદિકની કિંમત ન હોય, પણ વસ્તુ હરાતાં જેટલી કિંમત જાણું હોય તેટલી લાગણી થાય. જે મનુષ્ય જેની જેટલી કિંમત જાણતા હોય તેનાં નુકશાન માટે તેટલી લાગણીવાળે હિય. જે પિતાનાં જીવન ધનમાલ કરતાં દેવગુરૂ ધર્મને અધિક જાણુતે હોય તે બધા કરતાં અધિક લાગણીવાળે થાય. લાગણી શાને અંગે? કિંમત જાણે છે તેને અંગે ગશાળાને ઉપસર્ગ આ છતાં રૂવાડું હાલ્યું ન હતું, એ તે ઇંદ્રને જાન જવા જેવું થયું. પૌગલિક વિષયમાં ધનમાલ, હાટ, હવેલીમાં લાગણી વધતી જાય તે જ્ઞાન જ નથી. જ્ઞાનનો ઉદય થયા પછી પૌગલિકને રાગ ઝળકે જ નહિ. જે જ્ઞાની કહો તેના રાગદ્વેષ ઝળકતા નથી. બાહ્ય પદાર્થો પર પ્રીતિ નથી. તે જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠીન કમ ખપાવી નાખે છે, પણ કર્મનિર્જરા કરનાર જ્ઞાન છે. એ વાત માનીને? જ્ઞાની એ તત્વને વસ્તુને જણાવનાર, પણ કર્મના કણીયાને સ્વતંત્ર ખસેડી શકે નહિં. દીવો ન હોય તે કચરે માલમ પડે નહિં. દીવાની મદદે જ કચરે જાયે, પણ કચર કાઢવાનું કામ સાવરણીનું. તેવી રીતે જ્ઞાનનું કામ માત્ર ઉદ્યોત કરી તત્વાતત્વને જણાવનારું, નિર્જરા કરવાનું કામ જ્ઞાનનું સ્વતંત્ર નથી. તે ચારિત્રનું કામ તે ખરું ને? ચારિત્રનું કામ કર્મને ખસેડવાનું નથી. નવતત્વ ભણેલા ધ્યાનમાં લેજે. પાંચ પ્રકારના ચારિત્ર સંવરમાં લે છે કે નિર્જરામાં? ચારિત્રનો એક પણ ભેદ નિર્જરામાં નથી. પાંચે પાંચ ભેદ સંવરમાં છે. સંવરનું કામ આવતા કર્મ કે.
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૮ મું
[ ૧૫૯
આવેલા કર્મને નાશ કરનારૂં કોણ? સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રની તાકાત આવેલા કર્મો નાશ કરવામાં નહીં ત્યારે કેવળ તે તાકાત તપસ્થાની. પછી બાહ્ય છે કે અત્યંતર છે, ક્રિયારૂપ હો કે મનના પરિ. ણામરૂપ હે–એટલે ધ્યાનરૂપ છે, બાંધેલા કમને ક્ષય કરનાર જગતમાં કેઈપણ હોય તો કેવળ તપસ્યા છે. જો આવું જબરજસ્ત તપ મોક્ષ મેળવી આપનાર છે, તે પછી સમ્યગુદર્શનાદિ ત્રણને જ ધમ કેમ કહ્યો? જે ધર્મ આત્માના કબજાને હરાવ્યું તેમાં ત્રણ જ કહ્યા ને જે તપસ્યા મોક્ષને મુખ્ય પાયે તે કેમ ન જણ ? વાત ખરી છે. ચારિત્ર જેવું લીધું છે, તેવી તપસ્યા લેવી જોઈએ, પણ અહીં સંવરના ભેદમાં ગણુએલું ચારિત્ર લેતા નથી. વ્યવહારમાં કહેવાતું ચારિત્ર લેતા નથી, પણ ચારિત્ર મેહનીયના પશમાદિકથી થતી આત્માની પરિશુતિ તે સંવરરૂપ હેય ને તપસ્યારૂપ ચારિત્રથી પણ હેય. નવપદની પૂજામાં કહે છે કે-ચય તે આઠ કર્મને સંચય રિક્ત કરે છે તેહ” આઠ કરમના સંચયને ખાલી કરનાર-નિર્જરા કરનાર તે ચારિત્ર, તેવું ચારિત્ર અહિં લીધેલું હોવાથી તપસ્યાને જુદી લેવાની નથી. સમ્ય દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ધર્મ આત્મામાં રહેલો છે. કેટિધ્વજને છોકરે કોહિનૂરથી રમે છે, છતાં તેની કિંમત નથી. તેવી રીતે ધમની કિંમત લૌકિક લોકોત્તર એ બંને રીતે સમજવાની જરૂર છે. તેનું સ્વરૂપ કેવી રીતે બતાવશે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૦૯ મું સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૯ શનિવાર મુંબઈ બંદર
શબ્દ અને પદાર્થની પ્રીતિ. શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ દેતાં જણાવી ગયા કે ધર્મ એટલે નામથી પ્રસિદ્ધ છે. તેટલે વસ્તુ તરીકે પ્રસિદ્ધ નથી. નામ અને વસ્તુમાં ક ફરક છે, તે સમજવાની જરૂર છે. સામાન્ય રીતે નામની સાથે
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
વસ્તુને જોડી દે છે, પણ નામ અને વસ્તુને કે ફરક છે, તે સમજવાની મહેનત કરતા નથી. ધર્મને અંગે નામ અને વસ્તુમાં ક્યાં ફરક પડે છે તે તપાસીએ. દુનીયાદારીમાં પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ સંપ શબ્દ લઈએ. લાખ મનુષ્ય એકઠા થયા હોય અને વારાફરતી દરેકને પૂછીએ કે- તું, સંપની ચાહના રાખે છે કે કુસંપની ? લાખમાં પાંચ પણ એવા નહીં મળે કે-હું તે કુસંપની ચાહના રાખું છું. સારી કે નરસી સ્થિતિમાં હોઉં તે મને કુસંપથી ફાયદે છે–એમ કોઈ કહેનાર નહિ મળે. મારે શેઠીયા તરીકે ખ્યાતિ મેળવવી હોય, માન ખાટવું હોય, ઈજજત વધારવી હોય તે કુસંપ સિવાય માન ખાટી શકું નહિં અને કેટલાકને કબજો મેળવી શકું નહિં. મારી સ્થિતિ સામાન્ય હોય, જ્યાં સંપ હેય
ત્યાં મારી ગણતરી હાય નહિં અને કુસંપ હોય તે મારી ગણત્રી થાય અને મને ભાઈસાહેબ! ભાઈસાહેબ ! બધા કહે. તપોધનની મેઘવારી તડ પડે ત્યારે. જયાં સુધી બધા એક સંપે ચાલતા હોય ત્યાં સુધી તપોધનની કોઈ દરકાર કરે નહિ. એવી રીતે નાતમાં સામાન્ય દરકાર શેકીયા કરે નહિ. કુસંપ થાય ત્યારે જ ગરજ પડે. મ્યુનિસિપલ વોડની ચુંટણીમાં ગરીબ, હજામ, ધોબી, કાછીયા કેવા કેંઘા થાય છે? કાઉન્સીલમાં જવું હોય તેમને કેવા-કેવાની ખુશામત કેવી રીતે કરવી પડે છે? સામસામા ઉમેદવાર થયા તેને લીધે હરિફાઈ કાઉન્સીલમાં જવાનું થાય તે પછાતવર્ગની ગરજ ભેગવવી પડે છે. હમારે વડવાળાને બે ઉમેદવાર થાય તેમાં જ ગરીબ વર્ગને મજા. એક જ ઉમેદવાર હોય તે વાળા ગરીબને મજા લેતી નથી. માટે હું કુસંપને ચાહું છું. શ્રીમંતવર્ગ અગર ગરીબવર્ગ તેવી રીતે કુસંપ ચાહતા હોય, તેથી કરીને લાખ મનુષ્ય કુસંપમાં વોટ આપશે નહિ. સંપ શબ્દ દરેકને એ પ્રિય થઈ પડ્યો છે કે–તે વિરૂદ્ધ બોલવાની કેઈ હિંમત કરી શકે નહિં. આથી આપણે શબ્દ પ્રીતિ દેખી શક્યા. લાખમાં એક પણ પિતાને દેવાળીયે જણાવવા તૈયાર નથી. પ્રામાણિકતાને શબ્દ, શાહુકારી શબ્દ એ પ્રિય થઈ પડ્યો છે કે-શાહકારી શબ્દથી વિરૂદ્ધ બોલવાની કે વિરૂદ્ધ વર્તન પણ કરી શકે નહિં. તમે બધાએ સંપ સારો એ કબૂલ કર્યું, પણ સંપના કારણે કયા એ
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૯ મું.
[ ૧૬૧
એ જણા? કારણે પૂછીએ ત્યારે મેતીયા મરી જાય છે. સંપ, સંપ સાંભળીને ચલાવતા હોય પણ શાથી થાય તેને ખ્યાલ સુદ્ધા ન હોય. કેટલાક ખ્યાલવાળા કેવા નીકળે કે–ચાહે તે કુટુંબ, ગામ, નાત, દેશમાં સંપ ત્રણ રસ્તે જ થાય. બીજાને ગુને માફ કરતાં શીખો, બીજાના ગુનાની ગાંઠ ન બાંધે, કુસંપના ગુનાની ગાંઠ કઈ? થએલ ગુના ગાંઠે બાંધવા એ જ કુસ્પની જડ. ગુનાની ગાંઠ ન બાંધવા ઉપર ઢષભદેવ અને
પાશ્વનાથના પ્રસંગે ભગવાન ઋષભદેવને બાર મહિના સુધી લોક હાથી, ઘોડા, રથ, રતન, હીરા, પન્ના, મુગીયા, અરે કન્યાઓ આપે છે, પણ કેઈને ખોરાક આપવાનું સૂઝયું જ નહિં. આ એ લોકેના વિવેકની ખામી. જ્યારે બાર મહિના સુધી વિવેકની ખામી રહી, ત્યારે ભગવાનને ભૂખે રહેવું પડયું, છતાં લોકોને ઠપકાર્યા કેમ નહિં? ગુનાને ગાંઠે બાંધ એ ધર્મિોને રિવાજ નથી. એ તે અવિવેક હતો, પણ ગુને ન હતું. ભગવાન પાર્શ્વનાથ કાઉસ્સગમાં છે. કમઠ વરસાદ વરસાવે છે, નાક સુધી પાણી આવે છે, તે વખતે ધરણેન્દ્ર આવી ઉંચા લઈ લે છે. પેલાએ તે મરણાંત ઉપસર્ગ કર્યો. ભગવાને તેને ગાંઠે કેટલે બાંધ્યો ? આ ઉપરથી પેલા અવિવેકી અવિનીત કમઠનું અનુમોદન કરીએ છીએ તેમ ન સમજશે. તે કાર્ય તે સર્વથા નિંદનીય છે, પણ થએલા નુકશાનની ગાંઠ બાંધવા માત્રથી તે મહાપુરૂષનું તે કાર્ય સુધરતું નથી. કમઠે મરણાંત ઉપસર્ગ કર્યો. ધરણેન્દ્રના આવવાથી કહો કે ઉપસર્ગ કરવાથી થાકી ગયે કહો. અગર કંઈ પણ કારણ ભે, પણ અંતે કમઠને વસ્તુ સ્થિતિનું ભાન થયું. કેવળ ગુનેગાર પહેલાં ભવથી વિચારું તે હું જ ગુનેગાર થતે આવ્યો છું. આ તદ્દન નિર્ગુનેગાર છે. દરેક ભવમાં નિર્ગુનેગાર છતાં દરેક ભવમાં ઉપદ્રવ કરનાર, પહેલા ભવમાં પાર્શ્વનાથજી મહારાજને જવ અને કમઠ પરસ્પર એક બીજા સગા ભાઈ હતા અને તે કમઠ વ્યભિચાર આદિ ખરાબ સ્થિતિમાં આવ્યું. પાર્શ્વ નાથજી કે જેનું નામ પૂર્વભવમાં મરૂભૂતિએ કમઠના જીવને ઠપકો દીધે. દુનીયામાં કંઈક હલકે પડ્યો. રાજા સુધી વાત પહોંચી, અને ઘરબાર
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
છેડી તાપસ થયા. તેમાં તપસ્યા કરતા હતા, મરૂભૂતિ ખમાવવા જાય છે. કમઠ શીલા હાથમાં રાખી તપસ્યા કરે છે. પાર્શ્વનાથજીના જીવને વિચાર થયા કે-એક મનુષ્ય આ સ્થિતિએ અધમપણાને લીધે પહેાંચ્યા છે, તેા મારા નિમિત્તે આખી જિંદગી વેડફી ન નાંખે એવા વિચારથી તે ભાઇને ખમાવવા આવે છે. ત્યાં જ પેલા કમઠ શીલા ઉપાડી તેના ઉપર ફેકે છે. એ જ કમઠના જીવ પાર્શ્વનાથજીના જીવ મરૂભૂતિને મારે છે, હેરાન કરે છે, યાવત્ ભવની પરપરાને ભાગવતાં છેલ્લા ભવે જેમાં કેાઈ નિમિત્ત નથી. છે ત્યાં કમઠ દેવતાને સ્થાને છે. આ મરૂભૂતિને જીવ પાર્શ્વનાથજીના છેલ્લા ભવમાં મુનિપણામાં નિઃસંગ-નિમ મત્વપણે વિચરી રહ્યા છે. અપરાધના અહીં સભવ નથી. કાઉસગ્ગ ધ્યાને છે, કમઠના અપરાધ કર્યા નથી. અપરાધને અસંભવ તેવી સ્થિતિમાં કમઠ મરણાંત ઉપસર્ગ કરે છે.
કહૃદય
જ્યાં ગુના કે ગુનાના સભવ નથી ત્યાં ઉપસર્ગ કેમ? કેવળ કહૃદય. આ જગતમાં દેખીએ છીએ કે-જેનું કઈ પણ નુકશાન કરતાં નથી, નુકશાનની ભાવના પણ નથી, છતાં પણ તેની તરફ તે શંકાની જં નજરે જુએ છે. ખીજાના ગુનાને પણ પેાતાના નામે જ ચઢાવે છે. વૈદકમાં દરદની દવા છે, પણ વહેમની દવા નથી. ’ દુનિયામાં વસ્તુનું સમાધાન છે, પણ વહેમનું સમાધાન નથી. કહે કમ માનવું પડશે. આપણી સમજણ કે જાણપણા વગર માત્ર પૂર્વકના જોરે દુનીયાના મનુષ્ય તરફ સ્નેહ થાય, રાગ થાય. આ જ વાત આગળ લ્યા, જેમ દીક્ષામાં કેટલાક કહે છે કે-નાના છેકરા દીક્ષામાં સમજે શું? માટે તેને દીક્ષા ન લેવા દેવી જોઈએ. એક કેટિધ્વજના છેકરાને હીરામાતીના દાગીના પહેરાવા, તેમાં કાઈ કહેવા માંડે કે આ બચ્ચું' હીરા ને કાચમાં સમજે શું ? તને દાગીના મળવા નહિં ઘઊં-પહેરવા નહિં દઉં તેમ તમે કહેા ખરા ? સેાના ને પિત્તળમાં શું સમજે? માટે એના સેાના હીરા–માતીના દાગીના લઈ લ. જેમ નાનુ ખશુ. જો કે દીક્ષામાં સમજે છે, છતાં તમારા કહેવાની ખાતર સેાના, ખબર નથી. તમારૂં બચ્ચું' હીરા ને કાચમાં, માતી ને મીણના મેતીમાં,
હીરા વિગેરે એકેની
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૯ મું
,
[ ૧૬૩
કલઈમાં ને ચાંદીમાં, પિત્તળમાં ને સોનામાં શું સમજે? જે એ સમજ ન હોય તે મળેલી ચીજનું રક્ષણ વાલીઓએ કરવું. એ તમારી ફરજ. છોકરૂં સાચા કે જૂઠામાં ભેદ સમજતું નથી, એથી તમે કઈ ફરજે બંધાયા? ત્યાં આગળ રક્ષકકર્તા તરીકે ઉભા રહેવું પડે, માલિકને બેલાવવા પડે. અને છોકરાનું રક્ષણ કરી સોંપવો પડે, એ વખતે સરકારને કહે કે, અમને હીરા, મોતી, સોનું, ચાંદી પહેરવા મળે નહીં, તે આ છોકરો શાનું પહેરે? એમ કહી શકે? જે નાના બચ્ચાને પિતાના નશીબથી મળેલું હીરા, મોતી, સોનું, ચાંદીનું ઘરેણું અજાણ્યા મળ્યું, એ સમજાતું નથી, હજુ સાધુપણામાં શું સમજે છે? નાના સાધુને થીએટરમાં-સીનેમામાં કેટલા જોયાં? ચોમાસાના વરસાદમાં દોડી જતા કેટલા જોયા? બાયડી જોડે થઈને નીકળી તે જુએ? એવી રીતે પેલા છોકરાને કાચને દાગીને આપી જુઓ, સાચા મોતીનો લઈ મણને આપી દ્યો, એને કંઈ પણ ખબર નથી, એ તો એના મા-બાપ કિંમત જાણે છે. કિંમત છોકો જાણતો નથી, તેટલા માત્રથી છોકરા પાસેથી દાગીના પડાવી લેવાને, ઝુંટવી લેવાને હક્ક નથી. એને દાગીને એના નશીબે મળેલ, અજાણપણુમાં મળેલ તે લઈ લેવાનો તમારે હકક નથી. કેટિધ્વજની બાયડીને પેટે છોકરો જન્મે તે કેવી સમૃદ્ધિમાં આવ્યો છે તે છોકરે સમજે છે? કંઈ નહિં. માટે રાજા કે કટિધ્વજને ઘેર જન્મેલા છોકરાને ચંડાળને ત્યાં મૂકી દે. જન્મેલો શું સમજે છે? નથી સમજતો મા કે બાપ, નથી સમજતો રાજસત્તાને, રાજઋદ્ધિ રાજકુટુંબ કે રાજ-રૈયતને કંઈ પણ સમજતું નથી. કોઈ કાયદે એવો નથી કે કઈ કંઈ ન સમજે તેની ઉપર તેના રક્ષણ માટે કદાચ રિસીવર અગર વાલી નિમવાનો હક્ક જગતમાં કેરટને છે, પણ વસ્તુ ખૂંચવી લેવાનો હક્ક કઈ પણ રાજ્ય કે ધર્મને નથી. અણસમજુ બાળકને કિંમતી દાગીના પહેરાવે છે કે નહિં?
અહીં નાનાઓની થતી દીક્ષામાં એક કરી શકો કે–વડેરા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક વિગેરેથી જુદો ન પાડવા દેવો. જુદા પાડવાને વખત ન આવે એ બંદોબસ્ત કરવાના હક્કદાર છો. એકલાને જુદો રખડવા ન ઘો, સજનને હક્ક કેટલે? અજ્ઞાન પણે અણસમજમાં
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૪ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
મળેલી ચીજની રક્ષા થાય. બચ્ચાંને બાળપણથી જે ચીજ મળી તે ચીજ માટે સેની મુડીવાળાએ ન મળવાથી સંતાપ કર્યો, નેવુંવાળાએ
શીવાળાએ હાય હાય કરી. એવી ચીજ કદી નાનાને મળી. હીરા, મોતી કે કોઈ પણ ચીજ જેને માટે દુનીયા ટળવળતી હોય એવી ચીજ જાણકારને ન મળી. પરચુરણીયા દલાલ મોતીની કિંમત જાણે, સો વરસના થયા હોય, એક ચીજ સ્વપ્નમાં ન દેખી હોય, કટિવજના ગળામાં એ ચીજ દેખી તે અમને એ ચીજ જિંદગીભર ન મળી તો તને મળવા નહીં દઉં-એમ કહી શકાય?
પૂર્વના સંસ્કાર જે જગતે ઈચછેલી કલ્યાણના ભાગરૂપે મોક્ષની નિસરણીરૂપ અણસમજુપણામાં કદી મળી, વસ્તુતઃ અણસમજુ નથી, પણ તમારા સંતોષની ખાતર માની લઈએ કે-વગર સમજણે મળેલી કિંમતી ચીજને નાશ કરવાનું કાયદે કે મનુષ્ય પસંદ કરે ખરું? પિતે સમજણ હોય તો રક્ષા કરવી. અણસમજુ એવો છોકરો ઉભો હોય તો તેની ફરજ નથી. પિતે એને ભાઈ છે. પેલાને મળ્યું છે, આને નથી મળ્યું, અને સરખા છે, પણ વસ્તુની કિંમત જાણે, તેની શ્રેષ્ઠતા જાણે, તેની ફરજ કઈ? પોતાને ન મળ્યું હોય છતાં જેને મળ્યું હોય તેની રક્ષા તથા વ્યવસ્થા કરવી એ પહેલી ફરજ છે. અહીં કર્મના સંસ્કાર માનવા છે, જમ્યા પછી રિદ્ધિ સમૃદ્ધિના સંસ્કાર માનવા છે, તો અહીં ધર્મમાં સંસ્કાર ન માનવાનું કારણ શું? તમે ધર્મ દ્વેષી હો તે જ બને? દુનીયાદારીના ને ધર્મના કાટલાં જુદા છે? તમે ધર્મદ્વિષી ન હ તે એને ઘર્મના દાગીના મળેલા છે, તે રોકવાની સજજન તરીકે તમને સત્તા નથી. તે દાગીના લૂંટી લેવા માંગો તો તમે શાહુકારીની લાઈનમાં રહ્યા ગણાવ નહિં. તેવી રીતે જે બચ્ચાંને સર્વવિરતિના પરિણામ થયા, ત્યાગ કરવાનો વિચાર થયે, સંયમ આદરવાની બુદ્ધિ થઈ, કંઈ નથી સમજતો તેટલા માટે તમે સંજમ મળતું અટકાવો કે સંજમ પાળતામાં સહાય કરશે? છોકરાને સાંબેલામાં બેસાડેલે હોય તે પાના હીરા-મેતીમાં સમજાતું નથી, તેને અંગે તમારી એ ફરજ નથી કે સમજતો નથી માટે ફેંકાવી દઉં. માલિક આઘા પાછા
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૯ મું.
[ ૧૬૫
હોય તે ત્યાં રક્ષણ કરવા ઉભા રહેવુ' પડે એ તમારી ફરજ. જેને હીરા–કાચની ખખર નથી, સાચા ને જૂઠા મેાતીની ખખર નથી, તેવા પાસે દાગીના રહેવા કેમ ઊં-એમ ધાર્યુ? એના પૂર્વના કાઈ સારા નશીબની બલિહારી કયાં ? અજાણ્યાને ઝવેરાત મળે. બચ્ચું' અજાણ્યુ હતુ, તે અજાણ્યાને ઝવેરાત પહેરવાનુ' મળ્યું' તે તેની અક્કલની ખૂબીથી નહિં, કેવળ નશીખની ખૂબી. મોટી ઉંમરવાળા સમ્યક્ત્વ લેવા દેશવિરતિ સર્વાંવિતિ લેવા ઉભેા થાય તેમાં ગુરુના પ્રતાપ. માટી ઊંમરે ઝવેરાત લેનારાને ભુજાના પ્રતાપ, પણ નાના બચ્ચાંને જે પહેરવાના વારસે મળ્યા તે ભાગ્યશાળીના, અક્કલ હેાંશીયારીના પ્રતાપ છે ? કેવળ નશીઅનેા જ પ્રતાપ. એવી રીતે બચ્ચાંને બાળપણથી ધર્મના માર્ગ મળે, તેની અંદર ગુરુ ઉપદેશના પ્રતાપ નથી, હાંશિયારીના પ્રતાપ નથી, કેવળ પહેલાનાં ભવના સસ્કારના પ્રતાપ છે. પહેલાના ભવના સૌંસ્કારના પ્રતાપે એ તરફ મન જાય છે. તમારા ઘરના ચાર બચ્ચાંને પૂછી જુઓ કે–તારે પરણવું છે કે દીક્ષા લેવી છે? ચારે ચાર દીક્ષામાં હા કહે છે? (સભામાંથી) નાજી! કેાઈ હા કહે ને કાઈ ના કહે, નિષેધ જે કરે છે તે સમજથી કે અણુસમજથી ? જે અણુસમજથી કહે તે નિષેધ નકામા, પણ સમજે છે. કારણ પૂછે કે તરત ખૂલાસા થશે કે પગે ચાલવું પડે, ચાવીહાર કરવા પડે, ગાડીમાં ન બેસાય, ગાચરી લાવીને ખાવું પડે, આ ના કહેવામાં ખચ્ચું સમજે છે. નાનપણમાં યુવાન કે વૃદ્ધ અવસ્થામાં પૂર્વના સ...સ્કાર કર્યા કરે છે. ગાયકવાડ કમળા ગામમાં જન્મે છે. જમનાબાઈ નાની ખાલિકા ન હતી, આધેડ અવસ્થામાં હતી. આ વખતે ગાયકવાડને કયા સ'સ્કાર હતા ? કહેવું પડશે કે પૂર્વના સ`સ્કાર. શાને અંગે જમનાખાઇ તેને લાવ્યા ? પહેલા ભવના તેવા સ`સ્કારા. જ્યારે તમને પાંચ, પચીસ, પચાસમાં કના સ'સ્કાર માનવા પડે છે, મરતી વખતે અમુકને આટલા આપવા, તેમાં કયા મુદ્દો ? ત્રણ ભાણેજ હાય તેમાં અમુકને આટલું ને અમુકને આટલું તે કેવળ પૂર્વના સંસ્કાર.
મહાવીરના નેત્રમાં અમી-અશ્રુઓ કેમ ઉભરાયા.
અહીં ભગવાન પાર્શ્વનાથજીએ કમડનું કંઈ બગાડવું નથી, કેાઈ કારણ
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન–શ્રેણી
નથી, છતાં દેવલાકમાંથી આવી નાક સુધી પાણી પહેાંચાડવાના ઉપસગ કરે છે. પણ પાર્શ્વનાથજી તેના આત્માના ઉદ્ધારને જ ઈચ્છે છે, કમડ માટે હજી પહેલા ભવના સંબંધ માની લઈએ, પણ સંગમ ને મહાવીરમાં કાઈ જાતના સ'ખ'ધ નથી. મહાવીરના ચરિત્રમાં ભગવાન મહાવીરને સંગમને પૂર્વભવનું શું વેર હશે ? પણ શાસ્ત્રામાં વૈરની હકીકત ન હોવાથી પહેલાના વૈરના સબંધ ન હતા, છતાં અનુચિત, ઉચિત, શારીરિક, માનસિક બધા ઉપદ્રવ કરી ચૂકયા. મરણાંત ઉપસગપણ કરી ચૂકયા. હજાર ભારનુ ચક્કર કે જે ચક્કર મેલવાથી મેરૂપર્વતની ચાલીશ ોજનની ચૂલિકા લેાટ થઈ જાય. એ ચક્કરનું જોર કેટલું? એવુ' ચક્કર જેની ઉપર મૂકયું. કહેા કઈ આકી રાખી ? ભગવાનને ચાર ઠરાવવા ઉદ્યમ કર્યાં, ખરાબ હરાવવા ઉદ્યમ કર્યા, એટલું જ નહિં પણ ચાર ઠરાવી ફ્ાંસીએ લટકાવ્યા. મહાવીરને સંગમ દેવતાએ સાત વખત ગળામાં ફાંસી નાંખી છે. ફાંસી કાને પડી ? ભગવાન મહાવીરને સાતે વખત ત્રુટી ત્યારે રાજા પ્રધાને રાજમંડળને પૂછ્યું કે શું કરવુ ? કે રાજમ`ડળે ઉત્તર આપ્યા કે-સાત વખત ફાંસી ત્રુટી તેા ચાહે તેવા ગુનેગાર હાય તા તે નિર્ગુનેગાર છે. પછી છેાડી દીધા. આ જગા પર ભગવાનને હલકા પાડવામાં બાકી કયું રહ્યું ? આવી રીતે ચેર ઠરાવવા, લાકડે લટકાવવા ત્યાં સુધીના અધમ કાર્યાં સ`ગમદેવતા કરે છે, ત્યાં બાકી કચું રહ્યું ? કમઠને પાર્શ્વનાથજીને પહેલા ભવના સબંધ ચાલે છે. અહીં સંગમના પ્રસ`ગમાં તેા પહેલા ભવના સંબંધ પણ નથી. એવી જગા પર આવા ઉપસગ કરે છે, ભગવાનને એવું અશાતાનુ` કમ હતુ તેથી ભાગવવુ પડયું.
પ્રશ્ન—કારણ વગર કાયકેમ બને?
ઉત્તર—અહીં અશાતાના ઉદય એ કારણ, પરસ્પર કાર્ય કારણભાવ હાય એમ જૈનશાસન માનતુ નથી. પાલકના સંબંધમાં ૪૯૯ નવાણુ સાધુઓ કેવી રીતે કેવળી થયા, માક્ષે ગયા? હવે તેના વેરના બદલા કેવી રીતે લેશે? આપણે કાઇને ધેાલ મારી એણે સાટામાં ધેાલ મારી, ધેાલ સાટે ધેાલ મારતા કર્યાંના સાજા ઉતરતા નથી. આપણે ઉપસગ સહન કરવા એ છેડા રાખીએ છીએ. સંગમદેવતા અને ભગવાન મહાવીરને પહેલાં ભવના સંબંધ નથી. મહાવીરે કારણ આપ્યુ નથી, છતાં
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૯ મું
[ ૧૬૭
દુઃખની શીલામાં સાન્યા. હદ બહારનાં દુઃખા છતાં ભગવાન મહાવીર એના ઉદ્ધાર માટે આંખમાં આંસુ લાવે છે, તે માટે હેમચંદ્રાચાય જણાવે છે કે-‰તાવાયેવિ ને ધ્રુપામથર સાચાઃ । જેણે વગર કારણે ગુના કર્યા છે, છતાં પણ દયાયે કરી જેની આંખ શ્રાવણ-ભાદરવા વરસાવી રહી છે. કંઈક આંસુ પણ આવી ગયા છે. તેમના નેત્રનું કલ્યાણ ઈચ્છીએ છીએ. ઉગ્ર સ’કટમાં વરને બદલે નેત્રમાં ભીનાશ. ઉપગારના પ્રસંગ ચૂકવા નહિ.
મહાવીરે ગુના ગાંઠે બાંધ્યા હાત તા શુ થાતે ? સપ રાખવાની ઇચ્છાવાળાએ પહેલાં આ પગથીયું કબજામાં લેવું જોઈ એ. ગુનાની માફી આપવી. આટલા માટે શાસનપ્રેમીએ શાસન સેાસાઈટીનાં દરવાજા ખુલ્લાં રાખેલાં છે. કોઈ પણ સત્ કાર્યની ઈચ્છાવાળા થાય તે દાખલ થાય. પહેલાંનાં અસત્ કાર્યને નિંદીને હવેથી સત્કાય કરવા તૈયાર થાય તા દરવાજા ખુલ્રા છે. તેમ ન રાખીએ તેા અનાદિ મિથ્યાત્વીને સમકતીમાં દાખલ થવાનેા વખત આવતા નથી. એને પેાતાને સૂઝે કે મેં કર્યું... તે જૂઠું છે. એવી ધારણાવાળા ભલે ખુશીથી તેમાં દાખલ થાવ. આ તા સુધરેલા માટે, પણ સંગમ સુધરેલા નથી. કમઠ ઉપસર્વાંને છેડે સમ્યક્ત્વ પામ્યા. સંગમ સમ્યક્ત્વ પામ્યા નથી, ઠેઠ સુધી સુધર્યા નથી. છતાં તેના ગુનાની ભગવાને ગાંઠ બાંધી નહિં. સપ દચ્છિવા હોય તેણે ગુના ગાંઠે આંધવા ન જોઈએ.
શાસ્ત્રકારો પ્રરૂપણા શુદ્ધ કરશે, પછી કષાય-રાગને લીધે પ્રશ્ર્વત્તિમાં ફેર પડે, તેમાં શાસ્ત્રકાર સહી આપવાના નહીં. મહાવીર સંગમને અંગે દયા ચિંતવે છે અને શક દેવલાકમાંથી કાઢી મૂકે છે. તેના પરિવારને રાકે છે. એકલી તેની દેવીએ જાય છે, એ ઇંદ્રની લાગણી, ભગવાન પરના રાગને અંગે થએલી લાગણી તેમાં મહાવીર સહી આપે નહિં. શાબાશ ઇંદ્ર ! શાખાશ, ઠીક કર્યું" તેમ મહાવીર કહે નહિં. ઇંદ્ર હજી અવિરતિમાં છે, તેથી લાગણીમાં કઈ જગા પર જાય તે સવિત છે, પણ ચમરેન્દ્ર પર વજ્ર નાખી દેવલેાકની બહાર કાઢ્યો અને સંગમને પણ બહાર કાઢ્યો. તેમાં રાત-દિવસના ફરક ફળમાં છે. અસુરે દ્રને બહાર કાઢ્યો, તે રૌદ્રધ્યાન અને સંગમને બહાર કાઢ્યો તે સમ્ય
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
ફત્વની લાગણી. તેમાં કારણ સમ્યક્ત્વની લાગણી, તીર્થંકરનો રાગ, પ્રભુ મહાવીરની ભક્તિ, સંરક્ષણ માટે જે ધ્યાન થાય તે રૌદ્ર, તેથી સૌધર્મેદ્રને પિતાનું દેવકનું માન અને રક્ષણ માટે ચમરેદ્રને બહાર કાઢ્યો હતે.
ધ્યાન શતકકાર શ્રી જનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે કે વિષય સાળ' વિષયના સાધનમાં જે સંરક્ષણ બુદ્ધિ, ત્યાં શંકા કરી કેવિષય સાધન કેમ કહે છે? જે બાહ્ય પદાર્થ તેનું રક્ષણ કરવું તેમ કહે. શ્રાવક દેવદ્રવ્યનું રક્ષણ કરે તે જે કે સંરક્ષણ છે, છતાં તેને રૌદ્રધ્યાન કહી શકાય નહિ. ત્યાં આ ખુલાસો કર્યો કે જે ચમરેંદ્રને બહાર કાઢ્યો, અહીં સંગમને બહાર કાઢ્યો, તેમાં ચમરેંદ્રને બહાર કાઢ્યો. તે રૌદ્રધ્યાન. હજુ ચમરેંદ્ર ઇંદ્ર પાસે આવ્યું નથી, પણ એ આ કે રૌદ્રધ્યાન ગણાય, પણ સંગમ દેવતાને કાવ્યો તે આર્ત કે રૌદ્રધ્યાન ગણાય નહિ. મુળ ઘણીથી ગુનાની ગાંઠ વળાય જ નહિ, તે એ જ પ્રમાણે જેને સંપ રાખ હોય તેણે સંપનું પહેલું પગથીયું સમજવું જોઈએ કે-બીજા ગુના કરે તેની ગાંઠ વાળવી નહિં. આપણે ગુનેગાર થઈએ એવે વખત આવવા દે નહિં. આ બે કર્યા છતાં, પણ લાગણી ખેંચવાને રસ્તે ત્રિી છે. આ તે પરસ્પરની લાગણી નહિં તૂટવાને રસ્તો, પણ લાગણી થવાને રસ્તે, પણ લાગણી થવાને રસ્તો જુદો છે. લાગણી થાય તે થએલી લાગણી તૂટે નહિ. જેની સાથે સંપ રાખવા માગીએ તેની સાથે ઉપગાર પ્રસંગ આવે તે મરણના ભોગે પણ તે અવસર જવા દે નહિ.
સંપના ત્રણ કારણે કયા? ઉપગારને વખત આવે તે જિંદગીના ભોગે પણ જવા દે નહિં. ત્યારે સંપ ટકે. સંપની જડ આ ત્રણ, ૧ બીજાને ગુને ગાંઠે બાંધે નહિ. પિતે ગુનેગારીમાં આવવું નહિં. અને ઉપગારને અવસર જવા દે નહિં. લાખને પૂછયું ત્યારે લગભગ બધાએ સંપ જોઈએ એ જ જવાબ આપ્યો, પણ ત્રણ કારણે કોણે કતરી રાખ્યા? સંપના ભાષણ કરતે હે ને કેાઈ સર્વને એક કરવા આવે તે તરત લડવા ઉભા થાય–અર્થાત સંપ કરવાને નીકળવા માંગનારાઓ ભોગ આપીને સંપ
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૦૯ મું
[ ૧૬૯
કરવા તૈયાર નથી. માત્ર સંપના બણગા ફુકે છે. એના અમલની વાત કયાંથી લાવવી? મૂળ ત્રણ કારણોને અમલ કયાંથી લાવે? જગતમાં સંપ શબ્દને પ્યાર છે. સં૫ શબ્દ બધાને વડાલે છે, પણ પદાર્થ ઘણો કિંમતી અને કેઈ ભાગ્યશાળી પાસે આવનારે. એવી રીતે ધર્મ શબ્દ સર્વને વહાલે લાગેલ હોય છે. ધર્મિ હોય તે હાથ ઊંચે રાખો તે કોણ હાથ ઊંચો ન કરે? હાથ નીચો કઈ ન રાખે, કારણ આ બધા ધર્મના કારણોને સમજી ગયા છે? કારણોને અમલમાં મેલવાવાળા છે? છતાં સંપના કારણેને ન સમજવા છતાં દરેક સંપની ચાહનાનો ઈલ્કાબ લેવા તૈયાર છે. તેવી રીતે ધર્મનું સ્વરૂપ અને કારણે કયા, તેને અમલ કેટલો કરે છે તે વિચારવામાં કોઈ તૈયાર નથી. છતાં ધમ શબ્દની પ્રીતિ વ્યાપી ગઈ છે માટે કોઈ અધિર્મિ કહેવડવવા તૈયાર નથી. પોલીસે ફરિયાદ નોંધાવી, વાદી તરફથી પુરાવા રજુ થયા, કેરટે ચાર્જ કરી, ગુનેગાર મા, આણે ખૂનનો ગુનો કરે જ છે, છતાં આરોપી જે વખત ઉભો થાય છે તે વખત એક જ બોલે છે કે હું મને બેગુનેગાર જાહેર કરું છું. મારા પુરાવા મારે વકીલ આપશે. ગુને કર્યો છે, કેરટે માન્યું છે, જેમાં બચાવ કરી શકાય તેવું નથી, છતાં વકીલ એક જ વસ્તુ તેના મોંમાં મૂકે છે કે, “હું બેગુનેગાર છું” મારા પુરાવા વકીલ આપશે. જે છૂટી શકે એ નથી, છતાં પોતે પિતા માટે બેગુનેગારીના વચન કહે છે. આટલું કહેવા માત્રથી કેરટ બેગુનેગાર માની ત્યે તે તેના જેવી આંધળી કેરટ કઈ? આવી રીતે ધર્મને નાશ કરવા પ્રયત્ન કરે ને તે ધર્મ માટે કરીએ છીએ; પાંજરામાં ઉભેલ, સાબીત થએ તે બેનેગાર જણાવે છે, તે માનનાર કેરટ કેવી ? જે ધરમનો નાશ કરનારા અમે ધરમની ધગશવાળા છીએ, તે ધગશવાળી વ્યક્તિની કેરટ કિંમત ગણે નહિં. આવી રીતે કેરટ અધમ અવસ્થાએ પહોંચેલા ખૂનીના બેગનેગાર શબ્દની કિંમત ગણે છે. તેવી રીતે આપણે સંતોષ લેવાને કેજગત માત્રને શબ્દ થકી તે ધર્મ વહાલે છે. નહીંતર ધર્મના નાશકધર્મવંસકે પોતાને ધમ કહેવડાવવાને બહાર પડતે જ નહિ. આથી ધર્મ શબ્દનો પ્યાર રહેલો છે. ધર્મ શોદ જુદી ચીજ છે ને ધર્મ પદાર્થ જુદી ચીજ છે. ધમ પદાર્થ ? લાલ, લીલો, પીળો, વાદળી ૨૨
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૦ ]
શ્રી આગમોદ્ધારર્ક-પ્રવચન-શ્રેણી
કે ? ધર્મને નથી રૂપ, રંગ, રસ, ગંધ, નથી સ્પર્શ, ધર્મએ વસ્તુ આત્મામાં રહેવાવાળી આત્માની જ માલિકીની, તે સમજે કોણ? વહુતાએ ધર્મની કિંમત કરે તે જે ધર્મ સમજી શકે. તે લૌકિક લોકોત્તર દષ્ટિએ કેવી રીતે કિંમત આંકી શકાય અને આદરી શકાય? તે ધર્મ કરનારા ચાર શ્રાવકના દષ્ટાંતથી આગળ સમજાવાશે.
.
પ્રવચન ૧૧૦ મું. ભાદરવા વદી ૧૦ રવીવાર
લાખ વખત મેળવી આપનાર ધર્મ શાસ્ત્રકાર મહારાજા પ્રથમ જણાવી ગયા કે-આ સંસારમાં વસ્તુની કિંમત સમજે વસ્તુને એગ્ય ઉપયોગ કરી શકે, કિંમતના ખ્યાલ વગરને મનુષ્ય યોગ્ય ઉપયોગ કરી શકતું નથી. જેને ખાવાલાયક પદાર્થ સિવાયનું બીજું લક્ષ્ય નથી, એવા બાળકને સોનું, ચાંદી, હીરે કે મોતી, લાકડું કે લોઢું આપો તે ચુસવાનું કામ કરે. એ બચ્ચાંને એક જ ખ્યાલ કે જગતમાં જે ચીજો છે તે બધી ખાવાના ઉપયોગમાં લેવાની છે. બોરની કિંમત જેટલી કરે છે તેટલી મતીની કરતું નથી. જાંબુ, બેર કેરીની કિંમત લાગી, મોતી, હીરા, સેનું, રૂપું બધા નકામાં લાગ્યા. કારણ? એની કિંમતને બાળકને ખ્યાલ નથી. પેટ ભરવું એટલે જ તેને ખ્યાલ રહ્યો છે. તે ખ્યાલ પણ કેવી મૂર્ખતાને? હીરા, સોના, ચાંદીથી ઢગલાબંધ બાર આવતે, પણ એને તે સીધા બાર જ જોઈએ. એ હરે ત્યે ને હીરાની કિંમત ઉપજાવે ને પછી બોરાં આવે, એ બચ્ચાંને પાલવતું નથી. આમાં તો હજુ બચું અજ્ઞાન-મૂર્ખ કહેવાય. આપણે તે સમજદારીના શેખર છીએ. કોઈ અણસમજુ કહે તે પગથી માથા સુધી સળગી જઈએ. આપણે બાળકની દશાથી એક તસુ જેટલા પણ આગળ વધ્યા નથી. તમે દુનીયાદારીને અંગે આહાર, શરીર, ઈદ્રિયે તેના વિષય અને તેના સાધનોની કિંમત સમજ્યા છે. બચ્ચે માત્ર ખાવામાં, તેવી રીતે આપણે પાંચ ચીજોને સમજ્યા છીએ. ખેરાક માટે લગીર વેલડું થાય તે ઉંચા નીચા થઈએ છીએ. વિષ
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૦ મું
[ ૧૭૧
ક
ચેનાં સાધનેમાં લગીર આશુપાછું થાય તે ઊંચા નીચા થઈએ છીએ. નાના છોકરાના હાથમાંથી દાગીને, મોતીની કંઠી, સોનાને કંદોરો નીકળી જાય તેની તેને ચિંતા-દરકાર નથી, તે પણ નથી. પરંતુ તેને બેરું દેખાડીને ન આપે તે શું કરે છે? આવીને વળગે, રેવા માંડે, સેંકડે મૂકે. હીરાનો દાગીને, મેંતીની કઠી અથવા સેના ચાંદીની કઈ ચીજ ચાલી ગઈ તેની દરકાર નથી. બચ્ચાને જેમ બેર, જાંબુની દરકાર, તેમ આપણે માત્ર આ પાંચ ચીજોની દરકાર છે. આહારદિક સિવાય છઠ્ઠી દરકાર જ નથી, ચાંદી, સેના, મોતી, હીરામાં ઢગલાબંધ બરા આવે છે. માટે બેરા કરતાં હીરાદિકની કિંમત વધારે ગણવી જોઈએ-એમ બચ્ચે સમજાતું નથી, તેમ આપણે પણ બચ્ચાંની કટિમાં જ છીએ. જે તમારી પાસે પુય હોય, ધર્મ હોય તે જોઈએ તેટલાં સારા સાધને મેળવી શકે, પણ છોકરાને બરાં ઉપર લક્ષ્ય છે, પણ હીરાદિક તરફ લય નથી. તેવી રીતે આપણે પાંચ તરફ જ લક્ષ્ય રાખ્યું છે. તે મૂળ આપનાર ધર્મ તરફ લક્ષ્ય ગયું નથી. જે પુણ્ય હોય, ધર્મ હોય તો તે કેટલી વખત ખોરાક મેળવી ઘે. લાખો, અબજો વખત, તો કિમત કોની કરવી જોઈએ, એક વખત મેળવી છે, તેની કિંમત કે.લાખ વખત મેળવી છે તેની કિંમત? છે. બાળક અને આપણું વચ્ચે કર્યો તફાવત
બેરાની લાલચે હીરાને, મિતીને, સેનાને કે ચાંદીના દાગીને તમને કાઢી દે છે. બચ્ચાંને બાર દેખાડે, જાંબુ દેખાડે તે વખત ચાહે તમે હીરા, મોતી, સોના કે ચાંદીના દાગીને માગી લે તે બધું આપવા તૈયાર છે. તેવી રીતે આપણે ખોરાકને અંગે ધમને હારવા તૈયાર છીએ. ઉપવાસ એ ધર્મ જાણીએ છીએ, છતાં ભૂખ્યા રહેવાતું નથી. આમ કહી ધરમને કોરાણે મૂળે. તિથિએ લીલેતરીને ત્યાગ કરે હેય તે નથી ચાલતું-એમ કહી ધર્મને ધક્કો મારીએ છીએ, પણ ધર્મ કે પુણ્ય તારા તાબામાં હશે તે ખોરાકને તોટો નથી. જીવ માત્ર ખોરાકની કિંમત કરે છે, પણ ખોરાક જોઈએ તેટલો જોઈએ, તેટલા ભવ સુધી મળે તેવું કરનારે ધમ આપણે કરી શક્તા નથી. કેઈ ઝવેરી કે ચેક્સી થવાના વચનની માન્યતા કરે તે જે તે હીરાદિકની પરીક્ષા.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૨ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
કરતાં શીખે. તેવી રીતે અહીં ધર્મ પુણ્યના ચેકસી–ગુરુ પાસેથી સમજે તે પરીક્ષા કરતાં શીખે. જે ઝવેરીના સમાગમમાં ન આવે તે ૧૦૦ વરસને થાય તે પણ બેરને બાર જ સમજે, હીરાદિકને ન સમજે. તેવી રીતે અહીં ગુરુના પરિચય ને સમાગમમાં આવે તે જ ધર્મ સમજી શકે. જેમ બચ્ચે એકલા ખોરાકને સમજે છે, હીરાના ભેગે પણ ખોરાક લે છે. સેના, મોતી, ચાંદીના ભાગે પણ ખોરાક લે છે. તેવી રીતે આપણે પણ શાના ભાગે લઈએ છીએ. તપસ્યા, ધર્મ પુણ્યના ભેગે આપણે ખોરાકની દષ્ટિ સાચવી રાખીએ છીએ. માત્ર ખાવામાં તત્વપણું લાગે છે, પણ ધર્મ-પુણ્ય કેટલે રાક પૂરો પાડે છે, તે ખ્યાલ આવતે નથી. પહેલાં તો ખ્યાલ આવતો નથી. આગળ મોટા છોકરા લઈએ. જે ૧૫-૨૦-૨૫-૩૦ વરસના હોય, દાગીનાની કિંમત, હીરા, મોતી, સોના, ચાંદીની કિંમત સમજે છે, પણ જો જુગાર, રંડીબાજીમાં ઉતર્યો તે શી દશા થાય? કિંમત નથી સમજતો તેમ નથી, પણ એ મોતી, હીરા પોતે કેટલા વિષયો મેળવી શકે? પણ એક વિષયને આધીન થએલો આખું ઘર ખાલી કરે છે. જુગાર, રંડીબાજી કે કઈ પણ વ્યસનમાં પડ્યા પછી આ સ્થિતિ થાય છે. કિંમત સમજે છે, પણ એક વસ્તુ મગજમાં નક્કી કરેલી છે, કે ચાહે જેને ભેગ આપવો પડે પણ આ વસ્તુ મારે કરવી છે. નિર્વિવેકીને ધર્મ, પુણ્ય જવાનું હોય તે જાય ને રહેવું હોય તે રહે, પણ મારે ખાવું તે ખાવું, રંડીબાજી કરવી, દારૂ પીવે, જુગાર વિગેરે કોઈ પણ ભોગે કરવાં, કઈ પણ ભોગે મારે ખોરાક લેવો, લેવો તે લેવો. શરીર લગીરે ઘટી જાય તેવું આંબેલ, એકાસણાં છોડી દઈશ. ૧-૨ દેરાવા શરીર ઘટી ગયું તેટલા ખાતર ધર્મ છોડે છે તે કેવો છે? ભવભવ સુંદર શરીર આપનાર શુદ્ધ સંઘયણવાળા શરીરને દેનાર યાવત્ દેવતાઈ શરીર આપનાર માત્ર આ ધર્મ જ છે. “આ ભવ મીઠા તે પરભવ કેણે દીઠા” અત્યારે મળ્યું તે ભવિષ્યની શી આશા? આમ નાસ્તિકે પરભવને ખસેડે છે અને ઉપદેશ કર્યા કરે છે. આ ભવ મીઠા કહીને ખસેડે છે પરભવને. આપણે વર્તમાન ક્ષણને પકડીએ છીએ, પણ ભવિષ્યના કાળને પકડતા નથી. આજ ઉપવાસ કર્યો કાલ તે ખાવાનું મળવાનું છે, એવો સંતેષ
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૦ મું.
[ ૧૭a
કેટલો પકડ્યો? નાસ્તિકો તે આગળના ભવને ધકેલે છે, આ ભવને આંખ આગળ રાખે છે. આપણે આજને દહાડે માત્ર આંખ આગળ ખોરાક અને શરીરને અંગે રાખીએ છીએ. સજામાં સરકાર થાકે પણ કમસરકાર થાકતી નથી.
આજે ઉપવાસ કરીશ તે કાલે લાડવા આપીશ. કાલના લાડવા કરતાં આજે લુક જેટલો આપ. આગલના દહાડાને માટે પણ દરિકતા. પેલાને તે પરભવ માટે છે. આ ભવ તે એણે લક્ષ્યમાં રાખે, ખસેડ્યો પરભવ. આપણે આ દહાડે જ માત્ર ખ્યાલમાં રાખ્યો. આ ઉપરથી નાસ્તિક કરતાં તપસ્યાના આળસુઓને નીચી કેટીએ નથી ઉતારતા તે બીજું શું છે? પણ આત્માથી વિચારો કે હું કઈ સ્થિતિમાં છું? આપણે આવતા દિવસને ધ્યાન રાખવા તૈયાર થતા નથી. સવારથી ઉપવાસ લાગે હોય તે આખો દિવસ તરફડીયા મારે છે. આહારની આસક્તિ એવી વધી છે કે બીજા બધામાં સધીયારો છે, પણ આહારની બાબતમાં સધીયાર રહેતો નથી. દુનીયાદારીમાં જ બધાને સારી લાગે છે, સારું પહેરવું બધાને ગમે છે, બધા કેમ નથી તેમ કરતા. કહી શકશો કે માલ જોઈએ ને? સો વરસથી વધારે જીવવું નથી પછી દુનીયામાં અકકલના અધુરા ને ગાંઠના પુરા ૧૦૦ મળી નહિં રહે? પારકું દેવું કરીને મેજમજા કરવી સારી લાગે છે. છતાં દેવું કેમ નથી કરતાં. આગળ ગળું ફસાઈ જાય, ભવિષ્યમાં ગળું ફસાયાના ડરે ગમતી મેજમજા, દેવું કરી કરતા નથી, તે પછી ભવિષ્યની નરક તિર્યંચગતિ, નિગોદના ભવ વહોરીને શી રીતે તે આ પ્રવૃત્તિ થાય છે? જેમ પણે બેઈમાન એમ વિચારે કે–બમણું કે ચગુણ લખી આપું તો શું, દેવા છે કે ને? દેવા ન હોય તેને કંઈ વિચાર હતો નથી. તેવી રીતે આપણે એમ સમજ્યા છીએ કે ભગવવું છે કોને? આવું સમજે છે? પણ ધ્યાન રાખજો કે–સરકાર સજા દેતા થાકે છે. એક મનુષ્ય એકનું ખૂન કર્યું તે સરકાર શી સજા કરે? ફાંસી? એક બે પાંચ પચીસ કે સોનું ખૂન કર્યું હોય તે પણ ફાંસી? “ટકે શેર ખાજા ટકે શેર ભાજી” બધાના ખૂનમાં એક ફાંસી જ. એક મારે કે સે મારે બન્નેનું સરખું જ ફળ. એ ન્યાયના હિસાબે સરખું નથી,
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન શ્રેણી
ત્યારે હાથમાં ઉપાય નથી. એક વખત ફાંસી થઈ એટલે તે તેા મરી જ ગયા, પછી સેા વખત શૂળીએ ચઢાવવાના, મારી નાખવાનો અધિકાર રાજ્યને મળે જ કયાંથી ? પણુ આગળ પેાતાનું જોર ચાલતું નથી. કમજાથી બહાર નીકળી જવાને લીધે સરકારને લાચાર રહેવુ પડે છે. ચારને ચારીના ગુના માટે કેદમાં નાંખ્યા, ત્યારે તે તે ઘણું સારૂં થયું માને છે. ખાવાનું મળવાનુ, ખજારમાં જાઊં તેા કામ શેાધવું પડે. અહીં તેા વગર શેાધે કામ મળી જાય. મજુરી ન મળે તેા ભૂખ્યું રહેવું પડે. ઝુ ંપડીમાં પાણી ન મળતુ હોય તેા તે મેળવવાની તાકાત નથી, તેા કેદમાં નાખે! તે ખારાક, મજૂરી, લૂગડાંની મજૂરીની ચિંતા નથી. મારી બધી ચિંતા હરી લીધી, આવાને રાજા પણ સજા શુ કરે.. મવાલીથી ભલભલી સરકાર થાકી જાય છે, તેા રાજા થાકે તેમાં શી નવાઈ? આખદાર હાય તે! સજાનું કામ કરે જ નહિં. હાથમાંથી જાય પછી સજા ખર લાવવાનું રહેતુ નથી. રાજાની સત્તામાંથી જીવ બહાર નીકળી જાય છે, પણ કના કટકમાંથી કાઈ બહાર નીકળતા નથી. કનુ જોર કાઈ દહાડા થાકતું નથી કે નરમ પડતું નથી. રાજા કે સરકારના કમજો ખંધ થઈ જાય છે, પણ કના કખો કાઈ ભવમાં પણ બંધ થતા નથી. તે તે કર્મીનુ દેવુ... કઈ રીતે છેાડી શકવાના ?
-
ગવટામાં ૭૦ કોડાકોડી
4
કર્મ અથાય એક સમયમાં,
સાગરોપમ સુધી
આ કમને મુદતના ખાધ નથી. ૭૦ કાડાકાડ સાગરોપમના કાળ સુધી એની મુદતા છે ને? એમ તમે કદાચ કહા, પણ સીત્તેર કાડાકાડના અર્થ એ નથી કે ન ભાગવા તે માફ થઈ જાય, ૭૦ કાડાકોડ સુધી લાગલાગટ તમને ભાગવવું જ પડે. કર્માંની મુદત લાગલાગટ ભગવા તા પણ ૭૦ કાડાકાંડ સાગરોપમ સુધી તમને છેડે નહિં.
આ કયું વ્યાજ ? એક સમયમાં આંધેલું કમ તે ૭૦ કાડાકેાડ સાગરાપમ સુધી ભાગવવું પડે, અખાધાકાળ પીડા ન કરે, એ કાળ ગા એટલે કમ ઉદય આવે. તપસ્યાથી ક્ષય કરે, સ`ક્રમણ કરે તેા જુદી વાત. કંઈ પણુ કારણુ ન મળે તેા ૭૦ કોડાકોડ સુધી લાગલાગટ ભાગવવુ પડે. આ વ્યાજ કયું? આ ચક્રવર્તી વ્યાજ કે કાઈ બીજી
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૦ મું.
[ ૧૭૫
વ્યાજ? એક સમયમાં બાંધેલા કર્મ ૭૦ કડાકોડ સાગરોપમ સુધી ભોગવવું પડે. કર્મની કઠોર કેદમાં તીર્થંકર મહારાજને જીવ પણ ન છટકી શકે. એક સમય બાંધ્યું તે ૭૦ કેડા કેડ સુધી ભોગવવું પડે છે. કેરટના કાયદાની ચુંગાલમાંથી જાય પણ કર્મના કેયડાની કઠીનતામાંથી કદાપિ ન છૂટી જાય. એક સમય ઝેર ખાવ તો જિંદગીના કેટલા સમય મરી જાવ. તીર્થકરના ભવમાં નિરૂપક્રમ આયુષ્ય એટલે જ બચ્યા. જ્યાં ગંગામાં હોડીમાં બેસે છે ત્યાં વાસુદેવના ભવમાં વિદારેલે સિંહને જીવ જે દેવતા થયા છે, તે હેડી ડૂબાડી ભગવાનને મારી નાખવા ધારે છે. કામની આસક્તિ વખતે કરેલા કર્મો ધરમ વખતે પણ કેવા આડે આવે છે તે વિચારજે. ધરમ કરતાં ધાડ યાદ લાવીએ છીએ, પણ કરમ કરતાં કાળો બન્યા હતા તે યાદ લાવીશ? જગતના ઉદ્ધાર માટે નીકળેલા મહાવીર એવાની હેડી, ડૂબાડવામાં આવે, મહાવીર ગંગા ઉતરે, જેને જગતના તમામ આત્માના ઉદ્ધારની ભાવના, તેવાને પાણીમાં ડૂબાડી મારી નાખવા છે. આવી ધારણાવાળા દેવ ભગવાન ભલે જ્ઞાનવાળા પવિત્ર હોય પણ અત્યારે નિરાધાર જિંદગીમાં. તે વખતે આધાર કેણ? કઈ નહિં. કંબલ સંબલ દેવે તેમને કેણ કહેવા ગયું હતું. તે પહેલા ભવના મનુષ્ય કે મહાવીરના સંબંધી પણ નથી. તમારા વ્યવહારની બહાર એવા બળદ છે. બળદેમાંથી થએલા દેવતા, તેમાં પણ તાજાં ઉપજેલા, તે ત્યાં ઉપગથી આવે છે ને હોડી બચાવી દે છે. આપણે વિચારીએ છીએ કે ઘરડાં બુઢ્ઢાને ધરમ કરવાનું નથી સૂઝતું તે આ છોકરાને શી રીતે સૂછ્યું. પલ્યોપમ સાગરેપમવાળા પહેલાંના દેવતાને ન સૂછ્યું તે તત્કાલ ઉપજેલા એવા કેબલ-શંબલને સૂઝયું. શેલડી ચાવી હોય પછી કુતરાને કુચા નાખવો પડે તેમાં મનુ
ને તેટલો આંચકો નહીં આવે, તેવી રીતે કંબલ-સંબલ જાનવરના ભવના તેમાંથી દેવતા થએલાને તત્કાળ દેવતાઈ સુખને લાત મારીને જવું તે કઈ સ્થિતિએ નીકળ્યા હશે ? જાનવર સરખો ભવ, તેમાંથી દેવતાઈ ભવ, તેને પણ લાત મારવી, તે વખત તે લાત જ મારવાની છે. નવા મળેલાં સુખને લાત મારી તે પણ શાને માટે? મહાવીર મહારાજના બચાવ માટે. આનું નામ તે ભવિતવ્યતા. નથી મહાવીરે કહ્યું
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૬ ].
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી
કે નથી ઈ હુકમ કર્યો, નથી કેઈની પ્રેરણું, તે કંઈ નથી, નથી પહેલા ભવનો વિચાર છતાં તાજા ઉપજેલા દેવતાને હોડી બચાવવાને ભાવ. તેનું નામ જ ભવિતવ્યતા. વગર ચિતવેલું કારણ મળે તેનાથી જે કાર્ય થાય તેનું નામ ભવિતવ્યતા.
સોનાની થાળીમાં લેઢાની મેખ સરખું કર્મ વિષયની વાંચ્છાએ કરેલ અપરાધ નડ્યો. ધર્માત્માપણાના વખતમાં દુનીયાદારી કે પરિગ્રહને અંગે કરેલા પાપકર્મ તે કઈ વખત સેનાની થાળીમાં લેઢાને મેખ મારશે તેને પત્તો નથી. આખા જગતને ઉદ્ધરવાનો મહેલ તેવા નાથ કઈ દશાને પામે છે. ઠેઠ વાસુદેવના ભવમાં કરેલા કર્મથી અસંખ્યાતા ભવ થયા, તો પણ જે નિકાચિત કરેલું કર્મ એ પણ ભગવાન મહાવીર હઠાવી શક્યા નથી. આ વિચારશો એટલે. કમને કઠીન કોયડે કેઈને પણ છોડતો નથી. તેની પાસે બુધવારીયા ખાતું નથી, પાટીયા ફેરવવાપણું નથી. તે તો ભગવ્યા જ છૂટકે. બંધ સમય ચિત્ત ચેતીએ ઉદયે શે સંતાપ” શાણુએ જમે કરતાં વિચાર કરે, તેવી રીતે તમે કમનું દેવું કરતાં વિચાર કરો. લેવા આ તે ઊંઘી જાય, ફેફરું લાવીને પડે છે. કરમ બાંધતી વખતે શું કરે છે? હસે છે. ભોગવતી વખતે તરફડીયા મારે છે અને રડે છે, જમે કરવામાં જમ જે અને ઉધારમાં અદ્ધરી. આ જીવ આ સ્થિતિએ એમ સમજે છે કે કેમ આમ કાળું છે. એ ભોળવાઈ જશે? કર્મની સત્તામાંથી તીર્થંકરનાં જીવ પણ છૂટી શકયા નથી. પતાવ્યા જ. છુટાય છે. તે આપણે કેટલી ગણતરીમાં? એવું કષ્ટમય પ્રભુ શ્રી પદ્મનાભજીનું ચરિત્ર. એવા જ ઉપસર્ગો લગભગ ભગવાન શ્રી મહાવીરસ્વામીના સરખા જ અને તેટલા જ ભયંકર થવાના. કારણ કર્મો તેવા જ બાંધ્યા છે. ઠાણાંગજીકાર જણાવે છે કે-જેવા શીલ સમાચારવાળા મહાવીર તેવા જ ભગવાન શ્રી પદ્મનાભ. એવા બીજા ન થવાના હોય તે પણ એ સિદ્ધાંત કરવામાં પાછા પડીએ તેમ નથી, કે કર્મના સકં. જામાંથી કોઈ ઠગીને નીકળી શકે તેમ નથી. આટલું જાણ્યા છતાં વર્તમાનકાળના આહારને વળગી રહ્યા છીએ, એ આહાર શરીરાદિ કરેડો. વખત દેનારો ધર્મ તેની દરકાર આપણે કરી નથી. એવી રીતે ઇંદ્રિયે.
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૦ સું
[ ૧૭૭
માતાની કુખમાં આવે ત્યારે કેવળ કમ જ આહાર મેળવી દે છે. જો તમારી ધારી ઇંદ્રિયા થતી હોત તે એક એક જીવને સેકડા ઇંદ્રા કરવામાં ચૂકતે નહિં. આખું માથું આંખેાથી ભરી દેતે. જીવ અગર માબાપની ધારી ઇંદ્રિયા થતી હતે તે પણ ઇંદ્રિયા કર્મના સિદ્ધાંત પર આધાર રાખ્યા સિવાય બીજા કશા ઉપર આધાર રાખતી નથી. માતાની કૂખમાં જે જગા પર આપણે ઉત્પન્ન થયા છીએ તે જ જા પર કીડા પણ ઉત્પન્ન થયા છે. તમે પાંચ ઇંદ્રિયવાળા અને એ એ ઇંદ્રિયવાળા કેમ ? ઇંદ્રિયા તમારી ધારેલી કે તમારા માતાપિતાએ ધારેલી તમને મળી નથી. કહેા કે પુણ્યથી મળી છે. જે દ્રિયા મેળવી આપનારૂ' પુણ્ય. તે પુણ્યને પાટુ મારીને તમે ઇંદ્રિયાનું રક્ષણ કરી છે. હીરા, મેાતી, સેાના, ચાંદી વિગેરે ફેકી દઇ છેકરા એર ઝખે છે. છેકરાને ખ્યાલ ન હોવાથી કિંમતી વસ્તુ કાઢી નાખે છે, તેવી રીતે આપણે ધર્મ-પુણ્યની કિંમત સમજ્યા નથી. માત્ર છેક કેરીમાંથી રસ નીકળી જાય તેા પણ છેતરાને પકડી રાખે છે, તેવી રીતે આપણે પણ એ દશાના છીએ કે છેતરાને જ હાલ્યા કરીએ છીએ. જે એના મૂળ કારણ ધ-પુણ્ય તે તરફ દરકાર રાખતા નથી. એવી રીતે દ્રિયના વિષયા કાઈને મેળવેલા મળ્યા છે?
ઇંદ્રિયા અને વિષયાના છેડા કયાં?
ભેાજનમાં તમે સંતેાષવાળા છે, શરીરમાં સંતાષવાળા છે, શરીરમાં-ભાજનથી પેટ પૂરૂ થયું એટલે ખસ-હાથ ધરશે! પણ ઇંદ્રિય અને તેના વિચામાં તમારૂ ઠેકાણુ નથી. ઇંદ્રિયમાં અટકાવ નથી. આખું જગત તેને એકલાને આપી દે તેા ના કહેવા તૈયાર નથી. ઇંદ્રિયને તેના સાધનાનેા છેડા ન હોવાથી તેના છેડા આવતા નથી. પાણીના માજાના ઈંડા આવતા નથી. જેમ છે।કરાની ચકરડીથી ઉઠેલું માનુ વધે છે કેવું ને છેડે કયાં આવે છે? તેવી રીતે સ`સાર સમુદ્રમાં કમ રાજાએ ચકરડી ફૂંકી છે. તેમાં પહેલી ઈચ્છા નાની, ચકરડીથી મેાનું પહેલુ નાનુ, બીજા માટા, અનુક્રમે પાણીને છેડે મેાજાના છેડા છે. એવી રીતે આ આત્માએ કાંકરી ફેંકી તેથી વિષય ને તેના સાધનની તૃષ્ણા, તેના છેડા કયાં ? જિંદગીના છેડે. તળાવમાં ઉત્પન્ન થએલાં
૨૩
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૮ ]
શ્રી આગોદ્ધારક-પ્રવચન-શ્રેણી
મોજાંને છેડો આવી શકતું હોય તો ઇંદ્રિયને છેડો લાવી શકે. મજું ઉત્પન્ન થયું તે પાણીને છેડે છેડે, તેવી રીતે વિષયમાં માનું ન ઉત્પન્ન થયું તે જિંદગીના છેડે તેને છેડે થવાને.
વિષયોથી અજ્ઞાત વલ્કલચીરી વલકલ ચીરીને જંગલમાંથી લેવા માટે પ્રસન્નચંદ્ર વેશ્યાને મેકલી. સોમચંદ્ર જંગલમાં ગયા છે, વલકલચીરી જંગલમાં ઉછર્યા છે. માતા જન્મ સાથે મરી ગઈ છે. પોતે જંગલી જાનવરના દૂધથી ઉછર્યો છે, તેથી જગતમાં બાયડી જે વગ જ જાણતા નથી. પેલી વેશ્યા પિતાને હાથ તેના શરીર પર ફેરવે છે ને તેને હાથ પોતાના શરીરે ફેરવે છે. ત્યારે તે ના કહે છે. અરે! તમારું શરીર આવું કેમળ કેમ? આ વેશ્યાના ભેદમાં વલકલચીરીને શું ખબર પડે ? અમારા આશ્રમના ફળ ખાવાથી શરીર આવું થાય છે, તેમ વલકલચીરીએ કહ્યું ત્યારે વેશ્યાએ પૂછયું કે તમારે આશ્રમ કયાં છે? પિતાના આશ્રમથી જેને સંસ્કાર નથી પડ્યા હતા તેને આ વેશ્યાના ભેદમાં શું ખબર પડે. વલલચીરીને કેવા સંસ્કાર પડેલા છે? ફક્ત મૃગલા અને ઋષિપણાના. જેને ઋષિ અને મૃગલા સિવાય બીજું કાંઈ મગજમાં નથી. તેથી અમારા આશ્રમના ફળ ખાવાથી આવા શરીરવાળા થાય છે. પેલી વેશ્યાઓ લુચ્ચાઈથી કહે છે કે અમે પિતાના આશ્રમમાં રહીએ છીએ. વલલચીરી પિતાના આશ્રમમાં નથી સમજતે, એ ક્યાં આવ્યું? આ બાજુ પેલે ઉડ્યો, વેશ્યા ઉઠી. સાથે સાથે વલકલચીરી ચાલ્યા. એવામાં સોમચંદ્રજીને જંગલમાં દૂરથી આવતા દેખ્યા, એટલે વેશ્યા તે શ્રાપના ભયથી ભાગી ગઈ. સેમચંદ્રનું ધ્યાન જ ન હતું. વલકલચીરી વેશ્યાને પગલે પગલે ચાલવા લાગે. વેશ્યા તે ભાગી ગઈ, પણ રસ્તામાં એક સારથી રથમાં બેઠો છે, જેડે તેની સ્ત્રી છે. જંગલના કારણોથી બળદને ઉતાવળે ચલાવે છે. પેલે વલકલચીરી તેઓને હે ઋષિઓ! અભિવાદન અભિવાદન ! પિલાએ રથ ઉભો રાખે. તેને પૂછ્યું કે હે ઋષિઓ તમે કયાં જાઓ છે? આમ મૃગલાને દેડા છો કેમ? દોડાવે છે બળદને પણ પેલો મૃગલા કહે છે. રથકે દેખ્યું કે જંગલને ષિ મૃગલા સિવાય બીજા જાનવરને સમજાતું નથી, તેથી કહે છે કે–એ મૃગલા એ જ કામના છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૦ મું
[ ૧૭૯
પેલા સારથીએ પૂછયું કે, ઋષિ ! તમારે ક્યાં જવું છે? તેને જણાવ્યું કે મારે પોતાના આશ્રમે જવું છે, તેથી પેલાએ પરાણે તેને રથમાં બેસાડ્યો. રથમાં બેઠા પછી વકલચીરી પેલી બાયડીને પૂછે છે કેઋષિ! તમે કયા આશ્રમથી આવ્યા? પિલી બાયડી રથકારને પૂછે છે કે આ શું? આ મને ઋષિ કહે છે? રથકાર કહે છે કે-આને સ્ત્રી શી ચીજ એને પણ ખ્યાલ નથી. વકલચીરીના વિચારોમાં આ દુનિયાના માણસો કે જાનવરને ખ્યાલ હોય જ ક્યાંથી ? કશું જોયું જ નથી. જન્મથી જંગલમાં જ અને ઋષિપણામાં જ ઉછર્યા છે, જેથી વિષયોમાં અજ્ઞાત છે.
સંસારના ફાંસામાં સપડાયા પછી છટકવું મુશ્કેલ છે. * સડેલા દીક્ષિતે હજુ પતિત થાય પણ પ્રભાવિત દીક્ષિતને પતિત થવાને વખત જ નથી. બાળબ્રહ્મચારિણીની પવિત્રતાને નહિ સમજનારા આવું કહેવા તૈયાર થાય છે. જેમ કોઈ મુસલમાન કહે કે આ બિચારાએ માંસ-દારૂને સ્વાદ શું ચાખે કે જિંદગી લગી પરેજ રાખો છે. આ તો જુલમ થાય છે. એમ કહે તો તમે તેમ કરવા દેશે? જે વસ્તુ છોડવા લાયક હોય, તેને અનુભવ ન થાય, તેને અનુભવ ન કરે તે સોએ સો ટકા સારું છે. કેઈ પારસી કે મુસલમાન માંસ દારૂની ખરાબી સમજેતા થયા હોય તો પણ પાંચ ટકા છોડવા તૈયાર નથી. તમારામાં વિષય-કષાય ખરાબ ગણનારા કેણ નથી ? તમારા અનુભવથી જાણી શકો છો કે ફાં પડ્યા પછી છટકવું ઘણું મુશ્કેલ છે. વિષયકષાય હજુ તમને કરમના કઠેર વમળમાં કેવા નાખશે તે ધ્યાનમાં લીધું નથી. વિમળ સરોવરમાં એક વખત પણ વમળ ઉત્પન્ન થયું તે તેને પાણીના છેડે છેડો આવવાને. એવી રીતે આ જીવ આરંભાદિકમાં દોરાઈ ગયે તે તેને છેડે જિંદગીને છેડે જ આવે. તમારા વિષયવમળમાં સમ્યગૂ ચારિત્રરૂપ સ્તંભ ઉભું કરે તે વિષય કષાયના મોજાને તેના ઉપર ચડવાની તાકાત નથી, પણ આવા મજામાં સપડાએલા એ વિચાર કરી શકતા નથી. જેની વાંછા હું વારંવાર કરી રહ્યો છું એવા વિષયને સાગરોપમ-પલ્યોપમ કે પૂવડ સુધી દેવતાઈ કે મનુષ્યના સુખ, વિષયે મેળવી આપનાર હોય તે ધર્મ અને પુણ્ય જ છે, પણ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
છેકરા છેતરાને કિંમતી ગણે તેવી આંખાની કિંમત ન કરે. રાની આશામાં દોડે તેવા હીરા આદિકની તરફ તે દોડતા નથી, આ જીવ આહારાદિક તરફ દોડ્યા કરે છે. લૌકિક દૃષ્ટિએ ધર્મ અને પુણ્યથી ઇષ્ટ આહાર, ઈષ્ટ શરીર, ઇષ્ટ ક્રિયા વિગેરે મળશે. ધર્મની કિંમત લૌકિક દૃષ્ટિએ પણ વિચારો. હીરા મેતીને ર’ગપણાથી ઓળખવા તૈયાર નથી, તેજથી ઓળખવા તૈયાર નથી, તેવા હીરાની ઉત્તમતા સમજવા માટે તાકાતદાર થાય જ કયાંથી? તેવા લેાકેાત્તર ષ્ટિએ પણ પુણ્યની તાકાત સમજવા શી રીતે તૈયાર થશે. માટે લૌકિક દૃષ્ટિએ સમજાવીને હવે તે ધર્માંને લેાકેાત્તર ષ્ટિએ પણ કેટલા કિંમતી ગણવા જોઇએ એ સમજયા પછી પેલા ચાર શ્રાવકા પેાતાને અધર્મી તરીકે જાહેર કરે છે, તે કયા વિચારો ધરાવીને અને ધર્માંમાં શું ખામી છે? તેનું સ્વરૂપ કેવી રીતે જણાવશે તે અધિકાર અગ્રે વર્તમાન,
પ્રવચન ૧૧૧ મું. ભાદરવા વદી ૧૧ સામવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ જણાવી ગયા કે જગતમાં ધર્મ શબ્દ તરીકે દરેકને માનીતા છે. મનુષ્ય એ પ્રકારે પ્રીતિ ધારણ કરે છે. એક શબ્દની ને બીજી પદાર્થની. શબ્દ-પદાર્થ માં કયાં ફેર પડે છે? તે માટે સાંપના દાખલા રજુ કર્યા હતા. સંપ શબ્દ ઘણા વહાલા છે, કુસંપ ઉભા કરનાર હોવા છતાં માઢેથી કુસ`પથી રાજી છું એમ કહેવા કેાઈ પશુ તૈયાર નથી. કુસંપની પરાકાષ્ઠા નિપજાવનાર હાય, તેના પાષક હેાય તેવા પણ કુસ ́પમાં રાજી છું એમ ખેલતા નથી, બન્ને રાજ્યા, ઇલાકાઓ, ગામા, કુટુંબ કે યાવત્ એ ભાઈ આ લડતા હાય, પણ પૂછીએ કે તું રાજી સ`પમાં કે કુસ'પમાં ? તે એકે પણ પક્ષ એ કહેવાની હિંમત ધરી શકતા નથી કે હું તેા કુસંપમાં રાજી છુ. અન્નેને સંપ જ આગળ કરવા છે. વાંધા કયાં આવે છે? સપ એ પ્રકારે, સવના ભાગે સ'પ કે સર્વના રક્ષણે સૌંપ. સંપ એ શબ્દ પાકા
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૧ મું.
[ ૧૮૧
રનાર બધા છે, પણ કેટલાકો સપ કેવી રીતે માગે છે ? સવના ભાગે ને કેટલાકેા સર્વના રક્ષણે. સપને ઈચ્છવાવાળા અન્ને છતાં એક સના ભાગે ને ખીજા સત્યના ભાગે, કેટલાક સવના ભાગે સત્યને, કેટલાક સત્યના ભાગે સપને વેગળા મૂકે છે. વાંઢા પરણેલાને પલ્લે પડ્યો ને કહેવા લાગ્યા કે ‘તારે ને મારે સહીયારૂ' તે પરણેલા કેમ કબૂલ કરે ? અક્કલ વગરના શ્રદ્ધા શૂન્ય શ્રદ્ધાવાળાને કહે કે આપણે એ સરખા કેમ નથી, તેના જવાખશું. આવે ? શ્રદ્ધાવાળાને કબૂલ કરવું તે શ્રદ્ધાના ભાગે, સના ભાગે, સત્યના ભાગે પણ સપને રાખવા તેમ નહિં સ્વીકા રે. જેમને સર્વ સત્ય-શ્રદ્ધાની કિંમત ન હેાય તે કબૂલ કરે, પણ જે સ'પ શ્રદ્ધા સત્યને કિંમતી ધારે તે શ્રદ્ધા સત્ય અને સપનું રક્ષણ કરવા સર્વેના ભાગે પણ કબૂલ કરે છે. જે વિચાર શૂન્ય હોય તેને તે એમ જ લાગે કે શ્રદ્ધા કે સ ના ભાગે સપ કરવા માગે છે તે સારા છે, તમારા લેણદારે કે તમારા દેણદારા એ નતે તમારે ઉઘરાણી જવું પડે કે આંખ ઉંચી થવાના વખત ન આવે. કેાઈ ચીજ કાઈ ઉઠાવી લ્યે તે કાઇએ બેલવું નહિં. આમ થાય તા કોઈને કશે ખરાબ વખત આવે નહિં. આ તે કઈ સપની રીતિ છે કે-અમારી પાસેથી કાઈ લઈ જાય ને પાછું ન લેવા જઈએ એ કેમ અને? શ્રદ્ધાની સત્યની જે કિંમત તે કિંમત આગળ સંપ એટલેા કિમતી નથી. જેને સ`પની કિંમત કરતાં શ્રદ્ધાની કિંમત છે. જેએ શ્રદ્ધાહીન હોય, સત્યના માર્ગે સંચરવું જ ન હોય તેવાને શ્રદ્ધા હતી કઈ કે ભાગ આપવા છે? ધાડ વખતે આંખ કાણુ ક્વે? જેને ઘેર માલ ન હોય તેને શુ' આંખ ફેરવવાની હાય? જેના ઘરમાં લાકડાની ખીંટી પણ ન હેાય તેવાને ઘેર લુંટારૂ ચાર આવે તેા તેને આંખ ઊંચી કરવાની જરૂર શી? જેમને શ્રદ્ધાને છાંટા ન હોય એવાને સપ શબ્દ આગળ કરવા તેમાં અડચણ શી ? શ્રદ્ધાહીના સત્યથી ખસેલા સપના અણુગાં ઘણાં કુંકે છે. તેમને શ્રદ્ધાવાળાને અને શ્રદ્ધાહીનને સરખા કરવા છે.
દુનીયામાં તલવાર, અંદૂક ને તાપાએ જે નુકશાન કર્યું નથી તે ધર્મે કર્યું' છે. આવું તે બકવાદ કરનારા તરફથી સભળાય છે કે નહિ ? તેવા લેખે વાંચ્ચા છે કે નહિં? કાઈએ સાંભળ્યા છે ને વાંચ્યા છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
આમાં તત્વ કયું? તમે ધર્મથી દૂર રહે, ધર્મ થી તમે દૂર થઈ જાવ તે ઝઘડાની જડ રહે જ નહિં. હાલના ઈતિહાસમાં મેટામાં મોટી. ગણવી પહેલાંનાં પત્ર જેમણે વાંચ્યા હશે તેમની જાણમાં હશે. ઝઘડાની જડ શી?
જૈન શાસનમાં સત્તા જેવી વસ્તુ નથી. હિસાબે કરતી વખતે અકલવાળાએ જણાવ્યું હતું કે આટલા મનુષ્યની ખૂવારી કરનારી, આટલા રૂપીઆની નુકશાન કરનારી એ બધાને સરવાળો આ લડાઈના ખૂણામાં સમાય છે. આ લડાઈ ધર્મની હતી કે ધનની ? રૂપીયા ફ્રાન્સ ઈંગ્લાંડ એક બાજુ અને જર્મની ઓસ્ટ્રીયા એક બાજુ આ લડાઈ ધમની કે ધનની આ વાત દેખતે આંધળો, સાંભળતો કે બહેરે જે ધનના અંગે આવી લડાઈઓ દેખે છે, સાંભળે છે. આવું કહેનાર બેરે કે આંખે અપંગ છે કે અહીં કાચ ઉધે છે? બહેરે આંધળે નથી. ફેટા પાડતાં ફટાના કાચમાં જેમ નીચું માથું ને પલાંઠી ઉચે દેખાય છે, તેમ જેના કાળજાની કિનારે ઉંધી છે, તેને આ ધનની, વ્યાપારની લડાઈએ છે એવું સૂઝતું નથી અને જાપાનની લડાઈઓ શા માટે તે જેવું નથી. માત્ર શ્રદ્ધા નાશ કરવા માટે સર્વસ્વના ભેગે સંપને રાખવા માગે છે. અમે સુલેહ કરવા તૈયાર છીએ પણ તમે આટલું છોડો. તમે સમ્યગ દર્શન, જ્ઞાન ને ચારિત્રને ભેગ આપ. તમારી શ્રદ્ધાને ફેરવો, આગમને અભરાઈએ મૂકે, ચારિત્રને ચૂડે ફેડે, પછી સંપ કરવા તૈયાર છીએ. સંપની લાઈન એ છે? શાસ્ત્ર પરમ વસ્તુ અને ત્યાગ હંમેશાં આદરવા લાયક, એ સિદ્ધાંત કરી કેઈ સંપ કરવા તૈયાર થયે? દુનીયાના દંડીકા પડ્યા ત્યારે ૪૫ આગમ કબૂલ પણ દીક્ષા અને સંઘસત્તાની વાત જુદી છે. દીક્ષા જે શાસ્ત્રને પરમ દયેય, પરમ મૂળ વિષય, શાસનને ચલાવનારને વિષય તેમાં શાસ્ત્રકાર મૌન સેવી રહ્યા હોય તે આખો દસ્તાવેજ લ, તે કેની કેની વચ્ચે લખે, એનું નામ જ નથી. ફરીયાદ કોણ કેની ઉપર કરે, કેરટ હુકમ નામું કયાં કરે ? ખરી હકીકતને ટાંપ ઉપરને દસ્તાવેજ છતાં લખી આપનાર ને લખાવી લેનારનું નામ જેમાં ન હોય તે દસ્તાવેજ શા કામને? ત્યાગ ધમને ઉપદેશ શું? ત્યાગ
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૧ મું
[ ૧૮૩
ધર્મ ઉપદેશક ઉપદેશ્યનું સ્વરૂપ ન હોય તે પિલા દસ્તાવેજ અને આમાં ફરક શું? સંઘસત્તા ઉપર આવીએ. જૈનશાસનમાં સત્તા જેવી ચીજ નથી. તમારે ઘરેથી રોટલાને ટૂકડે લે તે સત્તાની રૂએ નડિં. સાધુના જીવન નિર્વાહ જેની ઉપર છે, જે વગર સાધુપણું ટકવું મુશ્કેલ, એવા ઘા, મુહપત્તી એ પણ તમારી પાસેથી સત્તાની રૂએ લઈ ન શકીએ. તમે ત્યાગ લેવા માગે, અમે ઉપદેશ કર્યો, તમે ત્યાગની પરિરણતિમાં આવ્યા છતાં તમારી પાસેથી લેવાની સત્તા નથી. ઈક્કારી -ભગવાન પસાય કરી સામાયક દંડક ઉચ્ચરાજી. પચ્ચખાણ આપે, આ વાકયમાં સત્તાની ગંધ કઈ જગો પર છે? ચાહે તે સાધુ તરફ કે શ્રાવક તરફથી સત્તાની ગંધ કઈ જગો પર છે. તમારા મકાનમાં રહીએ, તમને અડચણ ન હોય તે પણ અમે રજા વગર વધારે જગ્યા ન લઈ શકીએ. ખાલી પડ્યું હોય તે પણ અમારાથી રજા વગર ન લઈ શકાય. શ્રાવકોને અંગે વંદણામાં સત્તા નથી. ઈચ્છામિ ખમાસમણે હે ભગવાન! તમને વાંદવા ઈચ્છું છું. સાડાત્રણ હાથમાં આવવું તે પણ મને અવગ્રહમાં આવવા આદેશ આપો. સાધુ, સાધ્વી, શ્રાવક, ને શ્રાવિકા સિવાય સંઘમાં કઈ વસ્તુ નથી. આચાર્યની સત્તામાં સાધુ ખરા ને? સત્તામાં નહિં. ચતુર્વિધ સંઘમાં સત્તા જે શબ્દ છે જ નહિં? હિતબુદ્ધિથી કરેલ વિધાન, હુકમ કે સત્તા ન ગણાય.
જ્યાં સાધુને કે સાવીને સત્તા નથી, શ્રાવક કે શ્રાવિકાને સત્તા નથી, ત્યાં સત્તાનો સડો કઈ જગો પર? તમે કહી શકશે કે જે સત્તા ન હતી તે ગચ્છવાળાએ સંઘ બહાર કે તીર્થ બહાર શી રીતે કર્યો? બહાર કરવું એ સત્તાનું કામ. શ્રાવકોએ આજ્ઞા લઈને કરવું, એને અર્થ બળાત્કારથી કરાવતા નથી. આજ્ઞા લેવાથી સત્તા નથી, એમના વચનના આધારે પ્રવર્તવું છે. આપણે માગેલાના સૂચન તરીકે આપે છે. સંદિસહની આજ્ઞા માગી. માગેલી આજ્ઞા આપી, સત્તા તરીકે નહિં. તમે હુકમ માગી લે, સત્તા તરીકે કયારે હોય? જ્યારે માગવું પિતાના હુકમથી હોય ત્યારે. સત્તાને વિષય એ જ કે આટલું તમારે કરવું જ પડશે. શાસ્ત્રકારોએ વિધિ જણાવ્યું કે સામાયક લેવાવાળાએ આમ એલવું. એ સત્તા તરીકે નહિં, પણ આ વિધિએ લેવાય. આ વસ્તુ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૪ ]
શ્રી આગમેદ્વારક–પ્રવચન-શ્રેણી
મારી પાસે હેય કસ્તુરભાઈ માગશે તે દઈ દઈશ. આનું નામ સત્તા ન કહેવાય. આવું દરેકે કરવું જ જોઈએ. ન કરે તે દંડ દઈશ. સજજન એક વાત કહે છે કે સજજન સાથે આવી રીતે બોલવું જોઈએ તે સજજનમાં શેભશે. તે સજજનને કાયદો-રીતિ, પણ સજજનની સત્તા નથી. તાબેદારી સ્વીકારવી એ અને સ્વીકારાવવી એ જુદી વસ્તુ છે. જંગલમાં જતાં વળાવીયા - કહે એ પ્રમાણે જ ચાલીએ, વળાવીયાના કહેવા પ્રમાણે પગ મૂકીએ, કહે તે રસ્તા છોડી દઈએ, કહે તે જ રસ્તે જઈએ તેથી વળાવીયે આપણી પર સત્તાવાળા કહેવાય જ નહિં. હું તમારે આધીન છું. ધાસોશ્વાસ સિવાયની ક્રિયા તમારે આધીન રહી કરીશ, એમ કહેનારને સારાદિક કરાવવી, તેથી શું સત્તા ગણાય? આપણે હેરાનગતિમાં આવી જઈશું, લૂંટાઈ જઈશું. એ દયા કે ફરજની ખાતર ધમકારીને કહે તેથી વળાવી સત્તાની રૂએ કહે છે તે સત્તા ગણાય નહિં. તેવી રીતે તીર્થંકર જણાવે છે કે-તમે અમે મોક્ષના મુસાફર છીએ, પણ વાત ફક્ત એક જ છે કે મને ઠેઠ સુધીને રસ્તો સૂઝે છે, તમને સૂઝતો નથી, માટે આમ આવે, આમ ન જશે, એમ કહેવાનું તત્વ એટલું જ કે તમે મુસાફરીમાં સફળ સફર કરી શકે. સફળ સફર કેણઈ છે? તીર્થકર ભગવાન. મોક્ષ મેળવે છે તે આ રસ્તે છેડે નહિં. મી-વળાવીયે આવ્યો હોય એક વખત સુચના કરે. બીજી વખત દબાવીને કહે, ત્રીજી વખત આડાઅવળા ન જવું, મારી પાછળ ચાલ્યા આવે. શું તેથી - તમારે એ માલિક છે. તમે આપત્તિમાં ન આવી પડો તેથી આચાર્ય મેક્ષના મુસાફર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ મોક્ષના મુસાફર જે જે જાણતા હોય તે વળાવીયાપણું કરે. તે ઉપરથી હુકમને સ્થાન નથી. અહીં જન શાસનમાં સત્તાને હુકમને સ્થાન નથી, ત્યારે નિ—
ને મિથ્યાદષ્ટિને દૂર કરવાને સવાલ આવે ત્યારે તેનું શું કરવું? તમારે તે દેખાડવાના ને ચાવવાના દાંત હાથી પેઠે જુદા દેખાય છે. તેવી રીતે અહીં સત્તાને સ્થાન નથી. એક બાજુ અગીઆર લાખને બહિષ્કાર, જમાલીને બહિષ્કાર, લાખાને બહિષ્કાર કરનારા શી રીતે બેલી શકે કે અમે સત્તા ચલાવતા નથી. સત્તા ન હોય તે બહિષ્કારને લાહ્ય મૂકે.
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૧ મું.
[ ૧૮૫
તમે કાયદાની બાબતમાં જાણતા હે તે કહે કે ફલાણાને નાત બહાર મૂકીશું તે ગુનેગાર થઈશું, પણ ફલાણા સાથે અમારે વહેવાર ન રાખવે તેમાં ગુનેગાર નથી. વ્યવહાર ન રાખવે તે તમારી સ્વતંત્રતા, બહાર કાઢવો તે બળાત્કાર છે. તેવી રીતે અહીં શું કહ્યું છે કે જે નિન્દુ વિરોધીઓ થયા તેને અંગે આપણે સંઘની વ્યક્તિ તરીકે કંઈ વ્યવહાર કરે નહિ. જે સાધુને સંઘ બહાર કહેવામાં આવે છે, જે ગોઝા માહિલને સંઘ બહાર કર્યો. તેમાં વિસંગ” ની બાર વાતો છે. તેમાં વંદન ન કરવું, આહારપાણી ન કરવા, કથા ન કરવી. એવી બાર વાતે તેની સાથે કરવી નહિ. પોતાની પવિત્રતા રાખવા માટે પોતે જે વ્યવહાર કરતે હોય તે બંધ કરે તેને સત્તાનું રૂપ આપી શકાતું નથી. આ ઉપરથી સાધુ વિગેરે આચાર્ય કે તીર્થકર કોઈ પણ શાસનને અંગે સત્તા ચલાવનારી વ્યક્તિ નથી. કેમકે બીજાને સારે માગે લાવવા એ ફરજ પોતે સમજે છે. આવેલા જે આપણે ભરોસે રહે તો સારાથી ખરાબ રસ્તે ન જાય તેને ઉદ્યમ કરવાની જરૂર છે. ભવભવનું સુધારનાર એવો મફતનો ઉપગાર કરનાર તેને ઉપગાર કેમ ન માનીએ. સાધુની આખી સામાચારી ઈચ્છા મિચ્છા તહકાર ઈચ્છાકારેણ સંદિસહ ઈચ્છાકારી ભગવાન! વારંવાર આ શું? ઈચ્છકાર ઈત્યાદિ આ લાગતું હેય તે અહીં સમજજે કે-એક પણ વાતમાં સત્તાને સેટો શાસનમાં નથી. એક પણ ક્રિયા બેસે, ઉઠે કે સજઝાય, સ્વાધ્યાય ધ્યાન, હુકમ માને તેમાં પણ સત્તાનો સોટો નથી. અહીં શાસ્ત્રો સાંભળનારા એવા હશે છતાં એક બાજુ સત્તા નથી, એ કબૂલ કરીએ તે પણ જાતિ હીન મનુષ્યને બળાત્કારે પણ ધર્મ કરાવવાને હકક છે. પણ આજ્ઞાથી પણ કરાવવું, પહેલા મુખ્ય વાત લક્ષ્યમાં લઈ એ. જાતિવાને માટે ઈચ્છિાકાર સિવાયનું બીજું સ્થાન જ નથી. જાતિહીનામાં આવીએ. જાતિહીનને બળાત્કાર એ સત્તાની સેડમાં નહિ, પણ ઈચ્છાકારના ઉમરામાં છે. કારણ જેણે પહેલા ઈરછાકાર કર્યો છે, સર્વ સાવધને ત્યાગ કર્યો છે. આંખના હલન-ચલન સિવાય બધું ગુરુને સોંપી દીધું છે, એવાને માર્ગ ન સૂઝે તે દબાણ કરૂં તેથી તે સત્તાની સોડમાં નથી, પણ ઈચ્છાકારના ઊંમરાનું છે. એ અણસમજથી અવળે રસ્તે ઉતરી
૨૪
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
જાય તેવાને હુકમથી દાબીને કહીએ. તે ઈચ્છકારના ઉંમરમાં છે. આગમ એક બાજુ કબૂલ કરવા છે, બીજી બાજુ દીક્ષા આગમમાં હેતી જ નથી. સંઘની સત્તા ઉડાડી મેલવી છે. એ લખનારની કિંમત શી? દસ્તાવેજ કબૂલ પણ ઈમારત કબૂલ ન થાય તેા લાખના દસ્તાવેજ શું કામના ? તેમાંથી એક જ નહિં પછી રહ્યું શું? તેવી રીતે અહીં ૪૫ આગમ કબૂલ, પંચાંગી કબૂલ, પણ દીક્ષા ને સંઘ સ્વરૂપ એને આધારે નહિં તેા પછી તેમાં શું રહેવાનુ? એક પણ ચીજ ૪૫ આગમમાં રહેવા નહીં પામે, છતાં સુલેહના અમલદાર તરીકે પોતાને બહાર પાડે છે. શ્રદ્ધા છે નહિં તેથી ભેાગ આપવા નથી, એવા શ્રદ્ધા કે સત્યની કિંમત નહિં સમજનારે સપ શબ્દ પાકારે એમાં અને શુ જવાનું છે. સત્યની અને સશાસનની કિંમત છે તે સ ́પ શબ્દના સ્વરૂપને પીછાણશે.
સાચી માતા કઇના નિય
બનશરતી સ`પ રજુ કરી શકે નહિં. કાળજા વગરના હોય તેને મીનશરતી સંપ શબ્દ કરનારા સારા લાગે, પણ શ્રદ્ધા-સત્યની કિંમત ગણવાવાળાની શરતવાળા સપ ન ગમે. સપ શબ્દ આટલા પ્યારા થઇ ગર્ચા છે કે કાળજાના કપાએલા તરફથી શ્રદ્ધાવાળાને સહન કરવું પડે છે. ઊંચા ખેલવાવાળા આરમાન માના જેવા છે. સુમતિનાથ ગર્ભમાં હતા, તે વખતે એક શેઠીયાને એ સ્ત્રીઓ હતી. એકના તરતના જન્મેલા છેકરા ઓરમાન માએ પાળવા લીધેા ને તે પોતે જ સાચવે છે. જેના છેાકા છે તે વિચારે છે કે-એક જ ઘરમાં છીએ માટે ભલે તે પાળે કરાના સ્વભાવ છે કે-જણનારીને જીવે નહિં પણ પાળનારીને પલ્લે પડવાવાળા હાય છે. તમારે ત્યાં ઘાટ સાથે જે છેાકરા પરિચયમાં આવે છે તેને ઘાટણ કહે તે સેનાનુ. મા માસી કહે તેની કિંમત નથી. આ છેાકરાને એરમાન માએ ઉછેર્યા તેથી એને જ મા ગણે છે. એને કાઈ વખત ખેલવું પડયું, ત્યારે પેલી આરમાન મા કહે છે કે છેકરો માા છે. માટે હું ઘરની માલિક છું. તેથી વહીવટદાર તરીકે મારા જ હક્ક રહે. સગી મા કેરટને જણાવે છે કે-છેાકરે મારે છે માટે વહીવટદાર તરીકે સત્તા મને મળવી જોઇએ. એરમાન મા છેકરા
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૧ મું
[ ૧૮૭
મારા કહે છે. અને લડ્યા. કઈ ખાઈએ છેાકા જણ્યા તેના પત્તો શે!? હવે આજકાલ વાદી પ્રતિવાદીનું નસીખ કે તેને ન્યાય સાક્ષી ઉપર આધાર રાખે છે. એક બાજુના વકીલ નહીં છાજતી દલીલા રજી કરે. સામા દલીલ તાડી ન શકે. તે જજ એ રસ્તે ઉતરે, આજકાલ વચનની બહાદૂરી પર ન્યાય લટકેલા છે. ન્યાયાધીશના મગજના ઝળકેલેા ન્યાય નથી. પ્રાચીન કાળમાં એક ન્યાયમાં અન્યાય થાય તે પેાતાના જીવ ગયા સમજતા, આથી આખું રાજમ`ડળ ચિંતામાં પડયું. આમાં સત્ય કઈ રીતે તારવવું. સભા હાલ તુરત ઉડી ગઇ. સભામાંથી ઉઠવું સહેલુ હતુ, પણ ચિત્તમાં ચાકખા ન્યાય બેસાડવા ઘણા મુશ્કેલ છે. રાજા જનાનામાં ગયા ત્યાં પણ જપ ન વળ્યા. ખરો ન્યાય કરતાં જ લાક તામે રહે ને જો ન્યાય વખતે માઢુ પાછું ફેરવે તે તેના અ શે? રાણીએ શેાકનું કારણ પૂછ્યું, રાજાએ બધા ખૂલાસા કર્યા. રાજા ન્યાય લેવામાં કેવી ખતવાળા હશે તે વિચારો. રાણીને પૂછવાના વખત આવે છે, તેને રાજા ઉત્તર દે છે. આવી રીતે ન્યાય ચુકવવાને આવ્યા છે, તેમાં કેાઈની બુદ્ધિ સૂઝતી નથી. રાણીના ઉદરમાં સુમતિનાથજી–ગમાં આવ્યા છે. મહાર ઉદ્યાનમાં પોતે અશાકવૃક્ષની નીચે એડી છે. મારા પેટમાં ગર્ભ છે. ઘેાડા વખતમાં જન્મ આપીશ ને છોકરા માટા થશે એટલે ન્યાય કરશે ત્યાં સુધી બન્ને એકમતે વહીવટ કરા. આવી રીતે રાણીએ કહ્યું. આ તા કુકડા નચાવવા ચાટલું ધર્યું, જેના છેકરા ઠરે તે ઘરની માલીક, સાચી માને એટલું નુકશાન, ખાટી માને એટલેા ફાયદા. એટલી તેા મુદ્દત મળી. ખાટી મા મેટેથી મેલી કે ખરાખર. તરત જ રાણીએ ગના પ્રભાવે કહી દીધું કે સાચી મા તેા પેલી એડી એ. તેવી રીતે અહીં ખીનશરતી સ`પના નામ પાકારનારા એક જ દેખે કે શાસનને જેટલા ઘા પડ્યો તેટલા ખરા. આપણી કઈ શ્રદ્ધા, સત્ય કે શાસન જવાનુ છે. આપણે તે પાદળા પડશે તે ધૂળ પણ લેશે, સ*પ શબ્દના નામે સેકડો ખેલેા રમાય છે તેનું કારણ સંપ શબ્દની જગતમાં કિંમત થઈ રહી છે, પટ્ટાની કિંમત કરનારા વીરલ છે. અક્કલના આંધળા પાસે સરૂપ શબ્દની કિંમત ન હોય, પણ અક્કલબાજો પાસે સપ પદાર્થીની કિંમત હોય છે. કુસપ તમે કરવા માગેા છે કે
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
એ કરવા માગે છે? શ્રદ્ધા ખસેડવાની મહેનત કેણ કરી રહ્યા છે?
પદાર્થ પર પ્રીતિ અને શબ્દ પર પ્રીતિ આ જુદી વસ્તુ છે. અવિવકીની દષ્ટિમાં સારા સરતી સંપને ચાહનારા ધર્મ શબ્દને સારો ગણનારા ને એક સરતી ધર્મ ચાહનારા ખરાબ લાગે છે ત્યારે એક બીનશરતી ધર્મ ચાહનારા અને ધર્મ કહેવડાવવા માત્રથી ધમ દોરવાઈ જવાના નથી. સાચું સ્વરૂપ અને રીતિ જાણ પછી ધર્મ આદરીએ. બીનશરતી પણ અમારે તો ધર્મ જોઈએ, આગળ પાછળ કંઈ જેવું નહિ, તું દૂધ શરતી માગે છે કે બીનશરતી. બીનશરતી દૂધ લેવાવાવાળાને આકડા કે થોરીયાનું દૂધ લેવામાં ના કહેવાનો વખત જ નથી. ગાય, ભેંસ, બકરી કે આકડા થોરીયાના બધા દૂધ એકઠા કરી આપે તે તારે તે લેવાના જ છે. જે માપીને સંચા વડે જોઇને દૂધ લેવાની શરત કરશે તે આકડા કે શેરીયાનું તે નહીં લે, પણ બકરીનું નાખેલું પણ નહીં લે. દૂધ આવું હોય તો જ લેવું. એવી રીતે અહીં ધર્મ શબ્દની પ્રતિપત્તિવાળા તે બીનશરતી દૂધ સરખા, જે ધર્મ પદાર્થ પર પ્રીતિ રાખનારા શરતી દૂધની પેઠે સાચા પદાર્થને વળગી ચાલનારા છે. શાહુકારના ઘેર પાઈના હીસાબ માટે શેર તેલ બળે, તેને નામું શાહુકારીની શરતે છે અને શ્રદ્ધા સડેલાને ઘેર સેનિયાને ફેર હોય તે લખાવ-વટાવ ખાતે. સડેલાને ઘેર સેનૈયાના ફરકમાં વખત લેવાનો નથી. શાહુકારને ઘેર સવાકાના ફરકમાં શેર દીવેલ બાળે છે. બીનશરતી સં૫વાળાને, ધર્મવાળાને ધમ પદાર્થ પર પ્રીતિ નથી. આ ઉપરથી એક વાત નક્કી કરી શક્યા કે-શબ્દ પર આખા જગતને પ્રીતિ છે. પદાર્થ પર પ્રીતિ કેણ કરી શકે? જે શ્રદ્ધા, સત્ય અને શાસન એ શરતે ધર્મ અંગીકાર કરનારા હોય છે. આ ઉપરથી ધર્મની કિંમત સમજવા માગીએ તે ધર્મ નામથી નહીં પણ શ્રદ્ધા, સત્ય અને શાસન એ ત્રણના કિંમતીપણું ઉપર ધર્મની કિંમત સમજવાની છે. કોનું દૂધ અને કયું દુધ એ ઉપર દૂધની કિંમત છે. આ જગ પર શંકા થશે કેધર્મ રોજ પોકારે છે તે જરૂરી છે, પણ ધર્મનું જરૂરીપણું તે સાબીત કરે. એ તે સિદ્ધ વસ્તુ છે. તેને સાબીત કરવાની શી જરૂર છે, પણ ખરેખર સિદ્ધપણું તો રમ-રામાનું છે. ધર્મમાં સિદ્ધપણું ગળામાંથી
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૨ મું
[ ૧૮૯
મોં સુધીનું છે, પણ ઠંડીનું નથી. અમારું અંતઃકરણ એમાં જોડાએલું નથી, માટે ધર્મની કિંમત કેવી રીતે સાબીત કરવી એ અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૧૨ મું. ભાદરવા વદી ૧૨ મંગળવાર
ધમને ઘેડા સર માન્યો. શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે-આ જીવે અનતી વખત ધર્મકરણ કરી, દેશવિરતિ અને સર્વવિરતિ કરી, પણ તે સર્વ હીરાની જમીનમાં બંધાએલી ગાયની માફક નકામી સમજવી. હીરા, મોતી, સેનિયા કે રૂપીઆ જડેલી જમીનમાં ગાયને બાંધેલી છે, તેને માટી પર બાંધી હોય તેમાં ને આમાં ફરક કર્યો? તેને કેઈ જાતને ફરક નથી. દુનીયાદારીમાં વેપાર રોજગાર માટે ખાવું-પીવું તે આ ભવના સુખ માટે કર્યું, ધર્મ કર્યો તે માત્ર પરભવના સુખ માટે. ચાહે આહાર શરીર ઇંદ્રિયે તેના વિષય કે સાધન માટે ધર્મ કર્યો હોય આ પાંચ માટે કરેલો ધર્મ ક્યા રૂપે કર્યો? આ લોકની સ્થિતિ પ્રમાણે જ કર્યો. કાલાંતરે ફળ ઇચ્છયું ઘણ ઈચ્છયું શું? એનું એ જ. લેણદાર લાંબી મુદતે હજાર રૂપીઆ હેયને વસૂલ ન થાય તે મહિનાનું કાંધુ કરીને ચે. લાખ હોય તે બે-ચાર મહિનાનું કાંધુ કરીને ત્યે. તેથી દેવાદાર કંઈ ચિકખો થેયે નહિ. તેને તે મુદતે મુદતે પણ બધા ભયે જ છૂટવાનું. તેવી રીતે ઘાંચી, મોચીનાં રોજનાં કાંધા, તે રોજ ને રોજ દેવાનાં. શાહકારી મુદતના કાંધા તે જેમ તત્કાળનાં સુખોને ઘાંચી, મેચીનાં કાંધા તે પણ તેવા જ. પરલોકના દેવાદિકના સુખ ઈચ્છે તે શાહુકારના કાંધા, પણ દેવામાંથી છૂટ્યો નહિં. તેમ આ જીવ આત્માના ઘરમાં આવ્યું નહિં, દેવતાદિક થયો પણ આત્માના ઘરમાં તો પેઠે જ નહિં. ધર્મની કિંમત મગજમાં આણું નહિં. દુનીયાદારીનું કિંમતીપણું આપ્યું. ધમને પણ ઘોડો બનાવ્યું. એક જગો પરથી બીજે જગો પર જવા માટે જેમ ઘેડ જોઈએ, તેમ એક સુખથી બીજા
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
સુખમાં જવા માટે ધર્મ એક ઘોડે, કારણ—હજુ ધમની કિંમત મગજમાં વસી નથી, વિષયે કિંમતી લાગવાથી ધર્મથી પણ મેળવવા શું માંગ્યું? વિષે. જેનાથી જે મેળવવા માગીએ તેથી મેળવવા લાયક ચીજ કિંમતી ગણવી પડે. ધર્મથી દુનિયાદારીના વિષયે મેળવવા લાગ્યા. આ ભવને વેપાર વિષયે મેળવવા માટે હતે. ધર્મને વેપાર પણ વિષયે મેળવવા માટે જ કર્યો. વધારે કાલાંતરે મેળવવાનું રાખ્યું. આ લેકના કામથી તત્કાળ છેડે લાભ મેળવાય. પૌગલિક ઇચ્છાએ ધર્મ કરવા કરતાં આ લેકને કર્મ
કરનાર વધારે સારે. પદ્ગલિક ઈરછાએ ધર્મ કરવા કરતાં આ લેકની ઈચ્છાએ કમ કરનારે સારો ગણાય. આ લેકને પ્રયત્ન કરનાર અલ્પ વિષયે મેળવે એટલે એને બંધન ઘણું જ ઓછું. ધર્મ કરી વિષયે મેળવે તેને સાગરેપમ-પાપમના સુખ. વિષયે મળે તે એલામાંથી ચૂલામાં પડ્યો. કે બીજું કંઈ? અહીં ધન માટે વેપાર કર્યો. પાંચ પચીસ હજાર આવ્યા કે પાંચ લાખ આવ્યા તેટલું જ બંધન. ધર્મ કર્યો ને દેવલેક ગયે તેની જઘન્ય ઋદ્ધિ કેટલી? અનલ તિય ભક સરખા દેવતા ધારે તે ગામેગામનાં નિધાન એકઠાં કરે. તીર્થકરને જન્માદિ પ્રસંગે દાટેલાં, રસ્તામાં, ચોકમાં કે નગર-નિગમમાં દરેક જગાએ રહેલા નિધાને લાવી લાવીને અહીં એકઠાં કરે છે. તત્વ એ છે કે-નાનામાં નાને દેવતા હોય તેની પાસે પણ ઋદ્ધિને પાર નથી. અહીં પચાસ લાખનું બંધન હતું, ત્યાં અબજોનું બંધન. તે એલામાંથી ચૂલામાં ગયે કે બીજું કંઈ? ત્યાં બબે હજાર વરસ તે એક નાટકમાં નીકળી જાય. . અહીં ક્ષણિક વખત સુખ ભગવતે તે સ્ત્રીઓને અંગે-પાંચ ઇદ્રિના વિષને અંગે, દેવતાને તે વિદ્યમાન ત્રાદ્ધિ, દેવાંગનાઓ પણ વિદ્યમાન, ક્રિય લબ્ધિથી સ્વયં વિકુવે. અહીં કરતાં ત્યાં વધારે સમૃદ્ધિ તેથી પણ વધારે બંધન છે. દેવતાઓ વિદ્યમાન ન મળે તે કૃત્રિમ ઉભું કરે. વૈક્રિય-શક્તિવાળા છે. આઠ દેવીઓ હોય ને અઢાર જોઈએ તે લબ્ધિથી કરી લે. દેવતાને એટલી હદ સુધીની તાકાત છે કે આખા જબૂદ્વીપને વેકિયદેવેથી ભરી દે. વિદ્યમાનથી વધારે ફસાવાનું છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૨ મું
[ ૧૯૧
એની ઈચ્છાઓને વિચારીએ તે કંઈ પત્તો જ નથી.
મોક્ષ ઘરેણે મયા સિવાય દેવલોક મળતું નથી.
જે દેવલોકની ઈચ્છાએ ધમ કરી રહ્યા છે તેમને માટે આ જણાવ્યું. જે દેવલોકની ઈચ્છાએ ધર્મ નથી કરતાં તેમણે પણ ધ્યાનમાં રાખવાનું કે દેવલેક કેણ લે? મોક્ષ ગીરે-ઘરેણે મૂકે તે દેવલોક લે? ચાહે જેવો મક્ષ તરફ ધસેલે હોય છતાં મોક્ષ ઘરેણે મેલ્યા સિવાય દેવલેક મળતો નથી. વસ્તુ નાશ ન પામે, વરતુ માલિકીમાંથી ખસી ન જાય, પણ ઘરેણે મેલેલી વસ્તુ જ્યાં સુધી રકમ વાળીએ નહીં ત્યાં સુધી તેને હાથ અડાડાય નહિ. ચાહે તે કઠે કે ઘર ઘરેણે મેલ્યું હોય ને તેની આપણે જરૂર હોય તો હાથ કયારે અડાડાય? જ્યારે રકમ ભરી દઈએ ત્યારે હાથ અડાડવાની સત્તા છે. તેવી રીતે મોક્ષના અર્થી મોક્ષને માગે ચઢેલા મોક્ષ સિવાય બીજું સાધ્ય નહિં ગણનારા ફળને વિષે વાવથળે ગદ્દે વરણે "ઝળપ્ટે આ ત્યાગમય જૈનશાસન અર્થ, પરમાર્થ, એ સિવાય આખું જગત અનર્થ. આવી ધારણાવાળા અનર્થ ધારીને જેઓએ દુનીયા છોડી દીધી, છેડીને પણ મન માંકડાને કબજામાં લીધું, વીતરાગ દશામાં આવ્યું, આનાથી મેક્ષે પ્રવતેલો બીજે કે ગણવો? આત્માની અંદર રાગદ્વેષનો જે સડો થઈ ગયો છે, તેને સુધારી લે તે મહાત્મા અગીઆરમે ગુણઠાણે ચડેલો તે પણ કાળ કરીને અનુત્તરમાં જાય. તેત્રીસ સાગરોપમ સુધી મોક્ષ ઘરાણે મૂક્યો, કારણ કે આ લોકની ઈચ્છાવાળા છે, જે મોક્ષમાર્ગ તરફ ઈચ્છાવાળા નથી, જે મોક્ષને માનનારા તે માટે જ ત્યાગ કરનારા અને મનને કબજે કરનારા, તેવા મહાપુરૂ દેવલોક પામે તે વખતે મોક્ષ ઘરાણે મેલે છે. ઘરેણે મૂકેલી ચીજ હક્કની ખાતર એક દહાડો પહેરવા માગો તે આપે નહિ. મહેરબાનીથી આપે તે જુદી વાત છે. તેવી રીતે આ દેવક લેતી વખતે મોક્ષ માર્ગ ઘરેણે મૂકવામાં આવ્યું છે. સમ્યકત્વ પામ્યા પછી મનુષ્યને અંતમુહૂર્તાનું કામ. તે કામ દેવતાઓથી ૩૩ સાગરેપમે પણ બને નહિં. જે તમે અંતમુહૂર્તમાં બનાવત તે ત્યાં દેવલકમાં ૩૩ સાગરોપમે પણ બને નહિં. સમ્યક્ત્વ પામ્યા પછી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ઓછી થાય તે દેશવિરતિ પામે, એ સ્થિતિ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
કાપવામાં જીવને અંતર્મુહૂત્તથી વધારે ટાઇમ ન જોઇએ. અંતર્મુહૂત્તમાં પણ કરી શકે. અરે જાનવરના જીવ પણ અંતર્મુહૂત્ત માં કરે. તે ૩૩ સાગરે પમવાળા દેવતાએથી કરી શકાય નહિ.. દેશિવતિની પહેલાં ચેાથા ગુણુઠાણામાં ૩૩ સાગરોપમ દેવતાને પડ્યા રહેવાનું. મેાક્ષમા ઘરેણું ન મેળ્યેા હતે તા ૩૩ સાગરોપમના કાળ સુધી તે દશામાં અવિરતિમાં રહેવું પડતે ખરૂ? દેવભવમાં નવ પક્લ્યાપમની સ્થિતિ તાડી શકાતી નથી. અહીં શંકા કરી કે-સમ્યક્ત્વ ને દેશવિરતિને છેટું તે નવ પક્લ્યાપમ, તા જે કરમની સ્થિતિ ખપાવતાં સમ્યક્ત્વ મળે તેા નવ પલ્યાપમ વધારે ખપાવે. દેશિવરિત અને સમ્યક્ત્વ વચ્ચે છેટુ' તે નવ પલ્યાપમનુ', તે મનુષ્ય કે જાનવર હાય તેા પણ કાચી એ ઘડીમાં-અંતર્મુહૂર્તમાં તેાડે, પણ દેવતા થએલા નવ પત્યેાપમનું છેટું ૩૩૦ કડાકાડ પલ્યાપમે પણ તેાડે નહિ. અનુત્તરની ૩૩ સાગરોપમની સ્થિતિ છે. દસ કાડાકેાડી પાપમે એક સાગરાપમ થાય, એટલે ૩૩ સાગરોપમ ૩૩૦ કાડાકાડ પલ્યાપમે થાય. એક વખત નવ પલ્ચાપમની સ્થિતિ ત્રુટી જાય તે! દેશિવરતિ મળી જાય. ચાહે જેટલી ઊંચા ભાવની આપણી પાસે એક્ હાય, ખજારમાં ભાવ પણ સારા આવે, છતાં ઘરેણે મેલેલી ચીજ ન છેડાવીએ ત્યાં લગી કઈ પણ કરી શકીએ નાહ, તેવી રીતે મેક્ષના માગ દેવતાપણું લેતાં ઘરેણે મેલ્યા છે, તેથી ૩૩૦ કાડાકાડ પલ્યાપમે નવ પલ્યાપમ જેટલેા પણ ફેરફાર થતા નથી. એક બંગલા ઘરેણે મૂકયા તેના ઉપર રૂપીઆ લીધા છે. મંગલેા એવા છે કે જેટલું ભાડુ આવે તેટલુ રીપેરીંગ કરી ખરચવું પડે, તે રકમમાં શુ વળે વ્યાજ અને રીપેરીંગ કરતાં અધિક રકમ આવે તે મૂળમાં જમે થાય ને? તેમ તમે પણ એવું જ ગીરા મૂકયુ છે કે આવક જેટલું રીપેરીંગ કામ કરવું જ પડે. એ મકાન તે રકમ દીધાં જ છૂટે. તેવી રીતે અહીં જે કર્મની સ્થિતિ ચાથે ગુઠાણે છે, તેમાં પલ્યાપમ ભાગવે ને નવું પલ્યાપમ આંધે. જેટલું ભાગવે તેટલુ બાંધે, પણ નવ પલ્યાપમ આછા થવાના વખત ૩૩૦ કાડાકાડ પલ્યાપમ આવે નહિ. માત્ર નવ પલ્યેા. પમે ખપાવવું છે, તે ચુપચાપ બેસી રહે તે નવ પડ્યેાપમમાં ખપી
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૨ સું
[ ૧૯૩
જાય, પણ અહીં સ્થિતિ એવી છે કે જેવું ભોગવે તેવું જ આંધે. ભાડું આવે તે રીપેરીંગમાં જાય. જેટલેા કાળ જ્યાં આગળ ભાગવી ચે તેટલું જ નવું બાંધે, એટલે હતા ત્યાં ને ત્યાં જ. આ બધી વાત પેાતાના આત્માના માટે દરેકે વિચારવી.
માથુ ફાડી શીરા ખાવા સર' સસારનું સુખ
પેાતાના આત્માથી વિચારવું કે- ખરેખર વાની બેડી હોય અગર ન કપાય એવી ખેડી હોય તે દેવલેાક. આ જીવને મેાક્ષમાગ માં એવી એડી છે કે કપાય નહિ', પેાચી થાય નહિં, ઘટે નહિ ને વચમાં કેઇ પણ ઉપાય ચાલે નહિ. આ વિચારશા તે સમ્યક્ત્વની ભાવનાને ખ્યાલ આવશે. દુઃä પિચ મન્નરૂ વીર પીરો ચાહે તેા રાજાપણાનાં, ઇંદ્રપણાનાં કે દેવતાપણાના સુખ હોય પણ સમ્યક્ત્વવાળા દુઃખ જ માને. સમ્યફાળાએએ પેાતાના આત્માને અંગે દુનીયાદારીનાં સુખા દુઃખરૂપ માનવા, એટલું જ નહિં પણ તેને ખાટા સમજી છેાડી દેવાં જોઈ એ. પહેલાં તે ચાલુ સુખા દુઃખરૂપ નથી લાગ્યા, તેા પછી આ પગથીએ કેવી રીતે ચડવાના? જેને આ ક્ષણિક-સુખા-દુઃખમય સુખા, માથું ફાડીને શીશ ખાવાના સુખા, રાત-દિવસ ચિંતાની ચિતામાં જલીએ છીએ, ચિંતામાં અળી જઇએ ત્યારે સુખ મેળવીએ છીએ ને ભવિષ્યમાં દુઃખ કરનારા એવા વિષયામાં હજી આ જીવને દુઃખ બુદ્ધિ આવતી નથી. દુઃખથી થનારા, દુઃખ દેનારા એવા વિષયમાં દુઃખબુદ્ધિ થતી નથી, તે તેને માથુ ફાડીને શીરા ખાવા જેવું આ સુખ માનવું એ શું ખાટુ છે ? દેવતાને, ઇંદ્રોને કે રાજાને સુખ પેદા કરેલું પડયું છે. આપણે નવું પેદા કરીને ભાગવવું છે. એ રૂપીઆ મેળવવા બદલે કઇ દશા ભોગવવી પડે છે ?
કાઈ દુકાનદારને ત્યાં કાઈ ઘરાક માલ લેવા આવ્યેા. માલ ખતાન્યા, ભાવ કહ્યો, ઘરાકને ભાવ કહ્યો તેમાં શ્રદ્ધા નથી, તેથી કહે છે કેશેઠજી સાચુ ખાલા, જ્યાં કાઈ કાળી-નાળી જેવા ઘરાક કહે છે કેશેઠજી સાચુ ખેલે ! ત્યારે પેલા ખેલ્યા, તે શું કહ્યું? શું હું જીટુ આલ્યા હતા? એમ કહે છે છતાં એવી સમતા આવે છે કે, પેલેા ઘરાક દુકાન પર જૂઠા કરાવે છે છતાં કેવા વિનયવાળા બની એ પૈસાની આવક માટે પણ નીચું માથું કરી સમજાવે છે. એ પૈસા મેળ
૨૫
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
વવા છે. વિચાર આવી રીતે મહાકટે અત્યંત સહન કરીને બીજાની ગુલામી કરીને મહેરબાની મેળવીને જ્યારે તમારે વિષયો મેળવવા છે. તે કહો કે માથું ફેડી શીરે ખાવે છે ને તેમાં લાલા ગણાવું છે. દેવલોકમાં પેદા કરવાની મહેનત નથી. દેવતાને દેવતા થયા પછી સાહેબી મેળવવાની નથી. આપણે લોકે દુઃખથી જ મેળવવાના ને ભોગવતી વખત પણ દુઃખરૂપ તમારા વિષયે તમારી શારીરિક સ્થિતિને કેટલે ઘા કરે છે? એવા ઘવાતાપણાની સાથે જે વિષયે મેળવવા તે દુઃખ, પછી પણ દુઃખ ને આગળ પણ દુઃખ. ખાધાની પાછળ અજીરણને દેખતા છતાં પછી પણ આંધળાપણું. એવી રીતે એકેએક વિષયે પાછળ દુઃખ. જે દુઃખથી મેળવે છે, દુઃખથી ભગવે છે તેની પાછળ પણ દુઃખ જ છે, તે એવા વિષયોને દુઃખરૂપ માનતા ચૂંક કેમ આવે છે? તાવ કેમ ચડે છે?
દેવતાના મુખમાંથી શી રીતે છટશો? તે પછી જે દેવતાઈ વિષે જેમાં પહેલાં દુઃખ નથી અને કમાવા જવું પડતું નથી, તેમ જ વિષય વખતે પણ દુઃખ નથી. કારણ કે, વૈક્રિય શરીર છે. ભાવિને અંગે તમારે નવ નવ લાખ જીવોની એક વિષયમાં હિંસા, તે પણ એને નથી. તેથી ભવિષ્યમાં દુઃખ નથી. તેના વિષયે દુઃખથી ઉત્પન્ન થવાવાળા નથી, અને ભવિષ્યમાં તેવા દુઃખો ઉત્પન્ન કરનારા નથી; આપણે વિષયને દુઃખરૂપ ગણવા તૈયાર નથી, છોડવા પડે તે છેતરાવાનું લાગે છે ને આત્માને છેતરાયે માને છે. કેઈ બે માણસ આપસમાં પૌષધ, ચતુર્થવ્રત સંબંધી વાત કરે છે. વાતમાં પૌષધને નિયમ આવી જાય તે શેક કરી છે. હું કરૂં તેમ તારે કરવું. બીજે વિચારે છે કે એ બંધણીમાં હું આવી જઉં તે? એ શું? મારે ચોથું વ્રત લેવું છે ને જોડેવાળાને લેવું પડે તે ઠગાયા-છેતરાયા-ફસાયા માને. દુઃખથી ઉત્પન્ન થનારૂં દુઃખને પરિણામે પણ દુઃખ, તે વિષયે છૂટે તે તેમાં ઠગાયા ગણે છે, તે દેવતાનાં વગર દુઃખે થનારા, દુખે મિશ્રિત નહિં ને આગળ તેવા દુઃખોને નહિ ઉત્પન્ન કરનારાં, તેવા સુખોને વિષે દુઃખબુદ્ધિ આવશે કયારે? હીરાજન્ય દુઃખ સમજવું. પરિણામજન્ય તે છે જ. ૫-૧૦-૨૫ કે
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૨ મું
| ૧૯૫
સેા વરસના દુનીયાના સુખમાં સપડાઈ જાવ છે તે સાગરોપમાના સુખમાંથી શી રીતે નીકળવાના? ૫-૨૫ યાવત્ સા વરસનું સુખ તેને દુઃખરૂપ માનવા તૈયાર નથી, છેડવાની તાકાત છે છતાં છોડતાં નથી, તા સાગર।પમનાં સુખને શી રીતે છેાડવા તૈયાર થવાના ? જ્યાં સુધી દુનીયાના સુખને સુખરૂપ ગણ્યું છે, દુઃખરૂપ ગણ્યું નથી, ત્યાં સુધી સમ્યક્ત્વની સંવેગની દશા આવવાની નથી. દેવતા કે રાજાના ભવને કયારે દુઃખરૂપ માનવાના ? જેમાં હેતુ સ્વરૂપ ને ફળ ત્રણેમાં દુઃખ રહેલું છે, દેખા છે. છતાં દુઃખરૂપ માનવા તૈયાર નથી, તા પછી જેના હેતુ આદિમાં દુઃખ રહેલું નથી તેવાને દુઃખરૂપ માનવા કેવી રીતે તયાર થવાના? તેથી સમ્યક્ત્વનું સ્વરૂપ સ ંવેગ, સમ્યક્ત્વવાળા બધા થવા માગીએ છીએ, પણ સમ્યક્ત્વનું સ્વરૂપ વિચારજો. રાજા અને દેવતાના સુખા પણ દુઃખરૂપ જ માનવા પડશે. તે સિવાય સમ્યક્ત્વ બહુ દૂર છે.
સારા શબ્દો બધાને ગમે છે, પણ સારા વનથી આવેલા સારા શબ્દો શે।ભા દેનારા છે. દરિદ્ર મનુષ્યને કાઈ રાજા સાહેબ કહી દે તે એને ખરા અર્થ શું થાય ? ફક્ત મશ્કરી કે તેને ચીડવવાનું સ્થાન. તેવી રીતે આપણે પણ જ્યાં સુધી આ લેાકના દુઃખહેતુ વિગેરેવાળા વિષયાથી વિરામ પામ્યા નથી, તે દેવતાઇ દુ:ખહેતુ વિગેરેથી રહિત એવા વિષયાને દુઃખરૂપ કયારે ધારવાના ? જ્યાં સુધી એ ધારણા થાય નહિં ત્યાં સુધી આપણને બીજા સમકીતિ માને તેા દરિદ્રને રાજા કહેવા જેવું છે. દરિદ્ર મૂખ હોય તેને જ રાજા કહેવાય. તેવી રીતે આપણે આ સુખાથી કટાળીએ નહિં, ઇંદ્ર રાજા ચક્રવર્તિના સુખથી કંટાળા ન આવે ત્યાં સુધી સાચાં સમ્યક્ત્વ નથી. આ ક્ષણિક સુખના સપાટામાંથી નીકળવું નથી ને વાતા માટી માટી કરવી છે કે-ઈંદ્રાદિકનું સુખ મળે તેા પણ આપણે નથી જોઈતું. એ તા ફક્ત પ્રસગ મળ્યે નથી, પ્રસંગ મળશે તે વખત શી સ્થિતિ થશે? અત્યારે વિષયાના વેગથી ખસેડી શકતા નથી, તા તે દેવતાના વિષયે વખતે તમે શું કરવાના ? સ્નેહી દેવતાઓ અહિં કેમ આવતા નથી?
આ જ વાત કલિકાળના સ્વભાવને લીધે શકામાં ગાથા ખાનારા સમજે તેા ખુલાસા થઈ જાય. અહીં આગળના બૈરાગી કેવા ? વિ
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રી બના વૈરાગી, વર્તમાનના નહીં. અત્યારે મળ્યું તે છૂટતું નથી. અહીં છોડવાની ટેવ ન પડી તે ત્યાં મળ્યું કે ફસાયા જ સમજવાં. અહીં ધર્મિષ્ટ પણ કાળ કરી દેવામાં જાય પણ પછી અહીં મેં પણ ફેરવતે નથી. આટલા બધા છે આટલા બધા ધર્મિષ્ટો કાળ કરી દેવલોકે જાય, પછી કઈ દેખાતું કેમ નથી? એ વર્તમાનના વૈરાગી નહિં, ભવિષ્યની વૈરાગ્યની વાત એ ઢગ. વર્તમાનના વિરાગ્યવાળાને ભવિધ્યને વેરાગ્ય ટકી શકે, વર્તમાનમાં તે વૈરાગ્ય રાખવો જ નથી. દેવલેકમાં ઉત્પન્ન થએલો દેવતા મુખ્યતાએ મનુષ્યલોકમાં જવાની વાત કરે નહિં. કારણ કે આ મનુષ્યની મળમુતરની ગંધ, મનુષ્યના શ્વાસની ગંધ એ તમને જેમ મુતરડી પાસે, જાજરૂ પાસે ગંધ લાગે તેવી રીતે પાંચસો જોજન સુધી દેવતાને ગંધ ખરાબ લાગે પછી આવેજ કયાંથી? તમે કયાં તીવ્ર સત્કર્મ કર્યા છે? તમે કયા દેશવિરતિમાં દિલ પીગળાવનારા થયા કે, દેવતા ચાર પાંચસો જે જનની ગંધ વેઠીને તમારી પાસે આવે ? એ દેવતાઈ શરીરમાં ઉત્પન્ન થએલા એવું કયું તમારૂ શીયળ ચારિત્ર કે આકર્ષણ કે તે ગંધ સહન કરીને પણ તમારી પાસે આવે? સંત દવેના દેવતાઈ રાગ તે રાગ સંકમી જાય. દેવાંગનાથી સામાજિક આભિગિકથી સંગમાં ડૂબી જાય. જેને લીધે કરેલો વિચાર હોય તે પણ ચાલ્યા જ જાય. અહીં દેવમંદિરમાં હે, ઉપાશ્રયમાં છે ત્યાં દિલ કયાં ચૂંટે છે? અને ઘેર જાવ ત્યાં કલદારને ખનખનાટ નજરમાં આવે છે, બાયડીના ઝણઝણાટ ધ્યાનમાં આવે છે, રઈમાં મેવા મિષ્ટાન્ન દેખે તે વખતે અહીંની અસર કેટલી રાખે છે?
જેને ભવોદધિથી તારનાર ગણે છે, જે ધર્મને મોક્ષ પદવીએ લઈ જનારો ગણો છો, આ ધર્મ બચાવનાર છે તેવું તે વખતે કયા ખૂણામાં રહે છે? આરંભાદિકના મજામાં ઉતરી જાય તે વખતે અહીંના ધર્મ સંસ્કારો-વિચારો કયા છે? ધર્મના ચિંતામણી સરખા વિચારો તે સમયે વહી જાય છે, તે એક મુતરની કોથળી ને વિઝાની થેલીઓ પાસે આવવા તે તો ઈંદ્રાણીઓની આગળ સુખે કીડા કરતા હોય તેમને આ કયાંથી ટકે? નથી દેવતાને કાંઈ તમારી પાસેથી લેવું, નથી કાંઈ દેવતાનું કામ તમારા સિવાય અટકવાનું, તે તે દેવતા મહિને લાત
Page #212
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૨ મું
[ ૧૯૭
મારી પ૦૦ જોજનની ગંધ વેઠી તમારી પાસે શું કામ આવે? ફક્ત ધરમ પાકા હાય તા જ દેવતા આવે ? દુ:ખથી થવાવાળા દુઃખમય, દુઃખ દેનારા એવા વિષા તરફથી ચિત્ત ઝખકી ઉડતું નથી તા દેવતાઈ વિષચેાથી ચિત્ત શી રીતે ચમકવાનું-વૈરાગ્ય પામવાનું ? સમકિત બધાને જોઈએ છે, પણ ધ્યાન રાખજો કે દુઃખ-હેતુ-સ્વરૂપફળવાળા-એવા વિષયેથી વૈરાગ્ય નહીં આવે ત્યાં સુધી દેવતાઈ વિષય પરથી વૈરાગ્ય આવવા મુશ્કેલ છે, ત્યાં સુધી સમ્યક્ત્વ છેટું છે.
અરિહંતના દસ્તાવેજમાં સહી કરવી મુશ્કેલ છે. સમ્યક્ત્વ તમને મળી જાય તેમાં શાસ્ત્રકારને ઈર્ષ્યા નથી. સમ્યકૃત્વ મુશ્કેલીની ચીજ છે. કઇ મુશ્કેલી? અરિહંતદેવ, શુદ્ધ સાધુ ગુરૂ ને અરિહંતે કહેલા જ ધર્મ. આ ત્રણ જ સાર, ખાકી બધું અનર્થ, લાવવામાં મુશ્કેલી નથી. દેવે દુનીયાને દુઃખરૂપ ગણી એ અંદર આવવું મુશ્કેલ છે. દેવે જે હિસાખ કર્યા તે હિસાબ કબૂલ કરવા મુશ્કેલ છે. હાથ જોડવા, પૂજા કરવી, ચંદનનું તિલક કરવું એ મુશ્કેલ નથી. દેવે કરેલેા દસ્તાવેજ એ દસ્તાવેજમાં સહી કરવી એ મુશ્કેલ છે. ચારે ગતિ દુઃખરૂપ છે. આ દસ્તાવેજ કરેલા છે. હવે એમાં સહી થાય છે ? (સભામાંથી) સાથીઓ એ સહી છે ને? લગીર આત્માને પૂછે કે સહી કરી છે ? એ સાથીયા ચાર ગતિના દુઃખને છેદનારી છે એમ અંતઃકરણથી માન્યું છે? આ સંસારમાં દેખીતું સુખ તેને દુ:ખ માનનારા થયા ? મને સારૂ લાગ્યું તે રાખી મૂકે તે મને ખરાખ લાગ્યું તેને છેદી નાખે એવી શરતી સહી છે. ચાર તિમાં જે દુઃખ છે તેના નાશ કરે પણ ક્રોડ રૂપીઆ એ ક્રેડ ગુમડાં છે તે છેડાવી દે, ખાયડીએ પણ ગળાની સાંકળ, આમ ઉંચું માથું કરીએ તે પણ મુંઝવી નાખે, સાંકળ છેાડ્યા વગર ખસીએ તેા હાથે મરીએ. પુરૂષને અગે સ્ત્રી, તેમ સ્ત્રીને અંગે પુરૂષ ગળાની સાંકળ. તેના આંકડા છેાડ્યા વગર છટકવા જઇએ તા માત. તા તીર્થંકર પાસે એ માગણી કરી કે--આ ખાયડી, છેકરા, હાટ, હવેલી, ધન માલ, મિલકતથી કયારે છૂટુ ? તેમ સાથીએ પૂરે ત્યારે વિચાયું` ?
એ દેખીતા દુઃખા મહા સુખનું કારણ, સુખ તેા સળગતા દાવા
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૮]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણું.
=
=
નળ છે, એ ધારણ કરી? ચાર ગતિથી છોડ તેને અર્થ ધન છે. તેથી વધારે મળે, બાયડી મળી છે તે કરતાં વધારે મળે, આવી સરતી સહી કરી અને સમ્યક્ત્વના સ્વામી શી રીતે બને? માટે દેવતાના દસ્તાવેજમાં બીનશરતી સહી કરો ત્યારે વીતરાગદેવને માનનારા થયા ગણાઓ. ગુરૂ મુંડીયા થયા, બાયડી વિગેરે છેડયું તેથી ગર માન્યા. કલ્પના કરી કે હું ફાંસીના લાકડે લટકી રહ્યો છું, પેટમાં દુખે ત્યારે કે તાવ આવે ત્યારે દુનીયા એ દુઃખરૂપ, તે સિવાય માલ, મિષ્ટાન્ન જમતાં દુનીયા દુઃખરૂપ ગણી? હાથમાં અંગારા હાય. તે વખતે ચમકે છે તેમ પિળી ખાતાં હાથ કયારે ચમક્યો? દેવ, ગુરૂ શાના માટે માન્યા? વ્યવહારથી અગર આવતે ભવે દેવલેકના સુખ મળે, દુર્ગતિએ ન જઈએ, ગુરૂએ ગેખાવ્યું તે ગળામાં રાખ્યું છે? કાળજામાં રાખવાનું તે દૂર રહ્યું, પણ તે ગેખ્યા તે કરે જિનેશ્વરે કહેલ ધર્મ માનીએ પણ તે આશ્રવ-બંધ છોડવા, સંવર-નિર્જરા. આદરવા તે સિવાય બીજું કંઈ છે? આઝવ સર્વથા કવચ સંવ આશ્રવ કર્મબંધના કારણ તે સર્વથા છેડવા લાયક, સંવર સર્વથા આદરણીય એ કેટલું ધ્યાનમાં લીધું? સમ્યક્ત્વ જોઈએ છે બધાને પણ સમ્યક્ત્વવાળા થવું નથી. ઋદ્ધિ રાખવી નથી ને રાજા કહેવડાવવું છે.
બીરબલ પાસે એક બ્રાહ્મણ આવ્યું ને કહેવા લાગ્યો કે, આટલાં શાસ્ત્ર ભણ્યાં છતાં મને કોઈ પંડિત કહેતું નથી. બીરબલ કહે કે હું. તને પંડિત કહેવડાવું, તને પંડિત સિવાય કેઈ બોલાવે જ નહિ-એમ. બીરબલે કહ્યું, પણ મને તું શું આપીશ. પંડિતે કહ્યું કે પાંચ રૂપીઆ આપીશ. બીરબલે ૫૦૦ રૂપી આ લીધા ને કહ્યું કે-જે એક મહિને તે પંડિત છે એવું ન થાય તે માટે જે તું કહે તે સજા ખમવી. પછી સમજાવ્યું કે-તને પંડિત કહે તેને તું મારવા જજે, ગાળો દેજે. આ પ્રમાણે શીખવી બીરબલ સાકરીયા ચણા લઈને નીકળે ને છોકરાને શીખવ્યું. છોકરાએ પિલાને પંડિત કહેવા માંડ્યો. એટલે તે ગાળે દેવા માંડ્યો ને મારવા લાગ્યો. એવી રીતે બીજી ત્રીજી શેરીમાં થયું. પંદર દહાડા થયા ત્યાં તો પંડિત નામ આખું શહેર જાણી ગયું. એનું નામ પણ કઈ લેતું નથી, પણ ફક્ત પંડિત કહે છે. બીરબલે જેમ આને
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧૨ મું
[ ૧૯૯
પડિત બનાવ્યા તેમ આપણે સમિકતી બનાવવા માટે તૈયાર થઈએ છીએ, હજી દેવતા રાજા ઇંદ્રો ને ચક્રવર્તિના સુખાને દુઃખ માનવા તૈયાર નથી, ત્યાં એ દુ:ખહેતુ-દુઃખ સ્વરૂપ વિષયાને દુઃખરૂપ કયાંથી માનવાના ? આ જ્યારે સમજાશે ત્યારે આપેાઆપ વિષયા દુઃખરૂપ જ છે તે માનતા થશે.
સમ્યક્ત્વ કઇ સ્થિતિનું ? દેવતાઇ સ્થિતિ એ મેાક્ષને ઘરેણે મુકવાની દેવતાઇ સ્થિતિ વધારે દુઃખમય એ વિચાર આપણા આત્માને માટે કે ખીજા જીવા માટે? આ રૂપ ખડું કરીએ તે ઇન્દ્રો ભગવાનની સેવામાં આવ્યા, એ તા આપણા કરતાં હલકાં દુઃખી સ્થિતિવાળા સેવા કરે છે. એ વસ્તુસ્થિતિ બીજા માટે નથી વિચારવાની, દેવતા કે ઇંદ્રો વિષયના કીડા છે, એ વિચાર કરવાનું આપણું કામ નથી. દેવતાના અવવાદ ખેલનારા ખીજા ભવે સમ્યક્ત્વ કે ધર્મ પામી શકે નહિં. અરિહંત, આચાય કે ધર્મની અવજ્ઞા કરનાર બીજા ભવે ધમ ન પામી શકે, તેમ દેવતાની અવજ્ઞા કરનારા બીજા ભવે ધર્મ પામી શકે નહિં. એક માજી દેવતા અને ઇંદ્રોના સુખાને દુઃખરૂપ માનવા ને બીજી બાજુ દેવતાના અવવાદ એટલવાથી સમ્યક્ત્વ જાય અને દુલ ભખાધી થાય, તે બે વસ્તુ શી રીતે સંગત અને ? તમારા આત્મા માટે રાજા, ઇંદ્ર કે ચક્રવર્તિપણાનું સુખ તે દુઃખરૂપ માના અને જે દેવતા, ઇંદ્ર કે ચક્રવર્તિપણુ પામ્યા છે તેમને માટે પુન્યના ઉદય માના -એમ માનશે। ત્યારે તીથ કરની સ્તુતિ કરતા રાજા, ચક્રવર્તિ કે ઇંદ્રાએ જેની પૂજા કરી છે તે પ્રશંસા કયારે રહેવાની ? રાજાને, દેવતાને, ઇંદ્રોને, ચક્રવર્તિને અમુક અંશે અધિક માનશે ત્યારે ? વાવ તં નમઁમંત્તિ’ દેવતા પણ તેમને નમસ્કાર કરે છે. તે સવે અપેક્ષાએ તમને નમસ્કાર કરે ? વિષયમાં ડૂબેલા છે તેની ઉપેક્ષા કરીએ તેા પુન્યની ઉપેક્ષા કરી શકીએ. વિષયની વિપરીતતા એટલી વધી જાય કે આપણાં કરતાં બહુ જ અધમ ગણાય ને હેરાન થનારા ગણીએ તા તેવાથી તી.. કરના ગુણ ગાવા શી રીતે નીકળવું ને ? આપણા આત્માને અંગે પુન્ય ઉદયને પરિણામે વિપરીત ગણી તેને દુઃખરૂપ ગણુવા, પણ બીજા એ સ્થિતિમાં હોય તેા પુન્યની પ્રબળતાને મુખ્ય ગણી શકીએ. ત્રણેની
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ]
શ્રી આગમોદ્વારક-પ્રવચન-શ્રણ.
પ્રશંસા કરતા કહી શકે કે એમને ઇંદ્રાદિક પૂજે છે અને એમની વિષથની ગૌણતા કરીએ, પુન્યદયની મુખ્યતા કરીએ તે જ સ્તુતિ કરી શકીએ. “દેવધિવર્ણન” હરિભદ્રસૂરિજી લખે છે કે-દેવતાઈ ઋદ્ધિનું વર્ણન કરવું, દેવતા નાક સુધી વિષમાં ડૂબેલા છે, ત્યારે આપણે ઢીંચણ જેટલા ડૂબેલા છીએ, જેથી આપણે છલંગ મારીને નીકળી શકીએ. વિષયની અપેક્ષાએ દેવતા નાક સુધી ડૂબેલા છે, તે નાક જેટલા ડૂબેલાની પ્રશંસા શા ઉપર? પુણ્યના પ્રબળપણાની મુખ્યતા કરીએ તે જ ઋદ્ધિનું વર્ણન કરી શકીએ. તેથી જગતમાં પુણ્યથી પ્રમોદ ભાવના એના કરતાં આત્માના આનંદસુખમાં પ્રમોદ ભાવના કરવી. સુખ માત્રની, ધરમથી મળેલા સુખની, પરંપરાએ થતા સુખની, મિક્ષ સુખની પ્રમોદ ભાવના પરના વિષયમાં કરેલી પ્રમોદભાવના આત્માનું કલ્યાણ કરશે, પણ પિતાના વિષયમાં કરેલી પ્રમોદ ભાવના ૨ખડાવી મેલશે. બીજાને તપસ્વી કહીએ તે આત્મા તરે, પિતાને તપસ્વી કહે તે ડૂબે. શ દો એના એ જ. પવિષયક અનુમોદના આત્માને લાભ કરનાર હતી, સ્વવિષયક નીચે ઉતારનારી છે. તપસ્યા આટલા ફાયદા કરનારી એમાં તપનું અનુમોદન થયું. મૂળ વાત કયાં છે. જે પ્રમોદ ભાવનાનો વિષય બીજાને માટે આત્માનું કલ્યાણ કરનારે થાય, પણ પિતે તેથી ઉચો થવા માગે તો ઉલટ ડૂબી જાય. માટે ચક્રવર્તિ દેવતા વિગેરેનું સુખ તે દુઃખરૂપ પોતાની અપેક્ષાએ જેનાથી લેવાય તેની કિંમત હોય તે તે કિંમતી ગણાય છે, પણ કેટલીક વખત વસ્તુ સોંઘી હેય, કરીયાણું સોંઘું હેય ને મેંઘી કિંમત આપી લેવું પડે. સેંઘું ને શું ધર્મ કરીયાણું તે સેંઘો ને મેંઘે કયાં ગણાય? તેથી મેળવવાનું સુખ સેંઘું કયું? મેળવાયું ને મેંવું કયું મેળવાયું? ત્યારે લૌકિક લેકેત્તર દષ્ટિએ તેની કિંમત થાય. એ દષ્ટિએ ધર્મ સમજીએ ત્યારે ચાતુર્માસિકના કૃત્ય સમજાશે, તે કેવી રીતે એ અગે વર્તમાન,
Apps
'III
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૩ મું.
[ ર૦૧
પ્રવચન ૧૧૩ મું ભાદરવા વદિ ૧૩ બુધવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે-ધમે કોઈ બહારની વસ્તુ નથી, બીજાના કબજાની ચીજ નથી. ચાહે સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપસ્યા કોઈ પણ પ્રકારને ધર્મ લઈએ તો તે કેવળ આત્માની માલીકી જ છે. કબજે પણ તે ઉપર આત્માને જ છે. તેનો વિચાર કરવાની તાકાત આ આત્મામાં નથી. દરેક પિતાની મરજીથી સદુપયેગની તાકાત મારામાં છે એમ માની લે તેમાં કોઈ રોકી શકતું નથી, પણ વાસ્તવિક સદુપગ કરવાની તાકાત કેનામાં હોય? આ વસ્તુના વિચારમાં પહેલાં વસ્તુની કિંમત સમયે ન હોય તે વસ્તુને ઉપગ સમજાય નહીં તે પછી તેનો સદુપયોગ તે તો સમજાય જ કયાંથી? નહીંતર આમળા જેવા મોતીને ઉપગ નાનું બચ્ચું ક કરે? ચુંગવાને. દુરૂપયોગ કેને કહીએ? જે ઉપયોગ કરવાથી આપણને નુકશાન થાય એ ચુંગવામાં તેને કશું નુકશાન નથી. નુકશાનકારક હતું તે દુરૂપયોગ કહેતે નહિં. એ ચુંગે તેમાં તેની પ્રકૃતિ કે કશાને નુકશાન નથી, પણ સદુપયોગ કર્યો તેમ કોઈ દિવસ કહી શકીએ નહિ. કારણ શું? મેતીને ઉપયોગ કરવા છતાં સદુપયોગ ન થાય તેનું કારણ? પેલાને મોતીની કિંમતનો ખ્યાલ નથી, તેવી રીતે આપણા જ આત્માની માલીકીમાં રહેલી ચીજ ધર્મ, તેની કિંમત ન જાણીએ તે તેને સદુપયોગ ન થાય ને અનુપગ કે દુરૂપયેગ થાય. જગતમાં કિંમત કયે આધારે કરાય છે? તેનું એક પણ રણ નક્કી નથી. જે વખત રૂપીઆનું અનાજ વધારે મળે ત્યારે ઍવું, ઓછું મળે તો મેંવું કહીએ, પણ જ્યારે રૂપીઆનું અનાજ ઘણું મળ્યું ત્યારે રૂપીઓ સેંઘો કે ? અનાજને અંગે સેંઘાપણું કે મોંઘાપણું. એવી રીતે ઉથલાવે. અનાજથી ઓછા રૂપીઆ મળ્યા તે રૂપીઆ મેંઘા, ઘણા રૂપીઆ મળ્યા તે સેંઘા રૂપીઆ. ૧૦૦ મણના સો રૂપીઆ મળ્યા તે રૂપીઓ સે. ૧૦૦ મણના પચાસ રૂપીઆ મળ્યા તે મેંઘા. આ ઉપર દુનીયાની બધી સ્થિતિ છે. જે જે વસ્તુ વધારે મળે તે સેંધી, ઓછી મળે તે મેંઘી.
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
સાંઘીની મોંઘી ને માંઘીની સેાંઘી થાય તા કિંમતના આધાર તે ઉપર રહે, પણ ધર્મ ને ધર્મના કાર્યમાં કોઈ કાળે ફેરફાર પડતા નથી.
દ્રવ્યાદિકના પરિવતને ધ'માં પરિવર્તન થતું નથી.
કેટલાક દ્રશ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ જે જગતમાં વ્યવહારને ફેરફારને કરનાર છે, તે દેખીને ધર્મને અંગે પણ દ્રવ્યાદિક લગાડી ધર્મને ફેરફાર કરવા માંગતા હોય, તેમણે ધ્યાન રાખવું કે જગતના પદાની કિંમત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમાણે થઈ જાય છે, પણ ધર્મ પદાર્થ દ્રવ્યના પલટાવા સાથે ધમ પલટતા નથી. કાઈ કાળ એવા નથી કે જે મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરત એ મેાક્ષ દેનાર બને. અતીત અનતા થઇ ગયા, ભવિષ્યમાં અનાકાળ થશે, ચાલુ પણ કાળ છે. ત્રણે કાળમાં એવા એક કાળ નથી કે જેમાં સમ્યગ્ દનાદિ સંસારને વધારે. એટલું જ નહિં, પણ એની હદોમાં પણ કાઇ દિવસ ફેરફાર થયા નથી. દર્શનમાહનીયના અનંતાનુબંધીના ક્ષચાપશમને લીધે થએલુ' ક્ષાપશમ સમકીત તે ક્ષાયિક અનેલું કે બન્યું નથી. મેાહનીયના ઉદય છતાં વીતરાગપણ થયું એવું કેાઈ દિવસ બન્યું નથી. દ્રવ્યાદિની છાયા વ્યવહારની ઉપર પડે છે, પણ ધર્મ ઉપર તેમની છાયા પડતી નથી. કાઈ કાળે નરકના કારણેા દેવલાકના કારણ બન્યા નથી. કાઈ પણ કાળે દેવલાકના કારણેા નરકનાં એ ન ખન્યાં. આ વાત સાંભળી કેટલાકેા કહેશે કે શું શાસ્ત્રામાં દ્રવ્યાદિકને સ્થાન જ નથી ? છે. જગા જગા પર ચારેને સ્થાનક છે. તમે હિંસા છેડા ને જ્યારે સર્વે જીવ દ્રવ્ય માના તેા સર્વ સંધી હિંસા છેડી શકે, પણ જો ન માને તે હિંસા છેડી શકે જ નહિં. ક્ષેત્રમાં લેાક, અલાક, ઉર્ધ્વ લેાક અથવા અધાલાક, તિય ફ્લેાક આ માના તા સલાક સ`ખ'ધી હિંસા છેડનારા અનેા, કાળથી રાત્રિ દિવસ માના તે જ હિંસા છેડનારા થાએ. ભાવથી રાગ અને દ્વેષને માના તેા જ હિંસા છેડનાર થાવ. એવી રીતે જૂઠ, ચારી, સ્ત્રીગમન, પરિગ્રહ, રાત્રિભાજન છેડવાનું ને બધા ત્રતા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી છેડવાનાં છે. તે! દ્રશ્ય ક્ષેત્રની પરાવૃત્તિ કે પરિવર્તન કેમ ન માનેા ? માનવું જ, ના નથી. માનવાને અર્થ એટલેા જ કે એ દ્વારા પણ ત્રતા થાપવાં. છૂટી મેલી દેવી તેવા અથ નથી.
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૩ મું
[ ૨૦૩
આ જ વાત સુયગડાંગજીમાં શ્રાવકના અધિકારમાં જણાવી છે. એક જીવે શ્રાવકપણું લઈ પચ્ચક્ખાણ કર્યા કે ત્રસજીવની જાણી જોઈને નિરપેક્ષપણે નિરપરાધીની હિંસા કરું નહિં. આ વાત જાણીતી છે, પણ સવાલ જ ત્યાં છે. એક દેવદત્ત નામનો ત્રસ જીવ છે. એ ત્રસજીવને જાણી જોઈને નિરપેક્ષપણે મારું નહિ. આ જીવને તમે અભયદાન દીધું છે. એ જીવ મરીને સ્થાવર થયે, એ સ્થાવર થએલા જીવને અભયદાન દીધું હતું તે અટકાવશે કે નહિં? એ અભયદાનનું પાત્ર થયો હતો. તે જીવ સ્થાવરમાં આવ્યો હતો, હવે અભયદાનનું સ્થાન ન રહ્યો, પણ તમારા પચ્ચકખાણમાંથી નીકળી ગયા. જીવ એને એ, પચ્ચક્ખાણ કરનાર એના એ, હવે પૃથ્વીકાયપણે થયે એટલે સ્થાવરના અભયદાનમાંથી નીકળી ગયે, શાને લીધે? જીવમાં ફેર પડ્યો નથી, રસપણું છૂટીને સ્થાવરપણું થએલું, એટલે અમારી પ્રતિજ્ઞામાંથી નીકળી ગયે. સ્થાવર જીવ પ્રતિજ્ઞાન વિષય નથી. તેને અંગે હિસાનો ત્યાગ નથી. એ જીવ મરીને કીડી થયે તો અભયદાનો વિષય થયો. શાને અંગે પલટે ખાધે? દ્રવ્ય પલટાયા, શરીર પલટાયું, જીવ પલટો નથી. પલટાયું શું? માત્ર શરીર પુદ્ગલ દ્રવ્ય, દ્રવ્યથી જીવના પર્યાયના ભલે પલટો થયો હોય, પણ અમે ત્રસપણાના પચ્ચકખાણ કર્યા છે. તેનો પલટે કોઈ દહાડે નથી. જે આ ત્રણમાંથી સ્થાવરણમાં આવ્યા તે પચ્ચક્ખાણ વખતે ત્રસ હતા ને? તેના પચ્ચકખાણ કર્યા છે? અમારા વર્તમાન કાળની અપેક્ષાએ પચ્ચક્ખાણ નથી. અમારા પચ્ચખાણ યાવત્ જીવન અંગે-વસો માટે પચ્ચકખાણ છે. આ ઉપરથી દ્રવ્યને પલટો થયે, જીવના શરીરને પલટ થયે, આપણે નાના મોટા છતાં પચ્ચક્ખાણમાં પલટો નથી. આપણે તે ત્રસ જેની અપેક્ષાએ ત્રસજીવોની હિંસાના પચ્ચકખાણ છે, એવી રીતે ક્ષેત્રથી અહીં આપણે મુંબાઈમાં એટલે બ્રહ્મચર્ય લીધું છે તો આગળ દાદર, અંધેરી કે અગાશી જઈએ એટલે બ્રહ્મચર્ય શું છૂટી ગયું? કાળની અપેક્ષાએ દિવસે બ્રહ્મચર્ય ઉચયું હતું તો કાળ ફરી ગયે. રાત્રી આવી એટલે શું તે છૂટી ગયું?
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૪ ]
શ્રી આગામે દ્ધારક-પ્રવચન-શ્રેણી જીવ વિશેષથી મહાવતેમાં ફેરફાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ફેરફારે ધર્મ ફરતું નથી. જે તેના ફેરફારે ધર્મ ફેરફાર થતો હોય તે યુગલીયાના વખતને પણ ધર્મ કહેવાશે. દ્રવ્યાદિક અનુસારે જે પ્રવૃત્તિ કરવી તેનું નામ ધર્મ હોય તે દરેક વખતે થતી પ્રવૃત્તિને ધર્મ કહેવો પડશે. તે ઋષભદેવ પહેલાં ધર્મને અભાવ કહેવાનું કારણ નથી. ૧૮ કડાકડી સાગરોપમ વખતે દ્રવ્યાદિકના આધારે જ પ્રવૃત્તિ થતી હતી, તે તે વખતે પણ ધર્મ ગણે પડશે. ઋષભદેવજી ધર્મ પ્રવૃતિ આદિક કરનારા નહીં? તો તે ધર્મને અભાવ કેઈ કાળે ગણાય જ નહિં.
આથી આશ્રવથી વિરમવું, સંવરને પ્રવર્તાવવો એ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ ધર્મ છે. તેમાં કોઈ કાળે પરાવૃત્તિ થતી નથી.
શંકા–ધર્મમાં પલટો કેમ થયા?
સમાધાન–દષ્ટાંત તરીકે પહેલાં અને છેલ્લા તીર્થકરના સાધુનાં આચાર અને બાવીશ તીર્થકરના સાધુના આચારનું પલટાનું કારણ શું? એમના શાસનમાં ધર્મને પલટે કહે છે તે છે જ નહિં? છેલ્લામાં આશ્રવને નિરોધ, સંવરની પ્રવૃત્તિ તેને જ ધર્મ કહેવામાં આવ્યા છે. બાવીશ તીર્થમાં આશ્રવમાં પ્રવર્તવું, નિર્જરા ન કરવી તેને ધર્મ કહ્યા જ નથી. અહીં ધર્મ–ભેદ નથી, આચાર ભેદ છે. એ પણ કાળ ભેદની અપેક્ષાઓ નથી. જીવની બુદ્ધિની અપેક્ષાએ ભેદ છે. સમ્ય દર્શનાદિ નિયમિત હોવા છતાં જે આચારને ભેદ તે લોકોની બુદ્ધિ ભેદને આભારી છે. તે વખતે દસ્તાવેજની જરૂર પડતી ન હતી, ત્યારે લેકમાં કુટિલતા ન હતી. જ્યારે કુટિલતા વધવા લાગી, યાદ રહેવા ન લાગ્યું, ત્યારે દસ્તાવેજ કે લખવાની જરૂર પડી. આ બધું કે આભારી? જીવોની કુટિલતા ને સ્મરણ શક્તિની ખામીને આભારી છે. બનાવટી કાગળ થવા લાગ્યા ત્યારે સ્ટાંપની જરૂર પડી. આ બુદ્ધિ ભેદે કરી આપી છે.
કરીને વિવાહ કરે છે. છોકરાને પણ વિવાહ કરી દ્યો છે. રછસ્ટર દસ્તાવેજ કોણે કરી ? અરે જ્યારે ઘરના દસ્તાવેજ કરે, રજીસ્ટર કરાવે તે છોકરા છોકરી જેવી તનની ચીજ એને પરણાવે અથવા છોકરાની વહુ જેવી ચીજ કુળના આધારભૂત વસ્તુ લ્યો, તે તેને દસ્તાવેજ કેમ નથી કરતા? હજુ એવી બુદ્ધિની ખરાબી નથી
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૩ મું
[ ૨૦૫
થઈ. એમાં જે જે રૂપે ખરાબી થતી આવે છે ત્યાં ત્યાં આગળ વધો છે. ત્યાં કાળ કે બુદ્ધિનો ભેદ થાય છે. ત્યાં બુદ્ધિવિશેષવાળા જે જીવ વિશે તે જ આચાર ભેદનું કારણ છે. કેમકે એમ ગણીએ તે અજિતનાથજીથી તે પાર્શ્વનાથજીના કાળ કરતાં શ્રી મહાવીરનો કાળ ખરાબ હોય પણ ઋષભદેવને કાળ કે ખરાબ હત? કહો એ કાળને ખરાબ નહીં કહી શકો તે ત્યાં ત્રણ મહાવ્રત રાખજે. મહાવીરમાં પાંચ અને બાવીશ તીર્થકરમાં ચાર મહાવ્રત રાખજે. પહેલા તીર્થ કરમાં ત્રણ રાખજે. કાળ વિશેષ કારણ હતું તે પહેલા તીર્થકરના વખતમાં ત્રણ, બાવીશના વખતમાં ચાર, ચેવીશમાનાં વખતમાં પાંચ મહાત્રતે કહેજે. કહો કાળ વિશેષથી મહાવ્રતોને ભેદ નથી. પણ મહાવ્રતાનો ભેદ જીવવિશેષથી છે. તમે ભલે કાળને રહેવા દ્યો, પણ બુદ્ધિને ભેદ પડે તેમ આ ચારને ભેદ પડે જોઈએ ને? તીર્થકરના શાસનમાં બુદ્ધિભેદે આ ચાર ભેદ કર્યા છે તેવી રીતે આ ચાર ભેદ કરે, પણ દયેય ભેદ ન હોય. દયેય કયું? આશ્રવનું શેકવું, સંવરનું આદરવું. આ બે થેયના ભેદ કોઈ દિવસ ન હોય. દુનીયાદારીથી વિચારો! જે વખત તમારા હાથમાં કુલ સત્તા હોય, તમને કેઈના રેકાણનો ભય ન હોય, તે વખતે તમારી બેન–બેટીને ભલે જોઈએ
ત્યાં ફરવા છે, પણ પરદેશી યવનનું અધર્મીનું રાજ્ય થયું હોય ત્યારે તમારી બેન–બેટીને મહોલ્લા સિવાય ફરવાનું બંધ કર્યું, તેમાં પણ બળાત્કાર કરનારા જાગ્યા ત્યારે ઘરની બહાર નીકળવાનું બંધ કર્યું. તેમાં આચાર ફર્યો પણ દયેય ફર્યું નથી.
બુદ્ધિ ભેદે, સોગ ભેદે, પ્રવૃત્તિનો ભેદ કરી શકાય, પણ ધ્યેયનો ભેદ કોઈ દિવસ હેઈ શકે જ નહિ. આથી દુનીયામાં દ્રાદિકને આધારે કિંમતમાં ભેદ પડી શકે, કિમત ઓછીવત્તી થયા કરે. કિમત કરવી એકિંમત કરાય શામાં ફેરફારી થતી હોય, જેમાં દ્રવ્યાદિક ભાવે પરસ્પર પલટે થાય ત્યાં કિંમતનું રણ રહે, પણ આ ધર્મની ઉપર કોઈ પણ જાતની દ્રવ્યાદિકની અસર જ નથી. જે ઉપર દ્રવ્યાદિકની અસર ન હોય તેની કિંમત કરવી શી રીતે? દ્રવ્યાદિકના ફેરફારે સાધ્ય ફેર ન થાય. જ્યારે સુકરતા હોય ત્યારે કરમને કર્તા તરીકે કહી શકીએ. જેમ કેઈ કહે
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૬ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી કે અગ્નિ રાંધે છે એટલે અગ્નિ એ પ્રબળ–જાજ્વલ્યમાન છે કે-જલદી રંધાઈ જાય છે, પણ રાંધનાર અગ્નિ નથી. તેવી રીતે મૂળ વાત કહી કે દુનીયામાં દ્રવ્યાદિકની પરાવૃત્તિ હોવાથી કેઈ વખત કરીયાણાને તે કઈ વખત કિંમતને કિંમતી ગણાય. જ્યાં દ્રવ્યાદિકની અસર હોય
ત્યાં કિંમત વધવી ઘટવી એ વિચારી શકાય, પણ ધર્મ ઉપર દ્રવ્યાદિકની અસર નથી. એ તે ત્રીજા આરાને છેડે મેહનીય ક્ષય કરે તે બારમે ગુણઠાણે જાય. ચાર આરાને છેડે મોહનીય ક્ષય કરે તે જ બારમેં જાય. દેશવિરતિ માટે કે અપ્રમત્ત સંયત માટે ત્રીજા કે ચોથાને છેડો હોય પછી ભલેને જંગલમાં હોય કે વસ્તીમાં હોય, પણ એમાં કઈ જાતને ફેરફાર નથી. પાંચ મહાવ્રત રહિત આશ્રવને
ક્યા હોય, તેને સાધુ માનવાનું કેઈ કાળે બનતું નથી. આથી ધર્મ ઉપર દ્રવ્યાદિક અસર કરનારી ચીજ નથી. સાધન તરીકે ભલે હોય, પણ ધર્મને પલટાવનારી ચીજ નથી, તે પછી એની કિંમત કયે આધારે કરવી? ધર્મની કિંમત બે આધારે, પુન્ય અને નિર્જરા ઉપર ધર્મની કિંમત છે. ચાહે ત્રીજા આરામાં કે ચોથા આરામાં કે પાંચમાં આરાની અપેક્ષા , પણ થાય તે બધે એની સરખો. મૂળ વાત પર આવીએ.
ધર્મની કિંમત પુણ્ય અને નિર્જરાના આધારે છે.
આત્માને પુન્ય અને નિર્ભર બને છે. એ ઉપર જ ધર્મને આધાર છે. જેમ નિર્જરા વધારે તેમ ધર્મની સ્થિતિ વધારે. ધર્મની કિંમત નિર્જરા અને પુણ્ય ઉપર છે. બન્નેને માટે એક જ દ્વાર છે. દરવાજા દ્વારા એ જ બહાર આંગણામાં જઈએ. તેવી રીતે પુણ્ય દ્વારાએ જ પદગલિક સુખના આંગણામાં જઈએ. નિર્જરા દ્વારા આત્મિક સુખના આંગણામાં જઈ શકીએ. ખરી કિંમત ધર્મની કયા દ્વારાએ છે? આતિમય અગર પૌગલિક સુખ એ બે ધારાએ ધર્મની કિંમત છે. ચાર બેરાને લીધે કલ્લી દૂર મેલનારો છોકરો ખરાબ કેમ કહેવાય છે? કદ્દી કોઈએ ખાધી? બારા તે ખાધાં છે. સીધી ખાવાની ચીજ લીધી એ ડાહ્યો કે ન ખવાય તે લીધી તે ડાહ્યો? તમે બેરાને ફેકી દઈ, કલ્લી કંદોરે સાચ. છોકરાએ કલ્લી કંદરે ખવાતું નથી–એમ ધારી દઈ દીધાં. બેરાં ખવાય છે. માટે લઈ લીધાં. બેમાં ડાહ્યો કોણ? કહે જે ભવિ
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૩ મું
[ ૨૦૭
વ્યનો વિચાર કરી શકે નહિં, અધિકતા-ન્યૂનતાને વિચાર કરી શકે નહિં, તે ડાહ્યો નહિં ને તેની અપેક્ષાએ છેક ડાહ્યો છે જ નહીં. વિચાર કરી શકે છે તેની અપેક્ષાએ બીજે ડાહ્યો છે.
બોરાં અને કંદોરાની કિંમત તમે ધ્યાનમાં લીધી. ખાવા લાયક ન ખાવા લાયક એ ઉપર વિચાર તમે નથી કર્યો. તમે આ લેકમાં મળેલા વિષે એ વિષને બેરા તરીકે ઝડપી રહ્યા છે. ધર્મ ખાવા કામ લાગતો નથી માટે છેટે રાખી રહ્યા છે. બચું કિંમતી દાગીનાને છેટે રાખે છે ને મુઠીમાં બોરાં બરફી પકડે છે. કદ્દી કંઈ ખવાશે નહિં, કંદોરે કંઈ ખવાશે નહિં, એ કરતાં ખાવાલાયક જે હોય તે પકડે છે. તેવી રીતે તમે વર્તમાનમાં મળેલા વિષયે સુખ દેનારા છે, પણ ધર્મ એ ધન, માલ કે મિલ્કત દેનારા નથી. જેમ છોકરો બરફી બોરાને પકડે છે ને કંદરે કરાણે મૂકે છે, તેમ તમે મળેલા વિષયમાં અટવાવાળા છે, પણ ભવિષ્યના સુખને વિચારતા નથી. જેમ કિંમત દ્વારા એ કલ્લી કંદરાને પકડ્યો, રસના ઉપર કાબુ મૂકે પણ કલી કંદરો અપાય નહિં. બાર બરફી ખાવા માટે. જે બચ્ચાં કિંમત ઉપર ધ્યાન નહીં રાખતા ખાવા પીવા ઉપર ધ્યાન રાખનારા હોય છે, જેથી કલ્લી કંદોરો આપી દઈ બારાં લે છે. આપણે બેરા તરફ ગયા છીએ કે કંદરા તરફ ગયા છીએ? જેમ કલ્ફી કદોરાથી સેંકડો બેરાં મેળવી શકીએ છીએ, તેમ આ પુદ્ગલથી થતાં સુખે કરતાં સેંકડો ગુણાં આત્મિક સુખ મેળવી શકીએ છીએ. છતાં છોકરમત છૂટતી નથી.
જરૂરી અને બીનજરૂરી પદાર્થ કેને ગણો તે વિચારો. જેના ન આવવાથી નુકશાન હોય અગર આવવાથી ફાયદે હોય તેનું નામ જરૂરી. જે આવવાથી નુકશાન હોય તે બીનજરૂરી. હવે ધર્મ કેવી ચીજ પાણી ન હોય તો તરત્યે મરીએ તો તે ન હોય તો નુકશાન, અનાજ ન હોય તે ભૂખે મરીએ તો એ વગરનું નુકશાન. જગતના જેટલા પદાર્થ છે તેટલાં ન આવે તે નુકશાન કરનાર છે. તે બધાને જરૂરી ગણું છું, તે આવવાથી ફાયદો કરનારા છે. ધન ન આવવાથી -નુકશાન નથી પણ આવવાથી ફાયદો છે. જરૂરી ની બે વ્યાખ્યા. જે ન આવવાથી નુકશાન ન હોય અને આવવાથી ફાયદે હોય તે જરૂરી.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન–શ્રેણી
અહીં ધમાં ન આવે તે નુકશાન ને આવ્યા તે ફાયદો શુ? એક રાત્રિ દિવસ પોસો કરે છે, એક આખો દિવસ દુકાને કમાઈ આવે છે. જેણે પિસે ના કર્યો તેને જીવનમાં શું અડચણ આવી? પોષહ કરીને આવ્યું તેને શું ફાયદે દેખ્યો? આ બીજાનું બોલવું કહું છું. ધર્મ આવવાથી કંઈ પણ ફાયદો નુકશાન દેખાતું નથી. જીવનને અંગે ધર્મ આવવાથી કે ન આવવાથી કંઈ ફાયદો નુકશાન નથી, તે ધર્મ બીનજરૂરી છે. મૂળ વગરના વૃક્ષની સરખી ધમ વગરના જીવની દશા.
આવું માનનારાએ ધ્યાન રાખવું કે-એક ખેડૂતની આગળ ગમાર આવ્યું. તેણે કહ્યું કે આ ઝાડના ફળ ખાવા કામ લાગે છે, પણ ફલે સુંઘવા, પાંદડાં તોરણે કરવા અને લાકડા કાન કરવાનું કે રસોઈ કરવા કામ લાગે છે, પણ જમીનમાં રહેલા રેસા-મૂલડીયા શું કામ. લાગે છે? માટે મૂળીયાં નકામાં છે. માટે તે ખેડૂત! આ મૂળીયાં તારી જમીન બગાડે છે, નકામાં મૂળીયાં જમીન બગાડે છે, માટે ઉપરનું ઝાડ રહેવા દે પણ નીચેના મૂળીયા ખોદી નાખ. કયે ખેડૂત એ વાત કબૂલ કરશે? શું ફળાદિક કામ લાગે છે તે રેસા-મૂળીયા વગર થવાના છે? ખેડૂત સમજે છે કે દેખાય છે ફળાદિક પણ નીચેના રેસા ન હોય તે. દેખાતાં બધા કારણે ત્રણ દહાડામાં જ સૂકાઈ જાય છે. પહેલા ઝાડમાં પાંદડા ફળાદિક બધું છે. તમારી જરૂરી ચીજ બધી એમાં જ છે, પણ મૂળ વઢાઈ ગયું તેમાં જરૂરી ચીજ વઢાઈ ગઈ છે, તે વિચાર્યું? જરા વિચારશે તે માલમ પડશે કે મૂળ વઢાઈ ગયું એટલે બધું જ ગયું. મૂળીયાં વગરનું પડેલું ઝાડ લીલું દેખ્યું? લાકડા, પાંદડાં, ફૂલ અને ફળ વધ્યાં, પહેલાનાં મૂળના રસને લીધે ફળાદિક થયા હતા, પણ હવે. મૂળથી સંબંધ કપાઈ ગયે માટે એક પણ ફળાદિક થવાના નહીં. ચાલુ વૃક્ષ પણ મૂળ વગર બધું અટકયું? પણ ચાલુ દશા કેના પ્રતાપે આવી છે જે તમે નકામા ગણેલા રેસા એના જ પ્રતાપે આ બધી, દશા હતી. તેવી રીતે અહીંઆ કેણે તમને આપ્યું? શરીરાદિ તેના સાધન કેણે તમને આપ્યા? ભૂખ એકલા સુખને દેખે છે, પણ મૂળ તરીકે ધર્મને દેખે છે? ધર્મ વગર તમે આ જગતમાં આ ભવમાં
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૪ મું.
[ ૨૦૯
ધનાદિક પામે, પણ તે પામેલું તેના પ્રતાપનું છે. પણ પછી પેલા ઝાડની પેઠે ખરાબ દશામાં આવવાનાં. મૂળ દેખીતું જરૂરી નથી, પણ કાર્ય તપાસીએ તો ખરેખર જરૂરી છે. તેવી રીતે ધર્મ દેખીતે જરૂરી ના જણાય પણ કાર્ય દેખીએ તે પહેલે નંબરે એ જરૂરી છે. તેથી પુન્ય દ્વારાએ પણ ધર્મની કિંમત થશે. હવે પુન્યની નિર્જરા દ્વારા લોકિક લેકોત્તર દષ્ટિએ ધર્મની કેવી રીતે કિંમત થાય છે તે અધિકાર અગ્રે કહેવાશે.
-
-
-
પ્રવચન ૧૧૪ મું ભાદરવા વદિ ૧૪ ગુરૂવાર
શાસ્ત્રકાર મહારાજ ધર્મોપદેશ દેતાં થકાં સૂચવી ગયા કે-ધમની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ છે, તેમ તેની કિંમત સમજવી તે પણ ઘણું જ મુશ્કેલ છે. આ જીવ અનાદિન રખડે છે. ધાર્યા પૂર્વક નહીં રખડતા હેવાથી પર્વત ઉપરથી ઉતરતી નદીમાં તણાતો પથરે કોઈ વખત ગોળાકાર કે લંબગોળ આકાર ધારણ કરે છે. તેવી રીતે અનાદિથી રખડતે આ જીવ જુદા જુદા સંજોગોમાં આવે છે. કેમકે પ્રથમ વિચારીએ કે-અનાદિકાળથી નિગોદમાં હતો, તેમાં આ જીવની શક્તિ કોઈ પણ પ્રકારે વધારે ન હતી. તે અનંતા જેની ભાગીદારીની કંપનીમાં એક હિસ્સેદાર હતે. ભાગીદારી મકાનમાં કે વ્યાપારમાં થાય છે, પણ ત્યાં ભાગીદારી જુદી જાતની જ હતી. કેમકે જગતમાં કોઈ પણ જગ પર આહારની ભાગીદારી દેખી કે સાંભળી નથી. પરિણામમાં ભાગીદારી ભલે હોય, માતા આહાર ત્યે ને દુધ છોકરો ભે, પણ આહારની ભાગીદારી કઈ જગો પર નથી. પણ નિગોદમાં અંગુલને અસંખ્યાતમે ભાગ તેમાં પણ અનંતા ભાગીદાર. જગતમાં કેઈની શરીરમાં ભાગીદારી સાંભળી કે દેખી નથી. ત્યાં તે શરીરમાં પણ ભાગીદારી. શ્વાસ લેતાં દરેક જીવની સ્વતંત્ર દેખીએ છીએ, છતાં ત્યાં શ્વાસમાં પણ અનંતા ભાગીદાર. સ્પશન ઇંદ્રિયો દરેકને પોતપોતાની જ હોય. બેની વચ્ચે જીભ, આંખ, કાન, નાક કે સ્પર્શન ઇક્રિયે ભેગી હોય
૨૭
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૦ ]
શ્રી આરામોદ્વારક-પ્રવચન–શ્રેણી
એવું કઈ જગ પર દેખ્યું છે? પણ ત્યાં સ્પર્શન ઇદ્રિય તેમાં અનંતા ભાગીદાર, આહારમાં, શરીરમાં, ઇંદ્રિયમાં કે શ્વાસોશ્વાસમાં પણ ભાગીદારી, તેમાં પણ અનંતાની સરખી. તમારે ભાગીદારીમાં ઓછીવત્તી પણ ભાગીદારી હોય છે. અહીં તે અનંતાની એક સરખી ભાગીદારી. એવી દશામાંથી આ જીવનું નીકળવું કેમ બને? જ્યાં અનંતા મળીને આહાર, શરીર, ઇંદ્રિય કે શ્વાસોશ્વાસ કરી કે લઈ શકે તેવી હાલતમાંથી નીકળવું શી રીતે?
દેખી શકાય તે બાદર. અનંતા મળી શરીર બનાવે, તે પણ આંખે દેખી શકાય તેવું નહીં, અતિસૂક્ષમ. અત્રે બાદરને ભેદ ધ્યાન રાખજો. સૂમ એ આંગળના અસંખ્યાતમા ભાગે. બાદર પણ તેવું જ. સૂક્ષ્મ ને બાદરનું પરિમાણ એક. તે ફરક કયો? સૂમ એવા સ્વભાવનું કે અનંતા સૂરમ એકઠા થઈ જાય? સૂમમાં છે અનંતા પણ શરીરે તે અસંખ્યાતા જ છે, અનંતા નથી, છતાં ક૯૫ના ખાતર અનંતા એકઠા થાય તે પણ દેખાય નહિં અને બાદર એક બે દેખાય નહિં. પણ વધારે જસ્થામાં હોય તે દેખાય. દુનીયાદારીનું દષ્ટાંત લે. છેટેથી એક વાળ પડ્યો હોય તે ન દેખાય, પણ વાળનો જથ્થો હોય તે દેખી શકાય. પણ હવા નાજુક એટલે પતલી હોય તે પણ ન દેખીએ. હવાને જ હોય તો પણ ન દેખાય. મહાવાત પણ ન દેખાય. દુનીયાદારીના દષ્ટાંતે વાળ એ દેખવા લાયક અને હવા દેખવા લાયક નહીં. વાળ એલે ભલે ન દેખીએ પણ કેશને સમુદાય દેખી શકીએ. હવા પાતળી કે જાડી પણ ન દેખીએ, પણ કેશને સમુદાય દેખી શકીએ. હવા પાતળી કે જાડી પણ ન દેખીએ, તેવી રીતે સુક્ષ્મ જાતિના જે શરીર તે શરીરે એક કે અનેક સંખ્યાતા કે અસંખ્યા હોય તે પણ દેખી શકીએ નહિ અને બાદરના એક શરીર કદાચ દેખાય પણ ઘણું શરીર એકઠા થાય તે દેખી શકીએ.
પ્રશ્ન—તમે વાયરાને બાદર નામકર્મ ગણો છો ને ? જે બાદર નામ કર્મવાળે ગણો તે તેને જ દેખા જોઈએ અને વાયર છાપરાં ઉડાડવાવાળો હોય તે પણ તે દેખાતું નથી, તે વાયરાને બાદર શી રીતે માન? પૃથ્વીકાયના એક શરીરને ન દેખીએ, પણ ઘણાં શરીર
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૪ મું
[ ૨૧૧
એકઠા થાય તા દેખી શકીએ. ખાદર, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાકાય અને વનસ્પતિકાય તેમાં એકને ન દેખીએ પણ જથ્થાને દેખવાથી બાદરપણું માનીએ છીએ, પણ વાયુકાય બાદરમાં એક કે જથ્થાને પણ દેખી શકાતા નથી, તેા ખાદરપણું શી રીતે માનવું ? ચારમાં સૂક્ષ્મ હાય અને ખદરપણું હોય પણ વાયુની અંદર તમે સૂક્ષ્મ અને બાદરપણું કા તે અમારા માનવામાં આવી શકતું નથી. નજરે દેખી શકાય તે બાદર આવું લક્ષણ તમે કર્યું? સમુદાયે પણ ન દેખાય તે સૂક્ષ્મ, વાયુકાયને ખદરમાં લાવી શકશે! નહિ, સૂક્ષ્મમાં જ રાખી શકાશે.
સમાધાનજો કેાઈ જગા પર કહ્યું કે જો ગાળ પડ્યો છે, તે કુતરા ખાઈ ન જાય તે તપાસ રાખનારને કાગડા કે બલાડા ખાઈ જાય તેની ફીકર નહીં કેમ ? કુતરા જ ખાય તે સાચવવું ? અને કાગડા, ખલાડા ખાય તે ન સાચવવું? કુતરાનું નામ લીધું તેનું તત્ત્વ કયાં છે? ફક્ત વસ્તુ સાચવવાનુ છે. ગેાળને ખાઇ જવાવાળા બધાથી કુતરાં અહીં આવવા એ સંભવિત હતું તેથી તેનું નામ લીધુ, માટે એ ઉપરથી માત્ર દેખાય તે જ ખાદર એમ સમજવાનું નથી. ત્યારે શું સમજવું ? કુતરા શબ્દ કહેવાથી ગાળ ખાવાવાળા માત્રથી સભાળ રાખવી. એવી રીતે અહીં જે ચક્ષુ શબ્દથી દૃષ્ટિ કયાં લઈ જવી ? બાહ્ય ઇંદ્રિયના કાઈ પણ વિષયમાં, આંખ શબ્દને અહીં પકડી રાખવે નહિં. કુતરા શબ્દને પકડી રાખે ને કાગડાને ખાવા દે તે! કુતરૂ અહીં એકે આવ્યું નથી, એમ કહેનારા મૂખ ગણાય. તેને કુતરા શબ્દ પર તત્ત્વ ન હતું. એનું તત્ત્વ ગેાળ ખાઇ જનારા બધા પર તત્ત્વ હતું. દુનીયાએ ચક્ષુ પર વ્યવહાર વધારે રાખ્યા છે, તેથી અહીં આંખની વાત કરી, પણ વધારે ભેળાં થયાં ને આંખે ન દેખાય તેટલા માત્રથી એને સૂક્ષ્મ ગણી લેવા તે વ્યાજબી નથી. આંખ એટલે બધી ઇંદ્રિય લઈ લેવી, પાંચે ઇંદ્રિયના વિષયમાં કોઈ પણ ઇંદ્રિયના વિષયમાં ન આવે તેનુ નામ સુક્ષ્મ. વાયરા સ્પન ઈંદ્રિયના વિષયમાં તેા જરૂર આવે છે, માટે વાયરાને આદર ગણવા જ પડે. વાયરે ખાદર છતાં દેખાતા કેમ નથી ? દેખાવુ કાનુ નામ ? જેમાં સ્પષ્ટ રૂપ હોય તે જ દેખાય. સેનીને ઘેર સાનુ રસાવતાં જોયું હશે. સેાની સેાનું રસવા પહેલા દાગીના કે
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૨ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
વસ્તુ ઉપર પાર લગાડે છે. એને પારો લગાવ્યો, વરખ છાપ્યા પછી તે દાગીનાને આગમાં મે એટલે મારે ઉડી જાય. પારાને ઉડતે દેખો છો ? ચક્ષુને લાયક સ્પષ્ટ રૂપ હતું તે ખસી ગયું. જ્યારે પારામાં
સ્પષ્ટ રૂપ હતું તે રૂપ માત્ર ખસ્યું એટલાથી પારો દેખાતો બંધ થયે, તેમ ઉડતાં દેખે નથી. તેનું કારણ સ્પષ્ટ રૂપ ખસી જાય પછી તે ન દેખાય. તે જે વાયુમાં સ્પષ્ટ રૂપ છે નહિં તે વાયરો ન દેખાય તેમાં આશ્ચર્ય શું? ચક્ષુથી ભલે ન દેખાય પણ પર્શ ઈદ્રિય દ્વારાએ તેની હૈયાતી સ્પષ્ટ જાણી શકીએ છીએ. કોઈ પણ ઈદ્રિયથી હૈયાતી માલમ ન પડે તે સૂમ. કઈ પણ ઈન્દ્રિયથી હૈયાતી માલમ ન પડે તે સૂક્ષ્મ
અનંતા જેવો એકઠા થાય, અનંતા જીવો એકી સાથે મહેનત કરે, એકી સાથે કરે તે પણ થોડી નહિં, એકદમ વધારે, તેથી જ શાસ્ત્રકારે કહ્યું છે કે-નિગદીયા જેમાં અનંતાની સાથે જ ઉત્પત્તિ, સાથે મળીને પ્રયત્ન કરે તે જ આહાર મેળવી શકે. અનંતા જીવોએ સાથે મળીને જે પહેલાં કહ્યું હતું તે સૂક્ષ્મ જાતિનું શરીર બનાવે. પાંચે ઇદ્રિયના વિષયમાંથી એકે પણ ઇંદ્રિયના વિષયમાં આવે નહિં એવું સૂક્ષમશરીર છે. આજે એ સિદ્ધ થયું છે કે રેડીયાથી કઈ પણ જગો પર શબ્દ સાંભળી શકો છો. તમે આ કાર્યદશાથી સંભળાય છે, તે ઉપરથી વચમાં શબ્દ ન દેખો તે પણ માની લે છે. તેવી રીતે જ્ઞાનીઓ એને સાક્ષાત્ દેખે છે. જ્ઞાનીએ સાક્ષાત દેખેલો અને દેખીને જ પ્રરૂપેલે પદાર્થ માનવું પડે તેમાં નવાઈ શી? અનંતા જીવો સાથે મહેનત કરે ત્યારે આંગળાના અસંખ્યાતમાં ભાગ જેટલું શરીર કરે ત્યારે શક્તિ કેટલી ? સ્પર્શ ઈદ્રિય કેટલી ? તેમાં ભાગીદાર જોડે આવી શક્તિમાંથી કોના જેરે નીકળે ? જગતમાં સામાન્ય નિયમ છે કે જે વસ્તુની ઈચ્છા થાય તે જાણ્યા પછી થાય, પદાર્થ જાણ્યા વગર તેની ઇચ્છા થતી જ નથી. તે અપેક્ષાએ મોટા જાણકાર મનુષ્યો એમ કહે છે કે જ્ઞાન એ નાગી તરવાર છે. શત્રુ અને મિત્રનું કામ કરનારી છે. સમજે તેને નાગી તરવાર ઉપગાર કરનારી છે, ન સમજે તે મારનારી છે. એક તરવાર દારૂડીયાના હાથમાં આવે તે તે જ તલવાર શ્રાપ સમાન છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૪ મું
[ ૨૧૩
જ્ઞાન બેધારી તલવાર છે.
આ જ્ઞાન એ પણ નાગી તલવાર છે. આટલા માટે જ્ઞાન શબ્દ લગાડવાની ના કહે છે. મતિ શ્રુત એમ બેલેા. મતિ-શ્રુત સાથે જ્ઞાન ન લગાડા. ફલાણા મતિવાળા છે, શ્રુતવાળા છે. જ્ઞાન શબ્દ ન લગાડશે. કારણ કે મતિ શબ્દ એ ગાળીના ચવડા છે, શ્રુત પણ તેવું છે. જ્ઞાનમાં અને અજ્ઞાનમાં મતિ અને શ્રુત શબ્દ લાગુ થાય. સામાન્ય માણસનું મતિજ્ઞાન અને સમ્યગ્દૃષ્ટિનુ મતિજ્ઞાન એ ખન્નેમાં ફ્ક છે, સમ્યગ્દૃષ્ટિને હાય તેા મતિજ્ઞાન, એ જ મતિ મિથ્યાષ્ટિનુ` હોય તે મતિ અજ્ઞાન. મતિ શબ્દ એ ગાળીના ચવડા, એ જ્ઞાન અને અજ્ઞાન બન્નેને લાગુ પડે. જ્ઞાનને નાગી તલવાર કહી તે ખરાખર જ છે. તેવી રીતે શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન કહે। તેમાં પણ શ્રત શબ્દ લાગુ છે. માટે સામાન્યપણે વાત કરવી ત્યારે મતિ શ્રુત કહેવુ', પણ સમ્યગ્દષ્ટિની મતિની વાત થાય તેા મતિજ્ઞાન, મિથ્યાષ્ટિને અગે વાત થાય તેા મતિ અજ્ઞાન તેમ જ શ્રુતનું સમજવુ. જ્ઞાન બેધારી તલવાર, જે ખાજી ક્ તે ખાજી કાપે. અહીં નરકનું સાધન પણ જ્ઞાન અને મેાક્ષનું સાધન પણ જ્ઞાન છે. જ્ઞાનમાં દુનીયાદારીનું જ્ઞાન જે બુદ્ધિ અક્કલ કે જાણપણું જે કહો તે નરકનું કારણ, પણ જે જ્ઞાન સમ્યગ્દૃષ્ટિ-જાણપણાવાળાને હોય તે મેાક્ષનુ કારણ અને છે. એકેન્દ્રિય કાળ કરે તે નરકે જતા નથી, તેમ જ બે, ત્રણ કે ચાર ઇંદ્રિયવાળા મરીને કાઈ નરકે જતા નથી. કારણ કે તેમાં એટલી સમજણુ નથી, તેથી તેવા વિચારો નથી, તેથી નરકે જતા નથી. નરકે કાણુ જાય ? પંચેન્દ્રિય તેમાં પણ જેઓને વિચારની તાકાત નથી તે વધારે ઉંડી નરકે જતા નથી. ઉંડી નરકે વિચારની તાકાતવાળા જાય છે. વિચારની તાકાત વગરના અસ ́ની પાંચેન્દ્રિય નરકે જાય તા માત્ર પાપમના અસંખ્યાતમા ભાગમાં આઉખાની સ્થિતિ, તેથી વધારે અસ'ની પંચેન્દ્રિયનુ આયુષ્ય હાય નહિં, પણ સંજ્ઞી પંચે - દ્રિયનું આયુષ્ય ૩૩ સાગરોપમ એટલે ૩૩૦ કાડાકાડ પલ્યેાપમ. મન વગરના એક પળ્યેાપમના અસંખ્યાતમા ભાગ ખાંધે, ત્યારે મનવાળા ૩૩૦ કાડાક।ડ સાગરોપમનુ આયુષ્ય બાંધે. આ ફરક જ્ઞાનના છે, જો જ્ઞાન અવળું પરિણમે તે તેના પિરણામે ૩૩૦ કાડાકાડ પલ્યેાપમ સુધી
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૪ ]
શ્રી આગદ્ધારક–પ્રવચન-શ્રેણી
નરકે જવું પડયું. એકેન્દ્રિય, બેઈદ્રિય, ત્રણ ઇંદ્રિય કે ચાર ઇંદ્રિયવાળા અને અસંજ્ઞી પંચેંદ્રિય ને તિર્યંચ સંજ્ઞી પંચેન્દ્રિય એક વચનમાં શું અનંતે સંસાર બાંધનારા છે? નહીં જ, ત્યારે બાંધે કોણ? કેવળ મનુષ્ય જ, ઉસૂત્ર એક ભાષણ કર્યું એટલે અનંતા વળગ્યા, અરે સૂત્ર વિરૂદ્ધ એક વચન બોલ્યો તેમાં શું થઈ ગયું?
જૈન શાસનમાં વાણી સ્વાતંત્ર્ય નથી. વાણી–સ્વાતંત્ર્યમાં ગમે તેમ બોલે છે. કેરિધ્વજને કેઈ દેવાબી કહે તે વાંધો નથી ને? ડેફરમેશન કરવા કેમ તૈયાર થાય છે? મહાનુભાવ! વાણીનું સ્વાતંત્ર્ય કોને કહેવાય? પોતાના હિતના માટે બીજાને નુકશાન થતું હોય તે બીજાને દબાવવાની જરૂર નથી. મરજી માફક બોલવું તે વાણીની સ્વતંત્રતા નથી. કેઈને ગાળ દેવી એ વાણીની સ્વતંત્રતા નથી, એ તે ગાંડાપણાની નિશાની છે. એ ખરી સ્વતંત્રતા નથી. તારા કરતાં તે ગાંડ માણસ વાણી સ્વતંત્રતાવાળો છે, કે જેમાં ફાવે તેમ બોલે. ગાંડાને સ્વતંત્રતા સ્વાભાવિક જ મળી છે. તમારે એક શબ્દ પણ બોલતાં વિચાર કરવો પડે છે, તે સ્વતંત્રતા શી રીતે? મગજને ચશ્કેલ હોય, દારૂ પીને ચશ્કેલ હોય તેની જોડે બેન ઉભી હોય તે બાયડી કહી દે. મા ઉભી હેય ને દીકરી કહી દે અને બાયડી ઉભી હોય ને મા કહી દે, શાણો માણસ આમ કહે જ નહિં. ત્યારે સમજજો કે વાણી સ્વાતંત્ર્યતાના જમાનાવાળા દારૂડીયાના ચેલા હોવા જોઈએ. ભાનવાળાને શબ્દ બોલતા જરૂર વિચાર કરવો જોઈએ.
કોને કહું છું, શું કહું છું એ વિચારવું એ વાણી સ્વાતંત્ર્યમાં આડું આવનાર ગણાય, તે તમારી માણસાઈ આડે આવનાર ગણાય. બીજાને હિતકારી વાકય કહ્યું તે વાણી સ્વાતંત્ર્યતાને અર્થ છે. એ હિસાબે તમે કહેવા માંગો કે અમે જેમ તેમ બેલીએ તેમાં અને તે સંસાર શી રીતે ? જૈન શાસનમાં વાણી સ્વાતંત્ર્ય છે જ નહિ. કારણ તે તે જ્ઞાનીએ કહેલું છે. ધારાસભામાંથી પસાર કરેલો કાયદો કે ધારે તેમાં મન માને તેમ બેલી શકે ખરા? ત્યાં તમારું વાણી સ્વાતંત્ર્ય કયાં ગયું? તમે સત્તાને આધીન છો, માટે સમજુના બેલવા પ્રમાણે * બંધાએલા છો. તે પછી કેવળ ભગવંત ઉપર ગણધર કે શ્રુતકેવળી
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૪ મું
[ ૨૧૫
ઉપર શ્રદ્ધા રાખનારા તેવા મનુષ્ય વચનની સ્વાતંત્ર્યતા કેમ ચલાવે ? દુનીયાદારીમાં એક વચન જગતને જીવાડે ને એક વચન જગતને મારનાર થાય. તેવી રીતે ચૌદ રાજલકને માટે રહેલી ધર્મની પ્રરૂપણ -તેમાં એક વચન ઉલટું થાય તે નુકશાન કરનાર ને સુલટું ફાયદો કરનાર થાય કે નહિં? એક પણ વચન સૂત્રથી વિરૂદ્ધ બોલાય તે અનંતે સંસાર એકી સાથે બાંધી દે. ઉસૂત્ર ભાષકના પહેલાના જ્ઞાન–ચારિત્ર નાશ પામે છે.
જે શ્રુતથી વિરૂદ્ધ બેલનારા હોય તેમને પહેલા કરેલ ધર્મ હોય તેને મૂળથી જ નાશ થાય. પહેલું કરેલું ચારિત્ર તેથી પતિત થાય તે તે કઈક હિસાબે હિસાબમાં લેવાય. જ્ઞાનથી પતિત થાય તે કેઈક હિસાબે તેને હિસાબમાં લેવાય અને પહેલા પાળેલું સમ્યકત્વ હેય ને તેનાથી પતિત થાય તે કઈક હિસાબે હિસાબમાં લેવાય. તે હિસાબ ? પહેલા ત્રણ હિસાબ સમજો. પછી ઉત્સવ ભાષણમાં એ હિસાબ લેવાય નહીં એ સમજે. પહેલા ચારિત્રવાળે હય, ચારિત્રથી પતિત થયે હોય છતાં આયણના અધિકારમાં જણાવે છે કે પતિત થએલે જ્ઞાની પાસે આલયણ લેવા માટે ૭૦૦ જે જન સુધી ખેળવા જાય. ત્યાં સુધીમાં પણ ન મળ્યા. હવે શું કરવું? એની શક્તિ બધી જણાવી બધા ઉપાય કર્યા. ખોળતાં ખેળતાં વરસે ગયા છતાં તેવા ગુરુ ન મળ્યા. ત્યારે પછી જેણે પહેલાં ચારિત્ર પાળ્યું હોય, ગીતાર્થ થયે હોય ને સૂત્રવિરૂદ્ધ ન હોય તે તેને બે ઘડીનું સામાયક ઉચ્ચરાવી એની પાસે આલોયણ લેવી. છેલ્લે પાટલે આ વાત જણાવી, છેલ્લે પાટલે પણ સ્થાન મળ્યું. પહેલા તે જે ચારિત્ર, જ્ઞાન અને સમ્યફત્વ અંગે ઉસૂત્ર ભાષણ કરનાર તીવ્ર ચારિત્રી પૂર્વઘર હોય અને સમ્યકત્વની કરણી કરતે હેય તે તેની પાસે મરી જવું પણ આલોયણ લેવી નહિં. ઉસૂત્ર ભાષક થયે ન હોય તે, પહેલાનું જ્ઞાન, ચારિત્ર ઉપયોગમાં લીધું, પણ ઉત્સુત્ર ભાષકનું જ્ઞાન પૂર્વધર હોય, સમ્યક્ત્વની કરણ કરતા હોય, તે પણ તેની પાસે આલેયણ લેવાની રાખી નહિ. છેલ્લાં પાટલામાંથી ' પહેલાને કાઢી નાખ્યા. ઉસૂત્ર ભાષણ કરનારને પૂર્વ કેડીને પર્યાય હાય તે તે બધાને નાશ ગણો. ત્યારે જ મરીચિની માવજત કેમ સાધુ
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણું
એએ ના કરી તેને ખુલાસે થશે. મરીચિ ચકવર્તીને પુત્ર ઋષભદેવછના વંશને, ચકવતની ઋદ્ધિ છેડીને નીકળેલો દેશનાશક્તિવાળે તે શક્તિ પણ ત્યાં સુધીની કે ઋષભદેવ પ્રભુના ૮૪૦૦૦ સાધુ મરીચિની જ દેશનાશક્તિ જેવી બીજાની દેશને નહીં હતી. તેથી ઘણું રાજપુત્રને પ્રતિબધી સાધુની દીક્ષા આપી પ્રભુના ચેલા બનાવે છે. મરીચિ તે સાક્ષાત્ ચેલા આપતો હતો, પ્રતિબોધ કરીને આપતો હતો, તે પછી સાધુઓએ મરીચિને પાટલે બેસાડો જોઈએને? તમે તે કહે છે અમારામાંથી સાધુ થશે પણ તમે પ્રતિબોધીને નથી આપતા. તમારી ઉપરવટ થાય ત્યારે સાધુ થાય છે, તમે તો કરતા નથી. મરીચિ તત્ત્વ સમજાવે, વૈરાગ ઉપજાવે પણ એ સાધુપણું માગે ત્યારે કહે કે સાધુપણું સાધુઓ પાસે જઈને લ્યા. તે ચેલા દેનારા કોણ? મરીચિ. તો તે મરીચિને પહેલા નંબરમાં મૂક્યું નહીં. શ્રાવક ક્ષેત્રથી બધા ક્ષેત્રનું પિષણ થાય તે મરીચિની મહત્તા હોવી જોઈએને? મરીચિ પોતે રાજપુત્ર ચેલા આપતે હતો, પોતે જ સમજાવીને પ્રતિબંધ કરીને રાજપુ
ને ભગવાનના ચેલા બનાવતો તે કેવું ક્ષેત્ર મોટું હોવું જોઈએ? તે તે મરીચિને પુંડરિક સ્વામી કે આદીશ્વર ભગવાન કરતાં અને શ્રમણ કરતાં મોટું ક્ષેત્ર માનવુંને? પિષ્ય-પોષક ભાવને ક્ષેત્રના મૂળ તરીકે ગણતા હોય પણ આરાધ્ય-આરાધક ભાવે જે સમજતા ન હોય તેમણે મરીચિની વાત ધ્યાનમાં રાખવી. આ મરીચિએ લાખો વરસે સુધી સાધુપણું પાળ્યું. ઢીલો થયે છતાં સાધુની સેવા છોડી નથી, પ્રતિબેધ કરવાનું છોડયું નથી. આટલું છતાં પણ જ્યારે મરીચિ લગીર માંદો પડ્યો ત્યારે સાધુઓએ તેની શી સારવાર કરી ? કંઈ જ નહિં. જ્યારે આજના સાધુ તમારામાંથી ચેલા મળશે, માટે તમને તમારા બાયડી છોકરાને સંભાળવાનું ને પિષવાનું કહેવા તૈયાર થાય તો ઋષભદેવજીએ મોટી ભૂલ કરી કે મરીચિને ન સાંભળ્યો. સાધુઓએ સાધુ ધર્મ સાચવીને મરીચિની દરકાર કરી નહિં. તમારી અપેક્ષાએ મરીચિની, દરકાર ન કરનાર ઋષભદેવજી વગેરે સાધુ જ નથી. આ સાધુ રાજપુત્ર જે ચેલા લાવી આપનારની દરકાર ન ગણે તે સાધુ શી રીતે? પણ આ મરીચિ હજુ સમ્યક્ત્વપૂર્વક દ્વાદશ વ્રત ધારણ કરનાર છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૪ મું
[ ૨૧૭
જ્યારે રાજપુત્ર કપીલ આવે છે ત્યારે તે પણ મરીચિથી પ્રતિબંધ પામે છે. દીક્ષા લેવા તૈયાર થાય છે, ત્યારે કહે છે કે- જા સાધુ પાસે. ધરમગુરૂ શબ્દ ધરમગુરૂ માટે ઉપયોગી નથી. તે ધરમ-શિષ્ય માટે ઉપયોગી છે. તે ધરમશિષ્ય સાચો ધર્મ સમજે હોય તે ધર્મિષ્ટો પાસે જ જાય. તેથી મરીચિએ કહ્યું અને કપિલ ગયે ખરે, પણ તેને તે સાધુ ન રૂા. પાછા આવ્ય, ફેર મોકલ્યા. ફેર પાછો આવે. એમ ત્રણ વખત ગયે ને પાછો આવ્યો. પછી પ્રશ્ન કર્યો કે તમારામાં કંઈ પણ ધર્મ છે કે નહિ ? એ પ્રશ્ન કયા પ્રસંગે કર્યો? આ વખત સમજે. કપીલને ત્રણ ત્રણ વખત સાધુઓ પાસે મેકલ્યા તે મરીચિ સાધુને કેટલે માનનારે હશે? એ મોકલવામાં કપીલ કંટાળે છે ત્યારે શું બોલે છે? તમારામાં કઈ પણ છે કે નહિં? આટલું છતાં મરીચિ શું કહે છે ? હા ! રૂપ ફુણવંત અહીં મેં તને મોકલ્યો હતો, ત્યાં સંપૂર્ણ ધર્મ છે. સાધુ પાસે સંપૂર્ણ ધર્મ છે, અહીં કંઈક છે. આ વચન એક કપીલને દીક્ષા દેવાની બુદ્ધિને દૂર કરીએ તે ખોટું નથી. મરીચિ અમુક વિરતિવાળો છે કે નહિં. સમ્યકત્વવાળો છે કે નહિં? એને પરિવ્રાજકપણુના વેષમાં ધર્મ મનાવે છે, તેમાં કેડાકેડ સંસાર ભટકો પડ્યો. કંઈક ધર્મ પરિવ્રાજકપણામાં છે. તેમાં કેડીકેડ સાગરોપમને સંસાર વધાર્યો, તે બેફાટ શાસ્ત્રોને અંગે બોલે તેને ક્યાં સ્થાન મળવાનું? હવે મૂળ વાત પર આવે. મરીચિ આટલે અભ્યાસી, ચારિત્રી, આટલા શિષ્ય દેનારે છતાં એક પરિવ્રાજકપણામાં ધર્મ કહ્યો એટલે શાસને તેને ખસેડી દીધો. આ ઉપરથી મૂળ વાત નક્કી થઈ. “ઉત્સવ ભાષણ કરનારને પહેલાનું જ્ઞાન, ચારિત્ર કે સમ્યકત્વ એકે હિસાબમાં લેવાતું નથી.” ઉસૂત્ર ભાષણ કરતાં કમાયા એટલું ખોયું અને ધર્મ પામ્યા હોય તેને નાશ, એટલું જ નહિં પણ અનંતે સંસાર રખડવું પડે. જમાલીને અનંતે સંસાર નથી થયા. પ્રજ્ઞાપનીયભાષાનું લક્ષણ એજ.
ક્રૂર પ્રદેશી આટલામાં કેમ તરી ગયે? કેશીકુમારના પરિચયમાં પ્રદેશ રાજા આવ્યા ન હતાતે વખતે તેના લેહીવાળા હાથ રહેતા હતા. તે વખતે તેને જે ધર્મિષ્ટ દેખે ૨૮
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
તે તેા જરૂર દુ་તિગામી કહે. કેશીકુમારને પરિચય થયા અને ઘરમમાં આવ્યા કે દેવલેાકથી બીજા ભવે મેક્ષ લીધેા. આ પરદેશી રાજાની ક્રુરતાને નજરે લીધા પછી વિચાર થાય કે આવે! આટલામાં તરી ગયા એજ પ્રદેશી રાજાની સ્થિતિ પર ધ્યાન ઘો. પ્રદેશી ધર્મ પામ્યા એટલે કુટુ'બને, ખાયડીને અને વિષયને ઝેર સમાન ગણવા લાગ્યા, શત્રુને દેખે તે આંખમાં વીર વસે, તેવી રીતે કુટુંબાદિકની વાત વખતે આત્મા ધ્રજી ઉઠે છે. તેની સારકાંતા રાણી બકવા માંડી કે જ્યારથી આણે ધમ લીધેા છે ત્યારથી માંડીને હું નથી ખાવામાં, પીવામાં કે આઢવામાં કશામાં નથી રહી. એના કકળાટના એલભાને પ્રદેશી રાજા ગણતા નથી. શું કકળાટ માટે ચારિત્રને ખસેડવું, જે કુટુંબના કકળાટમાં સાધુપણાને ધક્કો મરાય તે તે દેશિવરતિને ધક્કો મારવામાં અડચણ શી રીતે ગણે? મહારાજા પ્રદેશી તેવા બેવકુફ ન હતા, તેથી મહાધીન કુટુંબને આધીન ન થયા, મેહમાં ન પડ્યા. વેશ્યાના કકળાટે ર’ડીબાજી ન સેવાય, દેશિવરતિના ભાગે કુટુંબના કકળાટમાં ધ્યાન દેવાય નહિ. મહારાજા પ્રદેશીને ચાહે તેમ રાણી કહે તે પણ સાધ્યને ચુકતા નથી. રાણીએ દેખ્યું કે હવે એકે ઉપાય નથી વિષચે મેળવવાને ઉપાય માત્ર એકજ છે. માટે રાજાને મારી નાખું. આટલા પરથી સમજશે! કે રાણી કઇ દશાએ પહોંચેલી હશે ? વિષયાધીન રાણીએ ઝેર આપ્યું ને રાજા મરી ગયા. તેનું પાપ કેને માથે ? ચીત્ર સારથીને માથે કે કેશીગણધરને માથે ? એમણે ધમ ન આપ્યા હતે અને પરાણે ચિત્ર સારથીએ અપાવ્યેા ના હતે તેા રાજાને મરવું શાનું પડત. છળથી પરાણે અપાવેલા ધર્મ તેમાં પ્રદેશી રાજાનુ` માત. હવે કેશીકુમાર ને ચિત્રસારથી કઇ ગતિએ જવા જોઇએ ? એ વિચાર કાણુ કરે ? જે ભાવદયાને ન સમજતા હોય તે. ભાવયાવાળા સમજે છે કે એક ભવના ધરમે અન તાઞવ બચાવ્યા. એની દાનત કુટુ અને ખચાવવાની હતી. વેશ્યા ઝુરીને મરી તેમાં આબરૂદારને કઈ લેવું દેવું નથી. તેવી રીતે પ્રદેશીના ઉદ્ધાર માટે કેશીએ ધર્મ પમાડયા, તેમાં સૂરિકાંતાને શૂળ ઉડેને રાજાની હત્યા કરનારી થાય તે તેમાં પ્રદેશી રાન્તને કે કેશીગણધરને અને ચિત્ર સારથીને લગીર પણ કમ ખંધ નથી.
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૪ મું
[ ૨૧૯
પ્રજ્ઞાપનીય ભાષા
મહાધિન, વિષયાધીન અને કુટુબીના કલેશને માનનારા ધ. ઘટાડનારા જ થાય છે. રાજ્યમાંથી ઝેર ઉતારનારૂં રતન ખેાળવા માંડયું એટલે તેને વિચાર્યુ” કે તે મળ્યા પછી આ મરશે નહિં ને જીવતા રહેશે જેથી એ ન મરે ત્યાં સુધી હું મેાકળી થાઊં નહિં. માટે મરવા તેા જોઇએ. રાતી રાડા પાડતી ચાટલા ખસી ગએલા આવા વેષે મારે મળવું છે. એમ કહેતી એકલી દોડી આવીને ખધાને બહાર કાઢ્યા પછી ગળે નખ દીધા. વિચારજો સ્ત્રી ચરિત્ર કેવું છે ? આ સૂરિકાંતાના આંસુ તે જ મેહાધીન કુટુંબના આંસુ. પ્રદેશીને આ એક માત પણ આરાધનાવાળું છે. નખ દે છે. પ્રદેશી સમજે છે કે-આ બિચારી વિષયાધીન છે, માટે મને મારે છે. જીવમાત્રના કરમના આધીન પણાને વિચારીને તે બધાને ખમાવે છે. તેની સાથે સૂરિકાંતાને વધારે ભાવપૂર્વક ખમાવે છે ને ખમાવીને ઝેર દઇને મારી નંખાતા છતાં આ સમતા કઈ સ્થિતિમાં લાવી શકયા હશે. લેાહીવાળા હાથવાળા ઘાતકી કહીએ છીએ, તે પણ ધર્મ પામે ત્યારે આ સ્થિતિમાં આવે છે, ત્યારે તે બીજા સાથેના સબધ કેટલે રાખે ? જે વખતે ધમ નહીં પામ્યા હતા તે વખતે કાઈ પણ શ્રાવક કે શ્રાવિકા અહુલભવી કહે. નરકગામી એલે તે ખધા જૂઠા ખરા કે નહિ ? મહારાજા પ્રદેશીની પહેલી અવસ્થા દેખીને આમ ખેલે તે જુઠા ખરા કે નહિ? તે વખતનું વર્તન તેવા ફળને દેવાવાળું હતું. તે કહેવામાં કઇ જાતની અડચણુ નથી તેનું જ નામ પ્રજ્ઞાપનીય ભાષા.
મિથ્યાત્વ અને મેાક્ષ વચ્ચે જઘન્ય અંતર કેટલું ? તેવી જ રીતે ઉત્સૂત્ર ભાષણને અના સંસાર કહેવામાં અડચણ નથી પણ જમાલીના અન નતા સંસાર ન થયેા. મિથ્યાત્વ અને મેાક્ષની વચમાં આંતરૂ અંતર્મુહુર્ત્તનું. અંતગડ કેવળી અંતર્મુહુર્ત્ત માં મેાક્ષ મેળવે છે. મિથ્યાત્વી વખતના કષાયને અનંતાનુબંધી ઉત્પત્તિ માટે અન તાજન્મા બાંધે, એ કેમ બને ? અનંતાનુખ`ધીના સ્વભાવ અનંતા આંધવાના છે પણ શ્રેણિના એ સ્વભાવ છે કે અનંતા તાડી નાખે છે. તેથી અન નાનુખ’ધીમાં અનંતાપણું ન હતું તેમ કહી શકે નહિં. જમાલીના જીવ
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
સુધારીને એછું કરી નાખે પણ તેને સ્વભાવ અનંતાનુષધી છે. તેથી આ વસ્તુ ખરામમાં ખરાબ હાવાથી જે ધીરપુરૂષા સમજી સત્વવાળા મરી જવું કબૂલ કરે, પ્રાણના ત્યાગ કબૂલ કરે, પણ સૂવિરૂદ્ધ કદી એલે નહિ. આથી ચાલુ પ્રસંગમાં કયુ લેવાનું છે ? મનુષ્યભવમાં એક પણ સૂત્રવિરૂદ્ધ ખેલ્યા તે જે એકથી કે પાંચ ઇંદ્રિયવાળાએથી ખની શકશે નહિ તેવું ઉસૂત્ર ખેલે કાણ ? અજાણપણામાં જે બેલાય તે માટે પ્રાયશ્ચિત લેતાં મિથ્યા થાય, પણ જિનેશ્વર મહારાજે આમ કહ્યું, જિનેશ્વર મહારાજાના નામે ચડાવ્યું પછી તેના ખચાવ કયાં થાય ? મિથ્યાત્વીએ સૂત્રથી વિરૂદ્ધ નથી, તેને માનતા જ નથી, તેમ જિનેશ્વરને પણ માનતા નથી, તેથી ઉત્સૂત્ર ભાષક ન ગાય. બાકીનાને એટલે જિનેશ્વરને અને સૂત્રને માનનારા તેઆના તા એધિના નાશ, અનંતા સ ́સાર રખડવું તે ઉસૂત્રથી બને છે. તે કરે કેાણુ ? જ્ઞાન. આ હીસાબે જ્ઞાન નકામું.
લાભના બાપ કાણુ ?
લેાલના માપ જ્ઞાન. ૧૦૦ ને આંક આવડે તેવા બાળકને પૂછેા કે કેટલા રૂપીઆ જોઇએ છે ? તેા કે ૧૦૦, અનુક્રમે ૧૦૦૦ પછી લાખ. આ બધું જ્ઞાન જ શીખવે છે, જજોના મગજને ચક્કરમાં કાણ નાખે છે ? ખાહેાશ એરીષ્ઠર, કારણ કે જ્ઞાન મેળવ્યું છે જેથી અનેક તાઁ કરી જજને પણ મુંઝાવે છે, તે અભણુ નથી કરી શકતા.
દુર્ગતિનું મૂળ, પાપનું મૂળ જ્ઞાન થયું ને? અમારે એ કહેવું નથી. અમે તે માની અહારનું જ્ઞાન, દુર્ગતિ દેનારૂ જ્ઞાન, તેને માટે કહ્યું કે આ જ્ઞાન નકામું. હવે દેવલેાકે કાણુ જાય ? એકેન્દ્રિય, એકાન્દ્રય, ત્રણ ઇન્દ્રિય કે ચાર ઇન્દ્રિયવાળા દેવલાક જતા નથી. અસી પંચેન્દ્રિય પત્યેાપમના અસ`ખ્યાતમા ભાગે અને ૩૩ સાગરોપમનુ આયુષ્ય સ'ની પંચેન્દ્રિય મેળવે છે. મેાક્ષ કાણુ મેળવે ? જ્ઞાની. જે જ્ઞાનમાં મેાક્ષ સર્વાંસિદ્ધ ગતિ દેખીએ તે જ્ઞાનને કેમ ન કબૂલ કરીએ ? પણ તે જ્ઞાન જિનેશ્વરના વચનને અનુસરનારૂં જાણે તેને જ મેળવવાની ઇચ્છા થાય. સૂક્ષ્મ નિગેાદમાં હતા તે વખતે માદર નિગેાદના ખ્યાલ જ કયાં હતા? તેા પછી ત્રસ મનુષ્યપણુ વિગેરેના તેા ખ્યાલજ
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૫ મું
[ ૨૨૧
ક્યાંથી હાય ? એવા કરમના સ ંજોગ કાણે લાવી દીધા ? ભવિતવ્યતાએ. હવે આખા મીંચીને ચાલેા છે ને ત્યાં જઈ પડયા તે શી દશા હજુ તમારે માટે નિગેાદનાં બારણાં બંધ નથી. અગીઆરમે ગુણુ ઠાણે ગયા તેવા માટે પણ નિગેાદનાં બારણા ખ'ધ નથી, તે આપણે કયા ભાસે રહેવું? માટે ધ્યાન રાખવુ કે તેવી દશામાંથી ભવિતવ્યતાએ બહાર કાઢ્યા અને જુદા જુદા સંજોગામાં મૂકયા, તેમાંથી દેવ, ગુરુ ધર્મ માનનારા થયા, પણ એમાંએ કઈ વહ્યું નહીં. તે પછી શુ હાલ થવાના તેના વિચાર કર્યાં ? દૂધપાકના કડાયામાં તાવેથા ચારે આજી કરે છે પણ રતીભાર દૂધપાકના સ્વાદ કીડી કે માખી લે તેના લાખમે ભાગે તાવેથાને સ્વાદ નથી. તેવી રીતે ધમ ની કીંમત સમજ્યા વગર ધર્મ કેવા અચાવ કરનાર કેવી અમૂલ્ય ચીજ છે તે ખ્યાલ ન આવે ત્યાં સુધી આપણે દૂધપાકના તાવેથા જેવા છીએ. માટે આત્માની માલીકીના કબજાને ધમ છે તેા તેની કીંમત સમજવાની જરૂર છે, તેની કિંમત એ દૃષ્ટિએ કરવાના છે. લૌકિક અને લેાકેાત્તર. માટે ધમની કીંમત સમજો એટલે પેલા કાળા મહેલમાં પેઠેલા શ્રાવકા પેાતાને કૈમ અધર્મી જણાવે છે તે સંબધી હકીકત આગળ જણાવાશે.
પ્રવચન ૧૧૫ મું
સંવત ૧૯૮૮ ભાદરવા વદી ૦)) ને શુક્રવાર
સૂક્ષ્મ-માદર નિગેાદની સિદ્િ
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે અનાદિકાળથી અનતા પુદ્ગલ પરાવત સુધી સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ખડતા પત્તો ન હતા, પાડેાશીની પણ ખખર ન હતી કે સૂક્ષ્મ નિગેાદના પાડોશી આદર નિગેાદ, તેની પણ અનતકાળ સુધી ખખર પડી ન હતી, ઇચ્છા તેની જ થાય કે જે પદાર્થ જાણવામાં આવ્યે હાય, જયાં ખાદર નિગેાદ પણ જાણવામાં ન આવી હતી ત્યાં સૂક્ષ્મ નિગેાદ,
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
એઇદ્રિ, તેઇંદ્રિ, ચૌરેન્દ્રિય, પૉંચેન્દ્રિયપણુ` સ'ની અસ'ની ગજ મનુષ્યપશુ વિગેરે તા જાણવામાં જ હાય શાનું? જ્યાં અનંતાઓ સાથે શરીર આહાર શ્વાસ ખાદરનિગેાદમાં પણ અનતાની સાથે ઉત્પન્ન થવું, અન'તા દરેક સમયે ઉત્પન્ન થાય ને મરે. આ ઉપરથી સૂક્ષ્મ નિગેાદમાં જેમ સાથે ઉત્પત્તિ તેમ ખાદ્યર નિગેાદમાં અનતાને સાથે શરીર શ્વાસેાશ્વાસ. આટલી બધી જેમાં સરખાવટ છતાં તે સ્થાન પણ ખ્યાલમાં ન હતું. અન'તા શરીરે એકઠા થાય તે પણ ઇંદ્રિયના વિષયમાં આવે નહિ. ખાદરમાં ઘણા શરીર એકઠાં થાય તા ઇંદ્રિયના વિષયમાં આવી શકે, આટલા જ ફરક આહારાકિમાં ફરક નથી. પેલાનુ શરીર સૂક્ષ્મ, આનું શરીર ખાદર એવી સૂક્ષ્મ નિગેાદા માનીને કામ શું છે? જ્યારે ઇંદ્રિયના વિષયમાં નથી તેા પ્રમાણથી સિદ્ધ થતી નથી, હજી ખાદર પ્રત્યક્ષ થાય છે તેા સૂક્ષ્મનિગેાદને માનવી કેમ ? બુદ્ધિથી વિચારીએ તે અલૈંદ્રિય વિષય છતાં પણ કઇક રસ્તા મળશે. એક જીવની જઘન્યુમાં જઘન્ય તાકાત કેટલી ? શરીરની અપેક્ષાએ ઉત્કૃષ્ટતાએ એક હજાર જોજન અધિક કાયા. એક જીવની વધારેમાં વધારે તાકાત ૧૦૦૦ જોજન જેટલી કાયા મનાવવાની. ઓછામાં ઓછી શરીર બનાવવાની. તાકાત પૃથ્વીકાય વિગેરે માદર છે, તેને એક જીવ અંશુલને અસ ખ્યાતમા ભાગ બનાવે. સૂક્ષ્મ પણ આંગળના અસંખ્યાતમ ભાગ બનાવે. ખાદરથી સૂક્ષ્મની તાકાત એછી એમાંથી બાદરનિગેાદમાં જઇએ. તા અનતા જીવા મળી એક સ્થૂલ શરીર અંશુલના અસ`ખ્યાતમા ભાગ જેટલુ' મનાવે. ઓછામાં ઓછું કેાને ગણાય ? ઘડીયાળમાં જે સ્લા હાય અને છેલ્લામાં છેલ્લા પેઈંટ ખંધ થાય જેનાથી આછે હાય જ નહિ એવા ઓછામાં એછે કા ભાગ લેવા કે જેનાથી આગળ ભાગ જ નહીં. આનાથી હવે નીચે કયાં ઉતરવાના ? આંગળના અસ`ખ્યાતમા ભાગથી પછી ઓછા નાના હૈાય નહિ. અનંતા જીવથી ખીજા કાઈ જીવા વધારે નથી. એછામાં ઓછી હદ ત્યાં લઈ જવી પડે. અન'તા જીવા માટે એક શરીર કરે, સૂક્ષ્મ શરીર કરે અને તે અંશુલના અસંખ્યાતમા ભાગ જેટલું, તુવે સિદ્ધિની અપેક્ષાએ ચામા સામાં જ્યાં ત્યાં લીલકુલ તેના સ્વભાવ શે ? અન`તકાયનેા. અહીં થેાડી
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૫ મું.
[ ૨૨૩
પણ હોએ તેએ આખું મકાન લીલવાળું કરી નાખે. એની તાકાત પર વિચારો. શીયાળામાં જ્યાં મનુષ્યો મરી જાય. ઉનાળામાં ઝાડ મરી જાય. તેવી રીતે જે ટાઢ વેઠે તડકો આવે છે તે વેઠે પણ ચોમાસું આવે ત્યારે આટલી ટાઢ તડકે ખાવા છતાં તેના શરીરની તાકાત ઉડી જતી નથી. જરા વરસાદને સંગ થયું કે તરત જ નવપલ્લવ, આસે આવ્યા એટલે લીલફુલ દેખાય નહીં. એ બધા અનંતકાયને જવાનું સ્થાન તમારે રાખવું પડશે કે નહિં? એ અનંતકાયના જીનું કોઈ સ્થાન તે માનવું પડશે ને? અનંત બાદર હતા. તેને કોઈ પણ જગ પર છવ માને તે ગઠવવા પડશે. તે જે જાતિમાં ગોઠવો તેને સૂક્ષમ નિગોદ માનવામાં અડચણ શી છે? એવી રીતે બાદર નિગોદનું સ્થાન માનવા માટે સૂક્ષ્મ નિગદ માનવાની જરૂર છે. એ સૂમને ઉત્પત્તિનું બાહ્ય કારણ કહો તે નિયમિતપણું થઈ જાય. સૂમ નિગોદને ઉત્પન્ન થવું, નાશ પામવું તેમાં જગતના બાહ્ય કારણને સંબંધ જોડાય જ નહિં. સૂક્ષ્મ નિગોદ એવી ચીજ કે બાહ્ય કારણથી નાશ પામવાવાળી ન હેય. ઉત્પન્ન થવાવાળી ન હોય તે તે ચીજ બારે મહિના રહેવી જોઈએ. આ આધારે પણ સૂક્ષ્મ નિગોદ માનવાની જરૂર છે, વળી કેવળીએ સાક્ષાત્ કહેલું છે, જ્યાં આપણી બુદ્ધિ ન પહોંચે ત્યાં સર્વજ્ઞનાં વચન તહત્તિ કરી માનવા પડે તો તે વચનને આધારે સૂક્ષ્મ નિગોદ માનવી પડે. પિતાના સ્વભાવે નાશ અને ઉત્પત્તિ થાય છે. અનાદિકાળથી સૂક્ષ્મ નિગદીયાની ઉત્પત્તિ અને નાશ આ બે ચાલ્યા કરે છે. ન પિતે કેઈને નાશ કરે, ન કેઈ એને નાશ કરે.
અહિંસા ધર્મ ક્યારે કહેવાય? કેટલીક વખત દયાનું લક્ષણ બાંધતાં કઈ કહી દે છે. “અમો
ના વંસમો તવો” એ જણાવતી વખતે અહિંસા એટલે શું? કેટલાક ઊંડા નહિ ઉતરનારા હિંસા ન કરવી તે અહિંસા, શાસ્ત્રકાર એ વાત કબૂલ કરતા નથી. શાસ્ત્રકાર કહે છે કે હિંસાથી નિવૃત્તિ તેનું નામ અહિંસા. ફરક કયાં છે? તે ધ્યાન રાખજો. હિંસાના પચ્ચબાણ કરવા તેનું નામ અહિંસા. પૂર્વ પક્ષવાળા તેને ધર્મ માને તે તે જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ધમ સૂક્ષમ નિગદીયે. તે કોઈની હિંસા
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૪]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણી
કરે જ નહિ. અનંતા પુગલ પરાવર્ત ગયા તે પણ એક પણ જીવની હિંસા સૂક્ષ્મ નિગદીયાએ કરી નથી, તે ખરેખર એજ અહિંસક ગણાવે જોઈએ. અહીં ચૌદમાં ગુણઠાણાવાળા પણ હિંસક બને છે. નદીમાં સમુદ્રમાં સિદ્ધ થનારા એ પાણીના અંગે કઈ દિશામાં? પાણીના જવાનો ત્યાં વિનાશ છે કે નહિં? અગી કેવળી જે હિંસાને વઈ શક્તા નથી, તે સૂમ નિગોદે વઈ શક્યા છે. માટે હિંસા ન કરવી એટલા માત્રનું નામ ધર્મ કહે તે સૂક્ષમ નિગદીયા મોટામાં મોટા ધમ થઈ જાય. શાસ્ત્રકારે અહિંસા “આ હિંસાના પચ્ચખાણમાં” રાખી છે. જેટલા પચ્ચખાણ થાય તેટલે ધર્મ, પચ્ચખાણ ન થાય તેટલી હિંસા. એટલું જ નહિં પણ હિંસા ન કરે તે પણ ધર્મ નહિં. હિંસાની જેટલી નિવૃત્તિ, જેટલા પચ્ચખાણ તેટલે જ ધર્મ. હિંસા ન પણ કરતો હેય પણ જ્યાં સુધી પચ્ચખાણ કરાય નહિ ત્યાં સુધી ધર્મ છે જ નહિં. આપણે કર્મનું આવવું પ્રવૃત્તિ દ્વારાએ નથી માન્યું, તેટલું અવિરતિ દ્વારાએ માનેલું છે. મિથ્યાત્વ પછી અવિરતિ, પ્રવૃત્તિ એ એક કર્મનું કારણ નથી, પણ નિવૃત્તિ ન થાય તે મોટું કારણ છે. ભાગીદારી નેંધાવ્યા પછી ચોપડા ન જુવે તે પણ તેનું નુકશાન ભરી આપવું જ પડે, જ્યાં સુધી રાજીનામુ ન આપો ત્યાં સુધી નુકશાનીના ભાગીદાર તેવી રીતે આ સંસારની પાપ કંપનીમાંથી જેટલા રાજીનામા આપ્યાં તેટલાથી બજ ચી શકે. ભલે તપાસ ન કરો તે પણ તેને નુકશાનમાંથી બચી શકે નહિં. ખુદ તીર્થકર જે ગર્ભમાં આવ્યા ત્યારથી ત્રણ જ્ઞાનવાળા સમ્યકત્વવાળા છે, છતાં અવિરતિને સ્વીકાર કરે છે. આપણે જાણીએ છીએ, માનીએ છીએ, એમ કહી બચાવ કરવાવાળા વિચારજે કે-તીર્થકર જાણતા ન હતા કે માનતા ન હતા? તે પછી દરેક તીર્થકરોમાં એમ કેમ કહેવાયું કે ઘરથી નિકળીને સાધુપણાને ત્યે. ત્યારેજ અગાર રહિતપણાને–સાધુપણાને પિતે અંગીકાર કર્યું. સમજણમાં, જાણવામાં કે માનવામાં કંઈ ખામી હતી ? ત્રણ જ્ઞાનીએ એ પ્રમાણે જ આચર્યું કે જ્યાં સુધી પચ્ચખાણ ન કરું ત્યાં સુધી કમ લાગવાનું છે. નિગોદીયામાં અવિરતિના કર્મ લાગે છે. નહિંતર તે કેઈની હિંસા નથી કરતાં, એટલું જ નહિ
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૫ મું
[ ૨૨૫
પણ કોઈને હિંસા લગાડવામાં પોતે કારણ બનતા નથી. અવિરતિના અંધારા કુવામાં નિગદીયા છે.
પચ્ચકખાણની જરૂર કેમ ગણ? એ સૂમનિગોદનું થાળું દુનીયાના વ્યવહારથી અલગ છે. નથી કઈ તેને મારી શકતું નથી કેઈથી મરતા, કાચ દીવાના તેજને પાછો ધકેલનાર નથી, કાચના પુગેલ કરતાં તેના પુગેલો એવા બારીક છે કે, તેના પુગલોને જવા આવવામાં કાચ કંઈ અડચણ કરે નહિં. એ બાદર પુદ્ગલની અપેક્ષાએ સૂમ એવા બારીક છે કે, જેના લીધે તે પ્રતિઘાતમાં આવી શકતા નથી. બાદર શરીર સૂકમને કાંઈ અડચણ કરી શકે નહિં. આ ઉપરથી નક્કી થયું કે-નથી પિતે કેઈની. હિંસા કરતાં, તે ખરેખર ખરા ધમ તે સૂમ એકેન્દ્રિયને? ધર્મ હિંસાના પચ્ચક્ખાણ કરવામાં છે. કર્મ બંધનું કારણ અવિરતિ છે. કર્મ ફેકનાર વિરતિ, તમારામાં કેટલાકની માન્યતા છે કે, આપણે રાત્રે ખાતા નથી, કંદમૂળ ખાતા નથી, પછી પચ્ચખાણ લઈને શું વધારે છે? પચ્ચક્ખાણને પિગળ ગણનારા એક ચીજ મનની અંદર સત્તર વખત દેવા વિચાર કર્યો હોય અને પાંચની વચ્ચે ન બોલ્યા હોય ત્યાં સુધી તેનું આપ્યું ના ગણાય. તે જે પચ્ચક્ખાણ નથી લેતા તે બોલે છે કે, વિચાર હતો પણ પચ્ચકખાણ લીધા નથી, એ. કેમ બેલાયું? દુનીયાદારીની સાક્ષી થાય એટલે દસ્તાવેજ કિંમતી. અહીં ત્રણ ભુવનના નાથની સાક્ષી. તે સાક્ષી વગરને પચ્ચકખાણના દસ્તાવેજની કિંમત શી? દસ્તાવેજમાં કાયદાના શબ્દો પ્રમાણે જ લેવાય? તે કર્મને રોકવામાં જિનેશ્વરના કાયદાના શબ્દો કેમ નથી લેવાના? જે એ કહે છે કે, સૂત્રથી ન લઈએ, ગુરુ પાસે ન લઈએ ને અમે ધારી લઈએ તે તેમને સૂત્ર ન આવડતું હોય, ગુરુની જોગવાઈ ન હોય તેને લીધે ધારી ભે, એ ઠીક પણ જે સૂત્ર વગર, ગુરુ વગર ધારી લે તેને ડગલે પગલે ખંડન થવાનું. ખાવા બેઠા ને રાંધેલા અનાજમાં ધનેડું આવ્યું તે પચ્ચકખાણ રહ્યા કે ગયા? જેણે ગુરુ પાસે પચ્ચકખાણ લીધા છે તેને કદી આવી ગયું તે તેનાં નથી ગયાં. પિતાના મનથી પચ્ચકખાણ લીધા છે તેના ગયાં. જે રજીસ્ટરમાં નીચે ૨૯
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
અપવાદની શરત કરી છે, તેને રજીસ્ટર કર્યો, નીચે લખ્યું કે આ ટ્રસ્ટને અમલ મારી હૈયાતી બહાર. તે તે બે લીટી ન લખી હોત તે તે કંઈ કરી શકે નહિં. પણ અત્યારે ફેરવવાની બધી સત્તા છે. તેવી રીતે બધીની જેડે છૂટી છે, કઈ? ગરથ મોળું એટલે અનાઉપયોગમાં થાય તે વાત છૂટી છે. સાળં હંમેશની પ્રવૃત્તિ હોય તેને ઝપાટે ચડી જઈએ. એવી રીતે રજની ટેવને લીધે સામાયકમાં સાવધનું વચન ન કહેવું જોઈએ. એવામાં કોઈ શેઠ કે મુરબ્બી આ તેને આ સાહેબ! કહ્યું, આવી રીતે રજની પ્રવૃત્તિને લીધે અચાનક નીકળી જાય તે પેલાને સામાયકને ઉપગ આવ્યો નથી, પચ્ચકખાયુને અંગે સહસાતુકારની છૂટ તે આનું નામ. એનાથી વધારે લાભનું કારણ હોય, જેમ રાતના ચોવીહારવાળા હતા, સવારનાં પિરિસીના પચ્ચક્ખાણ હતાં ન દેરા પર ધાડ આવી. એ વખત પરિસી પારી વાપરીને જવા વિચાર કરે તેટલે વખત નથી ને વાપર્યા સિવાય જવાની તાકાત નથી, તે તે ત્યાં પચ્ચકખાણ કરતાં વધારે પિરિસીવાળો નિજે. રાનું કારણ ગણાય. ખાઈને ઉભો રહે છે. પિરિસીવાળો એમ જ ઉતાવળથી વાપરીને જાય. જે પ્રતિજ્ઞાસર બધું લેતા હોય તેને માટે. જે પ્રતિજ્ઞાસર ત્યે નહિં, તેને એક જ કે એનું પચ્ચકખાણ ડગલે પગલે
, આનું બરોબર ટકે. માટે શાસ્ત્રકારે કહ્યું કે કર્મ બંધ ત્યારે જ થાય જ્યારે પચ્ચકખાણ થાય ત્યારે જ આટલા માટે જ સંવરને તત્ત્વ માન્યું. આવતા કર્મને રોકવા, આવ, ઇંદ્રિય, કષાય વિગેરે ન કર્યા એટલે કમ રોકાતાં નથી. આશ્રવને અભાવ એ સંવર નથી. સંવર આશ્રવને રોકવા, આશ્રવ નિરોધે એ સંવર, આશ્રવને અભાવ એ સંવર નથી, આશ્રવ શેકવા એ સંવર છે. કેવળ થયા પછી ભરતાદિકને વેષ કેમ લેવો પડે?
તે એકેન્દ્રિયને બીજી ચાર ઇંદ્ધિ નથી તે તેને આશ્રવ કયાંથી? તે તેને ચાર ઇદ્રિયને સંવર કહેશે? આશ્રવને રોકવા તે સંવર છે, તેથી જ સંવર એકેન્દ્રિયને નથી એમ કહી શકશે. જેટલું વ્રત લે તેટલે જ ધર્મ થાય. વ્રત લીધા સિવાય પાપ કાર્ય ન કરતા હો તો પણ ધર્મમાં આવી શક્તા નથી. આ વાત ધ્યાનમાં લેશે એટલે ભરત મહારાજની
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૫ મું
[ ૨૨૭
વાત સમજાશે. ભરતને કેવળ થયા પછી સાધુ વેશ લેવાની જરૂર પડી, આ લીધું ન હતું તે પણ ભારતને સંસારમાં રહેવું પડે તેમ ન હતું, તે આ વેષ શા માટે લીધે? વેષની જરૂરી કેટલી બધી તે મગજમાં
. કેવળજ્ઞાન ઉપજાવવા તે લેવું પડે, પણ ઉપજ્યા પછી પણ લેવું પડે. આત્માને ઉન્નતિના શિખરે લાવવા આ સાધન લેવું પડે, પણ થઈ ગયા પછી પણ આ વેષ લેવો પડે. આ વિરતિ કંપનીની ઓફીસ તે ત્યાં કેવળજ્ઞાનીને પણ વિરતિની ઓફિસમાં દાખલ થવું પડે. અવિરતિની ઓફિસમાં કર્મના જોરે રહ્યો હતો. જે કર્મને આધીન ન હોય, અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાન કષાયને આધીન ન હોય તેને એ ઓફીસમાં આવવું જ પડે. એ પિતે કેવળથી દેખતા હતા કે અહીં જઉં તો જ કરમથી બચાશે. કેવળજ્ઞાની પણ એ એફીસમાં ન આવે તે રખડે. તમારા પ્રશ્નાનુસારે કેવળજ્ઞાન ઉપજ્યા પછી અંતરમુહૂર્તાનું આયુષ્ય હેય તે વેષ ન લે, બાકી તે વેષ લીધા સિવાય છૂટકો જ નહિ. દરેક કેવળીને સમુઘાતને નિયમ નથી, પણ આવાજીકરણ તે જરૂર કરવું પડે.
આવર્જિકરણ એટલે શું? આ વસ્તુ શી? કેવળજ્ઞાન પામ્યા પછી બે ઘડીમાં મોક્ષે જાય તેને આવર્જિકરણ કરવામાં જ વખત જાય. બાઈઓ ચૂલા સળગાવે છે. સળગાવતાં કાકડે મૂકે તે ઉપર છાણાને ગોર, તે ઉપર કેયલા, તે ઉપર લાકડા મૂકીને બીજા કામમાં ભળી જાય. લગભગ દશ કે પંદર મીનીટ પછી આપોઆપ ચૂલો સળગી જાય. તેવી રીતે તેરમા ગુણઠાણાને છેડે કરમની ગોઠવણ કરે, જે ચૌદમાં ગુણઠાણે ખપાવવાં છે તે તેરમાના છેડાએ કરે. એક ગની પ્રવૃત્તિ નથી છતાં સરક સરક સળગ્યા જ જાય, યાવત્ ચૌદમાના છેડે બધા કર્મ બળી જાય. આવી ગોઠવણ તેનું નામ આવર્જિકરણ. એ આવર્જિકરણ દરેક કેવળીને કરવું પડે. આટલે ટાઈમ હોય તેવાને એ ઓફીસમાં દાખલ થવાનો વખત નથી. બાકીના બધાને આ ઓફીસમાં દાખલ થવાનું જ હોય. ભરત ને વકલચીરીએ પણ આ ઓફીસમાં ઉમેદવારી કરી છે.
કેવલી ફર્માપુત્ર ઘરમાં કેમ રહ્યા. તમે પૂછશે કે કૂર્મા પુત્ર કેવળજ્ઞાન થયા પછી ઘરમાં કેમ રહ્યા?
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૮ ]
શ્રી આગમાદ્ધારક--પ્રવચન-શ્રેણી
4
કેટલાક વસ્તુ ન સમજનારા કહેવા તૈયાર થાય છે કે-માખાપની ભક્તિ માટે રહ્યા. કેવળજ્ઞાન થયા પછી કઇ ભક્તિ કરી છે તે કહી શકશે। ? નથી પાણી પાયું, નથી ખવડાવ્યું, નથી સેવા-ચાકરી કરી, તેા ભક્તિ શા રીતે ગણાવા છે ? એક બાજુ દેખે ને જોડેનું ન દેખે તેની વલે શી ? જમે બાજુ દેખે ને કહે કે મારી મુડી આટલી, પણ ઉધારમાં ખરચ થયા તે ના ગણે તે! કેવા ગણાય? માબાપને સંસારમાંથી કાઢવા છે. ‘ડિયો, ઋણ' પ્રતિભેાધ માટે જ રહ્યા છે. ચારિત્ર પણ માબાપને લેવડાયુ છે. ભાવદયાને અંગે, ચારિત્રની પ્રાપ્તિને અંગે આ દ્વારાએ ચારિત્ર થશે એ જાણવાથી રહે તે સકારણ, સકારણનું અનુકરણ કાઈથી કરાય નહિં. જો તેમ કરવા જઈએ તેા મુનિસુવ્રતસ્વામી એક ઘેાડાને પ્રતિબાધ કરવા રાતેારાત પેઠાણથી ભરૂચ આવ્યા. ગૌતમસ્વામી મૃગારાણી સાથે તેના પુત્ર મૃગાલેઢાને જોવા ભેાંયરામાં એકલા ગયા, તે આપણે પણ તેનું અનુકરણ કરવું', કેમ? નિષ્કારણનું અનુકરણ હાય.
અનુકરણ કદાચ કરાય પણ સકારણનું અનુકરણ હાય જ નહિં. કેવળજ્ઞાની જે રૂપે ફરસના દેખે તે રૂપે કરે. કરણીનુ અનુકરણ કરાવવું હોય ત્યાં ચાકપુ કહે છે. ભગવાને સપાત્રધમ કહેવાને માટે ગૃહસ્થના પાત્રમાં પહેલા વાપર્યું. સવસ્ત્રવાળા ધર્મ કહેવાના હોવાથી વસ્ત્ર ધારણ કર્યું. તી કરને નમસ્કાર શા માટે ? તીથંકર જેમનુ સન્માન કરે તેનુ લેાકેા પણ સન્માન કરે, માટે તીર્થંકરે તીને નમસ્કાર કર્યા. જે અનુકરણ માટે વસ્તુ તે જીઢી, પણ સકારણ અનુકરણીય તે નથી. શ્રી શ્રીમંધરસ્વામીને ચાર ચારણ શ્રમણે પૂછ્યું છે કે અમારા ઉદ્ધાર કયાં છે? ભગવાને જણાવ્યું કે-કૂર્માપુત્ર છે તેની પાસે તમારા ઉદ્ધાર છે, તેથી ત્યાં આવ્યા ને તેમને શ્વેતાં જ બાધ થયા. બેધ થવા રૂપ જ ભક્તિ, પેલા ચારનું કલ્યાણુ થવાને અંગે તેમ જ માખાપના કલ્યાણ માટે કૂર્માપુત્ર સકારણ આમ કર્યું છે. અવિરતિના કારણભૂત કમ જેમના ક્ષય થયા, પછી અવિરતિમાં શાથી રહે? સંસારમાં રહેવું તે અવિરતિના ઉદયથી છે.
ભવિતવ્યતા તમને મનુષ્યપણા સુધી લાવી
આવી અવિરતિથી એકેન્દ્રિયા લાંખા કાળ સુધી અવિરતિના ઉદ
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૫ મું.
[ ૨૨૯
યને લીધે અનંતા પુદ્ગલ પરાવર્તન રખડે છે, એમાં જ આપણે રખડ્યા. તે વખત બોદર નિગોદનું પણ ભાન ન હતું. તે ઠેઠ મનુષ્યપણું સુધી આવ્યા તે તે કેવળ ભવિતવ્યતા, તે વગર ઊંચો ચઢાવનાર કોઈ નથી, એક મનુષ્ય જંગલમાં ભૂલે પડ્યો, ત્યાં ચોરોએ લુંટીને હાથ પગ કાપી નાખ્યા, આંખો ફાડી નાખી, ખીણમાં નાખી દીધે, ભાગ્ય ગે વિદ્યાધર મળી ગયો. તેણે હાથ પગ સારા કર્યા, આંખે સારી કરી, મારગમાં મૂકો. હવે આ વિચારે કે આવી રીતે આંખે પાટા બંધાય તે પણ છોડનાર છે, તે લાવ છરે ને આંખ ફાડી નાખું. એ તે કેઈ અપૂર્વ સંગે વિદ્યાધર આ ને ઠેકાણું પડ્યું, એને ભરોસે કો? આ જીવ આટલો ચડીને આવ્યો. તે હવે ક્યા ભરોસે નિગેદની સામે બેસે છે? આ મુસાફર હાથ કાપી, આંખો ફાડી ફરી ખીણમાં પડે ખરો? શું ફરીથી તે વિદ્યાધરના ભરોસે રહી તે પ્રમાણે કરે ખરે? તે આ ભવિતવ્યતા અનંત પુદગલ પરાવર્ત સુધી સામું જોતી ન હતી અને કેઈક એ સંજોગ આવે જેથી બાદરથી યાવત્ મનુવ્યપણું લગી લાવી, તે અત્યારે ભૂલા પડવાને પ્રયત્ન કેમ કરીએ છીએ ? આ વિચારો તે આત્મામાં ધર્મ થએલો છે છતાં કેટલી મુશ્કેલીએ થયો છે? આવા લાંબા કાળે, મોટી મુશ્કેલીઓ પંચેંદ્રિયપણું, મનુષ્યપણું મળ્યું તે ધર્મ ઉત્પન્ન કરી શક્યા, તો તે ધર્મ આત્માની માલીકીને કબજાને છતાં તેની કિંમત કરી શક્યા નથી. ખાવા પીવાની શરીરની ઇન્દ્રિયની વિષયેની તેને સાધનની આ પાંચની કિંમત કરીએ છીએ. હજુ આત્માની કિંમત નથી. ધર્મ આદરીએ છીએ, આરાધન કરીએ છીએ, છતાં ભીખારી કરતાં ભૂંડું. જેમ ભીખારી માટે કોઈ રસોઈ કરતું નથી, તમે ખાવ તેમાંથી બચે તાકડે ભીખારી આ તે આપ્યું, નહીંતર ગટ્ટરમાં ફેંકયું છે. તેના કરતાં ભુડી સ્થિતિ ધરમની કરી છે, સવારના પહોરમાં ઝાડે જંગલે જઈએ પછી શારીરિક બીજા નંબરે કુટુંબ કબીલે, એમ કરતાં વખત મલ્યા ને જે કઈ ગપ્પા સમ્પાવાળા આવ્યા, તે કેઈ ધરમમાં વખત કાઢવા તૈયાર નથી. એવામાંથી નવરા થાવ ને કેઈ અપાસરે જનાર આવ્યો તે ચા કહેતા. તે વખતના શબ્દ ફેટોગ્રાફમાં લેવામાં આવે તે તે ફેટે
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૦ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી અને નાટકાદિક-કુટુંબાદિ વખતે હોય છે, તે ફેટે તપાસી જોજે. એમાં કંઈ ફેર છે? ભીખારીને વાટકે વધેલું મેં બગાડતા આપતા નથી, તેટલું મેં ધરમનું કહેનાર ઉપર બગાડીએ છીએ. કીંમત પેલી. વસી છે. પાંચની કીંમત કરી છે. હજુ આત્માની કીંમત ઓળખી નથી. હીરા માણેકને જતાં કરી બેરા પકડે છે. તેમ બચ્ચાંની પેઠે ધરમની કિંમત ન સમજેલો હોવાથી બારાં જેવા વિષયોને પકડે છે, પણ માણેક જેવો ધરમ પકડતા નથી. ધરમનું સ્વરૂપ કહેતાં તેની કીંમત કેમ કહેવાય છે? ઝવેરાતને સદે કેટલી વારમાં થાય ? ઝવેરાતનું શીખતા લાંબે ટાઈમ જોઈએ, પણ તેનું કાર્ય કરતાં તેટલો ટાઈમ જોઈએ નહીં. તેવી રીતે ધર્મની કીંમત શીખતા તેટલે ટાઈમ. લાગશે, તેથી પેલા ચાર શ્રાવકે અધર્મિ કેમ કહેવડાવે છે તે સમજી ધર્મની કીંમત કરતાં શીખે ત્યારે જ ખરી વસ્તુ સ્થિતિ સમજાશે.
પ્રવચન ૧૧૬ મું. સંવત ૧૯૮૮ આસો સુદી ર રવિવાર
સ્વરૂપધમ અને પ્રવૃત્તિધર્મ - શાસ્ત્રકાર મહારાજા ભવ્ય પ્રાણીઓનાં ઉપગારને માટે પ્રથમ જણાવી ગયા કે-ધર્મ એ આત્માની ચીજ છે. બહારની ચીજ નથી. બહારની ચીજે રૂપ, રસ, ગંધ શબ્દ કે સ્પર્શવાળા હોય, પણ ધર્મને અંગે રૂપાદિકનો નિયમ નથી. એટલું જ નહિ પણ આત્મા અચલ સ્વરૂપ છે. આપણે ધમ બે પ્રકારનું માનીએ છીએ. એક સ્વરૂપ ધર્મ અને બીજે પ્રવૃત્તિ ધર્મનું સ્વરૂપ ધર્મ એ આત્માના કબજાની ચીજ છે. જગતમાં નિયમ છે કે-જે જેનું સ્વરૂપ હોય તે તેમાં જ રહે અને તેની જ માલીકીનું હેય. અગ્નિનું સ્વરૂપ ઉષ્ણતાવાળું છે તે ઉષ્ણુતા અગ્નિના કબજાની માલીકીની છે, છતાં બીજા પુદ્ગલમાં ઉષ્ણતા છે. તે તેને કબજો-માલીકી કયાં રહ્યા? તેના સંયોગવાળા પદાર્થમાં આવે છે તે તે ઉષ્ણુતા અગ્નિના કબજાવાળી કયાં રહી? વાત ખરી, પણ
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૬ મું
[ ર૩૧
સમજવામાં ફરક પડ્યો. જે ચીજ ઉoણ થઈ તે અગ્નિના પુદગલેથી પરિણમેલી છે. જેમ આપણે દાણું ખાધા, પાણી પીધું, અનાજ અને પાણી આપણા શરીરમાં ગયા પછી માંસ, હાડકાં, લોહી કે નસો થઈ. આ પરિણામ કોનું? હવે આ શરીરને પંચેન્દ્રિય કહેવું કે એકઈન્દ્રિય? ખેરાક, પાણી, હવા એ વિગેરેનું જ રૂપાંતર એ જ શરીર છતાં પણ આ શરીરને મનુષ્યનું શરીર કહીએ છીએ. કારણ મનુષ્યના જીવે પિતાપણે પરિણમવ્યું, જવરહિત યુગલને પિતાપણે આ જીવે પરિણમાવ્યા. એક વખત મનુષ્યનું મડદું હોય તે શું કહીએ? મનુધ્યનું મડદું જેમ અનાજ, પાણી, હવા વિગેરેને મનુષ્ય પિતાપણે પરિગુમાવ્યા, પછી છોડી દે તે પણ મનુષ્યને પર્યાય ગણાય. તેવી રીતે અગ્નિએ જે પુદગલો ઉષ્ણપણે પરિણુમાવ્યા અને છોડે તે પણ અગ્નિના પર્યાય કહેવાય છે. રાંધેલી વસ્તુ ચેખા, દાળ, મગ વિગેરે મુદ્દગલ કેના? તો કે અગ્નિના પુદગલે. અગ્નિએ પરિણુમાવીને છોડી દીધા. મૂળ વાતમાં આવે. અગ્નિમાંથી જે પુદગલ નિકલ્યા તે જ પુદગલે પેલામાં પરિણમાવ્યા. ઉષ્ણતા એ અગ્નિને સ્વભાવ તેથી અગ્નિથી જુદો પડતું નથી, તેથી અગ્નિની માલીકી અને કબજાને કહેવાય. તેથી સ્વભાવરૂપ તે તેના માલીકી અને કબજાની હોય. હવે ધર્મ એ આત્માની માલીકીની કબજાની પણ તે કે ધર્મ? એક પ્રવૃત્તિ ધર્મ, એક સ્વરૂપ ધર્મ, સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આ સ્વરૂપ ધર્મ, એ સ્વરૂપ ધર્મ હોવાથી આત્માની માલાકીમાંથી ખસતો નથી. કબજામાંથી જતો નથી. મેક્ષમાં ન જાય તે પણ ક્ષાયિક સમકિત કેળવજ્ઞાન અને વિતરાગ પણું બરાબર રહે છે. એને કઈ દિવસ પલટ થતો નથી, આનું નામ સ્વરૂપ ધર્મ. પ્રવૃત્તિધર્મ દાન, શીયલ, તપ અને ભાવ આ ચાર પ્રવૃત્તિધર્મ છે. એ કાર્ય સાધવા સુધી રહે, સિદ્ધ થયા પછી ચાલ્યા જાય. કુંભાર ચક્કર ઘડો તૈયાર ન થાય ત્યાં સુધી ફેરવે છે, ઘડો તૈયાર થયા પછી ચક્કર દંડની જરૂર રહેતી નથી. તેવી રીતે પોતાના સ્વરૂપને પ્રગટ કરી દે પછી તે પ્રવૃત્તિધર્મની જરૂર નથી. ઘડો થયા પછી ચક્કર ચીવર દંડની જરૂર રહેતી નથી. ઘડો થયા પહેલાં ચક્કર આદિ કોરાણે મૂકે તે શું પરિણામ આવે ? મોક્ષ વખતે સમ્યગુદર્શન જ્ઞાન વીતરાગપણું
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
રહેવાનું, પણ દાનાદિક ધમ માંથી એકે પણ રહેવાના નથી. દાન મેાક્ષમાં નથી. શીલ, તપ અને ભાવ એ મેાક્ષમાં નથી. કેટલાક લગીર વધારે ડાહ્યા થકા એમ કહે છે કે સિદ્ધ મહારાજને દાન, લાભ, ભાગ, ઉપભેગ છે. આ કહેનારાએ વિચારવુ કે વિશેષણવતીની અંદર સાક્ કહ્યું છે કે કેવળીઆને યાવત્ સિદ્ધોને, દાનાંતરાય ત્રુટ્યા તેના અર્થ એ કે દાન. દેવાના વખતમાં અંતરાય આવે નહિં, સ્વરૂપધર્મ અને પ્રવૃત્તિધા ફેરક સમજો.
સિદ્દો ચારિત્રી કે અચારિત્રી
અંતરાય એની વચ્ચે આડા આવે, તેને જ માટે–તે માટે જ અંતરાય કહીએ છીએ, બીજા પાસે લેવા ગયા, તેની પાસે તે ચીજ છે, આપણે તેની જરૂર છે, ચાગ્ય રીતિએ યાચી છતાં પેલાને આપ વાનું મન થાય નહિં, તેનું નામ લાભાંતરાય. બીજો માગવામાં કુશળ, આપણે પાસે ચીજ છે, છતાં દઈ શકીએ નહિં તે જ્ઞાનાંતરાય. ભાગવવાની ચીજ હોય છતાં ભાગવાય નહીં, ઉપભાગલાયક ચીજ છતાં ઉપભાગ થાય નહિ તે ભાગાંતરાય, ઉપભાગાંતરાય જ્યારે દાન દેનારની આડા આવે તે લાભાંતરાય, લાભની આડા આવે તેા જ અંતરાય કહેવાય. દાન પ્રવૃત્તિ રહ્યું છે, તે કહેવાને આપણે તૈયાર નથી. સિદ્ધોને દાનલબ્ધ વતી નથી. શીયલમાં ‘ને ચિરત્તિ ના અચિરત્તિ' ચારિત્રવાળા કે ચારિત્ર રહિત સિદ્ધ મહારાજા નથી. જીવજીવની પ્રતિજ્ઞા પુરી થઈ છે, આગળ નવી કરી નથી. સિદ્ધ મહારાજ પ્રતિજ્ઞા વગરના હાવાથી ચારિત્રી નથી, અચારિત્રી નથી, એમ જોડે કહ્યુ છે એટલે કમ ન લાગવાના. સિદ્ધના જીવેાને પચ્ચખાણુ માત્ર ન હોવાથી અરૂપી છતાં પણ શાસ્ત્રકારે ચરિત્રી ગણ્યા નહીં, છતાં ચારિત્રી નહિં તે અચરત્રી કહેવા કે નહિ ? અને તેથી કમ આવશેને ? એ સિદ્ધના જીવાને માહનીયનું કર્મ લેશ પણ નથી, લેશ પણ ન હોવાથી તેને કર્મ આવતા નથી. કર્મ ખ'ધ અચારિત્ર નથી તેથી નથી. આ ઉપરથી સિદ્ધ મહારાજમાં શીયલ નથી ત્યાં સર્વ વિરતિ કે દેશિવરતિ કઈ પણ નહીં હાવાથી ત્યાં ચારિત્ર નથી. જો કે સિદ્ધ મહારાજા અાહારી છતાં પ્રતિજ્ઞાના અણુાહારી ન હેાવાથી તપ નથી. આત્મ સ્વભાવે અણુાહારી,
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૬ મું
[ ૨૩૩
પ્રતિજ્ઞાથી અણુાહારી નથી. તા સિદ્ધ મહારાજમાં તપ પણ નથી. હવે ભાવ શી વસ્તુ ? ભાવ એટલે હૃદયના ઉલ્લાસ કહે છે, તે માત્રથી ભાવ નથી. તે અન્યમા અન્યમતાની ક્રિયા કરે છે, તેા તેમને હૃદયના ઉલ્લાસ નથી ? જે વખતે વૈષ્ણવાનાં દર્શન ખુલ્લું છે, તે વખતે તમારી જિંદગીમાં દોડાદોડ કરવાના વખત આવતા નથી. જો ભાવથી હૃદયના ઉલ્લાસ ગણા તેા તમામ ધર્મમાં ભાવ છે. કેાઈ ધમ ભાવ વગરને નથી. શૈવ, વૈષ્ણવ, મુસ્લીમ કે ખ્રીસ્તી ધર્મ તે બધા ભાવવાળા છે, પણ ભાવ કનું નામ ?
ભાવ કાને કહેવાય?
હેમચ'દ્ર મહારાજે ખુલ્લે ખુલ્લ' જણાવ્યું કે ત્રણ રત્નને ધારણ કરનારા ઉપર અદ્વિતીય ભક્તિભાવ તેનું નામ ભાવ. સંસાર ઉપર જુગુપ્સા આનું નામ ભાવ. આ ભાવની વ્યાખ્યા કરી, ત્રણ રત્ન ધારણ કરનારનું કામ, સ`સાર પર ઘૃણા, અનિત્યાદિક બાર ભાવના વિચારો, તે સિદ્ધમાં રહેશે ? તેા તે સિદ્ધ મહારાજને પ્રવૃત્તિમય એકે ધ રહેશે નહિં, નથી દાન, તપ, શીયલ કે ભાવ. ઘડા તૈયાર થયા પછી ચક્કર ત્રુટી જાય, દાંડા ભાંગી જાય, કે ચીવર મળી જાય, તે ઘડાને કશી અડચણ નથી. તેવી રીતે આત્માના સ્વરૂપ ધર્માં પૂરેપૂરા ખીલી રહ્યો હોય તે તે વખતે પ્રવૃત્તિધમ બંધ થાય તેમાં અડચણ નથી. રસોઈ થયા પછી ચૂલા એલવાય જાય તે કઈ રસાઈને અડચણ આવતી નથી. એવી રીતે સિદ્ધમાં સ્વરૂપ ધર્મ ખીલી નીકળ્યા પછી સાધન રૂપ પ્રવૃત્તિ ધમ જાય તેમાં અડચણ નથી, પણ રસેાઇ કરતાં વચમાં ચૂલે આલવાય તેા મહેનત કરી રસેાઇનું કામ કારાણે મૂકી હાંલ્લી ઉતારીને પણ પાછે. ચૂલા સળગાવવા પડે. તેવી રીતે આ પ્રવૃત્તિધમ સાધન તરીકે, સ્વરૂપ ધર્મ પૂરેપૂરા પ્રગટ ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની ભાવનાને અટકાવી દાન, શીયળ, તપ, ભાવને કરવા પડે. આત્માના સ્વરૂપ ધર્યું. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ વધારવા એ ધ્યેય છે, જેમ અગ્નિ-તાપ ઉભેા કરવા એ ધ્યેય નથી, ધ્યેય રસેાઈનું છે. તેવી રીતે સમ્યગ્દર્શનાદિ હૃદયમાં રાખી જ્ઞાનાદિકની પ્રવૃત્તિ ઉચિત છે, પણ દાન, શીયળ, તપ, ભાવમાં ખામી
૨૦
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
આવે તે સમ્યગ્દર્શનાદિને રોકીને દાનાદિક તૈયાર કરવા પડે. આ ઉપરથી આત્મા સમ્યગ્દર્શન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે. તા દેવગુરૂ ક્રિયાને શું કરવું? એટલેા વખત આત્મ ચિંતવન કરીએ તેા કલ્યાણ છે. જે આ ચારને! નાશ કરવા માટે આત્માના જ્ઞાનાદિક આગળ કરે, તેમણે સમજવું કે ચૂલે એલવાય પછી રસેાઈની વાત લખાડ સિવાય કાર્ય કરે નહિ. જે સમ્યગ્દર્શનાદિના નામને આગળ કરી દાન, તપ, શીયળ, ભાવમાંથી ઉતરી જવાવાળા તેમણે ધ્યાન રાખવાનું કે-આ સાધન છે,
સાધ્યુ નથી.
લવાની સુફીયાણી વાત
લવેા પાદશાહ પાસે દુકાન પર બેઠેલા છે. ત્યાં ભીખારી માગવા આવ્યા. લાજી એક પૈસા દે. ગલ્રામાં હાથ નાખી પૈસેા કાઢ્યો. હાથ લખાવ્યેા, લવાજી ! કયું નહીં દેતે હ. અરે ભાઇ ! વિચાર કરી રહ્યા હું કે મે' તેરે પૈસા દઉં. લેહેણા-દેહુણા હા જાય. આ યદે ભવમાં પૈસે લેના પડે, એટલા ખાતા કયું વધારૂં. આ શૌચ રહા હું. ઇસસે પૈસા ન દેતા હું. ફેર એ માયા તુમકા સંસારમાં ડૂખાને લગેગી, એમ કહી પાછે પૈસા ગણામાં નાખ્યા. ભવની લેણદેણની વાત કરી તેનું તત્ત્વ કયાં હતું? પૈસા છેડવા ન હતા, મમત્વભાવ હોય ને પૈસા ન છૂટે પછી માટી વાર્તા કરે. આ ખાતાની શી જરૂર છે? તેવી રીતે શીયળની વાતામાં ભાગાવલી કર્માંના ઉદય નદીષેણુ કે આ કુમારને છેડતા ન હતા, તેા આપણા જેવા પામરની શી વાત ? એ દૃષ્ટાંતના ઉપયાગ સાવચેતી માટે કે પાડવા માટે? શું ઉપયોગ કરવા માટે છે ? તે। પછી બધી દીક્ષાએ મધ થવી જોઇએ.
અનાય આ કુમારે ધર્માંની કિંમત કેટલી આંકી?
આર્દ્રકુમાર મારવાડના કલ્પવૃક્ષ, અનામાં ઉપજેલા ધમ અક્ષર પણ કાને પડતા નથી, એવાને ધમ તેમાં પણ જૈનધમ. વળી ત્યાગધમ એ પરિણામમાં આવવા એ કેટલી મુશ્કેલી ? આમાં પાસ થયા, ત્યાગધમાં લેવાના નિશ્ચય થયા, આખા દેશમાં એક જ, કેમકે દેશ અનાય છે. કેવા દેશ છે, જયાં સ્વપ્ને પણ ધર્મ અક્ષર નથી. એકલે છતાં પણ પાંચસે જ ગલી જોઢાના દબાણમાં પડેલા, એમના પિતાને
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૬મું
[ ર૩૫
માલમ પડી એટલે પાંચસે સુભટોની રક્ષામાં રાખે છે. એ આર્ય દેશમાં ચાલ્યું ન જાય, છતાં તે આદ્રકુમાર એ જબરજસ્ત કે જે માબાપ અને પાંચસો જોદ્ધાને પણ છેતર્યા. અનાય છે? વિચારે, અનાર્ય પણ ધર્મ લેવા માગે તે વખતે દ્રવ્ય દયાને આડી લાવે નહિં. આ પાંચસે સુભટનું મત છે, એ વાત નક્કી છે. આદ્રકુમાર ખસી જાય તે પાંચસોની વલે શી? એકાએક નીકળી જાય છે. રાજાને કંવર છે, હવે તેના માબાપની શી વલે? ધર્મ નહીં પામેલે તેમાં કે? ધર્મ સંપૂર્ણ પામ્યા છે. કેવળ આત્માના કલ્યાણને માટે માબાપ અનાય હવાથી ચાહે તે થાય, પાંચસનું ચાહે તે થાય, છતાં મારે મારું શ્રેય કરવું તે પહેલું જરૂરી છે. આ અનાર્ય આ ધર્મની આટલી કિંમત કરે છે. - નિશ્ચયથી આત્મા એ જ અરિહંત.
આર્યો ધમંની કિંમત કેટલી કરે? તે પ્રમાણે આદ્ર પ્રપંચથી વહાણમાં બેસી અહીં આવ્યા એટલે પાંચસોએ દેખ્યું કે-હવે આપણું મોત છે. તેથી રાજાને મળ્યા સિવાય પાંચસોએ વહાણમાં ચઢી બેઠા અને આર્યક્ષેત્રમાં આવી ચોરીને બંધ કરવા લાગ્યા, તે શાને પ્રતાપ ? આદ્રની દીક્ષા પ્રતાપ, નહીંતર તેમને અરબસ્તાન છોડવાની જરૂર પડતે જ નહિં. આવી દઢ બુદ્ધિવાળે આદ્રકુમાર ચલાયમાન થઈ ગયા. પતિત થઈ ગયા પછી તે બીજા કોઈને દીક્ષા દેવાને વખત રહ્યો નથી. આદ્રકુમાર ને નંદીષેણનું ચરિત્ર ધરમથી દૂર રહેવા માટે કે પડવા માટે તમને કહ્યું નથી. તે કેવળ ધરમશી પડતા બચો ને ધરમમાં સાવ ચેત રહે. બીજો પડતો હોય તેને બચાવનારા થાવ, માટે તે ચરિત્ર છે, પણ તેનું દષ્ટાંત આગળ કરનારાને બહુલભવિ જાણે છે ને? આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે, આત્મા લખે છે તેથી અમને તેવા કર્મ બંધ નથી. નિશ્ચય-વ્યવહાર બોલનારા ધર્મની ગંધ પણ જાણતા નથી. આ તપસ્યા કરૂં ત્યારે આનં–રૌદ્રધ્યાન થાય છે, પરિણતિ બગડે છે, આ તપસ્યાને અંગે આનં-રૌદ્રધ્યાન ખેસી ઘાલ્યાં છે, પણ કહ્યું આ-રૌદ્રધ્યાન? આખી રાત તરસ લાગી હતી, પણ તેનું નામ આd. ધ્યાન કેણે કહ્યું? તરસ લાગી તે ઘરમાં પાણી ન હતું? કેમ ન
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ]
શ્રી આગમદ્ધિારક-પ્રવચન-શ્રેણી
પીધું? મનમાં એમ હતું કે મેં એવીહારે ઉપવાસ કર્યો છે, માટે પીવું તે નથી, એક જ હતું કે મેં ચોવિહાર કર્યો છે. આ બેની લડાઈ, તરસ અને ચોવીહારની લડાઈ છે. ભૂખ હોય તે ખાવું છે એમ કરાવે છે. બીજી બાજુ વિહાર ઉપવાસ છે તે જીત્યું કે? ઉપવાસ ચેવિહાર. જેમાં ઉપવાસ ચાવીહારે છે તેમાં આdરૌદ્રધ્યાન શી રીતે? જીત્યા પચ્ચક્ખાણ. એનું પચ્ચક્ખાણ લડાઈમાંથી પાસ થયું, સહેજે ઉપવાસ થાય તેનું લડાઈમાંથી પાસ થયું નથી. તપસ્યાની વાત થાય એટલે તડકી ઉઠે. ખરાબ સંકલ્પ કરે તેમાં વળતું તો છે નહિં. તે સંકલ્પને છેડ, એમ કરી વાળવું જોઈએ, છતાં એ વળી દાન, શીયળ, તપ કરતાં સજજડ મુકેલ પડે છે. ખરાબ સંક૯૫ છોડવા પહેલાં ત્રણ કરતાં મુકેલ પડે છે. આ નિશ્ચય વ્યવહાર બેલનારા ધરમની ગંધ નથી જાણતા. ધરમનું કામ નિશ્ચય, ઘરબાર એ બધે વ્યવહાર ભગવાને બને કહ્યા છે. આવાને મેડહાઉસમાંથી નિકબેલે ગણવે કે શું? આનું નામ વ્યવહાર. શુદ્ધ ગોચરી પાણી લેવા તે વ્યવહાર, કર્મ ક્ષય માટે કહેલો વ્યવહાર, દાન, શીલ, તપ, ભાવ આ વ્યવહાર છે? લૌકિક વ્યવહાર ભગવાને કહ્યો નથી. ભગવાનની આજ્ઞાથી અને ધરમની વાત કરીએ એટલે મહારાજ નિશ્ચયની વાત કરે છે, પણ વ્યવહારની વાત કરતા નથી. વ્યવહારથી તેને ધરમ કહો તો તીર્થકરોએ ઘરબાર છોડીને ધરમ છોડ્યો? તે સમ્યગદર્શનાદિ આત્મ સ્વરૂપ ધર્મ, દાન, શીલ, તપ, ભાવ એ ચાર પ્રવૃત્તિ રૂપ ધર્મ. વ્યવહાર ધર્મ તે નિશ્ચયના પિોષણ માટે, તેથી જ ધ્યાન ઘો. બધામાં નવે પદને મહિમા પ્રસિદ્ધ છે અને તમે ગાવ છો. વ્યવહારથી અરિ. હંત અઢાર દેષ રહિત, કેવળજ્ઞાન દર્શન વાળા તેનું આરાધન અરિહંત પદનું આરાધન તે વ્યવહાર. નિશ્ચયથી આમા એ જ અરિહંત, આત્માને જ અરિહંત રૂપમાં લઈ જઈએ છીએ. નિશ્ચય સાધ્ય ધ્યાન અહાર ન જવું જોઈએ. તેવી રીતે સિદ્ધ મહારાજનું આરાધન પણ “સમય પયે સમય” મનમાં રટણ રૂપે રહેવું જોઈએ.
આવી રીતે અનંતા સિદ્ધો સ્પર્શ કરીને રહેલા છે, વિગેરેથી સિદ્ધનું આરાધન વ્યવહારથી કરી પછી નિશ્ચયથી સ્તુતિ કરી, વ્યવ
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૬ મું
[ ૨૩૭
હારમાં દેવ, ગુરૂ અને ધમ આ ત્રણ તત્ત્વ ગણ્યા છે. ઓળીમાં તપસ્યા કરનારા છે. પાતે પેાતાના સાધ્યને ન ચૂકે માટે ધ્યાન રાખેા. જગતમાં એવી કઇ ચીજ નથી કે જે નવપદથી બહાર હાય. આરાધવા લાયક જે ચીજ જગતમાં તે બધી નવપદમાં છે. અરિહંત પદ લઇએ તા સિદ્ધ આચાય વિગેરે રહી જાય. ગુણુ લઇએ તે ગુણુ રહી જાય. ગુણ લઈએ તે ગુણી રહી જાય, બધા ગુણ અને બધા ગુણી આરાધન કરવા લાયક લઈ લીધા છે. નવપદના નવ દિવસેા એ તા સમજો કે ખેત૨માં વરસાદ પડવાના દિવસે છે, પણ વરસાદ પડ્યા પછી અક્રૂરા, ચડીયા, ફળ, ફૂલ, દાણા ભરાવા તે મલ્લું વરસાદ પછીનું કામ છે. વરસાદ વખત આળસ કરી હળ ન ચલાવે અને આવીને ઘેર લમણે હાથ મૂકીને બેસી જાય તે કારતક મહિને શું કરે? નવ દિવસ નૂતન વર્સાદ વરસાવવાના છે, પણ તેના થએલેા સ’સ્કાર હંમેશ રહેવા જોઇએ, નવપદ નવ દિવસ માટે નથી, મારે મહિના તમારૂં ધ્યાન નવપદ તરફ જ હોવું જોઈએ. આરાધવા લાયક એવી કઈ ચીજ નવપદની અહાર છે? દરેક ધર્મવાળા ત્રણ તત્ત્વ માને છે. ધર્માંના અર્થીને ત્રણ તત્ત્વ સિવાય ચાલ્યું નથી, ચાલતું નથી અને ચાલશે પણ નહિ. કાં ત્રણ તત્ત્વ? દેવ, ગુરૂ અને ધ.
વ્યક્તિવાદ હમેશા ટકતા નથી.
કોઇ પણ મત લ્યે, જગતમાં ત્રણ સિવાયના કયા મત છે? દરેકમાં દેવ, ગુરૂ અને ધમ એ ત્રણે માનવા જ પડે. એટલું જ નહિ પણ ઋષભદેવજી વિગેરે આવતી ચાવીશીમાં નથી, અપ્રતિમ પ્રભાવશાળી ગૌતમાદિક આચાર્યાં, ઉપાધ્યાય અને સાધુ વિગેરે તે આવતી ચાવીશીમાં નથી. જગતમાં વ્યક્તિવાદ હંમેશાં રહેવાનાં નથી, પણ નીતિવાદ હમેશાં રહ્યા છે અને રહેશે. સિદ્ધચક્રમાં નવપદની નવ જાતિઓ છે. અરિહંતપદની બહાર કાઇ ચાવીશી વીશી છે ? આ ઉપરથી સમજી શકશે! કે નમોસ્થુળ સમળસ્ક મવકો મહાવીરસ્સું એ શાશ્વત રહેવાનુ નથી. આથી પ્રભુ મહાવીરની અવગણના થતી નથી. વ્યક્તિ કરતાં જાતિ કેટલી પ્રબળ છે તે જણાવું છું. પ્રભુ શાસનમાં પૂજારી શ્રાવક વગ અરિહંતપદ્મથી કેવે સ`સ્કારવાળા હાય ? જ્યાં દેવતાના ડર છે, મરવાના ડર છે,
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૮ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
દેવતાના વનમાં પેસનાર શ્રાવક શું વિચારે કે-રાજા રોજ એક માણસને મોકલે છે જેને વારો આવે તે મનુષ્ય મરવા માટે બગીચામાં પેસે, ફળ તેડીને નાખે કે-મોતના પંજામાં ફસાય. એ દશાના વિચારવાળાના મેંમાંથી નમો અરિહંતા પદ કેમ નીકળ્યું હશે? એને સંસ્કાર તપાસો! કઈ દશાનો એ સંસ્કાર ! નિશ્ચિત મરણ તે જગ પર નમો રિહંતાણં બાઈએ પણ કેવી સંસ્કારવાળી હોવી જોઈએ. જ્યાં પતિને હુકમ છૂટે કે સ્ત્રી ઓરડામાં લેવા જાય. પોતાનું ઘર, પોતાનો ધણી, પિતાને ઓરડે ત્રેિવડમાં રહેલ ઘડો અને તેમાં ચીજ લેવા જાય તે વખતે નમો અરિહંતાણં કેમ આવ્યું હશે ? આપણે દેરા, ઉપાશ્રયમાં આપણા માટે અરિહંત છે, આત્મા માટે અરિહંત નથી. આત્મા માટે અરિહતે આ પુણ્યાત્માઓને છે. આપણે અરિહંતાદિક પદો દેરા, ઉપાશ્રય માટે રાખ્યા છે. ખરેખર આત્માને માટે તે પુનિત પદો નથી. આપણે પણ કેટલે સંસ્કાર છે તે તમારી મેળે જ જોઈ લ્યો. અચાનક ઠેસ કે કાંટે વાગે, ડૂબતાને ભય લાગે તે શું નીકળે છે?
તપ એ પ્રવૃત્તિધર્મ છે. હજામને પૂછો કે વાળ કેટલા છે? તે તુરત જવાબ દે છે કે, આગળ પડે તેટલાં. તે તમારી પ્રવૃત્તિમાં તપાસી લેજે. કોટે વાગે કે પાણીને ભય, આગને ભય અગર અનેકાનેક રોગાદિકને ભય, તે વખત નમો અરિહંતા માં નથી. શૂળમાં સનેપાત થાય તેવાઓ માટે શૂળીની તે વાત જ શી કરવી ? આરાધન કરનારાની હલકર્મી ની ટીકા નથી. આપણે આ રસ્તે લીધે છે કે નહિ તે વિચારે. જે હજુ દેરા, ઉપાશ્રય માટે અરિહંતના થયા નથી. એમનું તે કહેવું જ શું? અરિહંતપદ સર્વ વીશીમાં વીશીમાં એકનું એક જ અરિહંતપદ આદું ખસેડી શકાતું નથી. ચોવીશીથી કે વીશીથી અરિહંતપદ વગર ચાલી શકાતું નથી, તેથી જ અરિહંતપદને શાશ્વતે કહીએ છીએ! નવકાર મંત્ર શાશ્વત છે તેનું કારણ? જાતિવાચક પદ તેમાં છે. ઋષભદેવ શ્રી, મહાવીર વગેરે વ્યક્તિવાચક પદો તેમાં નથી. ગૌતમાદિક પ્રભુ મહાવીર અને હરિભદ્રાદિક આચાર્યો તે વ્યક્તિપદ છે. જે તે આપણને ફાયદો અને મુશ્કેલીથી બચાવ કરશે તે સમગ્ર જાતિ જરૂર ફાયદે કરશે, તેમાં
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૬ મું
[ ૨૩૯
શંકાને સ્થાન નથી. દ્વાદશાંગી અર્થથી ન ફરે પણ શબ્દથી તે ફરે છે, પણ નવકાર મંત્ર તે શબ્દથી કે અર્થથી પણ ફરવાને જ નથી. વિચાર કરો કે, કઈ ચોવીશીના ક્યા જીવો કયા પદથી પોતે જાતિસ્મરણ પામે, તેમાં વ્યક્તિની આરાધના હતું તે કેવળી કથિત માર્ગના કારણે ઉત્પન્ન થાય નહિં. જાતિ આરાધના આ લૌકિકના સમજે. દેવલોકમાં સાગરોપમ સુધીના લાંબા આયુષ્ય ભોગવીને આવે તે પણ અહિં એ જાતિ પદોનું આરાધન ચાલતું જ હોય.
શંકા-અરિહંતપદનું આરાધન કરવું છે તે દેવ, ગુરૂ, ધર્મ ત્રણ ‘તવ હતા તે નમો વાળ ધHણ દેવને, ગુરૂને અને ધર્મને નમસ્કાર એવું કહી ધો. નવે પદમાં દેવ, ગુરૂ અને ધર્મ લાવવા છે. અરિહંતદેવ આચાર્યાદિ ગુરૂ અને દર્શનાદિ પદેથી ધર્મ તે સીધા જ ત્રણ ત કહી ઘે?
સમાધાન–દેવ, ગુરૂ, ધર્મ ત્રણ તત્ત્વ છે. પણ દેવના બે ભેદ ન સમજે તે દેવ શ દ પિકારતો રખડી મરે. સાકાર અને નિરાકાર દેવ સાકાર ન સમજે તે નિરાકાર દેવને સમજવાનો વખત આવે નહિં. પહેલા સાકાર, બીજા નિરાકાર.
ગુરુપણુના અધિકારી કયારે? અહિં આચાર્ય નામ કેવું? જ્ઞાનાચારાદિક પાંચે આચારમાં જે અરેબર પ્રવીણ હોય, ગણધર ગુંફિત સૂત્ર અર્થ તદુભયથી બનેલી વસતુ સ્થિતિને પ્રરૂપનાર પ્રવર્તનાર તે આચાર્ય, આમાં જૈનાચાર્ય કહ્યા નથી પછી શંકરાચાર્ય કે ગમે તે હોય, અહીં આચાર્યને નમસ્કાર તે દુનીયાના બધા આચાર્યને નમસ્કાર નથી. ગુરૂતત્ત્વ દેતતત્વના નિરૂપકે ગુરૂપદમાં બિરાજે છે. અરિહંતના તત્વને અમલમાં મૂકનારાઓ જ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદે સુશોભિત છે. તે સિવાય બાકીના નામના આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાથે લાગતું વળગતું નથી. જે શ્રદ્ધહીન હોય તે જ એમ બોલી શકે કે આચાર્યથી ઉપાધ્યાય અને સાધુથી બધા આચાર્ય સેવા કેમ નહિ? સુવિશેષણ લાગ્યું નથી, પણ અહીં જ્ઞાનાચારાદિ આચારમાં વર્તતા હોય, પ્રરૂપતા હય, પ્રવ
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
ર્તાવતા હાય તે જ ગણવાના છે. ઉપાધ્યાય દ્વાદશાંગી ભણેલા હોય, શિષ્યાને ભણાવતા હાય પણ કપડા માત્ર પલટાવવાથી સાધુ નથી, તેમ તેની સાથે કપડા વગરના પણ સાધુ કહી શકાતા નથી. છાપ વગરની ચાંદી રૂપીએ નહિં, રૂપી કયારે? ચાંદી અને છાપ અને હાય. તેવી રીતે ગુરુ ગુરુપણાના ગુણ અને સાધુ વેશની છાપ એ હોય ત્યારે જ ગુરુપદના અધિકારી છે. જેમ હાઇસ્કૂલમાં ત્રણ વસ્તુ નિયમિત છે. હેડમાસ્તર, આસીસ્ટ’ઢ અને વિદ્યાર્થી. તેવી રીતે જૈન હાઈસ્કૂલમાં આચાર્ય, હેડમાસ્તર, ઉપાધ્યાય, આસીસ્ટંટ અને વિદ્યાર્થી સાધુએ છે. સુવિશેષણ લાવવાની જરૂર કઈ ? દારૂ શબ્દમાં ઘેન ચડાવનાર એવું વિશેષણુ મેલાય છે ? મીઠા ગેાળ કેમ નહિ. ગાળ શબ્દ મીઠા પદાર્થને કહેનારા છે. તેવી રીતે જાતિપદેશ સ્વતંત્ર મીઠાશવાળા છે–માક્ષની ક્રિયાને સાધ્ય ગણનારા શ્રાવક પ્રાથમિક શાળામાં અને સાધુએ હાઇસ્કૂલમાં આવવા માટે તૈયાર કરી રહ્યા છે. આ પાંચ પદો જાતિ તરીકે આરાધીએ પણ શા માટે? ધ્યેય કશું? ડુઇંગર ખાદીને ઉંદર કાઢવાના આ રસ્તા નથી. બધાને આરાધા પણ ધ્યેય નહીં હોય તે તમે ચૂકા છે. છેાકરા હાઈસ્કૂલમાં ભણે, માટી ઉંમરના લેાકા નામાએ શીખે પણ કેાથળીમાં કેટલા તે વિચારવાનું છે. એ વિદ્યાર્થી અવસ્થા રૂપીઆ બદલવાની નથી. જન્મ ઉધાર કરે, લાખાના સરવાળા બાદબાકી કરે, પણ તેમાં ધ્યેય કશું નથી. તેવી રીતે અરિ હતાદિક આરાધીએ અને ધ્યેય ન હોય તે! બધું નકામુ છે, ખલ્કે છેાકરાનું નામું શીખવાની શાળા જેવું છે. આચારને અંગે અરિહંત આચાર્યાદિક વગેરેને માનીએ છીએ, એમનામાં છે તે માટે ને મારે મેળવવા છે તે માટે. સમ્યગ્દર્શનાદિ ચાર હેાવાથી પાંચે પદને માનીએ છીએ, મેળવવા માટે જ માનીએ છીએ અને સાધ્ય તરીકેના મુદ્દો ન રહે તેા અલવ્યને ભવ્યમાં લેશભર ક નથી. સમ્યગ્દર્શનવાળાને સમ્યગ્દનાદિનું ધ્યેય હોય અને અભવ્યને તે ધ્યેય હેતું નથી. આપણું ધ્યેય સમ્યગ્દર્શનાદિ ત્રણનું જ ધ્યેય. તત્ત્વાકારે ત્રણ પદ જણાવેલા છે. અહીં પદ ચાર કહ્યાં. તપ પદ કેમ ઉડાડી દીધું ? પ્રતિજ્ઞારૂપી તપ સિદ્ધપણામાં હાતા નથી, અણુાહાર રૂપ તપનું સાધ્ય હોય છતાં તે નથી લીધેા, તેનું કારણ એ કે અાહાર થવું એ ગુરુ નથી, પણ
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૭ મું
[ ૨૪૧ દેશના અભાવ સ્વરૂપ ભાવ ગણવે છે. નામકર્મને ઉદય હતે. તજસની આગળ ભભૂકી રહી હતી, ત્યાં સુધી આહાર ત્યાગ ગુણ હતો જ નહિં. તેજસના દેષથી થએલો આહારને સદ્ભાવ તે રૂપી દોષને અભાવ તે અણહારપણું, તે સાધન તરીકે હતું, માટે તેને સ્વરૂપ ધર્મમાં લીધે નથી. સમ્યગદર્શનાદિ આત્માનું સ્વરૂપ અને મેક્ષમાં સમ્યગુદર્શન, જ્ઞાન અને વિતરાગપણું હોય છે. તેની પ્રાપ્તિ માટે તપ એ એને સહાયભૂત પ્રવૃત્તિધર્મ છે. તે પ્રવૃત્તિ રૂપ તપ ધર્મમાં ઉજમાલ રહેલ ભવ્યાત્માઓ કેવી રીતે શીવ સંપદાઓ સાધે છે, તેનું વિશેષ સ્વરૂપ આગળ કહેવામાં આવશે.
પ્રવચન ૧૧૭ મું સંવત ૧૯૮૮ આસે શુદી ૩ સેમ મુંબઈ બંદર
નિસ્પૃહદશા શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ સૂચવી ગયા કે ધર્મ કોઈ બાહ્ય ચીજ નથી. જગતની બાહ્ય ચીજો સારી નરસી તપાસવામાં એક મીનીટની જરૂર. રેશમ, સુતર કે ઊન આગલી અટકાડો કે તરત માલમ પડે, સુગંધ કે દુર્ગધ છે તે પણ શ્વાસ ખેંચે કે માલમ પડે, કાળું, ધળું, પીલું આંખ ખુલ્લી કે માલમ પડે. એ પ્રમાણે પાંચે ઇંદ્રિયના વિષયે સારા નરસા તપાસવા તેમાં સેકંડનું જ કામ પણ ધર્મ તેવો વિષય નથી. બાહ્ય વિષયેથી તેની સુંદરતા કે અસુંદરતા જાણી શકાતી નથી. નહી તે આટલા કાળમાં ધર્મની પરીક્ષા કયારનીએ થઈ ગઈ હતું. અધર્મને કેઈએ પણ ગ્રહણ ન કર્યો હતે. ધર્મ-અધમ બન્ને જોર શોરથી ચાલી રહ્યા છે. કારણ ધર્મ અધર્મની પરીક્ષા બાહ્ય પદાર્થની પેઠે સહેજમાં થતી નથી. ધર્મ આત્માની ટેવ છે, ટેવ પડી ગયા પછી તેમાં પણ કુટેવ પડયા પછી કુટેવ ગળે પડી જાય છે. કુટેવ ગળે વળગ્યા પછી છેડવાનું મન કરે તે પણ તે છુટતી નથી. એવી રીતે ધર્મ અધર્મના સંસ્કારો પડી જાય તેનાથી અનુકુળ હોય તે ગ્રહણ
૩૧
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૨ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
કરવાનું ને પ્રતિકુળ છોડવાનું મન થાય છે. અફીણની ટેવ પછી પાંચ પકવાન આપે કે દૂધપાક આપે તે યે કંઈ નહિ, પણ પહેલાં અફીણ જોઈએ, કારણ એ ટેવ પડી છે. તેમ આત્મામાં અધર્મની ટેવ પડી ગએલી છે. અફીણના વ્યસનીને મીઠે રાક મલ્યા હોય છતાં તેનું
ધ્યાન અફીણ તરફ જ જાય છે. તેવી રીતે આરંભ પરિગ્રહ વિષય કષાયની એવી કુટેવ પડી ગઈ છે. અનાદિની કુટેવવાળા આત્મા એ કારણ મલે, કે કાળે વિષયાદિ તરફ આ આત્માને ઢસડ ન હતું, સમજણ હેય કે ન હોય પણ આ ચાર વસ્તુ ગળે વળગેલી જ છે. આરંભ, પરિગ્રહ, વિષય અને કષાય. છકાયને ઓળખવી, પૃથ્વીકાયાદિકને જીવ તરીકે ઓળખવાં અને દરેકને બચાવ કરે એ બુદ્ધિ એક રૂંવાડામાં ટકતી નથી. આરંભની બુદ્ધિને પાછી હઠાવવી અને બચાવ થવું જોઈએ એ બુદ્ધિ આવવી કેટલી મુશ્કેલી છે ?
બાળકને પણ પરિગ્રહસંજ્ઞા પરિગ્રહમાં નાના બચ્ચાને પણ જુઓ. વરસ, બે વરસ કે અઢી વરસને છેક રૂપીઓ લઈ આવે તે તેને બદલે તમે બીજી ચીજ આપી શકે છે. રૂપીઓ એને કામ લાગવાને નથી. આવી દશામાં પણ જે હાથમાં પકડે તે છોડાવ મુશ્કેલ પડે છે. તે વખતે હાથ માંથી લેવા જાવ તે રૂવે, લાતો મારે અને બચકાં ભરે, પણ જે તેના હાથમાં જ રહેવા દીધું ને કલાક બે કલાક થયાં એટલે નીંદ્રામાં પડ્યો તે પછી કોઈ યે તે એને તેની ખબર નથી. જા એટલે તે ભૂલી ગયે. પહેરેલા દાગીના કાઢી લે તે પણ તેને દરકાર નથી. તેવી રીતે પોતે ઊંઘમાં ઊંઘતે નથી, ત્યાં સુધી હાથમાં આવેલી ચીજને છોડતું નથી. નવું આવેલું જાય અને જુનું પણ જાય. કોઈ લઈ જાય, કેણ ઉપયોગ કરે તેની તેને દરકાર નથી. આપણે બધા ગયા ભવમાં ત્યાગીના દીકરા તો નહતાને? હતા તે સંસારી, ત્યારે નવી મેળવેલી ચીજો સંભાલો છે તેને જુની બાપ દાદાથી મળેલી ચીજ કયાં મેલી? કોણે લીધી, તેને તમને અત્યારે ખ્યાલ છે. છોકરાઈ રમત સિવાય ભવચક્રમાં કંઈ નથી. છોકરે લીધેલી વસ્તુ છોડે નહિં, પણ બે કલાકે ઊંઘ આવી ગયા પછી મેળવેલી કે માબાપે આપેલી ચીજ ઊંઘમાં કોઈ લઈ લે
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૭ મું
[ ૨૪૩
તેનું તે છોકરાને ભાન નથી. એવી રીતે રાત દહાડે આ જીવ એક જ કામ કરી રહ્યો છે. રમા રામા સિવાય બીજુ મગજમાં આવતું નથી, તેથી લેઉં લેઉ આ સંસ્કાર રાખી રહ્યો છે. આ બાચકા ભરવાનું છોડ્યું નથી ત્યાં સુધી નિસ્પૃહદશા આવતી નથી.
રાજા અને દિવાન સ્પૃહાની દશા છે ત્યાં સુધી દરેકના મોંઢા સામું તેને જવું પડે છે. એક રાજાને દીવાન હતું. તેને રાજાએ કહ્યું કે રાજ સંબંધી કામ છે માટે રાતે આવજે. રાતે નવ વાગે દીવાન આવ્યું. રાજા-દીવાન અને ધ્યાનમાં બેઠા. અરધો કલાક થયે એટલે દાસીએ આવી જનાનામાં ખાસ કામ હોવાથી બોલાવ્યા. ગયા સિવાય ચાલે તેમ નહોતું તેથી દીવાનને રાજાએ કહ્યું, જરા બેસે, હું આવું છું. રાણી–બાઈઓની ભાંજગડમાં વાત લાંબી ચાલી, એટલામાં રાજાને ઊંઘ આવી ને ત્યાં ને ત્યાંજ ઊંઘી ગયે. તકરાર સંબંધી પછી વાત કરીશું, એમ વિચારી રાણીઓ પોતપોતાને ઠેકાણે ગઈ. દીવાન પણ ત્યાં ઝોકાં ખાતે બેઠો. સવારના પાંચ સાડા પાંચ થયા એટલે રાજા જાગ્યો અને વિચારે છે કે હું દીવાનને બેસાડીને આવ્યો છું, તે મારી ધ્યાનમાં જ ન રહ્યું, જઈને જુએ છે તે તે બેઠેલા જ છે. હજુ સુધી તમે બેસી રહ્યા છે? તમે મને બેસવાનું કહ્યું હતું જેથી બેસી જ રહ્યો છું. પછી જે વાત કરવાની હતી તે પૂરી કરી. દીવાન ઘેર આવ્યા. આ શાને લીધે. હવે દીવાન પિતાના મનમાં વિચાર કરે છે આ રાજા તૃકે તે મારા જીવમાં શુ વધારવાને ને ગુસ્સે થાય તે શું ઘટાડવાને ? મારા જીવમાં વધારવાની કે ઘટાડવાની તેની તાકાત નથી. આત્મામાં વધારે કે ઘટાડે એવું કે જગતમાં છે? ઋદ્ધિ, સમૃદ્ધિ કે કોઈ વસ્તુ વધારે કે ઘટાડે છે? રાજા રીઝે કે ખીજે તે ધનમાં વધારો કે ઘટાડો કરી શકે, કુટુંબીઓ બાહ્ય ચીજોમાં વધારો કે ઘટાડો કરી શકે છે. જે ચીજ હું લઈને આવ્યો નથી ને લઈને જવાનું નથી, તે તેમાં વધારે ઘટાડો કરનાર કોણ છે? શા માટે મારે રાજાની પણ દરકાર કરવી જોઈએ? રાજા અંદર ગયે તે પણ મારે બેસી રહેવું પડયું. આ બધું શાને લીધે? ખાલી હાથ બીજાને ત્યાં મોકલી ભર્યો હાથ લાવ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૪ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી એનીજ આ રામાયણ છે. માટે કઈ નહિં. વ્યાજ એમનું, મૂળ એમનું, વેપારમાં વધે તે એમનું. હું તે માત્ર ટ્રસ્ટી. ટ્રસ્ટી તરીકે વહીવટ કરે ને ઘરનું ગુમાવવું, ઘર ન સંભાળે ને ટ્રસ્ટમાં જિંદગી કાઢે તે તેવા ટ્રસ્ટીની વલે શી થાય ? હું કુટુંબ, ભાઈ-ભાંડુને ધનને ટ્રસ્ટી છું. વધારો કે ઘટાડો રહે તે બધું તેમનું, તે શા માટે મારી જિંદગી મારે નકામી કરવી? મારી જિંદગીથી મને કંઈક મલે તે મેળવવું જોઈએ. એ વિચારી પિતે નિકળી ગયા ને સંન્યાસી થયે.
વિષયો ગેળ લપેટેલા ઓળીયા જેવા છે કેઈક વરસે પોતાના ગામ બહાર ધરમશાલામાં આવી સંન્યાસીપણામાં સૂવે છે. રાજાને માલમ પડી કે આવી રીતે ફલાણો દીવાન બહાર નદી પર ધર્મશાલામાં આવે છે, રાજા એકલો ઘોડા પર બેસી ત્યાં આવ્યું. રાજા નજીકમાં આવ્યા છતાં પેલે સંન્યાસી નથી બેઠો થતે, નથી સલામ કરતે. રાજા વિચારે છે કે હું માથા તરફથી આવું છું તેથી તેની દષ્ટિ નથી, માટે માન નથી આપતો. એથી રાજા સન્મુખ આવે છે, છતાં પણ સંન્યાસી ઉભું થતું નથી. એટલે રાજા પોતે તેને પૂછે છે કે આ લાંબી સેડ વાલી કયારથી સુતા છે? જવાબ મળે કે “જબસે સમેચ્યા હાથ” જયાં સુધી અહીંથી લઊં લઊં કરતો હતો ત્યાં સુધી નિશ્ચિત દશા હતી નહિં, પણ મારે દુનીયામાં લેવા લાયક કાંઈ નથી. દુનીયાની ચીજ મારે પિતાને કંઈ પણ કામ લાગવાની નથી. એ બધું મેળવેલું અન્યને કામ લાગવાનું છે, તે શા માટે હાય બળતરા કરૂં. એમ ધારી આ પગ પસાર્યો છે. મમત્વ ભાવને લીધે દરેક જીવ બચપણથી જિંદગીના છેડા સુધી લેવામાં જ રહે છે. નિષ્પરિ ગ્રહપણામાં કયે ફાયદે છે, ઉન્નતિ શું છે? તેને ખ્યાલ આવતે જ નથી. આરંભ પરિગ્રહનો ખ્યાલ ન આવે તે વિષય અને કષાય તેમાં તે ખ્યાલ આવે જ શાનો? આરંભ પરિગ્રહ એ છોકરાનાં લાકડાનાં ચુંગણીયાં છે. મેંથી મીઠા માને છે, પણ તે ચુંબણીયામાં મિઠાશ નથી. તેવી રીતે આરંભ પરિગ્રહ તે સ્વતંત્ર દેખાવથી પણ મિઠાશવાળા નથી. વિષયે તે ગળે વિંટેલા એળીયા જેવા છે. કેમકે ગોળે વિંટેલો એળી ઉપરથી ગળે પણ અંદરથી કડવો ઝેર જેવો.
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૭ મું.
[ ૨૪૫
- ત્રણ સંજ્ઞાઓ આરંભ પરિગ્રહ જે ભૂતકાળમાં સુખનાં કારણ નથી, તેમ જ વર્તમાન કે ભવિષ્યમાં પણ સુખના કારણ નથી. “બાપાતમામધુરા” વત માનમાં મીઠા લાગનારા, પરિણામે ભલે કટુક, જગતમાં દેખીએ છીએ કે, અક્કલ વગરના છ ભવિષ્યને વિચાર કરનાર ઘણું ઓછા હોય છે. જ્યારે ભવિષ્ય વિચારનારા આ ભવમાં ઓછા તે પરભવના વિચાર કરનારા મળે કયાંથી? વર્તમાનમાં સારું લાગે છે તે તરફ ઝુકી જાય છે. જેમ વર્તમાન જન્મને અંગે ભવિષ્યની દષ્ટિ પહોંચાડવી મુશ્કેલ, તે ભવિષ્યના ભવને અંગે દષ્ટિ પહોંચાડવી એ તદ્દન મુશ્કેલ છે. તેથી શાસ્ત્રકારોએ વિચાર રહિત છનાં વર્ગો પાડ્યા છે. તેમાં જણાવ્યું છે કે, વર્તમાનના વિચાર રહિત, ભવિષ્યના વિચાર રહિત અને આવતા ભવ સંબંધી વિચાર રહિત વર્તમાનનો વિચાર નહીં તેને ભવિષ્યના ભવને વિચાર નહિં. જેને વર્તમાનને વિચાર નથી તેવાને આપણે એકેન્દ્રિય કહીએ છીએ. બેઇંદ્રિયને વર્તમાનના ઈષ્ટ અનિષ્ટને વિચાર છે, ઈષ્ટ તરફ ધસવું, અનિષ્ટથી ખસવું એ એકેન્દ્રિયમાં નથી. જ્યારે વિકલેન્દ્રિયમાં તે છે. મનુ કરતાં પણ જાનવરમાં જબરજસ્ત વર્ત. માન વિષયને વિચારવાની તાકાત છે, જે મનુષ્યમાં નથી. સાકરીયે ચણે કે ગેળ મુઠીમાં રાખે તે આખી સભામાં કોઈને ખબર નહીં પડે કે અંદર સાકરીએ ચણ અથવા ગોળ છે, પણ કીડી કે મંકે - ડીને તમારી મુઠીમાં રાખેલે સાકરીઓ ચણે તમને માલમ નથી, પણ તેને માલમ છે. કુતરાને ચાહે ત્યાં લઈ જાવ પણ આપોઆપ અહીં ચાલ્યો આવે છે. તમે ભૂલા પડો છો; ગંધ જાણવાની તાકાત જેટલી કીડીને તેટલી આપણને નથી. રસ્તો ઓળખવાની તાકાત કુતરા જેટલી આપણુમાં નથી, છતાં એમને વર્તમાન વિષયને વિચાર છે, પણ ભવિષ્યનો વિચાર નથી. આગળ સંજ્ઞી પંચેંદ્રિયમાં આવીએ. ઘોડા, હાથી કે જાનવરો ભૂત અને ભવિષ્યને વિચાર કરે છે. પંખીઓ ગર્ભ રહે ત્યારથી માળા કરે છે, કુતરીઓ પણ ખુણાચરા ખોળી ખાડા કરી રાખે છે. અમસ્થા શેરી વચ્ચે બેસે છે, પણ વીઆવા વખતે ખુણામાં ભરાઈ જાય છે. સંજ્ઞી પંચેંદ્રિય ભવિષ્યને વિચાર કરનારા
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
છે. તેમ મનુષ્ય ભવિષ્ય વિચારનારા પણ તે આ જીંદગી સુધીનું. વિકલે'દ્રિય-અસ’જ્ઞી તેને લાંખા કાળની સંજ્ઞા ન હેાવાને લીધે અસની કહીએ છીએ. વર્તમાનના વિચાર નહાવાથી એકેન્દ્રિયને અસી કહીએ છીએ. ઘેાડા જાનવર તેા સની થયા ને ? ના, ભવિષ્યના ભવ સબધમાં જીવને લાગેલાં કમ ખાખતમાં વિચાર કરનારા થયા નથી, તેથી તેમને પણ અસ'ની કહ્યા છે. દેવતા, નારકી તિ ́ચને અસી ગણ્યાં છે. કઈ અપેક્ષાએ મન છે. વર્તમાન ભવિષ્યના વિચાર છે. છતાં પણુ જેને જીવના, કના, આવતા ભવને વિચાર ન હાય તે પણ અસંજ્ઞી છે. આથી શાસ્ત્રકારોએ ત્રણ સ’જ્ઞા રાખી. એક હેતુ વાદા પદેશિકી, બીજી દીર્ઘ કાલિકી અને ત્રીજી દૃષ્ટિવાદે પદેશિકી. તત્કાલ વિષયના વિચાર તે હેતુવાદોપદેશકી અને ભવિષ્યના વિષયના વિચાર તે દ્વીધ કાલિકી. ક્રોધને ચંડાલ કેમ કહ્યો ?
ન
આવતા ભવના વિચાર તે દૃષ્ટિવાદેપદેશિકી સ`જ્ઞા, એ વિચાર વગરનાને અસંજ્ઞી કહ્યા છે. અસશીપણું લાવે છે કેાણુ ? કેવળ વિષચાની વર્તમાનની મીઠાશ, તે મીઠાશ ન હોય તેા આ જીવે તેમાં મુંઝાત નહિં. કંપાકમાં રૂપની સુંદરતા ન હોત, રસની મધુરતા ન હાત, રસની મીઠાશતા ન હતે તે મનુષ્ય મુંઝતે નહીં, પણ એ ત્રણની મનેાહરતા હૈાવાથી મનુષ્ય મુંઝાઇને માતને શરણ થાય છે. તેવી રીતે વિષયા પશુ કિ`પાકના ફળ જેવા છે. મધુરતા, સુંદરતા, મનેાહરતા આપણને લાગે છે, તેને અંગે આપણે મુઝાઇએ છીએ, કિ’પાકની માફ્ક વિષયમાં મૂઢ બનેલે ભવિષ્યના ફળને વિચારી શકતે નથી. સારાસારના વિચાર એભાન ન ખને ત્યાં સુધી હાય. બેભાન અન્યા પછી સારાસારના વિચાર અસ`ભવિત છે. વિષયની લાલચમાં લલચાય પછી એમાન બન્યા. ગુસ્સામાં આન્યા, હવે દશા શી ?
એક મનુષ્યને ભૂત આવે તે વખતે શું બેલે, શુ કરે, કેમ ચાલે, શું થાય, તેનું તેને ભાન હેાતું નથી, તેવી રીતે જીવને ક્રતુ ભૂત વળગે, ક્રેપ, માયા, લેાભને આધીન થાય, ત્યારે તેને કઈ પણ ભાન રહેતું નથી. હલકા મનુષ્યને હલકું કામ કરતાં વિચાર કરવા પડતા નથી. ક્રેધ આત્મામાં વસે છે ત્યારે હલકુ કામ કરતાં વિચાર કરવા પડતા નથી, તેથી ક્રોધને ચંડાળ કહે છે. એક ગામમાં ચંડાલણી ચંડાલણીનું
Page #262
--------------------------------------------------------------------------
________________
-પ્રવચન ૧૧૭ મું
[ ૨૪૭ કામ કરી રહી છે. ત્યાં નાગર સેવાની રકાબી હાથમાં લઈ સેવા કરવા માટે નીકળ્યો. રસ્તા વચ્ચે ચંડાલણી કામ કરતી હતી, તેને નાગર કહ્યું, રાખ પેલીએ સાંભળ્યું નહિં. બીજી વખત કહ્યું, ત્રીજી વખત કહ્યું, પણ તેથી સમજવામાં ન આવ્યું. તેથી પગમાંથી પાવડી કાઢીને ઠેકી. ચંડાલણીને કેડમાં વાગી, પણ ચંડાલણ છતાં સમજદાર હતી, તેથી ચંડાલણુએ વાળવાનું મેલી દીધું ને સીધો નાગરને પકડ્યો. તું તે મારો ધણી છે. ત્યાં લોક ભેગું થયું ને છોડી દેવાનું કહ્યું. ચંડાલણી કહે છે કે-મારાં ધણીને કેમ છોડુ? છેડ! છેડ! તારો ધણી શી રીતે ? આ બધી પંચાત ગામને રાજા ઝરૂખામાં બેસીને જેતે હતો. કજીયે વધેલું જોઈ રાજાએ બન્નેને બેલાવ્યા. રાજાએ કહ્યું કે છોડ, ચંડાલણ કહે આપ હુકમ કરે તે કબૂલ છે, પણ તમે મારા ધણીને છેડા તે યુક્ત નથી. રાજા કહે છે કે તે નાગર છે, તે ચંડાલણ છે. શી રીતે તારે ધણ? ચંડાલણએ બધી વાત ખુલાસાથી કરી અને કહ્યું કે, ભલે એણે ત્રણ વખત રાખ રાખ કહ્યું, મને એ બાબતને ખ્યાલ ન હતો, પણ પાવડી કયારે મારી? એના પેટમાં ચંડાળ પેઠે ત્યારે કે નહિં? એ ચંડાળે આ કામ કરાવ્યું. એ તે સારું થયું કે, કમ૨માં વાગી, પણ કસ્થાને વાગી હોત તો મરી જાત. મરે તે પણ દરકાર નહિં. એ કઈ જાતિનું કામ. બ્રાહ્મણ વાણીયાનું એ કામ હોય? મારે તે મારું ધાર્યું કરવું એ કઈ જાતિનું કામ. એ તે ચંડાળની જાતિનું કામ. એવા ચંડાળના પ્રવેશથી મને મારી તે ચંડાળ તે મારે ઘણું કે બીજે કઈ? આપણે કથામાં સાંભળીએ છીએ, તેથી કેધને ચંડાળ ગણવા તૈયાર થઈએ છીએ, પણ બધે હથીયાર બાંધી ફરવું અને શત્રુ સામે દેખાય એટલે હથીઆર ખાડામાં નાખવા. એ બાંધવાથી લાભ શું? શત્રુ ન દેખાય એટલે હથીયાર લઈ ફરવું. શત્રુ દેખાય એટલે હથીઆરને ખાડામાં નાખવા. જેના વચને ત્યાગી થયે તેને મારવા કેમ તૈયાર થયો?
કે ખરાબમાં ખરાબ ચીજ છે એમ કબૂલ રાખ્યા વગર કોઈ નહીં રહે. દુર્ગતિને વિચાર કયાં સુધી? કે કાકા દેખાય નહીં ત્યાં સુધી. કેધ આવી રીતે રખડાવનારે છે એ માને છે જ કેશુ? દરેક
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૮ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન–શ્રેણી
વરસે પજુસણમાં સાંભળો છે કે મહિના મહિનાના ઉપવાસ કરનાર, જેણે શરીરની દરકાર રાખી નથી, ફક્ત એક મહાવીર ભગવાનના વચન ઉપર આખી દુનીયા ત્યાગ કરી છે. ઋદ્ધિ, કુટુંબાદિક છેડી ત્યાગી થયો છે. એ મહાપુરુષ બીજે ભવે કઈ દિશામાં આવે છે? સાપ થયે, તીર્થકરને દષ્ટિ જવાળાએ બાળી નાખવા તૈયાર થયે, તેમાં ન બળ્યા તેથી ડંખીને મારવા તૈયાર થયે. જે મહાત્માના વચન ઉપર આખી દુનીયાને લાત મારી હતી, તે મહાપુરુષ અત્યારે કેમ ન મર્યો તે વિચારે છે. આ પલટાનું કારણ કયું? કયાં સુધી વિચાર આવે છે? તેની જડ કઈ? કે. શિષ્ય પર ધ ન થયું હતું તે મરીને સર્પ થવાને વખત ના આવત અને ઉપગારી એવા આ મહાપુરુષને મારવાને વખત આવત નહિં, કૈધની આ સ્થિતિ અજાણી નથી, પણ એ બધી સમજણ ને વિવેક કયાં સુધી? જ્યાં સુધી કે નજર આગળ ન આવે ત્યાં સુધી. કેધ આવે એટલે બધું ભૂલી જવાય છે. બાઈઓના મેંઢા વાળવા જેવું જ છે. કારણ કે એક બાઈ રાંડે ત્યારે બીજી શિખામણ દે કે, સંસાર એ જ છે વિગેરે, પણ પિતાને ત્યાં પ્રસંગ આવે તે કેણે યાદ કર્યું કે, સંસાર આવે છે. અમર પટ્ટો લખાવી લાવ્યા નથી. એ તે બાઈઓને બોલવાનું છે. આત્મામાં ઉતારવાનું નહીં, પણ બાઈ તેટલી સારી કે, બીજાને શાંત કરવા માટે બોલે છે. આપણે “ધે કેડ પૂરવતણું સંજમ ફળ જાય” એ બેલીએ છીએ તે બીજાને હલકે પાડવા માટે બોલીએ છીએ. જ્યાં જ્ઞાન, તપ અને ચારિત્ર. આવું બીજાને ડીગ્રીમાંથી ઉતારો હોય ત્યારે આપણે તેને ઉપયોગ કરીએ છીએ. બીજાને બગાડવા માટે બોલીએ છીએ. બૈરાના બેલની બોર જેટલી કિંમત ગણી, તે પછી આપણા બેલની કિંમત કેટલી? સભામાંથી ઉત્તર મળે કે-“બેરના ઠળીયા જેટલી.”
આગમ આરિસે આજકાલ શાસન પ્રેમી અને સુધારકોમાં ફેર કેટલે? શાસનના પ્રેમીની દ્રષ્ટિમાં સુધારો કેમ થાય? એ આરંભ પરિગ્રહને વધારવા માગતા નથી, કેમકે સંસારના કારણો ઘટે. વિરેધીએ તે પણ શાસ્ત્રના વાક્ય આગળ કરે છે. આરંભાદિક ઘટાડવા માટે બેલે છે ખરા?
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૭મું
[ ૨૪૯
વાતે શાસ્ત્રની લે છે. બાઈઓ બીજાને શાંત કરવા બે વચન કહે છે. ત્યારે શાસન વિરોધીઓ વચન બોલે તે ધર્મ ધ્વંસ કરવા માટે બોલે છે. શાસનને ટકાવવા માટે, ઉદય કરવા માટે, ઉન્નતિ માટે જે વાકે બેલાય તેનાં તે જ વાકે શાસનને દવંસ કરવામાં ઉલટાવીને બોલે. ચેરની ચતુરાઈ કયાં સુધી ? શાહુકારે ગાફલ રહે ત્યાં સુધી. નવયુવકે દ્રોહિએ થયા છે. તેમના ખરાબ બણગાં, જૂઠાં વાકે, જૂઠી હકીકતે કયાં સુધી સફળ થાય ? જ્યાં સુધી શાસન પ્રેમીઓ સાવચેત ન હોય ત્યાં સુધી. જેનશાસનના હિસાબે દષ્ટિદોષ એ બચાવ નથી, જગતના બધા ધર્મવાળા બુદ્ધિ ધર્મની રાખે છે. જે ગાય મારી ઈદ કરે છે, તે દષ્ટિ ધર્મની રાખે છે, તો દષ્ટિદોષથી શાસ્ત્રકારો બચાવ કરે નહિ. પોતે પોતાને સાચો કહેવડાવે તેમાં કેઈથી ના કહેવાય નહિં. તમે તમારે ધર્મ સાચો માને, બીજે લેવાવાળો સાચાને ધારીને લે, પણ એક તે જુઠાને સાચું માનનારો છે. એમાં એક તે જુઠે પક્ષ જ છે. જુઠા પક્ષે કોણ છે એને વિચાર કરીએ.
શાસનપ્રેમી આગમના આધારે પ્રવર્તવું એમ જણાવે છે ત્યારે પહેલાંની ક્રીઓ કઈ ? દીક્ષા અટકાવવી, ધર્મના ભોગે દેશને ઉન્નતિમાં લઈ જ. આ બેની કીડ તપાસવાથી માલુમ પડી આવશે. દીક્ષાના નામથી કઈ વિરોધી નથી. દીક્ષા એ શબ્દ જૈનશાસનમાં એ ઓતપ્રોત થએલે છે કે અરિહંત ત્યાગી થયા છે. સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ વિગેરે ત્યાગી થયા તેથી દીક્ષા શબ્દથી કેઈથી વિમુખ થવાય જ નહિં. જે વચનને વિરોધ ન થાય ત્યારે તેના કારણમાં વિરોધ થાય જ કેમ ? તે કાર્યના વિરોધની બરાબર છે. એઓની ક્રીડ, લેખ વિચારશે તે આપોઆપ માલમ પડશે કે તેમની સ્કીમ દીક્ષા બંધ કરવાની છે. તેમને બધાં સગાંવહાલાંની રજા, એનાથી આગળ જે ગામમાં એ જ હેય તે ગામના આખા સંઘની રજા, જે ગામમાં દીક્ષા લે તે ગામના આખા સંઘની રજા, આટલું છતાં અઢાર વરસનો હોય તો જ દીક્ષા માનવી, નહિં તે તે દીક્ષા માનવી જ નહિં. કાર્યની કબૂલાત કરીને કારણે દ્વારા એ કાર્ય અટકાવવું તે દીક્ષા કબૂલ ગણાય ? શાસ્ત્રના સુંદર વાક્ય તમારે કામ લગાડો, આરીસો પેલા તમે જુવે ને પછી ૩૨
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૦ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી
બીજાને બતાવે. આગમ રૂપી આરિસે પોતાનું મોટું જેવા કામ લાગતે નથી. અભવ્ય જીવોએ અને દુર્ભવ્ય જીવોએ પણ વચનને ઉપયોગ પિતાને માટે ન કર્યો પણ બીજાના આત્માને તારવા માટે કર્યો, પણ નાક કટ્ટાને આરસી બતાવે તેનું કારણ શું? આરસી દ્વારા યુદ્ધ ઉભું કરવું. આ ભગવાનના વચન રૂપી આરીસો માર્ગમાં આવવા માટે ઉપયોગી છે. તે પવિત્ર આગમને ઉપગ ત્યાગને નાશ કરવામાં વપરાય છે. તેમાં દીક્ષા શબ્દ ખસેડી લગ્ન શબ્દ મૂકો પછી અમલને તપાસ પછી માલમ પડે. સરકાર જ્યાં સુધી ટોલ, ઓરડી, ઓફીસ ન કરે, ને મેટરને અટકાવે તો આંધળી સરકાર, દેખતી સરકાર ઝુંપડી કર્યા સિવાય ટેકસને કાયદો કરી શકે નહિં. ગામેગામ એમણે સંઘની સત્તા એકત્રીત કરી છે? નથી કરી તે પછી ત્યાં સુધી કેની રજા આને અર્થે દીક્ષાને ડોળી નાખવી. ટેકસની ઝુંપડી ર્યા સિવાય ટેકસ ભર્યા વગર જવું નહીં, એ કાયદો કરનારે મેટર ટેકસ ભર્યા વગર જવા દેવી તેને માટે જ છે. તેવી રીતે સંઘ એક રૂપમાં ન થાય ત્યાં સુધી દીક્ષા વિરૂદ્ધ બેલનારા બધાં આંધળી સરકાર જેવા છે.
પ્રશ્ન–ઝઘડો દિક્ષા લેનાર ને દેનાર સહમતીવાળા ઉભે કરે છે કે વિરોધીએ ?
ઉત્તર—બે હાથ વગર તે તાલી ન પડે ને? જેમ સંગમે ઉપસગ કર્યો તે મહાવીરને વાંક હવે જોઈએ ને?ગશાળે તે ઉપદ્રવ કરવા આવ્યો હતો ને? તે તેમાં પણ મહાવીરને વાંક ખરે ને ? મહાવીરે સમતા કરી કાંઈ પણ બોલ્યા નહિ, ગોશાળાએ તેજલેશ્યા મૂકી, સાધુને માર્યા, તેમાં મહાવીરને વાંક કહેવાય ખરો? દીક્ષા લેનાર કે દેનાર કેઈને ત્યાં તકરાર કરવા ગયો ખરો? નસાડે ભગાડે એટલે થાય, નસાડવામાં વાત આવી. નસાડવા કે નાસવું ? સાધન એજ, એક પિષે, એક તેડે તેમાં ફરક ખરો કે નહિ? સાધુ સંસ્થાને ઉખેડી નાખે છે. સાધુઓને કાળા પાણીએ મોકલી દ્યો. આ શબ્દો સાંભલ્યા હોય તે વિચારજો કે આ ક્યા મુદ્દાથી શબ્દો બોલાયા છે. તત્ત્વ એ છે કે કોઇના પરિણામને સમજીએ છીએ, જાણીએ છીએ પણ એ ચડી આવે તે વખતે વિપાકના વચનેને ક્યાં દાટી દઈએ છીએ
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૮ મું
તે વિચારવાની જરૂર છે.
જેમને ભવિષ્યના ભવાના વિચાર ન હેાય તે અસ'ની છે. જીવ કર્મીનું સ્વરૂપ તેના નુકશાન ને ફાયદામાં ન ઉતરેલેા તે અસ'જ્ઞી. અસંજ્ઞી અને તેનું કારણુ એક જ. આર’ભાદિકની લીનતા. દરદી દાકટર પાસે જાય તા એક જ શબ્દ દાક્ટરને કહે કે-મારૂ દરદ જવું જોઇએ. દાટર પણ દરદ જાય એ દૃષ્ટિથી જ દવા કરે, છતાં ઘેાડું પણ દરદ રહી જાય તે તેથી દરદ રહેવામાં દાટર કે દરદીનું અનુમાદન ન હેાય. એ તા નિરૂપયેાગે એટલુ દરદ રહી જાય. ઇંદ્રવર્ણીનું મૂળ હાવું જોઈએ. અનંતાકાળથી વિષય કષાય આરભ પરિગ્રહમય થઈ ગયા છે, અફીણીયાની માફ્ક આ કુટેવ છે. તે હોવાથી તેને આ ધર્મ કે પૂણ્ય આત્માનું કલ્યાણુ કરનારૂ અમૃત સરખું છે, તે હજી તેને રૂચિકર થતું નથી. ધર્માંને પરિચય થાય તે પહેલાં અધમની કુટેવ પડી ગઈ તે કુટેવ કાઢવી જોઇએ. ત્યારે જ સારા પદાર્થમાં રસ લેનારા થાય. માટે પહેલાં એની કીંમત સમજો. આર‘ભાદિકનું નુકશાન સમજો. તેથી પેલા ચાર શ્રાવકો પેાતાને અધમ ગણતા હતા તે વ્યાજબી જ હતું તે વિગેરે અધિકાર અગ્રે વત માન.
[ ૨૫૧
પ્રવચન ૧૧૮ મું.
સવત ૧૯૮૮ આસા છુટ્ટી ૪ મગળ મુંબઈમ દર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ દેતાં પ્રથમ સૂચવી ગયા કે સમ્યગ્ દન, જ્ઞાન, ચારિત્ર કેાઈ પણ ધર્મ લઈ વિચારીએ તે તે કેવળ આત્માની ચીજ છે. એટલુ' જ નહિં પણ તે આત્માની માલીકીની–કબજાની ચીજ છે. તેમ છતાં તે ધર્મ તરફ ખ્યાલ ગ નથી. જેમ નાના ખચ્ચાં કીંમતી વસ્ત્ર, દાગીના પહેરવાવાળા છતાં તેની દષ્ટ તે ઘરેણાં કે લુગડા તરફ્ નથી. જાનવરને ચહે જેવા લુગડાં ઘરેણાં પહેરાવ્યા હોય તેને લુગડાં કે ધરેણાનુ` ભાન નથી. તેવી રીતે નાના બચ્ચાંને ઘરેણાં પહે. રાવા પણ તે ખાળકને તેનું ભાન નથી, તેા ઘરની મિલકતનું-આબરૂનું ભાન તા હોય જ કયાંથી ? તેવી રીતે આ જીવને પણ પેાતાનામાં
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૨ ]
શ્રી આગમાદ્વારક–પ્રવચન–શ્રેણી
રહેલું અન’તુજ્ઞાન, દર્શન, વીતરાગપણું, અનંતવીય, અન'તસુખ આ બધું પેાતાની અંદર રહેલું છે, આપણે પણ આત્માના વિચાર કરીએ તે અનંતા જ્ઞાનદન વીતરાગતા સ્વરૂપ સુખવીય વાળા છે. સમ્યકત્વ પામ્યા પછી સ'સાર પરમીત થાય અને સમ્યકત્વ પામે તા જ મેાક્ષ પામે. મારી છારા મીઠી અને તારું દૂધ ખાટુ
સમ્યકત્વ વગરના જીવ પૂર્વા સુધીનું જ્ઞાન, નવચૈવેયક સુધી લઈ જાય તેવું ચારિત્ર પામે, તા પણ મેાક્ષના એકડા થતા નથી. અનતી વખત ચારિત્ર પાળે, દેશિવરતિ લ્યે, પૂર્વધર થાય તો પણ સમ્યકત્વ વગરના જીવ મેાક્ષ પામે નહિ. આ તા પેાતાના વાડામાં રહેવાનુ ફળ જણાવ્યું. મારી છાશ મીઠી ને પારકુ દૂધ ખાટુ' કહેવુ. એના અ એક જ કે પેાતાનું વખાણવુ' ને પારકું વગેાવવું તે વસ્તુ સ્વરૂપ કહેતા નથી, માત્ર પેાતાની વખાણે છે, પારકી વખાડે છે, તેમ તમે પણુ તેમજ કર્યું.... લગીરે વ્રત પચ્ચખાણ ન હોય, ભરાડી ચાર હાય, વેશ્યા હાય, 'સક કસાય હોય છતાં સમ્યકત્વ પામે એટલે એકડાવાળા અને કેાઈની હિંસા કરતા ન હોય, કદી જુઠુ ન ખેલતા હાય, કાડી કાઇની લેતેા ન હોય, સ્ત્રીની છાયામાં જતા ન હેાય, અને કેાડી રાખતા ન હોય અને ધર્મની ઉત્કૃષ્ટી નિશ્રા કરતા હોય, ચારિત્ર ક્રિયા કરતા હોય તેમાં પણ અતિચાર રહિત, કષાય રહિત, શુકલ લેશ્યાવાળી દેશેાન ક્રોડપૂવ સુધી એવી તમારી ક્રિયા કરે તે પણ તમારામાં માન્યતા ન રાખે તે એના એકડા નહિ. એના અથ શે ? જેને દુનીયા અધર્મી ગણે તે એકડાવાળા અને ઉત્કૃષ્ટી ક્રિયા કરનારા તે પણ એ એકડાવાળા ગણાય નહિ. તેા આગ્રહની બીજી દીશા કયાં દેખવી ? તમારી વાત કબૂલ કરી લે એટલે તરી ગયા અને કબૂલ ન કરે પછી કહ્યું ચાહે તેટલુ કરે તેને તમારે હિસાબ નહીં. અનતી વખતે જેમણે દેશિવરિત કે સર્વ વિરતી લીધી, નિષ્કષાયપણે, અતિચાર રહિતપણે ચારિત્ર પાળ્યાં, દેશેાન ક્રોડપૂરવ ચારિત્ર પાળ્યાં, તે તમારા કહેવા પ્રમાણે કરનારા છતાં એકડાવાળા નહિ, જે તમારી નજરમાં લેશ પણ નહીં, જે હિંસક ચાર ર'ડીખાજ પરિગ્રહધારી રાતે ખાય, બધું કરે તેવા તમારૂ માની ૨ે તેા એકડા થઈ ગયા, તેા આગ્રહને આથી વધારે શીંગડું પૂછ્યું
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧ મું
[ ૨૫૩
-
-
-
કયું લેવું? તમે ઉપર ટપકે તપાસો તો આમ લાગે તે આશ્ચર્ય નથી. પણ જિનેશ્વરની હયાતીમાં પણ જિનેશ્વર કહે જ નહિ. પ્રત્યક્ષ પદાર્થ હેય ત્યાં ના કબૂલ કરનારા હોય તેવા ઉપર પણ શાસ્ત્રકારથી આક્ષેપ કરાયું નથી તે તું ઉપર ચેટીયા નજરથી દેખે અને સુંદર રૂપે જણવેલી સમ્યક્ત્વની વાતને ન સમજે અને આગ્રહ કહે તેમાં અમારે નારાજ થવાનું નથી. ઉખરભૂમિમાં વરસાદ પડવા માફક સમ્યક્ત્વ વગરના
જીવાની જ્ઞાનાદિક કરણી નિરર્થક થાય. જેમ દાકટર સામાન્ય તાવ અને ઝાડાવાળ દરદી આવ્યું હોય તો કંપાઉન્ડરને કદાચ સેંપી દે, પણ ભયંકર દરદવાળે આવે તે દાકટરે પિતાને જ બેસવું પડે. જે માર્ગે સામાન્ય આવેલા હોય તેવાને મોડું સમાધાન કરાય, બીજાને સોંપી દેવાય, પણ સમ્યકત્વ મિથ્યાત્વવાળાના આગ્રહવાળાને મોટાએ જવાબ દેવાની પહેલી જરૂર છે. સમ્યકત્વ થવાથી એકડો કેમ કહ્યો? મિથ્યાત્વ હોય ચાહે જેવી ક્રિયા કરતે હોય તેને એક ડો કેમ ન કહ્યો તેને ખુલાસે અહીં થશે. ઉખર જમીનમાં ૧૦૦ ઇંચ વરસાદ વરસે તેમાં ઘાસના ઠુંઠા થાય અને રસાળ જમીનમાં ૧૦-૧૫ ઇંચ વરસાદ વરસે તે લીલા લહેર થઈ જાય તે તારી અપેક્ષાએ આ આગ્રહ ગણને? આ વાતમાં જમીનને પક્ષપાત ગણોને? મહાનુભાવ! જે જમીન રસાળ નથી, તેમાં વસેલું બધું પાણી નકામું જાય છે. વળી રસાળ જમીનમાં પણ ખેડૂતની માલિકીવાળી જમીન એટલે ખેતી થવા લાયકની હોય છે. તેમાં ૧૦-૧૫ ઈંચ વરસાદ વરસે તો આખું ખેતર ધાન્યથી ભરાઈ જાય અને પડતર જમીન હેય તે તેમાં વરસેલો વરસાદ કંઈ પણ નથી કરતો, ફક્ત ઘાસ ઉગાડે એટલું જ. આ નકામું અથવા આગ્રહ કહેવો ને? આ ત્રણે વાત પક્ષપાતની આગ્રહી ગણવીને? લાયક જમીન, લાયક બી વવાયું હોય તો થોડા વરસાદે કામ થાય તેમાં પક્ષપાત કહેવાય નહીં. નાલાયક-ઉખર જમીન હોય તે તેમાં ૧૨૫ ઇંચ વરસાદ વરસે અને તણખલું પણ ન થાય તેમાં દ્વિષ કહેવાય નહિ. આ ત્રણે વાત વિચારે. મૂળ વસ્તુમાં ઘુચાવ નહીં માટે આ દાખલો આપ્યો છે. આ દષ્ટાંત અહીં લાવે, કઈ રીતે?
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૪]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી.
જમીન કેવું? જીવ એ જમીન. જીવરૂપી જમીનમાં એ અભવ્ય રૂપી ઉખરપણું હોય તે તે ઉખર જમીનમાં વરસેલે ૧૨૫ ઈંચ વરસાદ કામ કરી શકે નહિ. ઉત્કૃષ્ટી ક્રિયા ધર્મની થઈ. નવ ગ્રેવેયકને લાયકની, કષાયના અભાવવાળી કિયા, આ બધું હોવા છતાં ઉખર જમીન હેવાથી નકામી ગણી. જે છો ભવ્ય છતાં પણ જેમાં બીજ વવાયું નથી, માત્ર વરસાદ વરસે તેવાએ કરેલી ક્રિયા માત્ર પદગલિક સુખ આપી દે, પરંતુ અનાજ તે તેમાં પણ થાય નહિં. જે ખેતરની જમીન રસાલ બીજ વવાએલું છે, બરાબર વરસાદ વરસ્યો છે, તેમાં અનાજ નિપજે છે, તે તે પક્ષપાત ગણાય નહિં. જે ભવ્ય જે હય, જેમાં બીજ વવાએલું હોય અને ક્રિયા રૂપી વરસાદ વરસેલો હોય તેમાં મોક્ષરૂપી ફળ નિપજે, તેમાં પક્ષપાત કહેવાય નહિ. આગળ ઉંડા ઉતશે તે મેક્ષમાં શું મેળવવાનું છે? મોક્ષમાં અનંત જ્ઞાન, દર્શન, વીતરાગપણું અનંત વીયસુખ આ વસ્તુ મેળવવાની છે. તે જેણે વાવ્યું ન હોય તો કયાંથી ઉગે? જેને ઘઉં મેળવવા છે, પણ ઘઉને દાણ વા નથી, પછી ઉગે કેવી રીતે? તેવી જ રીતે અહીં જે મનુષ્ય ધર્મ પામતા આત્માનું અનંત જ્ઞાન, દર્શન, વય, સુખ, વીતરાગપણે એ વિચારમાં લીધું નથી, જેમણે ધર્મ કરતી વખતે આત્માનું મુખ્ય સ્વરૂપ ખ્યાલમાં લીધું નથી, તેમને અનંત જ્ઞાનાદિ બને કેવી રીતે? જેને સમ્યકૃત્વ પામતી વખતે આત્માનું સ્વરૂપ જાણ્યું નથી, તે પ્રગટ કરવાનું મન થાય કયાંથી? જેવા તમે નવતત્વ માને છે તેવા મિથ્યાત્વી પણ ન ત માને છે. શૈવ, વૈષ્ણવ વિગેરે ધ્યાનમાં લે. જીવ નહિં માનનારા કયા ધર્મવાળા, ફક્ત નાસ્તિક સિવાય તમામ ધર્મવાળા જીવ માનનારા છે. જડને માનનારા કેણ નથી? બધા શે, વૈષ્ણવે દરેક જડ પદાર્થ માનનારા છે. જીવ-જીવને દરેક માને છે. પુન્ય ને પાપ બને માને છે. તે તેનાં આવવાના કારણે ન માને તેમ બની શકે નહિં. તેથી પુન્ય અને પાપના કારણોને પણ માને છે. તે કારણ કહે તો. શબ્દમાં ભલે ભેદ રહે, પણ તત્ત્વમાં ભેદ રહેતો નથી. આશ્રવ નામનું તત્ત્વ તે માને જ છે તે પછી પુન્ય પાપ તો ચોકખા જ માને છે તે તે લાગવું કેણ નથી માનતે? બધા માને છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૮ મું
[ ૨૫૫
આઠ તત્વા અન્ય રીતે બીજા મતા પણ સ્વીકારે છે.
જના સંવર નથી માનતા, નિર્જરા મેાક્ષ નથી માનતા તેમ નથી. ત્રણે માને છે. જે વખતે પુણ્યબંધ વધારે કર્યું હશે તે વખતે પાપ રાકાયું હશે. જે વખત પાપ તીવ્ર કર્યું" હશે તે વખત પુન્યના બધ રાકયા હશે, તે તેા માનવું પડશે ને? અનુભવની વખત, પુન્યના ઉદચની વખત પાપના ઉદય રોકાયા છે એમ ફળ દ્વારાએ દરેકને માનવું પડે. ફળ દ્વારા એ ઉદય રાકાયા. જે વખતે પાપના તીવ્ર ખધ થયા હાય તેા તે વખતે પુન્યના તીવ્ર ખધ રોકાયા, તેા તેટલા પુરતા પણ સવર માનવા પડ્યો. પુણ્ય માનનારાને નિર્જરા માન્યા વગર ચાલતું જ નથી. કમાનનારાને સુખ-દુઃખ થાય તે કર્માંથી ચાર દહાડા સુખ રહીને પાંચમે દહાડે દુઃખ આવે તે વખત માનવું પડે કે સુખ હતું. તે વખતે પાપ ખસ્યાં એમ કહેવું પડે. નિર્જરા એટલે કમનુ આત્માથી ખસવું'. નિર્જરા શબ્દ ભલે ન માને, પણ બીજી રીતે કહેવા માગેા છે. તે ડગલે પગલે દરેકને માનવુ જ પડે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સવર, બંધ, નિર્જરા આઠને કાઈ પણ માન્યા સિવાય રહી શકતા નથી. હવે માક્ષની વાત રહી. મેાક્ષ તત્વ સ્વરૂપે નહીં, પણ પાતાતાના મત પ્રમાણે દરેક આસ્તિકે મેાક્ષ માનેલા છે. શૈવ વેદાંતિક વિગેરે મેાક્ષ માને છે. તમે સમકિતી અને એ નવતત્વ માનવા છતાં સમિકતી નહીં? એ પણ નવતત્વ માને છે. છતાં તેમને મિથ્યાટ્વીની છાપ. તમે નવતત્વ માના, એ પણ નવતત્વ માને છતાં મિથ્યાત્વી તેનુ કારણ? કારણુ એક જ, નાનું બચ્ચું' એ પણ હીરા હીરા કરી આખા દહાડા રમે, ઝવેરી પણ હીરા હીરા કરી આખા દહાડા ભટકે, અને હીરાના જાપવાળા, ત્યારે આ એમાં ફ્ક કહેવા તે નકામા ને ! એમાં ફરક શે ? પેલા બિચારા હીરાનુ સ્વરૂપ સમજતા નથી, જેથી કાચને પણ હીરો કહે છે, જ્યારે સાચા હીરાને હીશ પોકારનાર તે ઝવેરી. એ ચાક્કસ વાત થઈ. કાચના ટૂકડાને હીરા પાકારનાર અજ્ઞાની બાળક સરખા બધા મતવાળા જીવને જીવ માને છે, પણ એવું સ્વરૂપ બીજા શું માને છે? ઇશ્વરના ઘેર ગુલામેાનુ' કારખાનુ છે, તેમાંના એક આ આત્મા છે. કેમ એમ ? બન્નો તંતુ દુશ્વર પ્રેરિતો દ્વૈત સ્વર્ગ આ
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
જીવ પોતાના સુખદુઃખ માટે મૂખ છે, અજ્ઞાની છે એટલું જ નહિં, પણ પિતાના આત્માને સુખ કરવું તે માટે એ સમર્થ નથી અને દુઃખ કરવું તે માટે જવાબદાર નથી. સુખદુઃખને અજ્ઞાની છે, સુખદુઃખને વિધાતા નહીં, બીજાના મત પ્રમાણે જે અમદાર જીવ અને જવાબદાર ઈશ્વર. સુખની કે દુઃખની ક્રિયાની પ્રવર્તિની જવાબદારી ઇશ્વરને ત્યાં. આપણામાં જવાબદારી ઘરેણે મૂકનારો છે. આ ભગવાને કર્યું, ભગવાને આપ્યું, પરમેશ્વર કરશે, આમ પરમેશ્વરે કર્યું, આ બધું શું? જવાબદારી પરમેશ્વરને ઘેર, તે તે વેઠવાનું કોને? અરે પરમેશ્વરે પડી નાખે ને પગ ભાંગે તે તેનું દુઃખ વેઢવાનું કેને? સુખ દવાનું તારે કે પરમેશ્વરને? નફા નુકશાનની ભાગીદાર જીવ ત્યાં જવાબદારી ઇશ્વરને ઘેર રાખી.
મરે ત્યારે ઈશ્વરને ગમ્યું તે ખરૂં. અન્ય મતિના ઈશ્વરે ખરેખર ઈશ્વર જ નથી, સાચા ઈશ્વર હતે. તે પકડી પકડીને દરિયામાં નાખતે, કારણ કે બધી જવાબદારી ત્યાં સંપ જોખમદારી પિતાનામાં રાખી, એટલે લાભ, નુકશાનની જોખમદારી પિતાનામાં, કાર્યની જવાબદારી ઈશ્વરમાં. તે પણ ખરાબમાં ખરાબ. સારી જવાબદારી ઈશ્વરમાં નથી નાખતે. પૂરામાં પૂરી શ્રદ્ધાવાળા પણ, ચીઠ્ઠી લખે તે અખંડ સૌભાગ્યવંતી બાઈએ પુત્રરત્નને જ આપે છે, છોકરાના જન્મની જવાબદારી બાયડીમાં ધકેલી. લગ્ન વખતે પણ ચિરંજીવી ભાઈ ફલાણાના લગન, ફલાણે દહાડે, ફલાણા શેઠની દીકરી સાથે કરવાનો નિર્ણય કર્યો છે. લી. ફલાણા. સારી સારી જવાબદારી પિતે હાથમાં લે છે ને ખરાબ પ્રસંગો આવે કે કેઈનું મરણ થયું હોય, અથવા ખરાબ કારણ થયું હોય તે શું લખે કે, લખતા કાળજું કંપે છે, કલમ ધ્રુજે છે, પણ છેલે લખે છે કે જે પરમેશ્વરને ગમ્યું તે ખરૂં. આ જવાબદારી પરમેશ્વરને ઘેર સેંપી કે ? સારી ને નરસી બને જવાબદારી રાખો. જવાબદારી સારી સારી તે તમે લઈ લે અને એવા માઠા પ્રસંગની જગે પર દેવદત્તને સુકયું તે ખરૂં, એમ લખો ખરા? એમ લખો તે ભુક્કા નીકળી જાય. ત્યારે પાંગળામાં પાંગળે તમારે ઈશ્વર. આ વસ્તુ આપણામાં પણ પડી છે. ઈશ્વરે, ભગવાને,
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૮મું
[ ૨૫૭
પરમેશ્વરે આમ કર્યું -એમ બોલનારા કોણ? જેમણે જવાબદારી માથેથી કાઢી નાખી હોય તે જ બોલે, જવાબદારી પોતે સમજતા હોય. તે પરમેશ્વરને ઘેર નાખે નહિ. તમે જીવ કેવો માને છે? જવાબદારી ને જોખમદારી પોતાની છે. બીજાઓ જીવ ગુલામી ખત લખાએલે માને છે. આ ઈશ્વરના ઘરના ગુલામી ખતને કઈ દિવસ અંત જ નથી. ઈશ્વરની મરજી. પરમકૃપાળું કેનું નામ. વહોરાવેલી ને વગર વહેરાવેલી પીડા હરે તે પરમકૃપાળ. આ જગ પર કેટલાકે કહેશે કે, તમે તો ઈશ્વરને માનતા નથી. અમે આટલું ઈશ્વરનું બહુમાન કરીએ છીએ ને તમે તે ઉકરડે ઈશ્વરને ગોઠવ્યા જણાવે છે. મારે ત્યારે રામ બોલો ભાઈ રામ” કહે અને સારે પ્રસંગે બેલ તે અપશુકન એ લોકોને રિવાજ છે, તેથી જ ઇશ્વરને ઉકરડો હોય ત્યાં જ ગોઠ વ, એ કહીએ છીએ. જ્યારે આ સ્થિતિમાં એમનું ખંડન કર્યું તે મંડનને હવે રસ્તા જ નથી. તે હવે એક જ રસ્તો રાખો કે આ લોકો તે ઈશ્વરને માનતા જ નથી. એટલા ઉપરથી બીજા મતવાળાએએ જેને ઉપર ઠોકી દીધું કે આ ઇશ્વરને માનતા નથી. એમના પેટ જેનેથી કુટી જાય છે. જેને ઈશ્વરને માનતા ન હોવાથી શ્રાદ્ધ, શય્યા, મરણ કે જન્મ તે પ્રસંગે એ કશું પરખાવતા નથી, જેથી દેવના દલાલને ભૂખે મરવું પડે છે. ભૂખે મરતી કુતરી બચ્ચાંઓને ખાય, તેમ બકવાદ શરૂ કર્યો કે આ જેને ઈશ્વરને માનતા નથી. બેશક તમારા ઉકરડે ઉભેલા ઈશ્વરને માનતા નથી, પણ સાચા ઈશ્વરને માન્યા વગર જૈન રહેતું જ નથી. નમો અરિતા, નમો fuઢાળે શી રીતે બોલે છે? યથાશક્તિ ઈશ્વરને માન્યા સિવાય જૈને રહેતા જ નથી. જેનોનાં મંદિર, દેવપૂજા, વરઘોડા જગતમાં અજાણ્યા નથી. જેને હિતકારક ઈશ્વરને માને છે, પણ ઉકરડે ઉભેલા ઇશ્વરને માનતા નથી. આ પરમેશ્વર કંઈ પણ કરે છે કે નહિં? દેવલોક કે મોક્ષ એ આપે છે કે નહિં? સારું આપે તેને જ દેવ માનવા. નરકે જાઓ તમારા કૃત્ય, દુઃખી થાઓ, દુર્ગતિએ જાઓ તે તમારા કૃત્યે ને સ્વર્ગ કે મોક્ષે જવાનું એમના પ્રભાવે તો ઉકરડે તમારે ઉભા રહેવું પડશે. ઈશ્વરને ભલે કોરાણે રાખ્યા પણ તમે જેને તે ઉકરડે ઉભા ને? એ સિંહાસને બેઠા છે અને અમે
૩૩
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૮ |
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
ઉકરડે ઉભા છીએ, માટે જ સેવા કરીએ છીએ. એ સિંહાસને બેઠા તેથી જ એને ઉત્તમ ગણ્યા.
જંગલી રાજા બાળકના અપરાધની માફી આપે.
તમે મહેલમાં બેઠેલા ને ઈશ્વર ઉકરડે બેઠેલો તેની સેવા કરે, આ તે એક તમારા કહેવા અનુસારે જણાવ્યું. નથી પરમેશ્વર દુર્ગતિ કે સદ્દગતિ દેતા, નથી સુખ કે દુઃખ દેતા, તે પછી તેને ભજવાનું કામ શું? તું ઉકરડે ઉભેલાને શા માટે ભજે છે? દુનીયાને આંધળી, લલી, લંગડી કરનારને નરકનાં સ્થાન બનાવી નરકમાં ઝીંકનાર પરમેશ્વરને પૂજવા જાય તેને જે મૂખ બીજે ક્યો? જંગલી, અન્યાયી કે અધર્મી રાજ્ય હોય તે પણ બચ્ચા ઉપર ગુનાનો અમલ કરતું નથી, તે તારો ઈશ્વર કઈ દશાને? પહેલાં જ હાથ નાના બચ્ચાં ઉપર લંબાવે, ગર ભમાં આંધળો થયે તે તારા હિસાબે કોણે કર્યો જમ્યા પછી બાળ મરણ થાય તેને કરનાર કોણ? પરમેશ્વર. વિચારે! આવા બાળકે ઉપર, અણસમજુ પર સજા પ્રવર્તાવે તેને કે ગણ? તેમાં પણ આપના ગુને બેટ સજા પાત્ર થાય તે રાજ કેવું અધેર ? તેવી રીતે ભવાંતરમાં કરેલ કાર્યોની બાળકપણામાં સજા કરે તો તારા ઈશ્વરને શું કહેવાય? આ કે કુર, નિર્દય અને ઘાતકી ઇશ્વર કે જે પિતાની શક્તિ હોવા છતાં સમાજમાં સજા ન બજાવે અને અણસમજમાં અશક્તિમાં સજા બજાવે, તે તેને કે કહે? જેને બચ્ચાંની દયા પણ નહિં. સરકારમાં રાતની અંદરના કેઈ પણ ગુનેગારને સજા ન થાય આ કાયદો છે. સાતથી ચૌદની અંદર ન્યાયાધીશ સમજી શકે કે આ છોકરો ગુનાના સ્વરૂપને સમજી શકે છે, તે જ સજા કરે છે. એક સાત કે આઠ વરસની ઉંમરને છેક ગુન્હો કરે, ફરી તે જ પાંત્રીસ વરસનો થાય, ફેર ગુનેગાર થયે તે સજા પહેલાંના ગુના પ્રમાણે જ કરે કે બીજા ગુન્હા પ્રમાણે? પહેલાની સજા ત્યાં યાદ કરાય. સાત વરસની ઉંમરથી બાળકો સમજણવાળા હોય છે. એ મેજીસ્ટ્રેટને કાયદાથી માનવું પડે છે. સાત વરસ પછી ગુનાનું ફળ ને સ્વરૂપ સમજવાની તાકાત છે. એની સાથે એ પણ રાખ્યું કે, જિંદગીને ડામીસ કરી શકાય. ૩૫ વરસની ઉંમરે સાત વરસની ઉંમરમાં કરેલે ગુને અને
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૮ મું.
[ ૨૫૯
શિક્ષા યાદ કરે છે. તેને લીધે શિક્ષામાં વધારો કરે છે, તે સાત વરસના ગુનાને અગે ડામીસ માનીએ છીએ. તે જેઓ શું સમજે કહેનારા, તેમણે ધારાસભામાં જવું ને કહેવું કે સાત વરસે શું સમજે કે ગુનેગાર ઠરાવે છે? એ શું સમજે તે તે તમારાથી બોલાય તેમ નથી, નહીંતર તે કાયદો રદ કરાવે ને અઢાર વરસનો કરાવે.
પ્રશ્ન–અનાદિકાળની વાસનાને લીધે તે ગુને કરે છે?
ઉત્તર–ધર્મને આ જીવ વાસ્તવિક રીતે લેવાને તૈયાર નથી, તેવામાં સમજણ કયાંથી આવે ? અનાદિકાળથી પાપના ને હિંસાના સંસ્કાર હોવાથી તેમાં સમજણ આવવી સહેલી છે, પણ ધર્મમાં સમજણ આવવી મુકેલ છે. આ ઉપર વિચારીએ. જીવ પોતાના કર્મ ભોગવવા માટે કયારથી જવાબદાર છે? સારાં કે નરસાં કૃત્ય કરવાની તાકાત જમ્યા પછી બે ત્રણ વરસ પછી આવે. સમજણ કે અણસમજમાં કૃત્ય કરવાની તાકાત બે ત્રણ વરસ પછી આવે છે, પણ કમ ભોગવવાનું ને બાંધવાનું ગર્ભની શરૂઆતથી થાય છે. પુણ્ય-પાપને હલ્લો ગર્ભની શરૂઆતથી છે, તો તેથી બચવાનું સાધન અણસમજથી મળે તે પણ તેણે અખત્યાર કરવું જ જોઈએ. પિતાની સમજણથી કે બીજાની અણસમજથી હલ્લામાંથી નીકળવા માટે ઉદ્યમ કરે તે તેણે અયોગ્ય કર્યું એમ કહી શકીશું નહિં.
સમજણમાં આસ્તિકતા હોય તે માનવા કરતાં જેને એવું માન નારા છે કે, જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માને ગુણ જન્મથી સાથે જ હોય છે. કર્મના જોરે બહારથી આવેલે વિકાર અનાદિને છે. તેમાં પ્રવર્તી કરવામાં સમજણ આવે તે જીવન ખુદ સ્વભાવ તે સંજોગ છતાં ન મલે તે કેમ મનાય? દીવાસળી આટલી નાની હોય અને ઘસાયા સાથે અજવાળું કરે અને પાટડાને ઘસે તો અજવાળું ન થાય તેથી પાટડો ઘસતાં અજવાળું ન થાય તે હરેખડું ઘસતાં અજવાળું શી રીતે થાય? એ ગંધકવાળું સળેખડું સળગે એ એને સ્વભાવ છે. જેમને પૂર્વભવના સંસ્કાર હોય તેમને બચપણમાં સાધન મળે તે સંસ્કાર થાય. પૂર્વભવને સંસ્કાર ન હોય તેમને સીત્તેર વરસ થયા હોય તે પણ કઈ ન થાય. તમારા ઘેર સાત વરસના છોકરા ડુંગળી ખાય તે
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬૦ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પાપ લાગે તેવું માને છે. બીજાને ઘેર સે વરસના થાય તો પણ તે માન્યતા ન આવે. આ તે બાહ્ય સંગે ન મળે ને ભવાંતરનું જ્ઞાન ન હોય તેવા માટે આ વાત છે, પણ ભવાંતરની અપેક્ષાએ વજીસ્વામી સરખા જાતિસ્મરણવાળા કુખમાંથી બહાર પડ્યા સાથે સમજણવાળા થયા. તીર્થકરો માતાની કુખમાંથી સમજણવાળા થયા. આ કયાં નવી વાત છે. શ્રાવકના છોકરા ધૂળમાં રમતા સમજણવાળા બને છે. કહેવાનું કે સાત વરસથી દુનીયાદારીના બાહ્ય સંજોગના આધારે સમજણ કબુલ કરે છે. તે ધર્મમાં અણસમજુ કહી શકશે નહિં. કાયદાએ સાત વરસ પહેલાં છુટ આપી. ખુન થઈ જાય તે પણ સજાપાત્ર નથી. લેચ્છ, અનાર્ય કે જંગલી રાજા પણ બાળક પર મહેર નજર રાખે તે તમારા ઈશ્વર પહેલાનાં ગુનાના નામે ગર્ભમાં પણ સજાને દંડ ચલાવે. ગર્ભના દુખે નાનાં બચ્ચાં પર લાદે તેના જે ઘાતકી કેણ? જે દુખે મોટાને પણ ચિતવતાં ત્રાહ્ય ત્રાહ્ય પિકાર કરવો પડે છે, તે તમારા હિસાબે ઈશ્વરને કે ગણવે? મહેલમાં ઉભા રહેલાની ઉકરડે ઉભો રહેલે સેવા કરે અને કંઈ મેળવવા માગે તેમાં કંઈ નવાઈ નથી. તે ચોગ્ય જ છે. આથી દેવલોક ને મોક્ષને દેનારા એજ, નરક ગતિ લેનાર અમે, એ દેનારે નહિં. આ તે દાઢી મૂંછ બાળીને તાપણું કર્યું. તમે ઉકરડે ઉભા, જવાબદારી તમારે માથે લીધી ને ઇશ્વરને ઊંચો કર્યો.
કટ વાળ અને ખાડામાં પડવું તેમાં અજવાળાને કંઈ સંબંધ નથી, પણ કાંટાથી-કુવાથી બચવું તે બચાવને અજવાળા સાથે સંબંધ છે. અજવાળ કાંટા વગાડનાર અથવા કુવામાં પાડનાર ન કહી શકાય. બચાવનાર અજવાળું કહેવાશે. અજવાળું હોવાથી કાંટાથી, ખાડાથી બચાય. અજવાળું ન હતું તે પણ કાંટ, ખાડો તયાર જ હતા. આરંભાદિક ચારમાં અનાદિની વાસનામાં આ ચંડાળ તૈયાર જ હતો. એને બચવાનું કયારે બન્યું? ભાગ્યશાળી સૂર્યોદય થયા ત્યારે જ બચ્ચે. અધમદશા કરમને લીધે આરંભાદિક ચાલુ જ હતા, બચાવ કર્યો હોય તે માત્ર શુભ પ્રવૃત્તિએ. ઇંદ્રિય, કષાય, આરંભ પરિગ્રહને લીધે દુર્ગતિમાં રખડીએ તેમાં તે કારણ નથી. તેવી રીતે પરમ પ્રભુના વચનરૂપી કિરણોથી આત્મા અચી શકે છે. વચન દ્વારા એ કુગતિના રસ્તા છોડવાના થયા. દેવક
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૯ મું
[ ૨૬૧
કે માક્ષે પ્રવર્તી તેથી સૂર્ય મને કાંટાથી કે ખાડાથી ખચાવ્યા તેમ પરમેશ્વરે મને દુઃખથી ઉદ્ધર્યાં, સુખના દાતા થયેા. માક્ષના કે સ્વગના દાતા થયે। તેથી પરમેશ્વરને કારણુ માનીએ છીએ. ોખમદાર માનતા નથી. પ્રશ્ન— અજવાળું તેને અભાવ તે અંધારૂં' કે બીજી કઈ ? ઉત્તર અજવાળાના પ્રકાશને પુગલ માનવા કે નહિ? અજવાળું એ પુદ્દગલની ચીજ તા એના ખીજો પર્યાય થાય તે અંધારૂં, દીવા ને બત્તી અને સળગે તેના પ્રકાશ રૂપમાં આવે તા દીવા અને એમને એમ રહે તા ખત્તી ને દીવેટ. સૂર્યનું તેજ કાંટાથી અને ખાડાથી બચાવે, જિનેશ્વરના ઉપદેશ ન હેાય, શાસન ન હોય ને જીવ વિષયાદિકમાં પ્રવૃત્તિ કરનાર ન હોય તે નુકશાન કરનાર નથી, પણ જિનેશ્વરના વચનનું અવ લખન મળે તેા ખચી જાય. જીવતત્વ તમે અને બીજા પણ માના છે. તમે જીવતત્વ કેવળજ્ઞાન દર્શન વીતરાગતા સ્વરૂપ અનંતવીય ને સુખવાળું એવું માનેા છે. તેથી અનંત જ્ઞાનાદિકવાળા કરવા માગેા છે, તે તે અહીં ખીજ વવાયું. જે જીવને માને છે તેમાં જ ધ્યેય રાખવાનું એટલે ખીજ વાવવાનુ', ખીજ ન વવાયું હોય તે। અનાજ ઉગી શકે નહિં. એવી રીતે એકેએક તત્વમાં સ્વરૂપ વિચારશે! તે તેમાં માક્ષનું ખીજ સમાએલું છે. ક્રિયારૂપી વૃષ્ટિ ચાહે તેટલી થાય પણ ખીજ વાવ્યા વગર ફળ પ્રાપ્ત કરી શકે જ નહિં. તેથી સમ્યકત્વ વગરના ઉખર ભૂમિમાં વરસાદની પેઠે નિષ્ફળ છે. આ ઉપરથી સમ્યગ્દર્શન શી ચીજ ? જીવ તત્વનું યથારિત સ્વરૂપ યાનમાં રાખી જીવની સાચી વસ્તુ પ્રગટ કરવાની જરૂર છે. માટે તે પ્રગટ કરીએ તે પહેલાં ધરમની કિંમત સમજવાની જરૂર છે. ત્યારે પેલા ચાર શ્રાવકા અધર્મી કેમ કહેવડાવતા હતા તે ખ્યાલમાં આવશે.
પ્રવચન ૧૧૯ મું આઞા શુદી ૫ ને બુધ
पक्षपातो न मे वीरे, न च द्वेष कपिला दिषु ।
युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ||
2
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૨ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવે છે કે-ધમની તરફ જીવનને દરવાવાળાને કામ ને લાલસામાં ઘેલા થએલા લોકો તમને ધર્મ ઘેલા કહે તે વખતે કહેવું પડે કે અમે ઘેલા નથી, અમે ધર્મમાં લીન રહીએ છીએ, તેથી ઘેલા લાગીએ છીએ. તમે ઘેલા શબ્દ ગાંડપણને કહેનારો તેથી તમે સંકેચાવ છે. હરિભદ્રસૂરિને પક્ષપાતને નિષેધ કરે પડ્યો, તે આપ કયાંથી આવ્યો. આપ વગર નિષેધની જરૂર નથી. હરિભદ્રસૂરિના ગ્રંથો યુક્તિ એવી રીતે જૈન તરફ દેરાતી હોવી જોઈએ જેથી તેમને વરનાં પક્ષપાતી ગયા છે. પક્ષ પાતો ન કે વીર વીર મહારાજમાં પક્ષપાતવાળું લાગશે પણ દષ્ટિરાગથી. આ કંઈ કરતો નથી. વીર મહારાજમાં લગીર પણ મારો દષ્ટિરાગ નથી. વીર મહારાજ સાબીત થાય કે સર્વજ્ઞ ન હતા, આરંભી હતા, પરીગ્રહી હતા, તે અત્યારે સરાવવા તૈયાર છું, પણ હું દષ્ટિરાગથી આ વર્તન કરતો નથી. એક કેડી પણ પારકી અન્યાયની લેતું નથી. અન્યાયને આરોપ કોઈ કરે, તમારા પર કર્યો હોય ત્યારે તમારી ઉપર આરોપ કરે અને આરોપ કરે એટલે વારે પડે. હરિભદ્રસૂરિનું વર્તન અણસમજુ દષ્ટિરાગનું જ ગણે તેથી એમની પર દષ્ટિરાગને આરોપ કરે. આ ઉપરથી હરિભદ્રસૂરિની સ્તુતિ, યુક્તિ, વર્તન આ બધું લોકોને બાળનારૂં થએલું હતું, નહીંતર લોકો તરફથી આ આશંકામાં લઈ જવાનો વખત આવત નહિં. હું જે ભગવાનની સ્તુતિ પદાર્થો યુક્તિથી સાબીત કરું છું. ઉલટું વર્તન થાય તે પ્રાયશ્ચિતથી શુદ્ધ થાઊં છું, પણ એ ઉપરથી એના દષ્ટિરાગ ઠરાવે તો તે રાગ ધરનારે નથી. હું ચેરી કરતે નથી એ કયારે બોલો છો ? કોઈએ તમારા પર આક્ષેપ મેલ્યો હોય ત્યારે જ. આશય ન હોય તે બીજાને ક્યારે કહેવું પડે? વિધી આગળ આશય વ્યક્ત કયારે કરવો પડે ? આ કેની આગળ બોલ્યા છે? જેઓ જૈનશાસનમાં આવેલા નથી, જે જૈનધર્મને જાણનારા નથી, વિરૂદ્ધ રહ્યા છે તેમણે આરોપ કર્યો ત્યારે નિષેધ કરે પડ્યો. તુતિ કરું છું. યુક્તિથી તેમના વચને સિદ્ધ કરૂં છું. છએ દર્શનવાળાને સ્વરૂપ જણાવ્યું. પછી જે જૈનદર્શનમાં મહત્તા મૂકી ત્યારે પક્ષપાત તેમને કરે પડે. એ વાત બીજારૂપે સાબીત કરીએ. વાણિપૂર્વજોહિ વિવેક
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૯ મું
[ ૨૬૩
પ્રાપ્તિના પ્રસ’ગ હાય તા જ નિષેધ કરવા પડે. અહીં હરિભદ્રસૂરિએ પક્ષપાતના નિષેધ કર્યા તા પ્રસંગ પ્રાપ્ત હતા ત્યારે નિષેધ કરવા પડ્યો. તમે મારે વિષે પક્ષપાતની શંકા કરી છે એમ કહે છે તેમ નથી અથવા ષ્ટિરાગ નથી. અહીં માત્ર દૃષ્ટિરાગ કહે છે.
.
કેટલીક વખત નિષેધ દ્વારાએ પ્રતિપક્ષ વસ્તુ માલમ પડે. એ હુંીયાના સાધુ નાય, જૈનના સાધુ કહ્યા છતાં વેતાંબર સાધુ આવી જાય. મંદીરમાર્ગી સાધુ નક્કી થયા, એવી રીતે ‘àત્રઃ હ્રીર્ઝાપુ' કપિલાદિકને અંગે નિષેધ કર્યા તા તે દ્વેષના નિષેધ કર્યાં. સાંખ્યાદિકનું ઘણું 'ડન કર્યુ છે. હું મુંગેા છું. આ મનુષ્યની મૂર્ખાઇ દેખાડવી પડે ખરી? જેમ હું મુંગા છું તેની મૂખાંઇ દેખાડવાની જરૂર ન પડે, તેવી રીતે સાંખ્ય વિગેરેને એને મેાઢે કબૂલ કરાવ્યું છે. તેથી તમે અમારા પર દ્વેષ રાખા છે. એમ કહેવુ જ પડે, ત્યારે એ પ્રસંગ આન્યા તેના નિષેધ કરે છે. કપીલ વિગેરેમાં, સાંખ્ય વિગેરેમાં ખડન કરૂ છુ', તેમને અજ્ઞાની કહું છું, તેમાં એમની પર મને દ્વેષ છે એ રૂ‘વાડે પણ લાવશે નહિં. હું તમને કહું છું એ તમારા માટે, મારે માટે નહિં. મારૂ વન તમને એમની તરફ દ્વેષવાળુ, જિનેશ્વર તરફ પક્ષપાતવાળુ લાગશે, પણ તમને સમજવા માટે કહું છું કે-વિચાર શ્રેણિ ઉભી કરવા માટે કહેવામાં આવ્યું છે. એ વસ્તુમાંથી કોઈપણ આડું આવે તે વિચાર શ્રેણિ આગળ ચાલી શકે નહિ. કહેનારા પક્ષપાતથી કે દ્વેષથી કહે છે તે તે શ્રોતાને વિચાર શ્રેણિ માંડવાના વખત નથી. અમને ડેકી મેસાડવું છે એમ એસાડે તેા ચેાગ્યા ચેાગ્ય વિચારવાને સ્થાન મળે નહિ',
જે વખત કોઇ અક્કલવાળા સુંદર વક્તા હોય સચ્ચારિત્રવાળા હાય તે વખતે તમને એમ બેસે કે આતા ઠોકી બેસાડે છે. પછી તેણે કહેલાં પદાર્થ પર વિચાર આવે છે ? આ વખત ગુસ્સે ભરાયા છે, ખાદી નાખવા જ બેઠા છે. તે વક્તા અક્કલવાળા હાય, સત નવાળા હોય છતાં તેના કહેવા ઉપર વિચાર કરનાર થશેા નહિ', શ્રોતાની વચન શ્રેણિને ગુંગળાવી નાખે તેા ઠોકી બેસાડવું છે, અગર ઉખેડી નાખવુ છે. હરિભદ્રસૂરિ કેવી રીતે પ્રતિપાદન કરતા હશે કે-ઢાકી દેવાના આરોપ કર્યો હશે ? કે તેમના ઉપર એમ થયું કે આ મને તેા ઠાકી બેસાડવું છે
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૪ ]
શ્રી આગમેદ્વારક-પ્રવચન-શ્રેણી
અને બીજાને ઉખેડી નાખે છે. સાંપ્યાદિકના ખંડન પર વિચાર કરવા માંડે તે પહેલાં આડું આવે છે. જો કે કપિલ વિગેરેને કુહાડો લઈ ઉખેડી નાખું છું. એક વસ્તુ ટકવા દેતા નથી. તત્વ સ્વરૂપ-દેવ સ્વરૂપ ઉખેડી નાખું છું તે દ્વેષથી ઉખેડી નાંખવા નથી માગતો. ચકખું નજરે દેખીએ છીએ, પક્ષપાત દ્વેષને કેમ ન માનીએ? તારે સત્યની સમીક્ષા. કરવી છે કે એક વખત મેં રાગથી-દ્વેષથી કર્યું પણ તારે સત્યની સમીક્ષા કરવી છે કે નહિં? તે પછી સત્યના દરવાજાની ખાતર કહું છું અને તેથી ઉત્તરાર્ધ કહે છે કે યુત્તિમદ્ વવ વવ ત ાઃ પ્રઃ શ્રોતાને માટે બોલ્યા ન હતું તે # પ્રહ એમ ન કહેતે. આ પિતા માટે ફળાદેશ નથી. શ્લેક પિતા માટે નથી. શ્રોતા માટે જ છે.. યસ્ય યુનિટુ વન ત fu #ાચઃ મહાવીરના પક્ષપાતથી સાંખ્યાદિકના દ્વેષથી કહ્યું નથી, પણ છએ તેની અંદર જેનું વચન યુક્તિવાળું હોય, યેગ્ય હોય તેમ નથી કહેતા.
છ દર્શનમાં બે પક્ષ કરવાની સત્તા શી? પ થયુd છએ દર્શનમાં જેનું વચન લાયક હોય તેમ કેમ નથી કહેતા ? ને માત્ર બેજ પક્ષ કેમ કર્યા, આમાં પક્ષપાતની દષ્ટિને સંભવ કોઈ કહે તેમ નથી. બૌદ્ધ, નિયાયિક, વૈશેષિક, સાંખ્ય, ચાર્વાકમાં શંકા જ નથી, ષઙદર્શનની અંદર વીરનું નામ ન હતું, પદ્દર્શનના નિરૂપણમાં નામ ન હતું પણ “જન સમષ્ટિ નવા” અથપત્તિથી વર લીધા છે. જેનમતમાં જિનેશ્વરને દેવ માનવામાં આવે છે. વીર મહારાજનું વદ્દર્શન સ્વરૂપમાં નામ પણ ન હતું, તે ઉપસંહારમાં “પક્ષપાતો ન કે વીર ” વીર શબ્દને કયાં સંબંધ હતી તે વીર સુધી કેમ પહોંચ્યા હરિ. ભદ્રસૂરિના ગ્રંથો યુક્તિ સ્તુતિ વીરના શાસનને નિરૂપણ કરનારા હતા અને સાંખ્યાદિકનું ખંડન કરનારા છે. આ સ્થિતિએ પદર્શનમાં બે ભાગ કેમ કર્યા? એ સીધું ન કહેતાં એક બાજુ જૈનદર્શન કર્યું. બીજી બાજુ પાંચ મતે કહ્યા. એક બાજુ રાગ, બીજી બાજુ ઠેષ કહ્યો, તેમ કહ્યું. સાંખ્ય અને અનાદિક પાંચ ગણવા હતા ને? જૈનના તને. સાચા માનું છું તેથી તેમ કહ્યું છે. એમને વીરનો પક્ષપાત ન હતા, સાંખ્યાદિકને દ્વેષ ન હતું, મારે તે વરમાં કંઈ નથી એમ કહેનારા
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૯ મું
[ ૨૬૫
ઠગારો કહેવાય, પણ પક્ષપાતથી વીર તરફ રાગ કરે છે તેમ નથી. નાઈ ! વાળ કેટલા? આગળ પડે એટલા.” અહીં શ્રોતાને કહે છે કે, તમે પણ પક્ષપાત અને દ્વેષ છોડો અને તમારે એ જ કરવું જોઈએ કે જેનું વચન યુક્તિવાળું હોય તે જ તમારે કરવું જોઈએ. તેમને પક્ષ અંગીકાર કરે. જે પક્ષપાતની દષ્ટિ, દ્વેષની દષ્ટિ ઉભી થઈ હતી તે ખસેડી. વિચાર કરવાનું સ્થાન આપ્યું. મધ્યસ્થ લવાદ લવાદનામા પર શંકા કરે તે તું જ આ પુરાવા દસ્તાવેજ છે અને તું શું ચુકાદો આપે? તેવી રીતે મહાવીર મહારાજને મેં ચુકાદો આપ્યો છે. જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદાર્થ પ્રરૂપનાર મહાવીર. અમારે ચુકાદે વીરના પક્ષપાતને લીધે નથી. જેનું વચન યુક્તિવાળું માલુમ પડે તેવું કરવા લાયક છે. હરિ ભદ્રસૂરિજી પહેલાં સિદ્ધસેન દિવાકરજીએ ચોકખું કહ્યું છે કે, હે ભગવાન ! એકલી તમારી શ્રદ્ધા ચૅટી છે અને પક્ષપાત કરું છું તેમ નથી. સાંખ્યાદિકને વિષે મારી અરૂચિ કબૂલ કરું છું, તે શ્રદ્ધા કે દ્વેષ માત્રથી નહિં. સાચેસાચી દેવપણાની શ્રદ્ધા (પરીક્ષા) સત્ય વક્તા તરીકે પક્ષપાત કરીએ તે પ્રભુપણે તમને જ આશ્રીને બેઠા છીએ. અહીં પિતા માટે નથી, અહીં શ્રોતાની વિચારશ્રેણિની આગળ આવેલા બે ખડક ખસેડે છે, પણ બે વચને જેજે, યુક્તિવાળું લાગે તેને પરિગ્રહ કરજે, શ્રોતા માટે આ કહેલું જ છે. બીજાને કાર્ય કહી જણાવે છે. સૂર્યોદયથી ઘુવડે આંધળા થાય તેમ સત્ય પ્રતિપાદનથી
અસત્યવાળાને દ્વેષ થાય. જિનેશ્વરદેવમાં જે રાગ ધરીએ છીએ-ભક્તિ આરાધન કરીએ છીએ અને તેમની વિરુદ્ધ બેલનારા અવર્ણવાદ બોલનારાનું હતપ્રતિહત ખંડન કરીએ છીએ, તે દેવ પર પક્ષપાત છે તેમ નથી. તેમના સ્વીકા૨માં રહેવું દષ્ટિ રાગથી નથી. તમે આત્માનું સ્વરૂપ સમ્યગદર્શન કહે તે કુદેવ માટે આટલું સુદેવ માટે આટલું કરે તે બાહ્ય થયું કે અત્યંતર ? અપેક્ષીત સત્ય હોય તે દ્વેષને સ્થાન નથી, અનપેક્ષીત સત્ય સત્યની અપેક્ષાને છોડીને નયાભાસમાંથી તેની ઉત્પત્તિ છે. તેમની નયમાંથી ઉત્પત્તિ નથી. બાહા પદાર્થોના મંડનમાં આટલા મજબૂત રહીએ તેમાં સમ્યક્ત્વ ચરિતાર્થ ગણીઓ ને બાહ્ય ખંડનમાં ચરિતાર્થ ગણીએ તે ૩૪
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૬ ]
શ્રી આગોદ્ધારક-પ્રવચન-શ્રેણી
શું? સૂર્યનું કામ અજવાળું કરવું, પણ તેમાં ઘુવડો આંધળા થાય, તેમ સત્યનું પ્રતિપાદન અસત્યવાળાને દ્વેષ થાય. તેમની દરકાર રખાય જ નહિ. અગ્નિને હવાની જરૂર તેમ શોપશમ સમ્યકત્વમાં બાહ્ય
દેવ-ગુરૂ-ધર્મના આલંબનની જરૂર. ખંડન મંડનમાં માનવા, નહીં માનવામાં સમ્યક્ત્વ ગણે તે આત્માને ગુણ કયાં રહ્યો? દેવ બહારની ચીજ, ગુરુ, ધર્મક્રિયા આચ રણે બધી બહારની ચીજ. અગ્નિ સળગે છે એ અગ્નિને સ્વભાવ છે, પણ જોડે હવા સહકારી કારણું જોઈએ. મણને ઉદ્યોત હોય તેમાં હવાની જરૂર નથી. મણિને પ્રકાશમાં હવાની જરૂર નથી, પણ અગ્નિને પ્રકાશ છે ત્યાં સુધી હવાની જરૂર છે, તેવી રીતે સમ્યગદર્શન આત્માની માલિકીનું કે કબજાનું પણ તેનું ટકવું, વધવું, પરમ કાષ્ટાએ પહોંચવું તે શદ્ધ દેવાદરૂપી હવા તે ઉપર જ આધાર રાખે છે. હવા ખસી જાય તો અગ્નિનું શું થાય? ઓલવાઈ જાય. અગ્નિમાં પિતાના સ્વભાવની ઉષ્ણતા કબજાની, પણ ટકવાની વધવાની હવાના આધારે. તેવી રીતે કર્મ ક્ષપશમથી સમ્યકત્વ ઉત્પન્ન થવાનું, ક્ષાયિક પામ્યા નથી, મોક્ષ પામ્યા નથી, ત્યાં સુધી બાહ્ય દેવ, ગુરુ, ધર્મ એ દ્વારા એ જ સમ્યગુ દર્શન ટકાવવાનું છે. આથી સમ્યગુદર્શન આત્માની ચીજ નહિંતર મેક્ષમાં ટકી શકે નહિં. મણિનું તેજ હવા પર આધાર રાખતું નથી. તેવી રીતે ક્ષાયિક ભાવે થએલું કેવળ તે કશાને આધાર રાખતું નથી. ક્ષાયિક ભાવે કેવળજ્ઞાન થયા પછી બાહા દેવાદિકની દરકાર રહેતી નથી. તેની ખાતર મેક્ષે ગએલાને અહીં ચાહે જેવું દેવ, ગુરુ, ધર્મની ઉથલપાથલ થાય તે અહીં આવવું પડતું નથી, પણ જેમ અગ્નિ વાયરાની દરકાર વગર ન રહે, મણ વાયરાની દરકાર ન રાખે, એ દેખી અગ્નિ વાયરાની દરકાર વગરને થાય તે શું થાય? સિદ્ધ કેવળજ્ઞાની બાહ્ય દેવાદિકની દરકાર ન કરે એ દેખી આપણે દેવાદિની ઉન્નતિ અવનતિ રોકવાને પ્રયત્ન ન કરીએ તો પવન વગરના અગ્નિ સરખી આપણી દશા થાય. સમ્યગદર્શન ગુણ આત્માને છે, એને કઈ લઈ જવાને નથી. ચાહે ભગવાનને સારા-ખરાબ કહો, ગુરૂ-ધર્મ સારા ક-ખરાબ કહે, ચાહે તે થાય તેમાં આત્માને કંઈ સંબંધ નથી, નથી તેને ઉન્નતિમાં
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૧૯ મું
[ ૨૬૭
લાભ લેવાની જરૂર, અવનતિમાં આડા આવવાની જરૂર નથી. જેમને સમ્યક્ત્વ છે, તે ક્ષાયિકભાવે કેવળજ્ઞાન પામ્યા હોય તેમને બહારના ', પણ આલંબનની જરૂર નથી. આપણે રહેવું છે અંગારામાં ને હવાની જરૂર નથી. સમ્યગ્દર્શન શ્રદ્ધા સ્વરૂપ ચીજ તેમને કેવળજ્ઞાન વીતરાગતા એને સંબંધ શે। ? વીતરાગતાવાળા ભવિષ્યનું સર્ટીફીકેટ લઇને બેઠા છે. ક્ષીણુ માહનીય સયેાગી કેવળીને સર્ટીફીકેટ મળી ગયું છે, પણ જે વીતરાગ નથી થયા, કેવળ નથી પામ્યા, મેક્ષે નથી ગયા, તેમને સર્ટીફીકેટ કયાં છે ? આ વાત લક્ષ્યમાં લેશે એટલે શાસ્ત્રમાં સમ્યગ્દર્શનના ભેદ પાડવા હતા. તમે ક્ષાયેાપશમિકાદિ સમ્યગ્દર્શન કહે। તેા વ્યાજબી હતું, પણ તે સ્વરૂપે ભેદ છે, પણ વીતરાગનું સમ્યગ્દર્શન અને સરાગદર્શન તે ભેદ શાના ? વીતરાગ સમ્યગ્દર્શનને મણીને પેાતાના તેજ ટકાવવામાં હવાની જરૂર નથી. તેને બાહ્ય દેવાદિની જરૂર નથી, પણ સરાગ સમ્યક્ત્વવાળાને બાહ્ય દેવાદિની જરૂર છે. તેના વધારા ઉપર તેને વધારે છે. પ્રાયમસના સંચામાં તાપના વધારા હવા ઉપર છે. એવી રીતે સરાગદશા હશે ત્યાં સુધી માહ્ય દેવાદિના આલખને જ વધારા કરી શકવાના, ભગવાન પાસે નજર્ નીચે ગેાશાળા એ સાધુ ખાળી નાખે, છતાં ભગવાન ખેાલતા નથી. તેા પછી અમારે શું કરવા ખેલવું ? ભગવાન પાસે શીતળલેશ્યા પહેલાંની છે.છદ્મસ્થ પણામાં પાતે ગેાશાળાને શીતળલેશ્યાથી મચાવ્યેા છે. અત્યારે એ શુદ્ધ સાધુ મરી જાય છે તેને બચાવતા નથી, તે। પછી અમારે ખાદ્ય દેવાદિની કડાકૂટ શું કરવા કરવી ? પણ ધ્યાન કરવું કે નિ`મત્વ મનુષ્ય શરીર કપાય તે પણ રૂંવાડુ' હલાવે નહિં, પણ જેનેા નિ`મત્વ ભાવ નથી તે તે એક મચ્છર કરડે તેા ઊંચા થાય છે. વીતરાગ સત્ત સથા રાગ રહિત તેથી તેમને લાગણી ઉશ્કેરવાનું સ્થાન નથી, પણ જેમને લાગણી છે, સાયી છે, વીતરાગદશા પામ્યા નથી, સરાગપામાં છે, તેમને લાગણી થયા વગર રહે જ નહિ. તેમને લાગણી કયારે ન થાય ? સમ્યગ્દર્શનની કિંમત ન હેાય. માટે સરાગ સમ્યગ્દર્શન અને વીતરાગ સમ્યગ્દર્શન જુદું પાડયું. આ એ ભેદ સ્વરૂપે ભેદ નથી. ફરક લાગણીમાં છે. આ ઉપરથી સાખીત કર્યું" કે, સમ્યગ્દર્શન આત્માની–માલીકીના કખજાના ગુણુ છતાં તે બાહ્ય દેવાદિ ઉપર આધાર
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
-
-
રાખે છે. તેને સદુપયોગ કરનારાએ કેવી રીતે વર્તવું જોઈએ. માટે એ ધર્મની કિંમત સમજવાની જરૂર છે. તે લૌકિક અને લોકોત્તર બે દષ્ટિએ કિંમત છે. એ સમજે તે જ પેલા શ્રાવકે પિતાને અધમ કેમ ગણવે છે તે સમજાશે અને સાગાર ધર્મને અંગે ચાતુર્માસિક કૃત્ય કહ્યું છે તે અધિકાર અગ્રે વર્તમાન.
સિદ્ધચકની ઓળીને વ્યાખ્યાને પ. પૂ. સાગરાનંદસૂરિએ લાલા આગના બદલે ગોડીજી પાયધુનીના ઉપાશ્રયે આપ્યા હતા અને તે વ્યાખ્યાને સિદ્ધચકના પ્રથમ વર્ષમાં છપાઈ ગયા છે.– હેમસાગરસૂરિ.
પ્રવચન ૧૨૦ મું. સંવત ૧૯૮૮ આસો વદી ૧ શનિવાર લાલબાગ, મુંબઈ
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ દેતા સૂચવી ગયા કે જે વસ્તુ પિતાની માલિકીની-કબજાની હોય છતાં તેને સદુપયેગાદિ ક્યા પરિણામને નિપજાવે છે, તે ખબર ન હોય તેને તેને વહીવટ કરવાનો હકક મળતો નથી. આત્માને ધર્મ આત્માના સ્વસ્વરૂપે છે, તેથી મોક્ષે જાય ત્યાં ક્ષાયિક દર્શનાદિ સર્વ કાળ માટે રહે છે. જે ધર્મ થી જ આત્માની ન હતું તે જ્યાં બાહ્ય સાધન કેઈ નથી, નથી શરીર, મન, વચન કે બાહ્ય પદાર્થ નથી, તેવી અવસ્થામાં સમ્યગદર્શન, જ્ઞાન, વીતરાગપણું ટકી શક્તા નહીં. સંગથી થવાવાળી ચીજ સંગ મટ્યા પછી ટકી શકતી નથી. જે આ આત્મામાં સમ્યગદર્શનાદિ બહારને હવે તે સિદ્ધપણામાં ટકી શકત નહિં. કેવળજ્ઞાન ક્ષાયિક દર્શનની ઉત્પત્તિ-વીતરાગતાની ઉત્પત્તિ સંગને લીધે જ થએલી છે. ક્ષાયિક સમ્યફ મનુષ્યને થાય, ક્ષાયિક જ્ઞાન, ચારિત્ર તે પણ મનુષ્યને થાય. જ્ઞાન, દર્શન, ચારિત્ર આત્માને ગુણ છતાં પ્રગટ શરીરના સંજોગે જ થાય છે. ત્રસ પંચંદ્રિયપણું મનુષ્યગતિ મળી હોય યાવત્ વાત્રકષભનારાચ સંઘયણ મળ્યું હિય તે ક્ષાયિક સમ્યવાદિ મળી શકે.
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૦ મું
[ ૨૬૯
અન્ય મતેમાં મેાક્ષમાં જ્ઞાન-સુખાદિકના અભાવ માનેલા છે. વૈશેષિક નયાયિક અને મુઝાયા, જ્ઞ સંવિટી માક્ષમાં નથી જ્ઞાન, નથી સુખ, જીવ મેાક્ષ પામે ત્યારે તેમના મતે આ જીવને સુખ પણ નથી ને જ્ઞાન પણ નથી. કદાચ કહેશેા કે તે માક્ષમાં અધિકતા શી? માક્ષમાં અધિકતા ન હોય તે। આ સત્પુરૂષા-આસ્તિક માક્ષ માટે પ્રવૃત્તિ કરે છે કેમ ? તે એએ સુખ અને જ્ઞાન ન માન્યું તેને માટે પ્રયત્ન કરવા શું કરવા? એમ શંકા કરે છે ત્યારે સમાધાનમાં કહે છે કેઅરફી મળતા કદલી જતા રોકી તા ખરફી રાકી દેવી તે હિતનુ કામ કર્યું" કે અહિતનું ? કદલી ચાલી જતી હતી તેા કદલીનું થનારૂ નુકશાન તેથી ખચાવવા માટે ખરફી જતી કરવી પડે, અને ખરફી છે।ડવી તે અહિત નુકશાન-ગેરફાયદા નહિં કહેવાય. ફાયદા કહેવાશે. કદલી અચી એ જખરજસ્ત ફાયદા થયા. એવી રીતે સહસારમાં જે સુખ તે માત્ર ખરફી જેવું અને દુઃખ કદલીના નુકશાન જેટલુ'. કદલીનું નુકશાન વેઢી મળતી ખરફી રાકી દેવી એ હિતેષીનુ કામ છે. તેવી રીતે વિષ ચેનાં સામાન્ય મળતા સુખને રાકવાથી દુનીયાના બધા સુખા રોકાઇ જાય તે ઇષ્ટ છે. માટે મેાક્ષ માટે પ્રવૃત્તિ કરવી ચાગ્ય છે. એમ નૈયાયિક મેલ્યા સંસારનું સુખ ખરફી જેવું. સંસારીક સુખ ઘણું જ અલ્પ, તેનું દુઃખ તે ઘણું જ તીવ્ર માટે સુખ અને દુઃખ બન્નેના નાશ કરવા, તેથી મેાક્ષ પદવી મેળવવી જોઇએ. આ સમાધાન ન્યાયી કે સુખના નાશ થાય ત્યારે માક્ષ થાય છે, એમ નાયાયિકે સમાધાન આપ્યું. કાઈ મનુષ્ય કડલી અને ખરી અને જાય એમ પસંદ નહીં કરે, તેવી રીતે અહીં જો સુખ અધિક મળતું હોય તે એટલા સુખવાળુ દુઃખ જતું કરાય, પણ સુખ જ ન મળતું હોય તે અહીંનું સુખ આદરણીય ગણાય. જો દુઃખના કારણ તરીકે સુખને ગણીશ તા જગતે એ વસ્તુ માટે પ્રવૃત્તિ કરવી. એક તા ઊંઘ, જો ઊંઘી જાય તા સુખ અને દુઃખ અને વેદે નહિ, માટે માક્ષની ઈચ્છાવાળાએ કલેારાફેારમ રાજ લઈ પડી રહેવું. તેથી સુખ અને દુઃખ બન્ને નહીં. આવી ઘેનની દવા લેવા માટે, મૂર્છા લેવા માટે કાઈ પ્રયત્ન કરે છે ખરા ? તારા હિસાબે ત્યાં દુઃખ-સુખ ખન્નેના નાશ છે. જો સુખ અને દુઃખ ખન્નેના નાશથી માક્ષ ગણાતા હાય તા મૂર્છા
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૦ ]
શ્રી આરામોદ્ધારક–પ્રવચન-શ્રેણી.
ઘેન-નિદ્રા માટે દરેક પ્રવૃત્તિ કરવી પડે. જે જ્ઞાન ન હોય તે જગતને સામાન્ય મનુષ્ય પોતાના જ્ઞાનને નાશ કરવા માગે નહિં. એટલે પત્થર રૂપ, જડ રૂ૫ થવું પછી જડ અને ચેતનમાં ફરક કર્યો ? જે કંઈ ફરક ન હોય તે જડપણાની અવસ્થા લાવવા માટે કયે બુદ્ધિશાળી. પ્રયત્ન કરશે? તે અને આ વસ્તુ સમજી શકયા નથી. સંજોગે થયેલી ચીજ સંગ ગયા પછી પણ રહેનારી
ચીજ કઈ? સંજોગે થએલી ચીજ સંજોગ ગયા પછી પણ રહે છે, પણ તે ચીજ કઈ ? આત્મામાં પરિણમેલી શરીરના આધારે મનુષ્યપણાને લીધે વજ. ઋષભનારા સંઘયણને આધારે ક્ષાયિક દર્શનાદિ થાય અને ટકી રહે અને ઉત્પન્ન થએલાને નાશ ન હોય. જગતના પદાર્થો તરફ ધ્યાન આપીએ તે એ વાત ચોકખી માલમ પડે. હડાએ સેનામાં ઘાટ ઘડ્યો, હથેડો ત્રુટી ગયે તે ઘાટ ભાંગી જશે ? ઘાટ હથોડાના સંયેગથી બન્યો. હથોડો ત્રુટી જાય તે ઘાટ ભાંગી જતું નથી. તે તે જ્યાં સુધી સેનાને નુકશાન ન થાય ત્યાં સુધી તે ઘાટ ભાંગતા નથી. તેવી જ રીતે કુંભારે ચકથી કરેલો ઘડો ચક ભાંગી જાય તે ઘડો ભાંગી જાય છે? સંગને લીધે થએલી ચીજ તે સંયોગના નાશ થયા છતાં નાશ પામતી નથી. સેનાને થએલો ઘાટ હીરામાં પડેલા પહેલા તે સંયંત્ર નાશ પામી જાય તે હીરાના પહેલા નાશ પામતા નથી.
ચક્ર ચૂરાઈ જાય તે પણ ઘડો નાશ પામતું નથી. તેવી રીતે આત્મામાં થએલા સમ્યજ્ઞાનાદિ થવાના પુદગલની મદદથી તે પુદ્ગલના વિજેગ થયાં છતાં ક્ષાયિક જ્ઞાન દર્શનાદિ તે દ્વારા થયા છતાં તે કારણે નાશ પામે તે પણ ચાલ્યા જતા નથી. કારણના સંસ્કાર રૂપ હોય અને કાર્યના સ્વભાવ રૂ૫ હોય તે જ તે ચીજ ચાલી જતી નથી. અગ્નિથી સેનામાં આવેલું પાતળાપણું રસ થાય છે, રસ પણ સેનું થયું, તે સ્વભાવ અનિન છે, તેથી અગ્નિને સંગ માટે તે જામી જાય, પાતળાપણું અગ્નિના વિજેગે નાશ પામે પણ મેલને ક્ષય થએલો તે અગ્નિ ઓલાચેથી પાછો મલતે નથી. સેનું ઠરી જાય પણ પાછે મેલ આવે નહિં. એવી રીતે આત્મામાં શરીરના કારણે સકરણવીર્ય થતું હતું તે શરીરને
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૦ મું
| ૨૭૧
વિજોગ થયે તે સકરણવીર્ય નાશ પામ્યો, પણ આત્માના જ્ઞાન-દર્શનચારિત્ર નાશ પામતા નથી. આથી દાન, શીલ, તપ, ભાવ ઉત્પન્ન થાય તે સેનાના પાતળાપણુ જેવી અગ્નિના સંજોગ સુધી જ ટકે, તેવી રીતે આત્મામાં સકરણવીર્ય આ શરીરના સંજોગે થએલું હોય છે. તે શરીર છૂટે એટલે તે પણ બંધ થઈ જાય. દાનાદિકની પ્રવૃત્તિ સકરણવીર્ય રૂપ હોવાથી શરીર છૂટવાની સાથે બંધ થઈ જાય પણ નિર્મળતા કરેલી છે તે અવિન ઓલાવાથી બંધ નથી થતી. તેવી રીતે દાન, શીલ, તપ, ભાવ અથવા સમ્યગ દર્શનાદિની ક્રિયાથી થએલા ગુણે નાશ પામતા નથી. શરીરના સંજોગે જ્ઞાનાદિકની ઉત્પત્તિ થાય છે, પણ શરીરના વિજોગે જ્ઞાનાદિને નાશ થતો નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ, ફક્ત આવરણ કર્મોને લીધે જ્ઞાન રોકાએલું. બીજી ધાતુ ખસી જાય એટલે ૧૦૦ ટચનું સોનું પ્રગટ થયું. બીજી ધાતુનું ખસવું અગ્નિ સિવાય બને નહીં. તૂટેલા હોકાયંત્રવાળી સ્ટીમર સરખો સમ્યકત્વ વગરને આત્મા
આત્મા કેવળજ્ઞાન-દર્શન સ્વરૂપ, વીતરાગ સ્વરૂપ, અનંત સુખવીર્ય સ્વરૂપ, સમ્યકત્વ થાય ત્યારે જ મોક્ષનું બી વવાય છે. મોક્ષના બીજની વાત કરે છે પણ સમ્યકત્વ થયા પછી સત્તરે પાપથાનકમાં પ્રવતેલે હોય ત્યાં મોક્ષનું બીજ શી રીતે ? અઢારમું પાપસ્થાનક જાય એટલે મોક્ષનું બી વવાયું. અઢારમું ન ગયું હોય ને સત્તર ગયા હોય તે મોક્ષનું બી વવાતું નથી. સમ્યકત્વમાં એકડો પડી ગયો. ઘરની છાશ મીઠી કહી ગાયા કરો, તમારું સમ્યકત્વ ન માન્યું પછી ચાહે તેટલું સારું કર્યું છતાં એકડો નહિં, આ તે પક્ષપાત સિવાય બીજું લાગતું નથી. આત્માનું સ્વરૂપ કયા પાપસ્થાનક છેડવાથી ભાસે છે તે વિચાર્યું ? હીંસા, જુઠ ચેરી, સ્ત્રીગમન, પરિગ્રહાદિ એ સત્તર છોડે તેમાં આત્માનું સ્વરૂપ કયામાં ભાસે છે ? સત્તર પાપસ્થાનક છેડયા છતાં અઢારમું છુટયું ન હોય તે આત્માનું સ્વરૂપ ભાસતું નથી. જે તે નથી ભાસતું તે કયે રસ્તે ચાલ વાને ? હોકાયંત્ર તૂટી ગયું હોય એવી સ્ટીમરના પંખા, વાવટો, ગેલેરી કેબીન બરોબર હોય, હોકાયંત્ર એની દિશા દેખાડે છે. કયાં જવું છે ને કયાં આવ્યો ? કેટલું ભૂલ્યા ? પોતાના વર્તનનું અનુકૂળ-પ્રતિકૂળ બતાવનાર હોકાયંત્ર, તેની સોય તૂટી જાય તો સ્ટીમર અથડાયા
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૨ ]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણું
કરે. ૧૮મું પાપથાનક જાગતું રહે તે હેકાયંત્ર વગરની દોડતી સ્ટીમર સમજવી. એ ટેકરામાં અથડાઈ પડતાં વાર કેટલી? તેને ખડક આગળ અથડાતા વાર નથી. તેવી રીતે ૧૮મું નથી ગયું તે ૧૭ પાપસ્થાનક ત્યાગ કરે તો પણ હકાયંત્ર વગરની સ્ટીમર સમજવી. જેમ દીશાને બરોબર ખ્યાલ, સ્ટીમર કઈ તરફ ગઈ તેને ખ્યાલ હોકાયંત્રથી માલમ પડે. આત્માને હિંસાદિ શા માટે છોડું, તે છોડવાથી ફાયદો છે? એ વિગેરે સમજાવનાર હોકાયંત્ર કેણ? કેવળ સમ્યકત્વ. જેમ હાકાયંત્ર પિતાની દીશા જણાવે છે તેવી રીતે સમ્યકત્વ થાય તે વખતે આ જીવ દિશા દેખે છે? આત્માનું સ્વરૂપ, રૂપ-દિશા હું કેવળજ્ઞાન દર્શન વીતરાગ અનંત સુખવીર્ય સ્વરૂપ છું, માટે એમાં જે બાધક હેય તે. નુકશાન કરનાર છે. એને અગે જે ફાયદાકારક હોય તેમને હિત માટે છે. એક મિથ્યાદર્શન શલ્ય સત્તર પાપસ્થાનકના ત્યાગ પર પાણી ફેરવે છે. એક સમ્યકત્વ આવી જાય તે દિશા નક્કી કરી માટે તે સત્તરને છોડનારે જરૂર છેડનારે થશે. હોકાયંત્રવાળે ભૂલે પડી જાય, વમ ળમાં જાય તે જરૂર દિશા શેાધી ચે. અહીં સમ્યકત્વ વગરને ૧૭ પાપસ્થાનક ત્યાગ કરનાર અઢારમું કયારે ત્યાગ કરશે તેને નિયમો નથી. પણ જેણે અઢારમું છેડયું તે અર્ધ પુગલ પરાવર્તનમાં ચેકકસ છુટવાને એ નિયમ. કારણ, કાયંત્રની સોયની નિશાની છે. જેનું સમ્યકત્વ સાજુ તેને આત્માના સ્વરૂપને ખ્યાલ છે. તેથી તે મિક્ષનું બીજ થયું, બાકી નવ તત્વ બધા માને છે. શૈવ, કીશ્ચીયન, મુસલમાન નવે તત્વ માને છે, જીવ જડ, પુન્ય, પાપ માને છે. તે તેને આવવાના કારણ માને છે. તેના કારણે રોકવાનું બંધ ખેરવાઈ જાય છે તે માને છે. માત્ર તમારા જીવ અજીવ એવા નામ ન લીધા એટલે મિથ્યાત્વી? પદાર્થ માને તે મિથ્યાત્વી કેમ? આસ્તિકના મતને અંગે નવ તત્વ માન્યા સિવાય ચાલતું જ નથી. તમે સમકાતિનું ટીલું ને એ લોકો નવ તત્વ માને છતાં કેમ મિથ્યાત્વી? એ લેકે જીવને જીવરૂપે માનતા નથી. તમે જીવ સ્વરૂપે જીવ માને છે. અનંત જ્ઞાનદર્શન, વીતરાગપણું, અનંત સુખને વીર્યવાળો આત્મા, તમારામાં સમ્યકત્વ કયાં? જીવને આ સ્વરૂપે માને ત્યારે સમ્યકત્વ જીવ છે એમ તે આ લેકે પણ કહે છે, આત્માને
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૦ મું
[ ૨૭૩
આ સ્વભાવ ખ્યાલમાં આવે, હોકાયંત્રની સોયથી નજર ન ખસેડો, જ્યાં સુધી ધારેલે બંદરે ન પહોંચે ત્યાં સુધી સમ્યકત્વ થએલું હોય તો તમારી દષ્ટિ આત્માના અનંત જ્ઞાનદર્શનાદિ તરફ લાગેલી જ રહેવી જોઈએ. કારણ આ આત્માને આ જ સ્વભાવ છે.
સમ્યકત્વ પામવા સમયને આનંદ કેવો હોય ?
જે આત્માને સ્વભાવ તો માલિકી–કબજે આત્માનો છે. સ્વભાવ રૂપ હોય તો બીજાના કબજાની-માલિકીની હાય નહિં. તેથી સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આત્માના સ્વરૂપભૂત ચીજ, તેથી આત્માના કબજાની. તો પછી આખું જગત સર્વજ્ઞ રૂપ કેમ નથી? જગતના જીવે જીવ છે તે સર્વજ્ઞ રૂપ કેમ નથી ? સેનાને અસલી સ્વભાવ સોટીને, તો જગતનું બધું સોનું સેટચનું કેમ નથી? જેમાં ભળેલ મેલ રહ્યો હોય તે ૧૦૦ ટચનું ન હોય અને જેમાંથી ભળેલો મેલ ખસી ગયો તે સે ટચનું હોય. જેને કર્મ રૂપ મેલ ભળે છે તે સર્વજ્ઞ રૂપે નથી. જેમનામાંથી કર્મ રૂપ મેલ ખર્યો છે તે સર્વજ્ઞ રૂપ છે. આથી સની સોનાને મેલું દેખે તેથી કંટાળે નહિં. કારણ, તેને ખ્યાલમાં છે કે હમણું ગાળીશ ને ચોખ્ખું કરીશ, એને નિર્મળ કરવાનો ઉપાય હાથમાં છે. તેવી રીતે સમકિતી ચાહે જે મલીન જીવ દેખે છતાં કંટાળે નહિં. મારી પાસે સુધારવાને કીમી આવી ગયા છે. ત્યાં મેલા સેનાને ડર નથી. એવી રીતે આ આત્મા મેલા છે, બારે અવિરતિમાં સોળ કષાય, નવ નેકષાય, ત્રણ જેગમાં પડ્યો છે, તેની ફીકર નથી. કારણ સમ્યક્ત્વ રૂપી શેધવાને કીમીયે હાથ લાગ્યા છે. ત્યાં હવે તેના મેલાને ડર નથી. આ વસ્તુ વિચારીશું એટલે માલમ પડશે કે, સમ્યકત્વ પામે ત્યારે આનંદ ક થાય? તે આનંદને કેવળજ્ઞાની પણ કહી શકે નહિ. એ છે કે આનંદ હશે કે ચક્રવર્તિ ચક્રવર્તિપણું પામ્યો હોય તેને અનુભવ કર્યો હોય પછી કોઈ કારણથી તે જંગલમાં ભટકે છે, ત્યાં પસે શાકનો પણ મળતું નથી. એવી દશામાં દેવતા તુષ્ટમાન થાય ને એને ચક્રવર્તિ પ્રાપ્તિને મંત્ર આપે, એ મંત્ર આરાધતા જ્યાં ત્રીજે દહાડે તુષ્ટમાન દેવતા થય ને તને બોલાવવા આવ્યો છે, માટે જા. પ્રધાનાદિર બધા બાલાવા આવ્યા તે વખત આનંદની દશાને તપાસો! છેવાયેલી
૩૫
Page #289
--------------------------------------------------------------------------
________________
ર૭૪ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી ચીજ મળે છે તે વખત આત્માને પૂછે કે કેટલે ઉલ્લાસ થાય છે? કેવળીએ બતાવેલી સમ્યક્ત્વવાનેએ ધારેલી એ ચીજ મળવાને પ્રસંગ આવે તે કેમ આનંદ ન થાય? આવા સમ્યફત્વમાં શ્રદ્ધાન કયું? અનંતજ્ઞાન, દર્શનાદિ એ જ દયેય તરીકે થાય, જ્યાં સુધી સમ્યક્ત્વ થાય નહીં ત્યાં સુધી આ ચીજ મારી માલિકીની-કબજાની છે તે સમજાય નહીં. હવે પિતાની વસ્તુ સમજાય પછી આપણું લેણું કેરટથી વસુલ કરવાનું હોય તે વખતે જજ હુકમનામું લખે, તે વખતે આપણી દષ્ટિ કેવી ચૂંટે છે? તેવી રીતે અહીં સમ્યકત્વ પામેલે પિતાના આત્માનું સમ્યદર્શનાદિ ગણે છે.
પ્રશ્ન–એ વખતને આનંદ કેમ ન કહી શકાય?
ઉત્તર–જે વચન ગોચર હોય તે કહેવાય. દષ્ટાંત તરીકે તમે રાયણ ખાધી, કેરી, ગોળ, ખાંડ ખાધી. પાંચમાં મીઠાશ કહો. તમારા વિષયની વસ્તુ છે. કહે. માત્ર આનાથી વધારે ઓછું કહી શકે, પણ તમારી અનુભવેલી મીઠાશને તમે પોતે જ કહી શકતા નથી. જુદી જુદી મીઠાશના જુદા જુદા શબ્દો નથી. રાયણની મીઠાશને, બીજી મીઠાશને બે, ત્રણ, ચાર, પાંચ, છ તે ૧-૨-૩-૪-૫-૬ નંબરની મીઠાશ કહી શકો, પણ તેને નંબર કહેવાનું સાધન તમારી પાસે નથી. તે સમ્યકૃત્વ વખતે જે સ્વરૂપ દેખું, તેને અંગે જે આનંદ થયેલ હોય તે શી રીતે કહી શકાય? સર્વ શક્તિમાન એટલે શક્તિનું કાર્ય એ કરે, સસલાને શીંગડું કેવળી ન કરી છે, આકાશમાં કુલ ન કરી દે, એ તે એને ઘેર રામાયણ છે કે ઈશ્વર સર્વ શક્તિવાળો છે તે જાણીજોઈને દુનીયાને દુઃખી કરી રહ્યો છે ને? સમ્યગ્દષ્ટિ પોતાની લેણી રકમ સમજે છે, તેમ સમજવાથી ચેપડે ફેરવતા રકમ માલમ પડી ને વ્યાજ વગર પડી રહેલી લાગે છે તે રકમ લેવા કેવા તલપાપડ થઈએ છીએ. સમ્યગદષ્ટિ સમજે છે કે, અનંતા વખતથી આ રકમ ખાંચરે પડી રહી છે, તે તરફ લક્ષ્ય ન હતું, જાણવામાં ન હતી. તે રકમ જે મનુષ્ય ચેપડામાંથી બતાવી હોય, બતાવનારે નવું નથી બતાવ્યું, પણ એ રકમ બતાવનાર તરફ તમારું હદય કેવું ઉદ્ઘસે છે? તમારી રકમ તમારા ચોપડામાં તમારા ધ્યાન બહારની હતી તે બતાવી તે બતાવનાર તરફ કેટલી લાગણી થાય છે? તે માલમ
Page #290
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૦ મું
[ ૨૭૫
પડશે કે-“સમકિતદાયક ગુરુ તણે પચ્ચેવયાર ન થાય, ભવ કડાકડી લગી કરતાં સર્વ ઉપાય,” આખી રકમ ખાંજરા ખાતે પડી હતી, એ રકમ આ મહાપુરુષે દેખાડી, દેખાડનારને ઉપગાર રકમની કિંમતવાળે માને. જેને રકમની કિંમત ન હોય તેને ઉપગાર તે માને જ નહિં. જેને મોક્ષની કેવળજ્ઞાનાદિકની કિંમત ન હોય તેને આત્માનું સ્વરૂપ બતાવનાર ગુરુની કિંમત ન હોય, પણ જેમને રકમની કિંમત છે, તે તે બતાવનારને ઉપગાર માન્યા સિવાય રહે જ નહિં. જે સમ્યક્ત્વાદિ આત્માના ગુણ, તેને બતાવનાર ગુરુની કિંમત કર્યા વગર રહે જ નહિં. તે કિંમત કરે ત્યારે જ સમકિત દેનાર ગુરુને પ્રત્યુપકાર કડાકેડ ભવે પણ વળે નહિં. આ જ વાત શાસ્ત્રકારે પણ વનિત કરી છે.
અપ્રતિકાર્ય ઉપકાર કેન. આ જગતમાં ત્રણને ઉપગાર વળતું નથી. માતા, પિતા, સ્વામી અને ગુરુ, તેમાં પણ માતા-પિતાના ઉપગારને અંગે કરે મેટ થાય, મા-બાપને અઢાર જાતના ભેજને રેજ કરાવે યાવત્ માતા-પિતાને જરૂર પડે તે ચામડી ઉતારી જેડા પણ પહેરાવે. આટલા સુધી કરે તો પણ ઉપગાર વળે નહિં. આ ઉપગાર માતા-પિતાને શાસ્ત્રકારે જણાવેલ છે. આ ઉપગારના સૂત્રને કેટલાક અનર્થમાં લઈ જાય છે. સૂત્રકારોએ આટલો ઉપગાર જેને કહ્યા છે, તેવાને કલેશ કરનારું કાર્ય કંઈ પણ ન કરવું જોઈએ. એમના મુદ્દા પ્રમાણે પૂજા કરવા ન જવું, દાન દઈએ ને તેમનું મન નારાજ થાય તે દાન ન દેવું. તે વખતે તે તૈયાર નથી. દીક્ષા વખતે મા-બાપ, બાયડીનું ક૯પાંત આગળ કરે છે. તે વખતે પિતાની હીલચાલમાં ઉપયોગ કરે છે. દેશી હિલચાલ વખતે મા-બાપની સેવા કરવી, માંદા હોય તેમની મા–બાપને છોડી દેશી ચળવળમાં જાય. તે જ લાયક ને ચળવળ તરફ દુર્લક્ષ્ય કરે ત્યાં ઠીક નથી. આ હીલચાલની વિરૂદ્ધ હોય તેને ગણવા નહીં, એ ચોખ્ખું કહેલું છે. પોતાની હીલચાલમાં પોતાને કશું ગણવું નથી ને ધરમમાં આડા આવવું છે, માતા-પિતાની સેવા-ભક્તિના બાને આ મનુષ્ય એક બાજુ જોવાવાળા છે. કાંણે હાથણી એક બાજુ જ જુવે તેમ આ પણ નાની હાથણીની જાતમાં કે શેમાં? ત્યારે ઉપગાર વાળવાને રસ્તો કઈ બતાવ્યો છે કે નહિં?
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
સાફ કહેલું છે કે-માખાપને કેવળી ભાષિત ધમ સ'ભળાવે-સમજાવે તા ઉપગારના બદલા વળી જાય. જે ધમ સંભળાવવામાં, સમજાવવામાં ઉપગાર વળી જાય તે મા-બાપનું કર્તવ્ય આધક ગણી શકાય ખરૂ? આટલા ઉપગાર છતાં ધમ આગળ તે વશાતમાં નથી. તેા પછી ધમ કરતી વખતે તે ઉપકાર આડા આવનાર ગણાય નહિ, બીજી વાત આ ઉપગાર અગર સ્વામીના ઉપગાર અને લૌકિક ઉપગાર ગણ્યા છે. એટલે વ્યવહારી તંત્ર મુત્ર ૨ કાઈ વખત સ્વામી દરિદ્રતામાં આવી જાય, પોતે પહેલાં જેવા તેના ચાકર થઈ જાય, તેા પણ ઉપગાર વળે નહિ. પણ જો તેને કેવળીએ કહેલા ધમ સમજાવે તે ઉપગાર વળી જાય. તેા માતા-પિતા, શેઠના આટલા ઉપગાર એ ધમના ઉપગાર આગળ હિસાબમાં નથી.
પ્રશ્ન-માતાા-પિતામાં અધિક ઉપગાર કાના?
ઉત્તર—લૌકિક દૃષ્ટિએ માતાનેા વધારે, નહીંતર પિતાના વધારે. માતા પણ પિતાને આધીન, એક જૈનધર્મનુ શ્રવણ કરાવીએ ને સમજાવીએ તેટલામાં તે ઉપગાર વળી જાય. લગીર આગળ આવે. તીથ કર ભગવાને સમકિત આપ્યુ, તેનુ સ્વરૂપ ગુરુએ સમજાવ્યું, ખારગે દેવલાક લઈ જનાર દાન, ધર્મ, તેના કરતાં અધિક કાળુ ઉપગારી ? કોઈના નહીં એની સેવાને પણ સૂતી મેલવી. ત્રણ કાળ જિનેશ્વરનું પૂજન કર્યાં સિવાય ભાજનપાણી કરવુ નહિ. આવા નિયમ હોય તેને વૈરાગ્ય થયે તા સાધુપણુ' લેવું કે નહિ? સાધુપણુ લેશે તેા પ્રતિજ્ઞા અને પૂજન ટકવાના નથી. દરેક ખાર મહિને મારે પાંચ આચાર્યને વંદના કરવી. દીક્ષા લીધા પછી કયાંથી વંદન કરવાના ? મારે દશ શેર ઘી દરરાજ વહેારાવવું? તે સાધુ થયા પછી કયાં વહેારાવવાના ? દેવની ભક્તિ, ગુરુની ભક્તિ, દાન, ધર્મ ત્રણેની પ્રતિજ્ઞા ઉપર પાણી ફેરવી સાધુપણું લઈ શકે. જેને પૂજાની, સેવાની, દાનાદિકની પ્રતિજ્ઞા છે, તે પણ ભાવધર્મની આડી આવતી નથી. લેાકેાત્તર દૃષ્ટિએ કરાતું દેવ, ગુરુ, ધર્મ નું આરાધન આડુ' નથી આવતુ. તીર્થંકરની ત્રિકાળ પૂજા તેની કિંમત કેટલી ? ગુરૂ મહારાજની હરરાજની સેવા તેની કીંમત કેટલી ? હમેશાં શ્રીનું દાન તેની કીંમત કેટલી ? ચારિત્રની અપેક્ષાએ એક કાર્ડિની.
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૦મું.
[ ૨૭૭
દ્રવ્ય અને ભાવ–સ્તવ વચ્ચે તફાવત કેટલે?
દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બન્ને વચ્ચે આંતરૂં કેટલું? મેરૂને સરસવના જેટલું આંતરૂં. મેરૂ અને સરસવ આ બે જેટલે આંતરે. જિનેશ્વરની ત્રિકાળપૂજા, ગુરૂની સેવા અને હંમેશાં દશ શેર ઘીનું દાન તે બધાની કીંમત કેડીની. ભાવ સાધુપણાની કીંમત ક્રેડની. કેડી અને ક્રેડને આંતરે કેટલે ? એ તે ભાવસ્તવ ચોથા આરાના છે તેના સંજોગો, એની વાત અત્યારે થાય? પણ ચોથા આરામાં જિનેશ્વરની સેવા લાયક દ્રવ્ય કયાં છે? તેવા મન:પર્યવજ્ઞાની ગુરૂઓ કયાં છે? એવા ભાવ, કરણી પણ અત્યારે પાતળી છે. ચોથા આરાની ઉત્કૃષ્ટિ દ્રવ્યક્રિયા અને અહીં પાંચમા આરાનું છેલ્લું દુષ્પસહસૂરિનું ચારિત્ર તે બન્ને -વચ્ચે કોડી અને ક્રેડીને ફરક છે. દ્રવ્યસ્તવ ક્રિયા આરાધનારે બારમાંથી વધારે જઈ શકે નહિં. મોક્ષના સાધ્ય વગરનો અભવ્ય દ્રવ્ય સાધુપણાથી નવરૈવેયક પામે. અભયના દ્રવ્ય ત્યાગમાં જ્યારે ઊંચા શ્રાવકનાં કરતાં ઉકૂટું છે, તે દુષ્ણસહસૂરિના ચારિત્રની અધિકતા હોય તેમાં નવાઈ શી? તેથી દ્રવ્યસ્તવના ભોગે ભાવસ્તવ થઈ શકે, પણ ભાવસ્તવને ભોગે દ્રવ્યસ્તવ થઈ શકે નહિં. માટે ત્રણ લોકના નાથ તીર્થકર તરણતારણે, ગુરૂ મોક્ષદાતા, ધર્મ તેની બાહ્યકરણ તે સાધુપણ આગળ ભેગ દેવા લાયક, તે લૌકિક કરણને ભોગ અપાય એમાં નવાઈ શું ? નવ ગ્રેવેયક જનારા અને ત્યાગ દ્રવ્યથી કે ભાવથી? તે દ્રવ્યક્રિયા નકામી હોય તે નવ રૈવેયક જવાનું બનતે નહિં. માટે દ્રવ્યક્રિયા નકામી નથી. આત્મ કલ્યાણ માટે દ્રવ્યક્રિયા નકામી નથી. જેને કલ્યાણની ઈચ્છા છે એને તે દ્રવ્યક્રિયા તે પણ કામની છે. હવે કલ્યાણની ઈચ્છા નથી તેમને પણ દ્રવ્યક્રિયા નકામી નથી, કલ્યાણની ઈચ્છા વગર અનંતી વખત દ્રવ્યચારિત્ર આવે પછી જ ભાવચારિત્ર આવે.
પ્રશ્ન–પંચપરમેષ્ઠિમાં દ્રવ્ય ચારિત્રવાળાને સાધુ માનવા કે નહિ?
ઉત્તર-એકલું દ્રવ્ય છતાં પણ પરમેષિમાં ન ગણીએ તે છેપસ્થાપનીયમાં નવસે વખત આકર્ષણ થાય, એટલે સર્વથા છેડી દેવું? પરિણામને પલટ થવા છતાં એવા આકર્ષણ હોવાથી સાધુ ન માનો તેમ નહીં. આકર્ષણવાળાને સાધુ માનવા બંધાયા તે દ્રવ્યવાળાને માન
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૮ ]
શ્રી આગમોદ્ધારક-પ્રવચન-શ્રેણ
વામાં અડચણ શી ? આ તો પોતે કરે છે, પરિણામથી, સમજણની ખામી. છે, શુદ્ધ સંજમ વિચારીએ તે અનંતમાનાં અનંતમાં ભાગે છે. જેટલા મોક્ષે ગયા તેટલાએ ભાવચારિત્ર આઠ વખત કે અનંતી વખત લીધું, પણ દ્રવ્યચારિત્ર અનંતાનંત વખત. તેમાં ભાવચારિત્ર આઠ વખત, અનંતી વખત અભવ્ય પ્રતિબોધેલા અનંતા ક્ષે જાય તે ગુરૂ માને છે. તે માનવામાં મેલ અટક્યા નહિ, તે પછી દ્રવ્યથી સાધુ હોય તેને ભાવસાધુપણામાં લઈ જવાના કારણમાં શંકા નથી. તેને સાધુ માનવામાં શી રીતે અડચણ આવે છે. લોકોત્તર તત્વ પ્રાપ્તિ જબરજસ્ત ગણી છે, જેની આગળ માતા-પિતા, શેઢી આને ઉપગાર યાવત જિનેશ્વર, ગુરૂ ને. ધર્મને ઉપગાર છતાં ધર્મ પ્રાપ્તિને ચડાવી દીધી. આથી આત્મા કબૂલ કરશે કે ધર્મદીશા બતાવનારને ઉપગાર કેડ ભવે પણ વળી શકે નહિં. આવું સ્વરૂપ દેખાડનારનો ઉપગાર ધર્મની કિંમત ઉપર આધાર રાખે છે. દલાલીની કિંમત મૂળ કીંમત ઉપર છે. હવે એવી કીંમતી વસ્તુ બતાવી મેળવવાનો રસ્તો બતાવ્યો, તો તે બતાવનારને ઉપગાર ઓછો મનાય તેમાં અડચણ નથી. ધર્મરૂપી ચીજ લૌકીકમાં ફાયદો, લોકોત્તરમાં કયે ફાયદો કરે છે, તે કીંમત સમજનારા કાળ મહેલમાં બેઠેલા શ્રાવક કેવી પિતાની નિંદા કરે છે તે કેવી રીતે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૨૧ મું આ વદી ર રવિવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવે છે કે જગત આખું ધર્મની પ્રીતિવાળું છે, અપ્રીતિવાળે કેઈ નથી. કેઈને પાપી–અધર્મી કહે તે રાજી થવા તૈયાર નથી. એક અધર્મી પાપી શબ્દ સાંભળવાથી જેટલો નારાજ, તેટલી સુંદરતા ધર્મની તેના મગજમાં રહેલી છે, પણ તે ઘમની સુંદરતા-પ્રીતિ ધર્મ પદાર્થ પર થઈ નથી. માત્ર ધર્મ શબ્દ ઉપર જ પ્રીતિ-રાગ થયો છે, પણ ધર્મ પદાર્થ ઉપર જે પ્રીતિ થવી જોઈએ તે થએલી નથી. કદાચ કહેવામાં આવે કે ત્યારે ધર્મ પદાર્થ
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૧ મું
[ ૨૭૯
પર પ્રીતિ ન હોય, ધર્મ શબ્દ ઉપર માત્ર પ્રીતિ હેય તે ધર્મ શદ ઉપર ધારણ કરેલી પ્રીતિ કંઈ પણ કાર્ય કરવાની કે નહિં? સામાન્યથી ઘર્મ પદાર્થ ઉપર પ્રીતિ હોય તે જરૂરી કાર્ય થવાનું. એટલે સમ્યકત્વ તરફ ચાલ્યા પણ ધર્મ શબ્દ ઉપર પ્રીતિ કયું કામ કરે ? ધર્મ પદાર્થ પર પ્રીતિ હોય, પોતે અધમે ચાલતો હોય તે ધર્મની જીજ્ઞાસા હેવાથી સાચો ધર્મ સમજાય તો તરત પકડી લે. આથી જ આગળના કાળમાં અથવા આજે વરસો સુધી મિથ્યાત્વી રહેલા પણ ધમ પદાર્થની પ્રીતિ હોવાથી સત્ય પદાર્થ દેખે ત્યાં તરત ઢળી જાય.
ગૌતમે પ્રતિજ્ઞા આદિ કેવી રીતે છેડ્યા હશે?
ગૌતમ ૫૦ વરસ સુધી મિથ્યાત્વમાં રાચ્યા-માચ્યા, પણ ભગવાન વીતરાગને દેખ્યા, વચન સાંભર્યું ને સાચો ધર્મ માલમ પડ્યો એટલે પોતાનું જૂ ડું માલમ પડયું. સાચું માલુમ પડ્યા પછી અંગીકાર કરતાં કેટલીવાર લાગી ? કારણ ધર્મ પદાર્થની પ્રીતિ હતી ને હોવાથી અજ્ઞાનતાથી અધર્મને ધર્મ માનતા હતા. પણ અધર્મને અધર્મ સમજી ચૂક્યા ત્યારે સાચો ધર્મ લેતા વાર લાગી નહિં. તેમાં નડયું બ્રાહ્મણપણું, સર્વજ્ઞપણાનું અભિમાન અને ન નડયું પ્રતિકૂળપણું. બ્રાહ્મણોની અપેક્ષાએ વિચારીએ વનાં ઝાળ ગુફા બધા વર્ગોને ગુરૂ બ્રાહ્મણ, બ્રાહ્મણપણું -ધરનારાને ક્ષત્રીયના શિષ્ય થવું પડયું હશે તે કેમ બન્યું હશે? એક રબારી કે ભરવાડ એવાએ દીક્ષા લીધી હોય એવામાં બ્રાહ્મણને (જૈનમાં વર્ણ પરત્વે તેવું જોર નથી.) રબારી પાસે કે ભરવાડ પાસે શિષ્યપણું ધારણ કરવું પડે તે કેટલું મુશ્કેલ પડે? મહાવીર રાજપુત્ર ક્ષત્રીય તેમના શિષ્ય થવું, તે વખત બ્રાહ્મણપણું કેવું નડે ? તેમાં સર્વજ્ઞ ક્ષત્રીયપણું તેમાં પણ વાદ વિવાદ કરવા આવેલા આજે હા-નામાં મોટું રૂપ પકડે છે. ઊંડાણમાં ઉતરો તે હા-નાનું વેર. બન્ને દીક્ષા સિવાય મોક્ષ કદી નથી એમ કબૂલ કરે છે. દીક્ષા ભવથી પાર ઉતારનારી, દીક્ષામાં આડા આવવું એ ભવોભવ જૈન ધર્મને નહિં પામવા જેવું થવાનું. આ સમ-જવા છતાં પણ પકડીને હવે છોડાય કેમ? તમારા જૈનોમાં પણ જ્યારે પકડીએ, જૂઠી માલમ પડી છતાં છેડી શકતા નથી, તો ગૌતમસ્વામી કેવી રીતે બ્રાહ્મણપણું વિગેરે છોડી શક્યા હશે ? પેલાને આખું છોડવું
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી છે, વિચારે! આપણે જેને સારા કે ગામ જે મિથ્યાત્વી હતા તે. સાર ? એમાં સારા કોણ? સાચું જાણ્યા છતાં, માન્યા છતાં ફક્ત પકડાઇ ગઈ તે છૂટતી નથી. જ્યારે જૈની જેનીમાં પકડી. ગએલી નથી છૂટતી તે પહેલાં યજ્ઞવાદી, સર્વજ્ઞ, માન્ય, પાંચસે શિષ્યના ગુરૂ, તેમાં પણ બધાની વચ્ચે બીડું ઝડપી નિકળેલા, અગ્નિભૂતિએ કહ્યું અરે ભાઈ! શું કરવા તું ઊંચો નીચે થા છો. હું જાઉં છું ને છતી આવું. તું તે શું પણ મારે વિદ્યાર્થી જાય તો પણ જીતી આવે તેવું છે, પણ તું કે વિદ્યાર્થી જાવ એટલા વખતમાં મારું શું થાય? એટલો વખત ઝંપીને બેસું નહીં. માટે હું જઈ નિરૂત્તર કરૂં એ કરેલી પ્રતિજ્ઞા, જે દુનીયાની પ્રતિજ્ઞાને મોટું રૂપ આપતા હે તેમણે વિચારવું કે ગૌતમની પ્રતિજ્ઞા પર પાણી ફેર્યું કે બીજું કંઈ? હવે એ ગૌતમસ્વામીને મહાવીરનું વચન સાંભળતાં સત્યધર્મ માલમ પડ્યો ત્યારે ન નડયું બ્રાહ્મણપણું, પ્રતિજ્ઞા વિધીપણું, લોકેની મશ્કરી ન નડી. આ લોકોની આગળ જેણે મહાવીરને લુચ્ચો કહ્યો હતો, હજારે મનુષ્ય સામે જીતવાને દા. કર્યો હતે, તે પણ સાચે ધર્મ માલમ પડે કે તરત છોડવા તૈયાર થયે, એને એમ ન લાગ્યું કે મારી શી વલે થશે? કારણ ધર્મ પદાર્થની. કિંમત હતી. ભલે ધર્મ પદાર્થ મલ્યા ન હતા, હાંસી કરતાં પદાર્થ સાચે જડ ન હતું, પણ પદાર્થની કિંમત હતી. તે કીંમત હોવાને લીધે સાચું માલમ પડયું તે વખત જાતિ, આચાર્યપણું, સર્વજ્ઞપણું, પ્રતિજ્ઞા. મશ્કરી આડી ન આવી. આ તે મિથ્યાત્વી, આપણે કયા? આપણે જેની જિની થઈ હા-નાના વેરમાં જઈએ, સારૂં માનીએ, કલ્યાણ કરનારૂં માનીએ પણ અમે વિરૂદ્ધ પક્ષમાં પડ્યા છીએ માટે અમારાથી ખસાય નહીં. આતે ગૌતમસ્વામીનું પહેલી અવસ્થાનું મિથ્યાત્વ, સારૂં ગણવું કે આ જૈનીપણું સારું ગણવું? કારણ એક જ. ધમ પદાર્થની કિંમત તે મહાપુરૂષમાં વસેલી હોવાથી સાચે ધમ પદાર્થ માલમ પડે તે વખત જાતિ આચાર્ય પણું વિગેરે એકે આડા આવ્યા નહીં. ધમ પદાર્થની કીંમત કોને ગણવી? સાચો ધર્મ માલમ પડે તે વખત અંગીકાર કરવામાં કંઈ પણ આડું આવે નહિં.
આજ વાત કેશી ગણધરે પ્રદેશ રાજાને જણાવી છે. પ્રદેશ પ્રતિ
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૮૧
-
-
પ્રવચન ૧૨૧ મું બોધ પામ્ય, જીવાદિકની શ્રદ્ધા થઈ, માનવા લાગકેન કહે છે કે તમે કહે તે સાચું. દેવલોક નરક વાત ખરી, પણ મારા બાપદાદાથી નાસ્તિકપણું ચાલ્યું આવ્યું છે તે છોડું કેમ? કેશીકુમારે ઉત્તર આપે કે દાદે કુવામાં પડી ગયું હોય તે પછી છોકરાએ બચવાને ઉદ્યમ ન કરે? મારો બાપ કુવામાં પડી મરી ગયો, હવે મારે બચવું નહીં? અરે એ રહ્યું. અહીં પહેલાના પુરૂષોએ ગ્રહણ કરેલું એટલા માત્રથી પદાર્થ ઉત્તમ હોય એમ જૈનદર્શન માનતું નથી. તે જનદર્શન નમાં પહેલાંએ કરેલું માનવું નહિં એમ નક્કી થયું ને ? ઉધાર માફક જમેનો હિસાબ ગણવે પડશે. પહેલાંના પુરૂષોએ લીધેલ હોય એટલા માત્રથી આપણે તે ગ્રહણ કરાય નહિં એમ માનવું ને? તમારામાં પહેલા પુરૂષને અંગે મુખ્યતા હોય તે લોકો પહેલાંની મુખ્યતા કેમ ન રાખે? પહેલાં પુરૂષે લીધું હોય કે ન લીધું હોય પણ વસ્તુ ઉત્તમ હેય તો ગ્રહણ કરવું. તમારે પણ અહીં એ જ શાસ્ત્રસિદ્ધ હોય તે માનવું જોઈએ. તમે બીજાને કહેવા માગો છે કે બાપના કુવામાં ડૂબી મરવું છે, તે આપણે પણ બાપના કુવામાં ડૂબી મરવું છે તે તે એક જ ન્યાય આવ્યા કે બીજાના વડવા ઉપર આધાર ન રાખ. ચાલશે તે બને ચાલશે. તમારા વડવાને આધાર, તે એમને પણ વડવા ઉપર આધાર. સત્યની ઉત્તમતા ઉપર આધાર રાખવો. આપણું વડવાએ સત્ય અને ઉત્તમ કહ્યું હોય તે ઉપર આપણે આધાર રાખ જોઈએ. આ વાત ઉપરથી ઇતિહાસ નકામા ? અમારા વડવા આવા આ ઈતિહાસ પિોષે છે. વડવાના નામે આચાર પોષવો એ ઈતિહાસનું કર્તવ્ય. પૂર્વજોને નામે વર્તનને પિષવું. એવી જ રીતે આપણે સ્થવીરાવલી-પટ્ટાવલી–ચરિત્રો વાંચીએ, તેમાં આગળના પુરૂષના નામે આચારને પોષ. આથી ચરિત્ર-ઈતિહાસ ઉપર છીણી ફરી નથી. ઈતિહાસથી નોંધ કરી લેવાય છે. તેના ઉત્તમ કાર્યોના દષ્ટાંત ઉત્તમ કાર્યોને અંગે જ દષ્ટાંત દેવાય છે. એ સવાલ હય, શ્રીમાળી હોય, પિરવાડ હોય તે તમારા અમુકે આવું ઉત્તમ કાર્ય કર્યું. પૂર્વજના ઉત્તમ કાર્યથી ઉત્તમ કાર્ય પિોષાય. અહીં ઉત્તમ કાર્યને અંગે પ્રમાણિકતા રહી. યૂળભદ્રજીના શીય લની ઉત્તમતાને અંગે સ્થૂળભદ્ર દ્વારા એ આચારની ઉત્તમતા શીખવવામાં
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
આવી. તે વેશ્યાને ત્યાં રહ્યા તેનું કઈ કહેવા બેસે ખરા? જે સ્થૂળભદ્ર આવું શીયળ પાલ્યું, તે જ વેશ્યાને ત્યાં રહ્યા છે. તેનું દષ્ટાંત કેમ નથી લેતા? જે મહાવીરે કેવળ પ્રગટ કર્યું તે જ નિર્દય ઉસૂત્રભાષક બન્યા હતા, એ દષ્ટાંત કોઈ દિવસ લે છે ? તે તમારા પૂર્વજ છે ને? સ્થળભદ્ર પૂર્વજ નહીં? તે બને પૂર્વ પુરૂષ જ છે. એવી રીતે દુનીયાદારીથી ઓશવાળાદિકના દષ્ટાંત દઈએ તે પહેલી અવસ્થામાં રખડપટ્ટી. વાળા ન હતા ? તે અમે પણ રખડીએ-ભટકીએ તે દષ્ટાંત કેમ નથી લેતા ? તે ઈતિહાસની અપેક્ષાએ ધર્મગ્રંથના હિસાબે પૂર્વજોનાં દષ્ટાંત માત્ર તેમણે કર્યું એટલે કબૂલ એમ ધારી લેવાતા નથી. કરેલા કાર્યોની ઉત્તમતા ધારી લેવાય છે.
દષ્ટાંન્ત વગર ઊંડી અસર થતી નથી. કાર્યોની ઉત્તમતા તે દષ્ટાંતની જરૂર શી? શૂળભદ્રનું શીયળ ઉત્તમ તે સ્થૂળભદ્ર પાલ્યું કે ન પાડ્યું હોય તેની તમારે પચાત શી? પદાર્થની સ્વતંત્ર ઉત્તમતા હોય તે દષ્ટાંતની જરૂર નથી. માટે એવા પદાર્થની ઉત્તમતા સાબીત કરવી. દષ્ટાંતની કંઈ જરૂર નથી, એમ કદાચ કહેવાય છે તેના સમાધાનમાં સમજવું કે ઉત્તમ પદાર્થ દષ્ટાંત દ્વારા જેટલે અસર કરે છે, તેટલે પદાર્થ ઉત્તમ હોય તે પણ દષ્ટાંત વગર અસર કરતા નથી. મનેયત્નના ઉત્તરે સાચા હોય તે છતાં પણ એક દાખલ કરી અને ઉત્તર ઉપર જેટલું મન ચે તેટલું દાખલ ન કર્યો હોય ત્યાં સુધી મન ચૅટે જ નહિં. તેવી રીતે વસ્તુની ઉત્તમતા છતાં પણ જે ઉત્તમ વસ્તુમાં દાખલા મળે, તે જેટલી અસર કરે તેટલી અસર ઉત્તમ છતાં દાખલા મળતા નથી, તેની તેટલી ઊંડી અસર થતી નથી. આ વાત અનુભવસિદ્ધ છે. હરેક કઈ પિતાના કુટુંબમાં થએલાના બાહોશ દાખલા આગળ કરે છે, નિર્માલ્યના દાખલા આગળ કરે છે? (નામોશી ગણાય) સભામાંથી, વડવાએ લીધું પછી નામે શી શી? વડવાએ લીધું તેટલા માત્રથી કોઈ ઉત્તમ ગણતું નથી. વસ્તુ સ્વરૂપે ઉત્તમપણું જોઈએ. વસ્તુ સ્વરૂપે જોડવાનું હોય તે હલકાપણું હોવું જોઈએ. ઈતિહાસના શાસ્ત્રોન દાખલાઓ ઉત્તમ ગ્રહણ કરવા માટે, અસુંદર ત્યાગ માટે સાધન છે. આ જગપર કઈ કહેશે કે-વડવાએ આદર્યું–છોડયું
Page #298
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૧ મું
| [ ૨૮૩
હોય એટલા માત્રથી ગ્રહણ કરવું છોડવું એમ ન હોય તો તીર્થંકરા દિએ જે છેડયું હેય, તે ઉપર ધેરણ રાખવાનું રહ્યું નથી. ખરી વાત, પણ એક વાત ધ્યાનમાં રાખવી. દુનીયામાં ઉત્તમપણાની ખ્યાતિ હોય તે ઉત્તમપણાને ઘાત કરનારૂ કાર્ય કરે નહીં. તે તીર્થકર, ગણધર, કેવળી એ મહાપુરૂષ સર્વ સાવધના ત્યાગી, સમ્યગુ જ્ઞાનાદિની પ્રતિજ્ઞાવાળા, મોક્ષના અભિલાષી તેવા છોડે કોને-આદરે કોને ? જે સાવદ્ય વસ્તુ તે જ છેડે, જે મોક્ષ, આત્મ કલ્યાણ ને કર્મ નિર્જરામાં સહાયભૂત વતુ જ આદરે. આટલાથી જ તેમના વર્તનને અનુસરવા બંધાઈએ છીએ. આને મુદ્દો ઉત્તમતા ઉપર આવ્યું. તે જ મુદાએ કેશીકુમારે પ્રદેશી રાજાને જણાવ્યું કે-નાસ્તિકપણું અધમ છે, તેથી પૂર્વજોએ કર્યું હોય છતાં છોડવા લાયક છે. ગૌતમસ્વામીની કેટલી પેઢી બ્રાહ્મણપણામાં ગઈ હશે? તે બ્રાહ્મણપણું છોડતાં શરમ આવી નહીં હોય ? એક જ મુદ્દાએ, ધર્મ પદાર્થ પર પ્રીતિ હોય, ચાહે તેને પરંપરા–પેઢી–જાતિ
ખ્યાતિ તમામને ભોગ આપવો પડે તે પણ અડચણ પડે નહિં. બધું કયારે? પદાર્થ પર પ્રીતિ થઈ હોય, જેને પદાર્થ પર પ્રીતિ છે તે ભલે અવળે માર્ગે ચઢયે પણ સવળે દહાડે આવશે, તે સવળામાં શીળવાળો જ થવાને. ગૌતમસ્વામી મિથ્યાત્વમાં પણ આગ્રહી હતા, તે સાચો ધર્મ પામ્યા ત્યારે સત્યમાં શિરોમણી થયા. મૂળ વસ્તુ હતી, સત્ય પર પ્રીતિ જૂઠાને સત્યને નામે પકડયું પણ પકડયું સત્યની પ્રીતિએ. અસત્ય જાયું ત્યારે છેડતાં વાર ન લાગી.
મિથ્યાત્વને ગુણસ્થાનક કેમ કહ્યું? મેક્ષ પામવાને વિચાર થાય ત્યારથી શાસ્ત્રકારોએ એક પુદગલ જેટલે સંસાર કેમ રાખે? તેથી વધારે રખડવાનું હોય તેને તે મોક્ષનો વિચાર પણ ન થાય. શૈવ, વૈષ્ણવ હોય તે મોક્ષને નથી માનતા? મોક્ષની ઈચ્છા નથી ? એક પુદ્ગલ પરાવર્તામાં મોક્ષે જનાર છતાં મિથ્યાતત્વમાં જ રાચી રહેલો હોય, તેને મેક્ષ પહોંચાડનારી ચીજ કઈ? સાચા માગ નથી મત્યે પણ મોક્ષ પદાર્થની પ્રીતિ થઈ. તેથી અભવ્યને કુદેવ કુગુરૂ, કુધર્મની માન્યતા હેય નહિં, આ કેટલાક કહે છે તેનું તત્ત્વ એ કે ભલે કુદેવાદિ બુદ્ધિથી દેવને માન્યા, તેને મુદ્દો કર્યો ? તેને સુગુરૂ
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
વિગેરે માન્યા કેમ ? એને આત્મ કલ્યાણુની ઈચ્છા તા થઈ છે. મુંખાઈના નામે ઘાટકાપરના રસ્તે ચઢી ગયા, જ્યારે મુંબાઇ જવાનું મન હાય, રસ્તા ભલે ખાટા મલ્યા પણ મન મુંબાઈ જવાનું હતું. તેવી રીતે અહીં કુદેવાદિને દેવાદિ માન્યા, પણ તે માન્યા કેમ ? એનાં મનમાં મેાક્ષના ઉમળકા થયા, તે ન થયા હોય તે કુદેવને દેવ માનવાની જરૂર નહીં. આ વાત લક્ષ્યમાં લેશે એટલે ખ્યાલમાં આવશે કે મેાક્ષદાતા તરીકે કુદેવાદિને માને કાણુ ? ભવિ હાય તે. ભવિ સિવાયના જીવ મેાક્ષદાતા તરીકે કુદેવને દેવ માનવા તૈયાર થાય નહીં. અહીં એક ખુલાસા થશે. દુનીયામાં કાઈ કહે કે આંધળાએ સાનુ દેખ્યુ, તે માનવું શી રીતે? તેવી રીતે તમે પણ મિથ્યાત્વ ગુણસ્થાન મિથ્યાત્વ કહે તે ગુણસ્થાન કહેા. ગુણસ્થાન કહે। ત્યાં મિથ્યાત્વ ન કહેા. તમે તે બેએ એલેા છે. આ એ શી રીતે ? તેનુ' શાસ્ત્રકારાએ સમાધાન આપ્યું છે. માદાતાપણાની બુદ્ધિએ કુદેવાદિને માનવારૂપ વ્યક્ત મિથ્યાત્વ માક્ષની માન્યતા થવાથી ચઢતું સ્થાન છે. માટે તેનું નામ મિથ્યાત્વ ગુણસ્થાન. તેટલા માટે શાસ્ત્રકારોએ વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિની પ્રાપ્તિ તે ગુણસ્થાનક કહીએ છીએ. આંધળા ખાચકા મારતા હતા. તેમાં ભાર આવ્યે ને વજનદાર દેખ્યુ. આંધળે સાનુ દેખ્યુ કે ? સમ્યકત્વની અપેક્ષાએ મિથ્યાત્વની જગાપર નામ નિશાન પણ ગુણુનું નથી, પણ માક્ષદાતાની બુદ્ધિએ કુદેવાદિ માને તેને ગુણસ્થાન કહેવામાં અડચણુ દેખી નથી. તે અશવ્યને મિથ્યાત્વ ગુણસ્થાન હોય કે નહિ ? દુનીયામાં દેવ-ગુરૂ અને ધર્મો એ પ્રકારે મનાય છે. એક મેાક્ષની બુદ્ધિથી, એક મેાક્ષ બુદ્ધિ વગર દુનીયાના ઉપદ્રવ દૂર કરવા માટે અથવા દુનીયાના ઇષ્ટ પદાર્થની પ્રાપ્તિ માટે જે કુદેવાદિને માક્ષદાતાની બુદ્ધિથી ન માનતા હોય કેવળ લેાકની અપે. ક્ષાએ ઉપદ્રવ ટાળશે, રિદ્ધિ મળશે, એવા કારણેાથી કુંદેવાદિને દેવાદિની બુદ્ધિથી માનતા હોય, તે ધમ પદાર્થ તરફ ગએલા જ નથી. ચેતનાવાળાને જ આ મિથ્યાત્વ હોય. આ લેાકેાની અપેક્ષાએ માક્ષબુદ્ધિ સિવાય દેવ-ગુરૂ, ધર્મની બુદ્ધિવાળા થયા તેવા મિથ્યાત્વી હરકેાઈ હોય તેને માનવામાં અમને અડચણુ નથી. બ્યક્ત મિથ્યાત્વ છેલ્લા પુદ્ગલ પરાવત વાળાને જ મળે. અથ કામ માટે જે દેવાદિ મનાય તે અત્ય
Page #300
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૧ મું
[ ૨૮૫
પુગલમાં હેય, એ સિવાયમાં પણ હોય તે તેને મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેમ ગણે છે? એ મિથ્યાત્વને ગુણસ્થાન કહ્યું છે. તે માટે શાસ્ત્રકાર લખે છે કે મિથ્યાત્વ ચેતનાવાળાને હોય, જેને ચેતના તેને સ્પર્શાદિના તેટલા જ્ઞાન જરૂર રહેલા છે. તે જ્ઞાન હોવાથી એને ગુણસ્થાન કહીએ છીએ. કેટલાક વ્યક્ત મિથ્યાત્વમાં દેવત્વપણાની બુદ્ધિ થઈ પછી મોક્ષના કારણ તરીકે હોય તે અંત્ય પુદગલ પરાવર્ત હોય. જેને તે હેતુ ન હોય, જે કે જ્ઞાનશક્તિ હોવાથી ગુણસ્થાન કર્યું છે, એ પ્રકારે મિથ્યાત્વને ગુણસ્થાન કહ્યું છે.
મૂળ વાતમાં આવે. જે મોક્ષદાતા તરીકે કુવાદિને માને તેઓ પદાર્થને રસીયા થયા, પણ પદાર્થની પ્રીતિવાળા નથી. પણ રસીયા હોવાથી જે દહાડે સાચે પદાર્થ માલમ પડે તે દહાડે જગતને ભેગ આપવો પડે તે આપી દે. તે વાત ગૌતમના દષ્ટાંતમાં જોઈ ગયા. ૨૦ વરસ સુધી બ્રાહ્મણપણું તે વખતે રજપુતના ચેલા થવું, તે વખત જાત પર જાય છે ? આવા મિથ્યાત્વીને સત્યની પ્રતીતિ થઈ એટલે સત્યની પ્રતીતિ ખાતર તે ભોગ આપવામાં અડચણ થઈ નહીં. આજે જેની હા-ના લઈ બેઠા છે, સાચું જાણે છતાં પકડયું છેડાતું નથી. સત્યની પ્રતીતિ થયા છતાં, કબૂલ કર્યા છતાં હા-નાનું વેર છેડાતું નથી. તે જાણીએ છીએ કે દુર્ગતિના ખાડા છે પણ છોડાતું નથી. પ્રતીતિની ખામી નથી પણ સત્ય પદાર્થની પ્રીતિની ખામી છે. છોકરી બહેન કેના માટે આ ભવ માટે કે ભવભવ માટે આ વિચાર આવ્યો નથી. ગૌતમસ્વામીને બ્રાહ્મણપણું વિગેરે છોડવું પાલવ્યું. ૫૦૦ વિદ્યાથીનું ગુરૂપણું, આખા મંડપનું અધિપતિપણું છેડ્યું પાલવું પણ સત્ય જાણ્યા પછી તેની ઉપેક્ષા પાલવી નહીં. પછી આ બધું જતું કર્યું પણ સત્ય જતું કર્યું નહિં. સમ્યગ્દષ્ટિ અવિરતિમાં રહે તેને વિરતિ સાચી લાગી તે અવિરતિમાં રહે કેમ? વાત એ છે કે-સત્ય જણાયું, પ્રતીતિ થઈ છે, પણ પ્રીતિ ઝળકવી જોઈએ તે ઝળકી નથી. આથી અવળું સમજી ન ચે. જેમ વિરતિ સારી જાણી છતાં વિરતિ લેવાતી નથી, માટે સમ્યકને વાંધો નથી, તે તેથી વિરતિ સાચી–સારી જાણ તેમાં અડચણ નથી. તેને અંગે સમ્યકત્વમાં અડચણ નથી. સાધુએ નિષ્કષાયપણે મોક્ષ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૬ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
દશા વગેરે સારી–સાચી જાણી, તે પણ લેઇ શકાય નહીં. તેટલાથી સાધુપણાની કિંમત નથી તેમ નથી. જેમ સાધુપણામાં નિષ્કષાય વિગેરે સાચા-સારા જણાયા છતાં લેઇ શકાયા નથી. દેશિવરતિમાં બધું સારૂ જાણ્યું છતાં લઈ શકાયા નથી. એવી રીતે કાઈ સમજી લ્યે કે હું સાચાને સાચું માનું છું પણ ભાગ આપી સાચાને કબૂલ કરવા તૈયાર ન રહું, તા અવિરત દેશિવરતની પ્રમત્ત સંયત સાધુ માફક ગુણુઠાણું રહેવામાં અડચણ શી ? એક મનુષ્ય જૂઠા પક્ષમાં છે, બીજા પક્ષને સારા અને સાચા માને છે, માત્ર ભાગ આપવાની તાકાત નથી, તેથી જૂઠામાં પડી રહ્યા છે. તે આ મનુષ્ય પેલા અવિરતિ સમ્યગ્દષ્ટિ જેવા, સાધુ જેવા ગણુવા કેમ નહિ ?
મિથ્યાત્વના કાર્ય માં મદદગારનું સમ્યકત્વ રહેતું નથી.
એમાં મુદ્દો એ કે મિથ્યાત્વના કાર્ય માં જે જિદગીના ભાગે મદદગારીમાંથી છૂટે નહીં તેને સમ્યકત્વ રહેતું નથી. કદાચ કહે કે સમ્યકુંત્વમાં આગારી છે કે નહિં ? યામિએળેળવ∞ામિબેનેનામિબાનેળ, રાજા, સમુદાય, ખળવાળા, દેવતાના હુકમથી, આ બધા આગાર છે કે નહિ ? વ્રત્તમાં આગાર નહીં રાખતા સમ્યકત્વમાં આગાર કેમ, એના વિચાર કર્યાં ? કારણુ એક જ. તમારા ખળથી વધારે ખળવાળા તેના આક્રમણમાં તમારૂં જોર ન ચાલે, ત્યારે આ આગાર આપ્યું. જે ખળા કારના પ્રસંગ તેમાં તમારો ઉપાય નહિ. અહિં તેમાં દાખલ થાય કે ન થાવ તેમાં બળાત્કારનું નામ લ્યે તા તદ્દન લાઈન બહાર છે. અહીં તે તમે જ ગણુ ને મળ. તમે નિકળી જાવ તા કાઈ નથી. તમે અંદર ભળી જાવ, તમે જેટલા જુઠું માના છેા, ખસી જાવ પછી કેટલું ખળ ને ગણુ ? રહેવું છે મિથ્યાત્વ પાષણમાં, એ જે રાય-ખળ વિગેરે તે ધર્મ વિરૂદ્ધ ખેલવું નહિ', વર્તવું નહિ, માત્ર અન્ય દેવને માનવા પડે તેટલું સમ્યકત્વ ઘાતમાં તે નથી. તે કથંચિત મિથ્યાત્વ પ્રવૃત્તિ કરવી પડે તે સમ્યકત્વ ઘાતમાં ગણાવી શકશો નહિ. તે પણ છીંડી છે. જાહેર રસ્તા હોય ને છીંડીથી જાય તે કેવી દાનતના ? શુદ્ધ માગ ની સવડ છતાં અશુદ્ધ માગે જવું તેમાં છીંડીનું નામ દેવું તે શાસ્ત્રથી વિરૂદ્ધ વગરના બીજે કાણુ ? આથી એક વાત નિશ્ચિત કરી શક્યા કે જેને
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૧ મું.
[ ૨૮૭ પદાર્થની પ્રીતિ થઈ તે સર્વસ્વને ભેગ આપતા ચૂકે નહિ. પ્રતીતિ થઈ હેય પણ પ્રીતિ ન થઈ હોય તે તે ભોગ નહીં આપી શકે. ભગ પ્રીતિ અપાવશે. પહેલા પદાર્થ પ્રીતિ હતી પણ પ્રતીતિ ન હતી. મહાવીરને એગ થયે એટલે પ્રીતિ હતી ને પ્રતીતિ થઈ. જે પદાર્થની પ્રતીતિવાળા હોય તેઓ તે ધર્મની વાસ્તવિક કીંમત સમજે, પણ કેટલાક ધર્મ શબ્દની પ્રીતિવાળા હોય, પદાર્થની નહીં. તેથી અધર્મના કામ કરે તે પણ અધર્મી કહેવડાવવા તૈયાર રહે નહિં. પાપ કરે પણ પાપી કહેવડાવવા તૈયાર રહે નહિં. કારણ, શબ્દ પ્રીતિ એટલી છે. ધર્મ ક, અધર્મ કયો એ સંબંધી કંઈ પણ નથી. ધમીં શબ્દની પ્રીતિ અધમી શબ્દની અપ્રીતિ, પુણ્યશાળી–ભાગ્યશાળી શદની પ્રીતિ. અહીં પ્રતીતિ હેય ને પ્રીતિ ન હોય ત્યારે કયાં લઈ જઈશું? શૂન્યમાં. ભાંગ નામ માત્રથી, દષ્ટાંત શૂન્ય, દ્રવ્યથી-ભાવથી હિંસા ન હોય તે હિંસા ખરી, પણું ભાંગે શૂન્ય. કારણ? પહેલાં અનંતાનુબંધી તૂટવાના, દર્શન મેહનીય પછી ત્રુટવાનું. અપૂર્વ કરણથી પહેલું ઘેરાય શું? અનંતાનુબંધીની ગાંઠ ભેદાય તે પછી અંત:કરણથી શુદ્ધિ થશે. દુનીયાની અપ્રીતિ ઉભી કરનાર, દુનીયાના પદાર્થની પ્રીતિ દૂર કરનાર તત્વ ખસી જવાનું ને દેવગુરૂ-ધર્મ ઉપર પ્રતીતિ થવાની, તેમાં અનંતાનુબંધી કે ધાદિકના ઉદયથી નડવાના. એ જ્યારે વહેલા ખસે ને તત્વ તરફની પ્રીતિ થાય. તે હોય અને પ્રતીતિ ન હોય એવું દષ્ટાંત નથી. એથે તત્વ તરફ પ્રીતિ થયા પછી પ્રતીતિ થવાની. પ્રતીતિ ચારે બાજુ તપાસી-ગુણ તપાસી સત્ય માનવા તે. પહેલાં તત્વ પર પ્રીતિ કે પ્રતીતિ, પહેલાં પ્રીતિ થશે ત્યારે જ વસતુ પકડશે. પછી ગુણદોષ માલમ પડશે એટલે પ્રતીતિ થશે.
પ્રથમ પ્રીતિ પછી પ્રતીતિ અશુદ્ધા-અશુદ્ધ વસ્તુ, જેની શુદ્ધિનું ભાન નથી એવી વસ્તુ આદરશે તે જ સમ્યકત્વને આદર થશે. નહીંતર દેવ-ગુરૂ-ધર્મની પ્રીતિનો અવસર નથી. બધું સ્વરૂપ જાણીએ છીએ પછી પ્રવૃત્તિ કરીએ તે ઘેર બેઠા જાણવાના નથી, આને માટે અશુદ્ધ વસ્તુ પર પણ આદર રહેતો જ અભ્યાસ થાય તે પછી સમ્યગદર્શન પણ થવાનું નહીં. સંસારી જીવને પણ પહેલાં પ્રીતિ પછી પ્રતીતિ, પહેલાં મોતી-હીર ચમક્તા દેખે એટલે
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
પ્રીતિ, પછી પ્રતીતિ થશે. કોઈ પણ ખાહ્ય પદાર્થ છેટા હશે, છેટા ઉપર પ્રીતિ થશે ત્યારે હાથમાં લેશે પછી પ્રતીતિ થશે. અહીં સમ્યકત્વને અંગે સાધુ ચાલ્યા જાય છે, ઉપર બેઠેલે મનુષ્ય પણ દૃષ્ટિ નાખશે તે જ પ્રીતિ થશે. જે પ્રીતિ થશે તે નીચે ઉતરી પૂછશે કે સાધુ એટલે શુ વિગેરે. અશુભને ત્યાગ શુભને આચરવું આ વાત પૂછે પછી જાણે. ન પૂછે તા જાણે હું ને ભરોસે આવે નહિં. હવે શક્તિની ખામી. હાય તા કેમ ? શક્તિની ખામી અવિરતિને માટે, સર્વ વિરતિ ન મળે તે માટે અગર સંજવલન કષાયેા ન ત્રુટે તે માટે, આ ત્રણ માટે શક્તિની ખામી રાખે છે, પણ શ્રદ્ધામાં શક્તિની ખામી વચમાં લેતા નથી. દેવ ગુરૂ-ધર્મ ની શ્રદ્ધા- પ્રીતિ તેને અંગે શક્તિ ખામીના વિષય લઈ શકતી નથી, માત્ર મિથ્યાત્વી દેવના જુલમથી કપાતા મને જે પ્રવૃત્તિ તેને લઇ શકીએ પણ ભેગ ન આપીએ. જૂઠામાં ભળીએ, ભાગ ન દઈએ ને શક્તિની ખામી જણાવીએ તે કેવળ ખાના છે. સમ્યકત્વની બાબતમાં જે રાજાભિચેાગ વિગેરે છ છીંડી છે તે જુઠું' માનવા માટે નથી, સાચા પર ઘા કરવા માટે નથી. માત્ર તમારૂ જેર ન ચાલે તેથી તેના બળાત્કારે જવું. પડે તેટલા પૂરતા જ બચાવ છે. અહીં પદાની પ્રતીતિ પ્રીતિ આ એ ચડતી અવસ્થાના છે, પશુ શબ્દની પ્રીતિ જગતમાં જગાગા પર છે. કેાઈ જગા પર શબ્દની પ્રીતિ નથી તેવું છે જ નહિં, પત્તા ની પ્રીતિ પ્રતીતિ અને મળે તેા સમ્યકત્વ અને ન મલ્યા હાય ને પદાથની પ્રીતિ હોય તેા અંત્ય પુદ્ગલ પરાવ. પદાથ ઓળખતા નથી, માત્ર શબ્દ સાંભળ્યે ને સારા લાગ્યા, ત્યાં પણ ભવિષ્યના ઉદય સમજી શકાય. શબ્દ સારા લાગ્યા તે તેને ભવાંતરે પણ પત્તામાં આવવુ પડશે. અને લાવે શબ્દ, પદાને લાવનાર શબ્દ તેટલા માટે આ અનાર્યનું લક્ષણ કરતાં જણાવ્યું કે સ્વપ્નમાં પશુ ધમ એવા અક્ષરો મળે નહીં તેમનું નામ અનાય. ત્યારે જે ધમ શબ્દને વળગેલા હાય તે શબ્દ સુંદર ગણતા હોય તેને આય કહી ઉત્તમ ગણે છે. પદાથ ની પ્રીતિવાળા હોય તે અંત્ય પુદ્ગલ પરાવતવાળા. આથી સમજી શકયા કું-ધમ શબ્દની પદાર્થની પ્રીતિ જગતમાં છવાઈ ગઈ છે. તે શબ્દ આર્મીમાં અનિષ્ટ નથી, પણ શબ્દથી પદાર્થ માં કેમ નથી જવાતું ? તેની
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૨ મું.
[ ૨૮૯
કિંમત જણાઈ નથી. તેની કિંમત લૌકિક લેાકેાત્તર દૃષ્ટિએ વિચારવાની. એ અપેક્ષાએ વિચારીએ તે લેાકેાત્તરમાં એક જ વસ્તુ રહેલી છે. પેાતાની ભૂલને મેટું રૂપ આપવું, આપણે પારકી ભૂલને મેટુ રૂપ આપીએ છીએ, પણ પારકી ભૂલ કયારે સમજાય, શાથી થાય, મેટું રૂપ આપનાર કેવે! હાય ? તે કાળા મહેલમાં બેઠેલા કેવું રૂપ આપશે તે અધિ
કાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૨૨ મું. આસા વદી ૩ સામવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે, ધમ એ ચીજ આત્માની માલિકીની, આત્માના જ કમજાની છતાં પણ તે ધર્મના સદુપયાગાદિ કયા પરિણામને નિપજાવે છે, તે ખાખતના ખ્યાલ હજી સુધી આત્માને આબ્યા નથી. આગળ દૃષ્ટાંત દઇ ગયા છીએ કે-બચ્ચા જન્મે ત્યારથી ઇંદ્રિયના વિષય તરફ ઝુકેલા રહે છે. એના સાધના તરફ છેાકરાનું લક્ષ્ય હાતું નથી. છેાકરે! શું તત્ત્વદૃષ્ટિથી વિષયા દેખે છે? તેના સાધનાને તત્ત્વષ્ટિથી દેખતા નથી. માત્ર વિષયાને જ તત્ત્વ તરીકે દેખે છે અને તેથી તેને ધનની, માલની, મિલ્કતની યાવત્ આબરૂની કઈ પણ કિંમત નથી. નાના મચ્ચાંને કિંમત હોય તે માત્ર ઇંદ્રિયના વિષયાની. એના સાધનાની તેને કિંમત નથી, તેવી રીતે આ જીવ પણ અનાદિથી મૂળ આત્માના સ્વરૂપાને ભૂલ્યા છે, તેના તેને વિચારા નથી ને કિંમત કાઈ દિવસ કરી નથી. માર વરસના થયા, લગભગ ચાર-સવા ચાર હજાર દહાડા ગયા પણ દુનીયા શી ચીજ? ખાવું, પીવું ને રમવું. જેમ બચ્ચાંને બાર વરસ ઇંદ્રિયના સાધન વગર ગયા. તે સાધના અલેાપ થયા ન હતા, માત્ર તેને એના ખ્યાલ ન હતા, ષ્ટિ ન હતી અને તેની ક્રિ‘મત પણ ન હતી. તેમ અનાદિથી જીવ રખડે છે. દરેક જગા પર ધર્મ અને પુણ્ય જાગૃત રહ્યા છે, પણ પેલા નાના છેકરાની દૃષ્ટિ વિષયે
319
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ]
શ્રી આરામોદ્ધારક-પ્રવચન-શ્રેણી
તરફ જાય પણ તેના સાધન કે ધનમાલ કે આબરૂ તરફ દષ્ટિ જતી નથી. એને એ વિચાર નથી કે માબાપ દેવું કરીને, ચોરીને ઉઠાવી લાવે છે, તે વિચાર છોકરાને આવતું નથી. તેવી રીતે જીવને પુન્ય પ્રકૃતિ દરેક ભવમાં કંઈ અનુકૂળતા કરી દે છે, પણ તે કયા કારણોથી થઈ, કેટલી જરૂરી તેને આત્માએ વિચાર કર્યો નથી. વિષયેના સાધનને બાળક વિચાર કરતો નથી, તેવી રીતે આ જીવ બાહ્ય આનંદનો વિચાર કરે છે, એ સુખ-આનંદના સાધન કયા તેને વિચાર કરતે નથી. આથી આ જીવ સુખમાં રાજી કેમ થાય છે અને દુઃખમાં બેરાજી કેમ? એક જ કારણ સુખના કારણે અને દુઃખના કારણે સુધી આ જીવ પહોંચતું નથી.
સુખ-દુઃખના કારણમાં નારાજીરાજી કેમ? - તાત્વિકદષ્ટિએ વિચારના સુખના કારણમાં બેરાજી હોય અને દુઃખના કારણમાં રાજી હોય. તમને નવું લાગશે, પણ સમજશે એટલે નવાઈ નહીં લાગે. જેમ ઘરમાંથી ૧૦૦ રૂપીઆ ખરચી નવી ચીજ લાવ્યા તે દેખી રાજી થાવ, પણ ચીજ પેટે ૧૦૦ નો ખાડો પડ્યો તેને વિચાર આવ્યો ? એટલી રકમ કથળીમાં તે ઓછી થઈ ને? તમારી પાસે પહેરવાને દાગીને હતે. બજારમાં ભાવ આવે તેથી તેને વેચી નાખે. દાગીને ગયે છતાં તેમાં નારાજ થતા નથી. કારણ કોથળીમાં વધ્યું. દાગીને ખઉકણું ધન હતું, તેમાં ઘસારો લાગે તેની જગો પર બજાર દેખી વેચે તે વધતું ધન થયું. તેવી રીતે ૧૦૦ ની ચીજની જગો પર સુખ પુન્યને વેચે તે બહારના સાધન મેળવે. શાતા વેદનીયના સુખને વેચો ત્યારે સુખ મેળ. સુખ ભોગવ્યું એટલે કેથળી ઓછી થતી આવી. જેટલું દુઃખ ભેગવ્યું તેટલું પાપ ઓછું થયું. સુખ ભેગવવું તે અન્ય ઓછું કરવાનું. સુખ ભોગવવાથી પુન્ય ઘટયું. ૧૦૦ વરસ દુઃખ ભોગવવાનું હોય તે પાંચ વરસ ભોગવ્યું તે પંચાણું વરસનું પાપ રહ્યું, નુકશાન ફાયદો કયાં? કહે સુખ ભોગવવામાં આ જીવ પિતાની શુભ કર્મપ્રકૃતિમાં નુકશાન કરે છે. સુખ ભોગવનારે જીવ પિતાના પુન્ય કર્મોને દિનપ્રતિદિન ઘટાડે છે. દુઃખ ભોગવનારો દિનપ્રતિદિન પોતાના પાપ ઘટાડે છે. લેણું મટે તે રાજી થાય ને દેણું
Page #306
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૨ મું
[ ર૦૧
ઉડી જાય તેમાં નારાજી કેરું હોય? ઉઠાવગીરપણું ધારણ કર્યું તે લેણું ડૂબે તો રાજી, દેણું જાય તે નારાજ-એ કોણ હોય? ઉઘરાણુંવાળાને ઉડાવવાને રસ્તે થાય. શાહુકારી રાખવી છે, તેને લેણું ડૂળ્યા રાજી હાય નહિ અને દેણું ઓછું થાય તેમાં રાજી થયા વગર રહે નહિં.
આપણે આ વ્યવહાર સમાન છે. દુનીયામાં દહાડા-વરસને વ્યવહાર છે. દરેક સમયે અનંતા બાંધે ને તોડો, તેમાં દિવાળીયા થઈને બેઠા છીએ એ વિચાર જ નહીં. પહેલાં તે ચોપડો જુવે તેને ચક્કર ચડે. પહેલાં ચેપડામાં હંમેશાં મેળ મેળવાય છે. દુનીયાના ચોપડા આથમતે જેવાનાં, આ ચેપડા ઉગમતે સૂર્ય જેવાના છે, છતાં આપણે ઉગામતે કે આથમતે પણ જેવા તૈયાર નથી. જેને ત્યાં ચોપડા જ નથી તેવાને ઘેર સાવચેતી કયાંથી હોય? નામું જોવાય તેને ઘેર સાવ ચેતી હેય. જેને ઘેરનામું મંડાય નહીં, જોવાય નહીં, નામાની દરકાર પણ નહીં, તેને દુનીયામાં બેવકુફ ગણીએ. જ્યારે કુકાના ચેપડા માટે બેવકુફ તે પિતાના આત્માનું નામું ન રાખનાર કેવો? પેલું નામું નિશાળમાં શિખવાય છે. આ નામું ભણવું કયાં ? આ નામાની નિશાળ તયાર છે, પણ એ નિશાળમાં બેસવું જ નથી. વગર નિશાળે બેઠેલો પ્રોફેસર શી રીતે થાય ? આજ કેવળ-મન પર્યવ-અવધિ ભલે નથી, પણ નામું તે ચકખી રીતે કરી શકે તેમ છે. પિતે જ વિચારે કે, અત્યારે કયા કર્મ બાંધું છું, નિર્જરું છું, તમામ સમજી શકે. આ નિશાળમાં ભણ ના કયા ગુણે આત્માના પ્રગટ થયા, કયા ગુણે દબાઈ રહ્યા છે, તે બધું સમજી શકે છે, પણ નિશાળે લેખણ પાટી લઈ બેસે છે, એ કરવાનું શું છે? નિર્માલ્યનું લેણું હિસાબમાં કઈ ગણે નહિં, પણ સરકારી લેણું હોય તે પ્રાણ જાય; તેવી રીતે આપણે ભૂલા ભમીએ છીએ કે કર્મને નિર્માલ્ય ગણીએ છીએ. તેને ભયંકર પરિણામ લાવનાર ગણુએ તે પછી બેદરકાર રહીએ જ નહીં આસ્તિક કહેવડાવવા ખાતર જેની ગણાવવા ખાતર કર્મ છે. ભેગવવા પડે, છે, સુખ-દુઃખ આપે છે. આ વાત મેંઢે બોલીએ છીએ, પણ અહીં કાળજામાં કોતરાઈ છે કે નહિં? તે તપાસે. નાના બચ્ચાં સરકારની સ્થિતિ ન સમજે. તે વખત સરકાર આમ કરશે, આમ બેલે પણ અંદર કંઈ નહિં,
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૨ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
મ્યુનીસીપાલીટીથી રેલ્વે તરફથી કંઈ ડર નથી. તેવી રીતે આ જીવ કર્મની થીયરી માટે બેલે છે, વાત કરે છે, પણ છતાં હજુ બાળકદશામાં છે. પાંચ રૂપિઆનું દેવું કરવું હોય તે કેટલો વિચાર કરે છે, તે માટે આટલે વિચાર, તે આ દેવું થાય છે તેને વિચાર કેમ નથી આવત? છોકરું રમકડું ભાંગ્યાને વિચાર કરે, પણ હાર તુટ્યાને વિચાર કરતો નથી. એ બિચારો રમકડામાં રાચેલ છે. કંડીની કિંમત હૃદયમાં નથી આવી. આ જીવને જગતની કિંમત આવી છે, કરમની કિંમત નથી આવી. તેથી સુખ ભોગવે તે વખતે રાજી થાય છે, પણ પુન્ય આટલું ખવાયું તેમ નથી સમજત. દુઃખ વખતે નારાજી થાય છે, પણ ફાયદો માલમ નથી પડતા. આથી તપાસશે તે શાસ્ત્રના વચનની શ્રદ્ધા થશે. ચાહે તો તીર્થકર, આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ આ ચાર શા માટે? સિદ્ધ કર્મ રહિત છે. તેથી તેમને કોરાણે મૂકીએ. આ ચારે સુખ મેળવવું નહીં, મેળવવા પ્રયત્ન પણ કરવો નહિં ને મળતા સુખને લાત મારી છેટું કાઢવું. કથંચિત ચૂકીને સુખ ભોગવી જવાય તે આયણ લઇ શુદ્ધિ કરવી.
પાપનું પ્રતિકમણ–નિંદન-ગીંણ કેમ? વિચારે! હિંસા ને જૂઠ એ તે જગતના બીજા ના વિષયવાળી ચીજ છે, પણ અદત્તાદાન ચાહે જેવા વિષયના અનુકૂળ સાધન હોય તે પણ આપ્યા વગરના તે લેવાય જ નહિં. દુનીયામાં અનુકૂળ સાધન રસ્તામાં રખડતા હોતા નથી. પાંચે ઇંદ્રિના વિષયોમાંથી અનુકળ વિષયની માલીકી કોઈ પણ ધરાવતું હોય છે, એ પદાર્થ વગર માગે લે નહીં. જગતના વિષયે તરફ એકદમ તિરસ્કાર. કેઈની પણ ચીજ ઉઠાવી લેવાની બુદ્ધિ ઈષ્ટ વિષય માટે કરે છે. જેણે ઈષ્ટ વિષે ન કાઢી મૂક્યા હોય તે પારકું ન લેવું તેની પ્રતિજ્ઞા કરે જ નહિં. ચોથા પાંચમા વ્રતમાં આવીએ, ચોથું એટલે શબ્દાદિ પાંચ સંબંધી જે કામક્રિડા તે બધી કામક્રિડાને ત્યાગ. ભૂતકાળમાં થયું તે ભૂલ, વર્તમાન કાળમાં દૂર છું, ભવિષ્યમાં યાવત્ છવ માટે દૂર રહીશ. જેને સુખની અભિલાષા હોય તે ત્રણેમાંથી એકે કરી શકે ખરે? પાંચે વિષયને અંગે જે કીડા એ ભૂતમાં કરી તે મારી મોટામાં મોટી ભૂલ,
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૨ મું
[ ૨૯૩
ભૂલ ન ગણીએ તે તત્ત્વ મંતે પત્તિમામિ નિમિત્તહિામિ શી રીતે એલીએ છીએ? તેથી પ્રતિક્રમું છું. એટલું જ નહિં, પણ અ'તઃકરણથી ખરાબ થયું તેમ ગણું છું. એકલા અંતઃકરણથી નહિં, પણ જે ધમ - કૃત્યથી લેાકમાં પાતે પ્રશ'સા પામવા માગતા હોય, તેા ધમ કૃત્ય બીજાને જણાવવું નહિં, પણ પાપથી પાછા હઠવું તે તા લેાકમાં જરૂર જણાવવું. તેથી નિિમ, ગુરુ સાક્ષીએ આની નિંદા કરૂ છુ. નિંદા ગર્હામાં ફરક, પેાતાના આત્મામાં પશ્ચાતાપ તે નિંદા, ગુરુ સમક્ષ જે પશ્ચાતાપ તે ગાઁ. શાસ્ત્રકારો જાહેર માફી મગાવરાવે છે. પાપ એવું ખરાખ લાગ્યું છે. જેથી ખાનગી માફી માગી છતાં એટલાથી સ`તેાષ ન થયા. તેથી ગુરુ આદિક સમક્ષ માફી માગે છે. તે પણ કુભારના જેવી નહિં, માટે પદ લખ્યું કે, અન્નાનું વોસિરામિ એવા પાપમય આત્માને ધિક્કારની લાગણી સાથે છેડી દઊં છું. મહાવ્રત અંગીકાર કરતી વખતે દુનીયાનાં સુખા તરફ કેવી ધિકારની નજર હાવી જોઈએ? સાક્ષાત્ દુનીયામાં ગણાતું સુખ લીધું, છતાં કારણ હાય તા કા સહેજે ખની જઈએ. આ સુખની ઈચ્છાનું, તે ઈચ્છા પૂરી કરવાનું કારણ ધન, સુખની ઈચ્છા કેાને ઉત્પન્ન થાય ? જેને વાસરે છે તેને કઇ નહિં. તેથી પાંચમા વ્રતમાં સવાલો વરિન્નાબે વેમનું વિષયાના સાધને તેને છેડી ઘઊં છું. અરિતાએ હિંસા, જૂઠ સાથે અદત્તાદાન મૈથુન પરિગ્રહના ત્યાગ કર્યાં. તેવી રીતે આચાય, ઉપાધ્યાય, સાધુ આ ત્યાગ કરનારને માનીએ છીએ.
સુખને છેાડનાર અને દુઃખની સામે જનાર પરમેષ્ટિએ,
સુખને લાત-સાટા મારનાર આપણા પરમેષ્ઠિ તેનું બાહ્યથી લક્ષણ કયું ? સુખને સાટા મારનાર એટલું જ નહિ, પણ દુઃખને દીલે લગા ડનાર. મગધમાં ફરતા ઉપસર્ગ ન થયા ત્યારે ચાલ અનાય માં, શા માટે? દુઃખને દીલ અણુ કરવા માટે ઉપસના સ્થાને જાણી જોઇને ગયા. ચ'ડકૌશિક જ્યાં રહે છે, રસ્તા શૂન્ય છે, જાડ-મીડ પણ મળી સાફ થઈ ગયું છે એવા જગલમાં લેાકેાએ ના કહી છતાં બંને વાર્થ. માળેવિ' આ રસ્તા ભય'કર છે, ન જાવ, છતાં પેાતે ત્યાં ચાલ્યા. શા માટે ? જેને હડકવા ચાલે છે તેવાને કાને ભરું છું' તે વિચાર કરવાના હાય નહિ. કુતરૂ' માલીકને ન ભસે પણ હડકવા હાલે પછી ફાઈને
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૯૪]
શ્રી આગમ દ્વારક-પ્રવચન–શ્રેણી ન દેખે. તેવી રીતે હકના હડકવા એ હડકવા થએલા ભગવાન ઉપર હક લાવે છે. ત્રણ લેકના પૂજ્યને હકમાં નાખે છે. દેવપણું ઉડાવી ધો છે, તે તમને હડકવા ન કહે તે શું કહેવું? છતી રાજઋદ્ધિ છેડી આત્મકલ્યાણ માટે નીકળેલા જગતમાં પોતાની કે પારકી ચીજ એમ નથી તે હક શી રીતે કરવા ગયા હતા? એ હકના હડકવાવાળાના વચને તમને અસર કરે છે. તેમની સાથે બેસવાવાળાને લાખ છાંટ લાગે તે શી દશા થાય તેવી રીતે આ હકના હડકવાવાળાના શબ્દો તમારા કાનમાં આવે તે તમારી બુરી દશા થાય. માટે તેના પડખે ન ચડે. તમે તમારા કુપમાં ભગવાનને ઘાલે તે જૈન નામ ધારણ કરનાર સહન નહીં કરે, તે મહાવીર રસ્તે બંધ થઈ ગયે છે. એક દષ્ટિની જવાલાથી બધાને મારી નાખે છે. હું પણ તેથી બચવાને નથી. હક ગયે હવે તે પોતે જાતે જ નહિં. ત્રણ વખત જવાળા મૂકી, મહાવીરને પણ છોડ્યા નથી. છેવટે ડંખ પણ મા મેલેલી જવાલા તીર્થકરનું આયુષ્ય નિરૂપક્રમ હોવાથી કાળ ન કરે તેથી વેદના રહિત એમ ન કહી શકાય. સહન કરવું તે માટે જ ગયા છે. પ્રતિબંધ કરવા માટે આટલું સહન કરવું તેમાં બે ફાયદા. એક સપના જીવનો ઉદ્ધાર એક અશાતા ખપે. આથી દુઃખને છાતી દેનાર તારાથી થાય તેટલા ઘા કર. આપણે દુઃખને પહેલાં નંબરે પુંઠ દેનાર સુખને સલામી ભરનારા, જ્યારે અરિહંત કઈ સ્થિતિમાં? સુખને સેટા મારનાર રાજ્યઋદ્ધિ, કુટુંબકબીલે વિગેરે છતું છોડયું છે, અછતું નહિ, અછતું છેડાતું. હશે? છેડાય અને પ્રકારનું છતું અને અછતું. રાજ્યઋદ્ધિ છેડે તે છતું પણ જે નથી મળી છતાં મળે તે પણ મારે જોઈતું નથી, તેનું નામ અછતું છોડયું. તે તીર્થકરોએ છાતી અને અછતી બન્ને પ્રકારની ઋદ્ધિ શાથી છડી? સુખથી દૂર રહેવું તે માટે અને અનાર્ય ક્ષેત્રમાં ગયા. પરિષહ ઉપસર્ગને સ્થાને ગયા તે દુઃખ સહન કરવા માટે ગયા. તે વસ્તુ સમજતા હતા કે સુખ ભોગવાય તે સડો, દુઃખ ભગવાય તે તત્ત્વ. એવી રીતે આચાર્યાદિ ત્રણે દુનીયાના સુખને ઠેકર મારે છે અને દુઃખને જાણી જોઈને વહેરે છે. વિચારે એકે ય પરમેષ્ઠિને ચોરીની છૂટી માની છે, મૈથુનની, પરિગ્રહની છૂટી માની છે? આપ આપ દુની
Page #310
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૨ મું
[ ૨૫
યાના સુખને દૂર કર્યા. સુખ વિષયોમાં અને પિસામાં સુખ ગયું છે, તે બેએ તેને ત્યાગ કરવા જ પડે. એટલું જ નહિ, પણ લોચ કરાવ, રાત્રે નહીં ખાવું, ચાલીને જવું, એ દુઃખની કબૂલાત. કદાચ કહેશે કે પ્રાચીનકાળના મુનિમાં આ દશા હતી, પણ આજકાલના મુનિઓ તે એવા સુખને સોટા મારનાર નથી ને દુઃખને દીલ લગાડનાર નથી. આમ કહેનારે ધ્યાન રાખવું કે પાંચમાં આરાના છેડા લગી અદત્તાદાન, મૈથુન-પરિગ્રહના ત્યાગવાળા જ હોવાના. પગે ચાલવું, ગાડીમાં ન બેસવું, રાત્રી ભોજન ન કરવું એ વિગેરે જે સ્થિતિ છે, તે પહેલા કરતા હતા, અત્યારે કરે છે ને પાંચમાં આરાના છેડે પણ કરશે. ફરક માત્ર પહેલા પરિષડ ઉપસર્ગ સહન કરતા હતા, અત્યારે સહન કરતા નથી. આમાં સહન નથી કરતાં તેમ નથી, નહીંતર બધા પરિષહ સહન કરાય છે. ક્ષધા કયા સાધુને ભૂખ લાગી કે ઝાડથી આબા તેડી ખાધા, પિતાને ભૂખ લાગે તે પિતે રાંધવાનું ન કરે, વેચાતું ન લેવાનું કરે, તે નથી સહન કરતાં? કુવામાંથી કયાએ પાણી પીધું, ડાંસને અંગે મારવાના ક્યા ઉપાય કર્યા? જે સાધુની રીતિ વસ્ત્રની છે તે જ રીતિએ વચ્ચે નથી પહેરતા? સાધુઓ સાધુપણામાં વસે છે તે આત્માની દષ્ટિએ વતે છે. બળાત્કારે અહીં કેઈને રાખ્યા નથી. સ્ત્રીઓ કયાં લઈને બેઠા છે? તમે ન આપ્યું તો તમને કયાં તમારી સાથે લડવા બેઠા, અલાભ પરિ વહ નથી સહન કર્યો? રોગ આવે તે કયા ઝાડ તોડી દવા કરે છે, એવી રીતે બાવીસ પરિષહ વિચારી લેજે, પરિષહ કોનું નામ? એનું નામ આતાપના છે. ગંગા નદીમાં શીત–ઉણુ સહન કરવી તે આતાપના છે, પરિષહ નથી. આતાપના જાણી જોઈને સહન કરવાની છે. આવી પડેલા તે પરિષહ. આ પરિષહ ઉંડા ઉતરી વિચારીએ તે સહન કરે છે. ઉપસર્ગમાં જેટલા સંગમને લાયક તે પણ બરાબર સહન થાય છે, નહીંતર ત્રણ વરસમાં સાધુએ કેટલાના મોં ભાંગી નાખ્યા હેય, છતાં સાધુએ એક ફરિયાદ કરી નથી. પેલે સરીયાદવાળો છોકરો સ્કૂલથી, શાળાથી જેની ૧૯-૧લા વરસની ઉંમર નકકી છે, તેવા માટે ૧૩-૧૩ વરસ નોંધાવી મનુષ્ય હરણની ફરિયાદ કરી, તેથી ડેલાવાળા રવિવિજયજીને બેડી પહેરાવી એ જ સાધુની સહનશીલતા કે બેડી પહે
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૬ |
શ્રી આગમારક-પ્રવચન-શ્રેણ
રાવનારને જીવતા રહેવા દે. એ જગે પર ગૃહસ્થને બેડી પહેરાવત તે શી દશા થતું? દુનીયાદારીમાં પાછળ રાંડનારી હોય છે. અહીં કોણ શંડનારી છે. પિતાની મર્યાદામાં સાધુઓ છે. તમે મન માન્યા બકા, પેલા. તમને ચલાવી લે. કેઈ પ્રકારે માર્ગમાં આવે એ જ સાધુની ભાવના છે. - પ્રશ્ન–પહેલાના સાધુ દવા કરાવતા?
ઉત્તર–શેલક મુનિ પિતાના રજવાડામાં દવા માટે રહ્યા છે. મહાવીર કેવળી છતાં રેવતીએ ઔષધ કયારે કરેલું ? જે દવા ન કરાવતા હેય તે તૈયાર કરવાનો અવસર ન આવતે.
પ્રશ્ન–તમારું કહેવું એ છે કે, જેની ઉત્પત્તિમાં હિંસા હેય. તેને ઉપયોગ ન કરે.
ઉત્તર–આ મકાનમાં ધર્મસ્થાનકનું લખાણ આપ્યું તેથી અપાસરામાં હિંસા ન થઈ–એમ કહેવું? સાધુને લાંચીએ બનાવે છે. તમને આટલું આપીએ છીએ, એટલે અમને હિંસક ન કહેશે. તમારા ઘરેથી
જ પાત્રા ભરીએ છીએ, તે માટે ચૂલામાં, અગ્નિમાં, પાણીમાં પાપ નથી-એમ કહી દેવું કહેનારા લાંચીઆ છે. એકેન્દ્રિય હિંસાને નિષ્પાપ. કહેવડાવે તે પચેંદ્રિની હિંસા કરાવે તે તેને શું કહેવું? લાંચીઆ ટેળી પણ આવું ન બોલે. સીધી રીતે એ વસ્તુ કેમ છે તે શાહુકાર વિચાર કરે, કણબીએ ભેંસ આપી, શેઠીયાઓએ પાઘડી આપી, દાદર લાઈન સારી હોય તે તમે ઉપયોગ કરો છો કે નહિં? તે કહેવાય જ નહિ. નહિંતર સાચા કેસને અંગે પાઘડી યાદ કરાય નહિં. ઉપગના નામે વસ્તુ નિર્દેશ ન કરાય, ફ્રષિત દવા અપવાદે, અને વ્યયે ઘણાનું રક્ષણ એ દરેકને માનવું પડે છે. હાથને અંગુઠે કપાવી શરીરને બચાવવું પડે, એવી રીતે અપવાદ પદે-છેડા નુકશાને સંજમ બચાવવું પડે.”
પરિવહ શક્તિ પ્રમાણે સહન થાય છે, ઉત્સર્ગ પણ ચગ્યતા પ્રમાણે સહન થાય છે અને મહાત્રતા પહેલા આરાથી પાંચમાંના છેડા સુધી સરખી રીતે માન્યા છે. આટલું છતાં એક વાત ફલાણે કે ટિ દવજ ભરે એટલા તારે ભરવા. નહિંતર તું ગણતરીમાં નહિં. તેવી રીતે વજઋષભનારા સંઘયણવાળા, એ શક્તિ અત્યારે છેવટૂઠા એ
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૨ મું
[ ૨૯૭
સંઘયણની બરોબરી કરાવવા માટે છેવટહુ સંઘયણ લે તે બેલનારા કેવા ગણવા? જેઓના માથે ચક્કર મેલાય અને ઢીંચણ જેટલા જમીનમાં ઉતરી જાય, છતાં ખેપરીમાં કંઈ પણ ન થાય તેવા ઉપસર્ગ સહન કરે. કરા પડ્યામાં જેના માથા તૂટી જાય, પથરા ઈટાલાની વાત દૂર રહી. આવા નિર્બળ સંઘયણવાળાને અંગે સરખાવટ મેલવવા જાવ તે મારગની અપેક્ષા રાખવાવાળા કહે કે-તૈયાર છું, લાવ કેવળજ્ઞાન. વરની ભુવા થવા તૈયાર ને ડાયચા દેતા મેં મરડે છે. આ વાત સીધી રીતે કહી. હવે દુનીયાની રીતિએ કહીએ. ચેથા કરતાં પાંચમા આરાના સાધુ અપેક્ષાએ ઉત્કૃષ્ટતમ છે
ચોથા આરાના સાધુ કરતાં પાંચમાં આરાના સાધુના એક અપેક્ષાએ ઉત્કૃષ્ટતમ છે, જે બજારમાં માલની તરત કીંમત આવે છે. કુટુંબને નિભાવ ચાલે છે તેમાં વેપાર કરવા જાય તેમાં નવાઈ નથી. પણ જેમાં માલ વેચાતા નથી છતાં માલ ભરી રાખવું પડે તે કાળજું કેવું જોઈએ. ચોથે આરે શહેરી બજાર હતું, જેમાં માલ આવ્યો ને ઉપડ્યો છે. તે વખત તીર્થકર કેવળી મન:પર્યવ અવધિજ્ઞાની લધિવાળા દરેક તે વખતે હતા. તે વખતે શહેરી બજાર હતો. લગીર ગામડામાં જઈ ઝવેરાત વેચી આવે તે વખતે માલમ પડશે. ગામડામાં ઝવેરાત કણ ભે? જેની છાતીએ પૂરેપૂરી તાકાત હોય તે ગામડામાં ઝવેરાત ખરીદે. પાંચમાં આરામાં બજાર બેસી ગયો છે, કેવળ માલ ભરી રાખ. વાને છે. એકે ઘરાક નથી દેખાતું, કઈ કેવળજ્ઞાની-અવધિજ્ઞાની કે લબ્ધિવાળા નથી. પહેલાં તે શાલીભદ્ર જન્મે કે તરત ગભદ્ર પટી મોકલે તો દેવલેક માન્યા વગર છૂટકો નહિં, તે સંબંધને બજાર પણ તેજ હતો. અહીં નથી વાયદાના સાદામાં તેજ, આવી દશા છે. પર ભવના ફળે સાક્ષાત બતાવી દે. આવી રીતે લુલા, લંગડા, બહેરા થાય, આંધળો હોય. મેંના આકાર ન હોય એવા આકારને માણસ ન હોય. તરત કેવલીએ કહી દીધું કે મૃગારાણીએ ભોંયરામાં રાખેલ છોકરે જુઓ. પહેલાનાં ભવના પડછાઓ, તિર્યંચના પડછાઓ આમિક રિદ્ધિના ફળો અનુભવાતા હતા, દેખાતા હતા તે તે શહેરી બજાર હતા. આ તે સહરાનું રણ, તેની દુકાનમાં કશું ન વેચાય. બીજે જાય ત્યારે નાણું
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૮ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
મળે. તેવી રીતે પાંચમાં આરામાં જ્યાં તિર્થકર કેવળી વિગેરે નથી. શાની ઉપર સાધુ ચાલે છે? કાગડીના કાન કપાતા નથી આમ કહેવાય છે, પણ પાંચમાં આરામાં કાગળીયાવાળાના સાધુ કાન કાપે છે. એ બજારના સોદાગર ને આ બજારને સેદાગર. તેમાં કોની છાતી હિંમતવાળી? શહેરી બજારમાં વગર પૈસે ગાળા ખવાય, પણ જંગલી દુકાનમાં રેકડા જોઈએ. ચોથામાં બે ઘડી પહેલાં અધર્મીને શિરદાર ને બે ઘડીમાં કેવળ. શહેરી ઉપરની મલાઈ વગર પૈસે ખાઈ જાય. એવી રીતે ચોથા આરામાં વગર પૈસે મલાઈ ખાઈ જતા હતા; આજે તેમ નથી. શહેરમાં વેપાર કરનારને જગ જગો પર પિોલીસગેટ, ન્યાયાધીશ કેરટ અને જંગલમાં ચોકીદાર પણ નહીં. તેવી રીતે તે વખત તીર્થંકર કેવળજ્ઞાની વિગેરે બચાવ કરનાર, અત્યારે કેઈ નહિં. કરમ રાજાના ચોકીદાર હમે. હમે કરમથી બચી વાત કરીએ. કેવળ જેમને સંસારમાં રખડવું છે તેને સીધે રસતે સુઝત નથી. દૂર્લભબોધિને જ એ વિચાર હેય. આ શબ્દ મારા ઘરને નથી. ઉપદેશ માળામાં કહ્યું છે કે જેઓને જેટલા ધર્મના સાધન મલ્યા છે, તેનાથી પ્રયત્ન કરતો નથી, આત્માને ઉજવળ સ્થિતિમાં લાવતા નથી, તે આવતે ભવે મહા વિદેહમાં આમ કરશું, ભવિષ્ય માટે પ્રાર્થના કરે તે અત્યારે આટલું નથી કરતા તે આગળ શી રીતે પામીશ. એ જ જણાવે છે કે શી રીતે પામીશ. મફતી માલ લેવા આવ્યા છે. અહીં પણ એ જ કહે છે કે આ વસ્તુ વિચારીશું તે માલમ પડશે કે આજના કાળને શાસન પ્રેમી કાગળની શરમે કામ કરી રહ્યા છે. પેલામાં આંખની શરમે કામ કરતા હતા. તે વધારે કેશુ? આજકાલના તણાઈ તુસાઈ કરે છે. પહેલા કાળમાં વજઋષભ સંઘયણ કેવળજ્ઞાન દેવતાને સાક્ષાત્કાર દેખે તે તણુંઈને ન કરવાનું. પહેલાકાળમાં લુચ્ચાઓ-લલચાવનારા ન હતા, લાંચરૂ. શ્વત આપનારા ઘણુ ઓછા હતા. આજ ડગલે પગલે લાંચરૂશ્વત શરૂ થઈ ગઈ છે, પહેલાં કાળમાં દુનીયાનું સુખમાત્ર શ્રીમંતને હતું, મધ્યમવર્ગ-પછાતવર્ગ ખાવા પીવા સિવાય સુખ સમજતું ન હતું. આજકાલ મજુર સુખ ને જ મારી શકે. કહો લાંચના બજાર ખુલ્લા છે. એટલું જ નહિં પણ આજથી પચાસ વરસ ઉપર છોકરાને બીડી પીવી હોય
Page #314
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૨ મું
[ ૨૯ તે બાપની આગળ બીડી પીઈ શકે નહિં. આજકાલ નાગાઈના નમુના પાક્યા છે, તે વખત જે ધરમને રસ્તે ચાલવું તે કેટલું મુશ્કેલ. પહેલાં નાટકમાં જાય ત્યારે કેટલી ટીકા થાય? આજકાલ ન જાય તો ટીકા થાય. દારૂડીયાનું દર(ળ) ઉભું થયું તેમાંથી ત્યાગી નિકળે શી રીતે ? ખાવાપીવામાં પહેલા કાળમાં વૈદે સલાહ આપી હોય તે એવા સંધ્યાકાળે સંતાડી લાવે ને ખાનગી ખાઈ શકે. અત્યારે કહેવા આવે તે લો આ કરૂં છું. જાણી જોઈને દરરોજ કરે, એવી નાગાઈ વધી ગઈ છે. તે વખત નાના સાધુને ત્યાગદષ્ટિ એ કેટલી મુશ્કેલ છે, તે ખરેખર પાંચમાં આરાના ઉત્કૃષ્ટા જી. જેઓ મોક્ષે નથી ગયા તે મોક્ષ પામશે તે ૩૩ સાગરેપમે. આજ સારું ચારિત્ર પાળનારા ૭ સાગરોપમે મોક્ષ પામશે. સાધુપણું આજકાલમાં ઘણું મુશ્કેલ છે. સાધુને કઈ બેલી જાય તે ઘાણીમાં પીલાતા, અત્યારે સાધુને બેડી નાખી તે બધા ઊંઘી રહ્યા છે. જે પ્રાચીનકાળમાં વસ્તુપાળ, તેજપાળના વખતમાં સજા કરી, નમુચીએ તિરસ્કાર કર્યો તે વૈક્રિયથી દાબી દીધે. સાધુને ઉપદ્રવ કરનારને સજા થતી હતી, તે વખતે સાધુપણું પાળવું સહેલું હતું. આ બધી સ્થિતિએ વિચારીશું તે હરેક કાળમાં પાંચ પરમેષ્ટિ સુખને છોડી દે ને દુઃખને નોતરૂં દે. એ તત્વદાષ્ટએ હજુ સુખ ભોગવીએ તો રાજી દુઃખ વખતે નારાજ થવું એ શાને લીધે? નાના બચ્ચાને ધન-મિલકત આબરૂની કિંમત હૃદયમાં વસી નથી, તેવી રીતે આત્માના કબજાના સમ્યગદર્શનાદિની કીંમત વસી નથી, તે સુખ-દુઃખ, પુન્ય-પાપથી થાય છે, તેના હિસાબની પણ કીંમત નથી. જેમ બચ્ચે બાર વરસ લગી બેબાકળું ફરે, તેમ આપણે અનાદિથી બેબાકળા ફરીએ છીએ, હજુ આત્માની માલીકીની ચીજ જ્ઞાનાદિની કિંમત આવી નથી, તેથી ધર્મની કિંમત હજુ આવી નથી. હવે ધર્મની કિંમત-ધર્મના ભેદે કેવી રીતે કહેવાશે તે અધિકાર અગ્રે વર્તમાન.
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૦ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી
-
-
-
-
-
પ્રવચન ૧૨૩ મું આસે વદી ૪ મંગલવાર મુંબાઈબંદર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે સમ્યગજ્ઞાન-દર્શન–ચારિત્ર એ જ ધર્મ, તે ઘwો મંત્ર મુક્ષિ અહિંસા રંગો તવ શાસ્ત્રકારે અહીંસા, સંજમ અને તપને ધર્મ કહ્યો છે. તમે શાસ્ત્રકાર કરતાં શાણું થયા છે, એમ લાગે છે. વાત ખરી! નાના મનુ જેને આપણે એમ જ સમજાવી શકીએ કે વ્યાપારમાં લક્ષમી, જગતમાં દેખે છે કે કરોડો વેપાર કરે છે, કરડેએ લમીના ભંડાર ભરી દીધા? તે તમે શું જોઈને બેલો છે? લક્ષમી ક્યાં? વ્યાપારમાં તે વેપાર કોણ નથી કરતું? વેપાર અને કરે છે પણ જેને લાભાંતરાયને ક્ષપશમ હેય તેને લક્ષમી. પશમ ન હોય તે લક્ષ્મી ન મળે. તે હવે તમારા બચ્ચાંને એ પહેલાં કેમ ન શીખવ્યું કે લક્ષમી હોય તે નશીઅથી, તે કેટલા છોકરાને શિખવ્યું? નશીબ એ એની ક્રિયાની આધીનતાને વિષય નથી. વેપાર આધીનતાને વિષય છે. હંમેશા શિખામણ પ્રેરણા કરાય, વસ્તુમાં પ્રયત્ન કરવાનું સમજાવાય, તે જેમાં વ્યવહાર વિષયપણું હોય. નશીબ બધા માને છે પણ નશીબ કહી કયે માર્ગે લાવ? એક જ વસ્તુ રાખી કે વ્યવહારમાં જેથી એ પ્રવતે એવી ચીજ બતાવે. વેપાર બતાવ્યું, નશીબ છતાં વેપાર ન કરે તે ઘેર બેઠા લક્ષ્મી આવી મળતી નથી. નશીબની અંદર વેપાર એક દ્વાર છે, માટે લક્ષ્મી પ્રાપ્તિનું મુખ્ય કારણ વેપાર. નશીબને આધારે હોય તે પણ એમજ જણા કે વેપારથી લક્ષમી. આજ વાત અહીં લાવે. સમ્યગુદર્શનાદિ ત્રણને ધર્મ કહ્યો ત્યારે સમ્યકત્વ એને અને અહિંસા તપ-સંજમ તપને વળગે શું? સમ્યગ ચારિત્રને હજુ સીધો સંબંધ છે. ત્યાં અહિંસા સંજમ તપ હેય તે સમ્યગૂ ચારિત્રને અહિંસાદિ સાથે સંબંધ છે, પણ સમ્યકત્વ અને દેશવિરતિને સંબંધ કો? જે સંબંધ ન હોય તે સમ્યગદર્શન અને જ્ઞાનને ધર્મ કહી શકાય નહિં. અહિંસાદિ ત્રણ હેય ત્યાં ધર્મ કહે. એ ત્રણ ન હોય ત્યાં ધર્મ કહે નહિં. તે પછી
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૩ મું
[ ૩૦૧
સમ્યગદર્શન જ્ઞાનને ધર્મ કહેવાનો વખત રહ્યો નહીં, આવું કોઈ કહે છે. શાસ્ત્ર કહે છે કે-સમ્યગદર્શન શું છે એ સમયે તે બે ચીજ સમજ. પછી અહિંસા સંજમ તપ સાથે કંઈ લાગતું નથી એમ કહે છે તે તને પછી સમજણ પડશે. સમ્યગદર્શન માન્યતા રૂપ, સમ્યજ્ઞાન માત્ર જાણવા રૂપ અને અહિંસા સંજમ તપ ક્રીયા રૂપ. ક્રિયારૂપની અપેક્ષાએ જ્ઞાન અને માન્યતા જુદી પડે એ સ્વાભાવિક છે. અહિંસાદિ ત્રણ પ્રવૃત્તિરૂપ, જ્ઞાન દર્શન માન્યતા-જ્ઞાનરૂપ બે જુદા પડે તેમાં નવાઈ શી? આથી પેલાએ પોતાની વસ્તુ સજજડ કરી. સમ્યજ્ઞાન-દર્શનને ઘમ કહી શકીએ નહિ.
ધમ-ધમધર્મ અને અધમ કેણુ? શાસ્ત્રમાં કહ્યું છે કે-ધમ પ્રમત્ત અપ્રમત્ત સંયમ ૬-૭માં ગુણઠાણાવાળા અને ૧-૨-૩-૪ ગુણઠાણાવાળા અધર્મી, પાંચમાં ગુણઠાણાવાળા ઘર્માધમ. શાસ્ત્ર સાખ સાથે સમજાવે છે. તમે છઠા ગુણઠાણે સાતમે ગુણઠાણે થતી કિયા તેને જ ધર્મ માનજો. પાંચમે થોડા પણ પચ્ચખાણ કરે છે, થોડી પણ હિંસાની વિરતિ સંયમ તપ કરે છે માટે તે ધમધ, જેટલા પક્ષે અહિંસાદિ કરે તેટલો ધમ, જેટલું છૂટું તેટલો અધર્મ. ચોથે નથી દેશથી–સર્વથી વિરતિ માટે ત્યાં ધર્મ જ નથી. વાદી એ કહે છે કે-અહિંસા, સંજમ, તપ ત્રણ હોય ત્યાં જ ધર્મ, સમ્યગદર્શનાદિ ત્રણ ધર્મ જ નહિં, તેથી સૂત્રકારે છઠા સામાવાળાને ધમ ગણ્યા, ચોથાવાળાને અધમીં. પાંચમાંવાળાને ધર્માધર્મી. આ વાકય બત્રીસ આગમવાળાએ બતાવ્યું છે. તારે સમ્યગદર્શન જ્ઞાનમાં ધમ માનવો નહીં. વાદીએ બધું કહી માત્ર ચારિત્રને જ ધર્મ કહેવો. સમ્યગુ. દર્શન-જ્ઞાનને ધર્મ ન કહેવા. પહેલાં તો પૂછીએ છીએ કે-સમ્યગ્ગદર્શન તું કોને માને છે?
દીપક-રોચક અને કારક સમ્યકત્વ ત્રણ પ્રકારનું દર્શન દીવા જેવું, દી તમને નામું ઉકેલાવે, લાખો કમાવડા, ઝવેરાત પરખાવે, છતાં દીવાનું શું વળવાનું? કઈ નહિં. તમે શીખ, ઝવેરાત પારખે પણ દીવાનું કંઈ નહિં વળવાનું. એવી રીતે અભવ્ય મિથ્યાષ્ટિ શાસ્ત્રને ઉપદેશ આપે, પિતાને અંદર શ્રદ્ધા કંઈ ન હોય, વકીલ લા–કરેડનો કેસ ચલાવે, છતાં છાતીએ કરોધા
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૨ ]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણી કેર. એ વાત જેનશાસનમાં જે મિથ્યાત્વી કે અભવ્ય એવા જે વકીલ હેય તે દીપક સમાન. સમ્યગદર્શન. બીજાને ફાયદો કરે, પિતાને લેવા દેવા નહીં. બીજું રોચક, રોચક એટલે સદનુષ્ઠાન રતિ રૂતિ રાવ જીવાદિક તત્વમાં રૂચિ નથી, એ રૂપે નથી પણ તેની વ્યુત્પત્તિ કરતાં કહ્યું કે માત્ર રૂચિ કરવી એટલે દરિદ્ર હોય છતાં પણ સમજુ હોય તો તેને મરથ સારા હોય. ગર્ભમાં આવેલા ભાગ્યશાળીની ઈચ્છાઓ, ગર્ભના પ્રભાવે થએલી ઈરછા એમાં ગર્ભનું શું વહ્યું? એ ઈચ્છા કયા ગર્ભને પુરી થાય? એ ભાગ્યશાળી હોય તેની ઈચ્છા પુરી થાય. શુષ્ક મને રથ હોય કયા જીવને? ગર્ભના જીવને માટે એ કેવળ શુષ્ક, છતાં ભવિધ્યને ભાગ્યશાળી હોય તેને જ એ મને રથ થાય. તેવી રીતે અહીં સ૬ અનુષ્ઠાન કરી શકે નહિં, પણ અહિંસા, સંજમ અને તપ એ ત્રણેની રૂચિ હરદમ રહ્યા કરે, તેનું નામ રોચક સમકિત. રોચકમાં છો કે દીપ કમાં? ત્રીજું કારક કરી દેખાડે, જેમ રજપુત રસ્તા વચ્ચે જ હોય સહઅયોધી હોય, શરીરે મજબૂત, કળાઓ શીખેલે, એવામાં સામે ધાડુ આવ્યું. આ વખત રજપુતને હથીયાર ન હોવાથી સંતાઈ જવું પડયું. હજાર સાથે એકલો યુદ્ધ કરે, આટલી તાકાતવાળો છતાં હથીયાર નથી, તેથી સંતાએલા સહઅયોધી રજપુત તેના અંતઃકરણમાં શું થઈ રહ્યું છે. ધાડાના ભયે સંતાઈ ગયે છે. શસ્ત્ર શૂન્ય છે. તે વખતે તેના કાળજામાં તપાસ શું થાય છે? આ સ્થિતિના સરખું આ રેચક સમકત. કર્મનું કટક-ધાડપાડુ મારી ઉપર આવ્યું છે. હું અનંત શક્તિવાળા પણ આ ચારિત્ર હથીયાર મારા હાથમાં નથી. જે એ ચારિત્ર હથિયાર હોય તે એકેએક ધાડપાડુના ભુક્કા કાઢી નાખું. સંતાએ કઈ સ્થિતિમાં હોય? કારક સમ્યકત્વવાળો તે જ કે ચારિત્ર હથીયાર માટે ઝંખના આ. સ્થિતિની. છૂપાયા છતાં આપણને કર્મકટક ધાડપાડું લાગ્યું છે. એ કર્મ તે શું પણ આખા જગતના કર્મ આવે તે અંતરમુહૂર્તમાં ચૂરી નાખું એ મનમાં આવ્યું? શું કરીએ ? આ લજાવનારા દીનતાના શબ્દો બેલે છે. કર્મને માટે મારી તાકાત અજમાવું. મારા પિતાના કમ તે શું પણ ત્રણ જગતના બધા જીનાં નિગદીયા નારકી તિર્યંચ દેવતાના બધાના કર્મો છૂટી મારામાં આવી જાય તે એ મારા અને બધાના કર્મો
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૩ મું
[ ૩૦૩
બળીને ભસ્મ કરૂ' આવી મારા આત્મામાં તાકાત છે, પેલેા સહસ્રચૈાધી હતા, આ અન તયાધિ સવધૃષિ આ જીવ છે. આવા સચાધિ સુભટ અને કર્મના કબજામાં જવાનો વખત આવે તે વખત છૂપાઇ જવું પડે. સદ્ગસ્રયેાધિ શસ્રશૂન્ય હોવાથી છૂપાઈ જાય. એવામાં ભાગ્યયેાગે હથીયાર મળી જાય તેા આત્માના ઉલ્લાસ લગીર વિચારી લ્યે. એક વખત ખેાટુ' તે કલ્પા કે હું સહસ્ત્રયાધિ છે. સામે ધાડ આવી છે વિગેરે વિચારતાં તમારૂ અંતઃકરણ તૂટી કલ્પનામાં ઉછળે તે પછી શસ્ત્રશૂન્ય સ'તાઈ રહેલાને શસ્ત્ર સજાવનાર મલે તે વખત કેવા હોય ? એવી રીતે જે આત્મા આવી દશા ભેાગવે તે વખતે રાચક સમ્યકત્વ. સદનુષ્ઠાનની હથીયાર ઉપર જેવી સુભટની રૂચિ તેવી રૂચિ જયારે ચારિત્ર સદ્દઅનુષ્ઠાન પર હોય ત્યારે રોચક સમ્યગ્દર્શન. સહસ્રયાધિ રાંગણમાં ઉતર્યાં છે અને ધાડપાડુને ઠેકાણે પાડતા જાય તે દશા તે કારક સમ્યકત્વ. અહિંસા, સજમ અને તપ એની શક્તિ હથીયારથી કમકટકની કઠિણમાં કઠીણુ જે જબરજસ્ત તેને જડમૂળથી ઉખેડી નાખવા માટે મથતા તે કારક સમ્યકત્વવાળે, આથી મેાક્ષના અધિકારમાં એ શબ્દો લખે છે. જેને માટે દુનીયા છેાડી હતી તે કર્મ શત્રુના નાશ કર્યા. જે કુળ મહત્તરાએ આશીર્વાદ આપ્યા છે તેમાં પરિષદ્ધ ચમુને સૈન્યને હણી નાખેા. કમ શત્રુના નિર્ભ્રાત કરવા માટે હંમેશા પ્રયત્ન કરો. ક°ટકનાં કાંટા કાઢી દૂર કરવા, તે માટે જ ધ્યેય અને ઉદ્યમ તેનું નામ કારક સમ્યકત્વ.
ત્રણમાંથી તમને કર્યું સમ્યકત્વ ?
ભલે શ્રોતા-વક્તાએ તપાસવું કે કયા સમ્યકત્વમાં છીએ. દ્વીપક રોચક કે કારકમાં. કારકની કથા કડવી લાગે છે, કરવું દૂર રહ્યું પણ તેની કથા પણ કડવી લાગે છે, ત્યાં કારક સમ્યકત્વવાળા શી રીતે ખના તે પછી રાચકવાળા શી રીતે ? સદનુષ્ઠાન કરવાની રૂચિ ન થાય ત્યાં સુધી રોચકમાં પણ નથી. કારકમાં નહીં ને રોચકમાં પણ નહિં. દુર્ભોગ્યની દશા કે દ્વીપકમાં પણ દેવાળુ કેમ ? દીપક કાને કહ્યું ? દીવા પાતે સમજે નહિ, વાંચે નહિ, પારખે નહિં, છતાં પણ બીજાને સીધું વંચાવવું-પરખાવવું એમાં તા કારણ બને છે. દીવા કાઇના સગે। નથી.
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૪ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
દીવા આગળ ચાંદીને સાનુ દેખાડી ન ઘે, પથરાને હીરા દેખાડી ન છે. ત્યારે દીવાના એક જ સ્વભાવ કે જેવી વસ્તુ હાય તેવી ખતાવી દેવી. જેવી છે એવી બતાવતા પણ શરમ આવે છે, કારક-રાચક દૂર રહ્યું પણ અભવ્ય મિથ્યાત્વીને જે દીપક છે તેનું પણ આપણુને દેવાળુ છે. મીલેાનાં વેપાર કરે છે, અમુક તેને ખાવુ લાગે માટે વધારે ચર્ચા ન કરી. કહા ત્યારે દીપકનું પણ ઠેકાણું નથી. એને ફાયદે થાય એ બુદ્ધિએ સાચુ તા જણાવ. તેને શરણનુ સ્થાન કયાં ? જયાં કરશે ત્યાં શેઠજી, શેઠજી કહેવાશે, ૨૩ કલાક પાપાર'ભાને પોષવાવાળા છે, તેમાં લગીર પણ છંછેડવાવાળા નથી. તું પણ નહીં છ ંછેડે તે અહીં આવીને કરવાનું શું? તા ત્યાં દ્વીપકના ભડકા ન કરો, એને લાઈ કહીએ છીએ. અજવાળું કરી વસ્તુ સ્વરૂપ જણાવી દે. હવે વિચારા જ્યાં દીપકમાં દેવાળુ તા શાસ્ત્રકારે આ વાત કહેલી છે માટે આ હી દેવી, તે મારી ક્જ છે. તીથકર નામ ગેાત્ર કમ ખાંધનારાને દ્વીપકના દેવાળામાં ચાવીશીએ રખડવી પડી. તેમાં દીપક જેટલ' ન રહ્યું, ત્યારે ચાવીશીએ રખડવી પડી. કમલપ્રભ આચાય
જેવી રીતે વચમાં હરિભદ્રસૂરિ વખત ચૈત્યવાસીનેા ઝ ંડા હતા તે વખત પણ ચૈત્યવાસીના ઝંડા હતા. કેટલાકની એ માન્યતા તે બીજા શ્રાવકા સ`ભળાતા નથી તા સાધુએએ દહેરા સભાળવા, એમાં લાભ છે. એ એના વિવાદ પડયા. આપણે કરીએ છીએ તે વ્યાજબી; કેટલાક વ્યાજબી નથી એમ માને છે. ગેરવ્યાજબી માને છે, વ્યાજબી માને છે, તે વખતે નક્કી કરી કમલપ્રભ આચાય શાસ્ત્રના પારગામી છે, તે જે નિણૅય આપે તે બન્નેએ કબૂલ કરવા. આ જગા પર કમલ પ્રભુ આચાર્ય આગળ કેટલા પૂરતા ? નહીંતર દેવની પૂજા ગણવામાં, ન ગણવામાં એમાંથી એકમાં તા હશે? એમાં કાઇ કારાણે રહ્યું હાય. જ નહીં. અહીં શાથી ? ચૈત્યને ઘર કરીને બેઠા ન હતા, આટલા પૂરતા જ તટસ્થ તેના ટાળાવાળાને ત્યાગીને મધ્યસ્થ ગણે. તેમાં કોઈ જાતની અડચણ નથી. સમુદાય સહિત ત્યાં આચાય આવ્યા ત્યારે એએ પક્ષે સામા ગયા. ત્યાં જતણી ભાળી કે આચાય ને આવતા દેખ્યા ને ઉલ્લાસ થયા, તેથી સીધી પગે અડકી નમસ્કાર કર્યાં, જતનીએ નમસ્કાર કર્યા
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૩ મું
[ ૩૦૫
એટલે સંઘટ્ટો થયે. સામઈયું થઈ ગયું. બન્ને પક્ષને નિર્ણય આવ્યે કે સાધુપણા કરતાં કોઈ દિવસ દેવપૂજા વધે નહિં, માટે સાધુપણાના ભાગે દેવપૂજા થાય નહિ. બધાએ કબૂલ કર્યો. આજે શાસ્ત્રીય વસ્તુ છતાં માનવી નથી. ત્યવાસી ઉન્માર્ગે ચાલેલ આગમનું વચન કબૂ લતા હતા. તે આમને કેવા ગણવા? બનેએ કબૂલ કર્યું.
જિનમંદિર છતાં પાપમંદિર કેમ કહ્યું?
એમ કરતાં ચોમાસાનો ટાઇમ આવ્યા, તેથી ગૃહસ્થોએ વિનંતિ કરી કે–મહારાજ ચોમાસું અહીં રહી જાવ તે તમારા માટે એક મંદીર કરાવી દેવાય. આ લેકે અને ચૈત્યવાસી મળી કહે છે કે તમારા માટે એક મંદિર કરાય. ત્યારે હવે પહેલાંને સવાલ અર્ધા આમ હતા અને અર્ધા આમ હતા. તેમાં એક પક્ષને ખુશ થવાનું હતું જ. આ તે શાસ્ત્રીય ખુલાસો આપ્યો. તેથી એક પક્ષ રાજી થયું છે. અત્યારે આ પક્ષ નારાજ, અત્યારે શું બોલવું ? આ બધા દેરા છે, પણ કર્મના ખટલા છે. જો કે દેરા છે પણ સમજજો કે કયા દહેરા કરમના ખટલા છે. ચૈત્યવાસી જેમાં સાધુપણાને વસરાવી આજીવિકા માટે ચે ચલાવે છે, તે ચેત્યોને કરમના ખટલા કહ્યા છે. ત્યાંની પંક્તિ “કવિ વિન મંદિર તરિ સાવજ્ઞ” જો કે આ જનમંદિરો તો પણ પાપના સ્થાનકો છે. આ જગે પર નાગા કહેશે કે મહા નિશીથમાં મંદિરને સાવદ્ય કહ્યા છે. તેથી આ ખુલાસો કર્યો. કવિ તવ શા માટે લખવું પડયું ? જે કે તકે બે પદ શા માટે ? સીધું નિમરિ સાવઝ કહી ઘ. મંદિર માત્રને સાવદ્ય ગણવા હતા તે તેમ કહેતે, તે પદ શા માટે? આ સન્માન કરવા લાયક છે પણ એ પિતે એવા સંજોગમાં છે કે-જેને માટે મારે કાઢવો પડે છે. આ અર્થ છે કે તકે ન હોય તે ધક્કો મારી બહાર કાઢી મેલવા લાયક, તે આ માણસ સંઘરવા લાયક નથી. જો કે ફલાણ ભાઈ એ કયારે કહેવું પડે ? જ્યારે તે સત્કાર-સન્માનને લાયક છે, પણ તે એવા સંજોગમાં હોય જેને લીધે આપણે ધક્કો મારી કાઢવા પડે. તેવી રીતે જે કે જીનમંદિર તો પણ સાવદ્ય છે. આ વાકય કઈ સ્થિતિએ બેલાયું હશે ? એકે એક ચિત્યવાસી છે. બહુમતીએ પાસ કરનારા તે. કમલપ્રત્યે શું પાસ કરવું જોઈએ? ત્યવાસ. એમના સિવાય બધાને
૩૯
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૬ ]
શ્રી આમોદ્ધારક-પ્રવચન-શ્રેણી
મત એ કે દહેરા લઈ બેસી જવું. લક વિરૂદ્ધરચાઓવાળા ધ્યાન રાખજે. બધા લેકથી વિરૂદ્ધ, બહુમત લેક વિરૂદ્ધ એ શબ્દ પિતાનામાં દલીલનું દેવાળું હોય ત્યારે જ આગળ કરવા પડે. આ તે નિર્બળતા છે. અહીં આખું શહેર, આખો સમુદાય ચૈત્યવાસી, તેની વચ્ચે બેઠેલા છે. ત્યાં પૂજાયા તે તેના જ પૂજાએલા છે. તેને જ લીધે આવ્યા છે. ધામધુમથી એ લેકે લાવ્યા છે પણ જેને શાસ્ત્રની સચેટ શ્રદ્ધા છે. મને કોણ લાવ્યું છે, આ બેલીશ તે શું પરિણામ આવશે? તે વિચારે તે કઈ દિવસ સાચી વસ્તુ પ્રગટ કરી શકે નહિં.
ઉશ્કેરાયેલી લાગણી વખતે વિનય–વિવેક રહે નહિં.
કાયદાની દષ્ટિએ સાચી લાગણી સમય જુવે નહિં. સમય જુએ તે સાચી લાગણું નહીં. એ કાયદે કહે છે. એક માણસ અહીં બેઠે, જોડે માતા બેઠી છે. એક લુચાએ માતાનું અડપલું કર્યું, તેનું અહિં ખૂન કરે તે તે નિર્ગુનેગાર, પણ બહાર નિકલ્યા પછી ઘા કરે તો ગુનેગાર. અહીં ઘા કરે તે બેગુનેગાર, ત્યાં ઘા કરે તે ગુન્હેગાર, કારણ? એક જ કારણ. સાચી લાગણી સમય ઉપર ધ્યાન આપે જ નહિ, સમય ઉપર ધ્યાન આપ્યું તે સાચી લાગણી જ નહિ. મને આમ કરશે તે, તેમ કરશે તે, એ વિચાર આવે તે લાગણી જ નથી. લાગણી ઉકેરાઈ હોય તે વખતે વિનય વિવેક હાય જ નહિ. તેવી રીતે કમલપ્રલે એ વિચાર્યું જ નહિં કે મને લાવનાર આ, મારું માન રાખ્યું–મને ચઢાવ્યા, મારી તરફ લાગણી છે, મને આ બધા વિનંતિ કરે છે. આ વખતે એકી ઝપાટે ખલાસ કેમ કરૂં ? એ સત્યની લાગણીવાળાને વિચાર હાય નહિ, તેથી દેરા છતાં પાપના સ્થાનો છે-એમ સંભલાવી દીધું. એક બાજુ મહારાજ કહે છે, માન આપે છે, આવી રીતનું તેમના મૂળના દેરા ઉપર ઘાત થયે હશે તે તેમને આઘાત કઈ સ્થિતિને હશે? પણ તેને વિચાર કમલપ્રત્યે કરવાને હેત નથી. તેને માત્ર જિને. શ્વરના વચનની દરકાર કરવાની હોય છે. આટલા વચનમાં તીર્થકર
ત્ર બાંધ્યું. મૂળ વસ્તુ સ્વરૂપ ન જણાવ્યું હતું તે અસર ન થત માટે બધું સ્વરૂપ જણાવ્યું. એટલા માટે તે વખતની સ્થિતિ મગજમાં લાવવી પડી. વચન તે એક જ બોલ્યા કે દહેરા છતાં સાવદ્ય, એટ
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૩મું
[ ૩૦૭
લામાં તીર્થંકર ગેાત્ર નથી માન્યું. તે વખતના સંજોગ તેના માથે ભય વહેારવા પડચા હશે. ચૈત્યવાસી વિરૂદ્ધ થશે તેા શું કરશે તેના વિચાર કર્યાં જ નથી. લેાકેાનું માન-સન્માન અધું એક જ વચનમાં વિલય પામે છે. જેણે આવા ભય ગણ્યા ન હોય, તે ધમ માં, શાસનમાં, શાસ્ત્રમાં લયલીન કેવા હોવા જોઇએ ? આવી લયલીનતા તીર્થંકર ગેાત્ર ધાવે એમાં નવાઈ શી ? આવી રીતે તીર્થંકર નામ ગેાત્ર ખાંધ્યું. એ કમલપ્રભ શાસ્ત્ર વાંચે છે, તેના અધિકારમાં વાત આવી કે અરિહંત, સ્ત્રીના સ્પર્શ કરે તા તેને અરિહત માનવા નહીં. અરિહંત સ્ત્રીના સ્પર્શ કરતા નથી. બધું ખરૂ પણ તેના સંગ-સ્પર્શ એટલેા કૃષિત છે કે કદી કરે તે તે અરિહંતને વાસરે કરીએ. આમાં અરિહંતને વાસરાવી દીધા એ તત્વ નથી. તત્વ સ્ત્રીના સ્પર્શીમાં આટલા બધા દેષ છે. એક માણસને ચળવળ થાય કે આખી મુડી જાય તેા પણ આમન કરૂં. તા તે ભીખ માગવી સારી નથી ગણતા, પણ ભીખ કરતાં આ કામ ભુંડુ' છે એ જણાવે છે. ભીખને અધમ જ ગણી છે. અહીં ભીખ માંગવા તરફ તત્વ નથી. આ કાર્યાં ભીખ કરતાં ભડું છે. તેવી રીતે સ્ત્રી સ્પર્શ એટલે ખરાખ છે કે અરિહંતની ઉત્તમતા સ્ત્રીના સ્પર્શના દોષ આગળ નકામી થાય છે. તે વખતે દ્રવ્યલીંગીએ પહેલાં દેરા સાવદ્ય કહ્યા હતા ત્યારના ખદબદી રહ્યા છે. ત્યારે પેલી જતણી અટકી હતી તેનું શું ? દીવેા ગુલ, દ્વીપક સમકીતને! દ્વીવેા ગુલ. એ વખત એટલું માન-સન્માન જતું કરી લેાકેાના દ્વેષ જતા કરીને તીર્થંકર ગેાત્ર ખાંધ્યુ હતું તેવાના દીવે! અહીં ગુલ થાય છે. નામ પાડી દીધું છે કે સાવદ્યાચાય . પેલાએ નામ પાડયું છે. એના મદિરને સાવદ્ય કહ્યા છે.
જેમ પોંચ'દ્રિયની દેડકાની દયાને અંગે વાત ઉપાડી તેા તેવાનું (દેડકાચાય) નામ પાડી દીધું. તેથી નામ પાડી નિંદા કરવા લાગ્યા.
આ સાધુની અપેક્ષાએ દેરાની માલિકી સાધુ ધરાવે તેવાને સાદ્ય કહ્યા, પેલા ચૈત્યવાસીએ સાવદ્યાચાય નામ પાડયું. એક તા ખરેખર હકીકત માટે કહ્યું હતું, તેથી આવું નામ પાડયું તે આ વખતે શું કહેવુ કે જેથી ખરાખ નામ ન પડે. દીપક આલવવાના પવન નિકલ્ચા, સમયને વિલ`ખ થાય તે લાગણી નથી. અહીં જવામમાં વિલ`ખ થયા. વિચાયુ.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૮ ]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણી
કે આપણે એવું કરે કે “સાપ મરે નહિ ને લાકડી ભાંગે નહિં.” અહીં કયે રસ્તે કાઢે ? અરિહંતને કર સ્પર્શ હોય તે તેને અરિહંતપણામાંથી ખસેડવાના. બીજી બાજુ પિતાને બચાવ કરે છે. આ એમાં કઈ દશા થાય? આપણે વાણીયા વિદ્યા કરે. આણે રસ્તે કાલ્યો કે-જૈનશાસન સ્થાવાદ છે. આ લુચ્ચાઈ છે, સ્યાદવાદ શબ્દને લુચ્ચાઈ કહું છું. આમાં ગૌતમે મહાવીરને પૂછયું કે જૈનશાસ્ત્રમાં સ્વાવાદ નહિં? મહાવીર શ્રીમુખે ફરમાવે છે કે-સ્થાવાદ ખરે, સ્યાદવાદ નહીં એમ નહીં. મુખત્યારનામું ઘેર લઈ જવા નથી આપ્યું, દુકાન ચલાવવા માટે કહ્યું હતું. આને વધારે સજા થાય, બીજા કરતાં તે મુનીમને મુખત્યારનામું ન હોય તે તેની સજા ઓછી. મુખત્યારનામું સાબીત થાય તે સજા જબરજસ્ત. કારણ એક જ, પેઢીના માટે આપેલા મુખત્યારને ઉપયોગ પેટ માટે કર્યો. સ્યાવાદ મુખત્યારનામું શાસન ચલાવવા માટે, શોભા માટે, આત્માના કલ્યાણ માટે પણ પોતાની માન પૂજા માટે એ સ્યાદવાદ મુખત્યાર નામને ઉપયોગ કરવા માટે કોઈને સત્તા નથી. ત્યાંજ એમ ગૌતમસ્વામીના ઉત્તરમાં જણાવ્યું કે સ્વાદ વાદ છે પણ તે આત્મ કલ્યાણ માટે, પ્રમાદના પિષણ માટે નથી. અહીં સ્યાદવાદ શબ્દ પિતાને વગર ઉપગે કાર્ય થઈ ગયું તેને પોષણ માટે સ્યાદવાદ શબ્દ વાપર્યો, તેથી ઉઠાઉગીર ગણાય. સ્યાદવાદ શબ્દ બોલવામાં પરિણામ તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું તે સાફ થયું. ત્રીજે ભવે મોક્ષની લાયકાત હતી તે અનેક વીશીઓ રખડ્યા, હજુ મેક્ષે ગયા નથી. આ પરિણામ દીપકનું દેવાળું–તેને પ્રતાપ. દીપ– સમ્યકત્વ પણ ન ટકાવી શકે તેની દશા થી થાય? તે આપણે દીપક રોચક કે કારકમાં? હવે અહિંસા, સંજમ અને તપ એ ત્રણને ધર્મ કહ્યો તેમાં સમ્યગદર્શન જ્ઞાન ઉડી ગયાં તે કયાંથી? અહિંસાદિકની રૂચિમાં જ સમ્યકત્વ રહ્યું. એવી રીતે જ્ઞાન પણ એ જ માન્યું કે sai તાળું તો રથ જે જ્ઞાનની આગળ દયા થાય તે જ જ્ઞાન. સંયમ વગરનું એકલું જ્ઞાન ફળ વગરના ઝાડ સરખું. અહિંસાદિકમાં ઉપયોગી એ જ જ્ઞાન. તેથી સમ્યગદર્શન જ્ઞાન તે અહિંસા, સંજમ અને તપથી ઘણું દૂર નથી. તેથી તેની પ્રવૃત્તિરૂપ જેવું ચારિત્ર તેવી રીતે સમ્યગ
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૪ મું
[ ૩
દન જ્ઞાન જેડે જ લાગેલું છે. તા સમ્યગ્દર્શન જ્ઞાનને ધમ કહેતાં જંતુ શું હતું?
પ્રશ્ન—તે વખત શું કહેવુ જોઈતુ હતુ ?
જવાબ—એ વખત મારા પ્રમાદ જણાવવાની જરૂર હતી. અહીં અહિંસા, સજમ, તપ ધમ કહ્યો છે, તા હવે પેલુ ફેરવી નાખા અને અહિંસા, સજમ અને તપ એ જ ધમ કહેા, ફેરવવાની જરૂર નથી. વેપાર વ્યવહારના વિષય તેથી વેપારમાં લક્ષ્મી. ખરેખર ભાગ્યેાદયથી લક્ષ્મી છે. ભાગ્યેાદયનું ચિન્હ વેપાર, તેવી રીતે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર કયા દ્વારાએ ? અહિંસા, સંજમ, તપ દ્વારાએ. ત્યાં દ્વાર રૂપે ધમ છે. અહીં ફળ રૂપે ધર્મ છે. તેથી ક્ક નથી. તેથી અહિંસાદિ બાહ્ય ધમ છે, પણ અભ્યતર ધર્મ સમ્યગ્દર્શનાદિ છે. એથી ધમની કિં′મત કેટલી થાય છે. તેથી પેલા શ્રાવકા આટલા ધર્મી છતાં પેાતાને અધર્મી કેમ કહે. વડાવે છે તે અધિકાર અગ્રે વર્તમાન,
૧૪
પ્રવચન ૧૨૪ મું
સવત ૧૯૮૮ આસા વદ ૫ મુધવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવી ગયા કે ‘નીળજઇળન્ન તત્ત' જિનેશ્વરે કહેલું તત્વ, જો તત્વ સાચુ` હાય તા જિનેશ્વરની સાથે સંબંધ ન હોવા જોઇએ. તત્વ જુઠુ હાય તા જિનેશ્વરના કહેવાથી સાચું થઇ જતું નથી. પદાથ વિદ્યમાન હેાય તે જ દેખીએ, પણ જે વખત અંધારામાં હોઇએ ત્યારે પદાથ આંખ વિદ્યમાન છતાં વિદ્યમાન પદાર્થીને આંખ દેખતી નથી. જ્યારે ન દેખી શકે ત્યારે ફાઈ ચીજ દેખા છે. તે કે નહિ'. દીવા હાય તે। દેખીએ. અજવાળા વગર દેખીએ કયાંથી ? અજવાળાને આધીન થવાનું તમારે કામ શું? જો વસ્તુ છે, તમે દેખનારા છે, પછી અજવાળું હોય તે શું અને ન હાય તા શું? એ કે અમારી આંખે જ પદાથ દેખવાના છે, છતાં પણ દીવે
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૦ ]
શ્રી આરામોદ્ધારક-પ્રવચન-શ્રેણું
લેય તો જ પદાર્થ ખરા સ્વરૂપે દેખી શકાય. દી નથી તેથી નથી. દેખતે. અજવાળાએ દેખાડયું એ કહેવામાં અતિશયોક્તિ કહેવાય નહિં. તેવી રીતે આત્મા તત્વને દેખનારે, તત્વ અવસ્થિત છે. કેવળી આત્માને દેખવાના સ્વભાવવાળો બનાવતા નથી, ત્યારે વચમાં જિનેશ્વરનું શું કામ? જેમ દીવાથી દેખવાનું બતાવ્યું, દીવાએ અમારી આંખે બનાવી નથી, છતાં પણ દીવાને આધારે જ દેખવાનું. જગતનું તત્વ સદાકાળનું શાશ્વતું છે. છ દ્રવ્ય પાંચે અસ્તિકાય શાશ્વત છે, છતાં જિનેશ્વરે દેખાડેલું તે તત્વ. મનુષ્ય દીવાથી દેખું તે જ તત્વ-એમ કહે છે, દીવા વગર જેનાર, આત્મા જવાનું તત્વ, બન્નેને સંબંધ ન હતું, તેવી રીતે અનાદિને આત્મા તત્વ પણ અનાદિનું પણ અંધારામાં પડેલી ચીજને દેખે નહિં, તેવી રીતે અજ્ઞાન અંધારામાં ગુંચવાઈ ગએલ હેવાથી તત્વને દેખી. શકતે ન હતું. જેમ અજવાળું થયું સવારે, અજવાળું થતાં બધા પદાર્થ દેખવામાં આવ્યા. અનાદિકાળથી રખડતાં તત્વની દિશા ખબર ન હતી, તે જિનેશ્વરના વચન સાંભળવાની સાથે તત્વ માલમ પડયું. જેમાં જીનેશ્વરના વચન ન મળે તે તત્વ આપણે સમજી શકીએ નહિં. માટે જીનેશ્વરે કહેલું તે તત્વ, કહેલું શા માટે કહેવું પડે? દીવ ગોખલામાં હોય ને કમાડ વાર્યું હોય તે તે કામ ન કરે. જિનેશ્વરને કેવળ થયું, લોકાલોક દેખ્યા પણ આપણે માટે નકામા. કારણ એક જ-જ્યાં સુધી એ જીવાજીવ પુન્ય, પાપ, બંધ, આશ્રવ, સંવર, નિજ રા, મોક્ષ આ બધાની પ્રરૂપણ ન કરે ત્યાં સુધી પ્રકાશક સ્વરૂપવાળું જ્ઞાન થયું હોય કે ન થયું હોય તે આપણું ઉપગાર માટે ન થાય. પ્રરૂપણા પછી આપણને ફાયદો થાય છે, માટે કેવળજ્ઞાનને મહોત્સવ નથી તેટલ કરતાં, જેટલો તીર્થકરને કરીએ છીએ. કાલેકના ભાવને જાણનાર બધા કેવળી બને છે, પણ બીજા કેવળી જગતને માટે માર્ગે લાવનાર બનતા નથી. ફક્ત તીર્થકર કેવળી એ જગતને માર્ગે લાવનાર બને છે. તેથી જ એમને તીર્થકર કહીએ છીએ. અરિહંતને તીર્થકર કહીએ તેનું કારણ
ગણધર નામકર્મને ઉદય તીર્થકર નામકર્મનો પ્રભાવ એવો જબરજસ્ત છે કે જેમના ત્રણ પદમાં એવા જ પાકે કે તેનાથી બાર અંગ ને ચૌદ પૂર્વ રચે. ઉપવા
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૪ મું
[ ૩૧૧
વિગેરે ત્રણ પત્તુ કેત્રની ખેાલી શકતા હતા. જેને તીર્થંકર નામ ગાત્રના ઉદય હોય તેના ત્રણ શબ્દો સાંભળીને જેને ચૌદ પૂર્વ ખાર અંગનું જ્ઞાન થાય. કેવળી બધા સરખા. આ ત્રણ પદ ખાલે તેટલામાં ગણુધદેશના જીવાને માર અંગ ચૌદ પૂર્વ મનાવવાની તાકાત ઉત્પન્ન થાય. બધાએ સાંભળે તેવું કહ્યું હતું, તે પછી અમુક જ જીવાને એટલુ જ્ઞાન કેમ થયું ? જાહેર સભામાં ત્રણ પદ કહ્યા તા અમુક જ જીવાને આટલું બધું જ્ઞાન થવાનું કારણુ ? તીર્થંકર નામકર્માં જેમ બાંધ્યું છે, તેવી રીતે ત્રણ પદથી જ માત્ર ચૌદ પૂર્વનું ને ખાર અંગેાનું જ્ઞાન મેળવે, તેને રચવા જેટલું જ્ઞાન મેળવે તે ગણધર નામકર્માંના ઉદયે. અહીં શકા થશે કે નામકમ તી કરનું ઊંચું ગણધરનું નામકમ ઊંચું એ કબૂલ પણ જ્ઞાન થવું તે નામકનું કામ કયાંથી લાવ્યા ? જ્ઞાન એ શ્રુતજ્ઞાનાવરણીયને આધીન, નામ ઉદયને આધીન છે, ત્યાં ક્ષયાપશમ જ્ઞાનાવરણીયના કેવી રીતે મેળવા છે ? એક મધુર સ્વરમાં ગાતા હોય તે મનુષ્યના સ્તવન ઉપર કડી ઉપર ને પદ ઉપર વિચાર કરે છે, એ જ જગા પર ખરાબ સ્વરવાળા ગાય તા એ જ સ્તવન પદ છતાં તેના ઉપર વિચાર નહીં કરે. આ વખત જે ક્ષયાપશમ થયા તેનું કારણ શું? સુસ્વર નામકર્મના ઉદયવાળા સ્તવન ખેલવા લાગ્યા એટલે એકેએક શબ્દ પદ સાંભળી વિચાર કરવા લાગ્યા, તે વખત યાપશમ થયા, આ વખત ન થયા તેનું કારણ સુસ્વર નામકર્મના ઉદય, તેથી તેના સ્વર મધુર નિકળ્યે તેથી લાગણી તે તરફ ખેચાઇ ને આખા સ્તવનના વિચાર કર્યાં. દુસ્વરવાળાના સ્તવનના કડીના વિચાર ન કર્યાં, તેથી સ્તવન સ'ખ'ધી ક્ષયે।પશમ ન થયે!. આ જગેા પર અનુભવ કહી આપે છે કે નામકર્માંના પ્રભાવે. બીજાને ક્ષાપશમ થવાનું કારણ બને છે. દુસ્વરના ઉદયથી વિચારતા હોય તા પણ ભૂલી જાય. સુસ્વર-દુસ્વર જાણવામાં અનુકૂળતા-પ્રતિકૂળતા કરે છે. આ વાત વિચારશે! તેા પેલા નામકમ માં
આ ક્ષાપશમ શે ? આ વિચારવાના કે કહેવાના વખત રહેશે નહિં. તમે લગીર આગળ જાવ. તીર્થંકર મહારાજ-આ નામકમની એવી પરિ શ્રુતિ છે કે જે પરિણતિને સભવમાં ન લઈ શકીએ. સામાન્ય કેવળી મહારાજ હાથમાં લેવા માગે તેા ન લઈ શકે. કેવળી ત્રણ પદ એલે
Page #327
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
શ્રી આગામે દ્વારક-પ્રવચન-શ્રેણી
તે ગણધર તે રચવાને સમર્થ થાય નહીં. તેમનું તપોબળ એવું જબરું છે કે વચને નિકળે તે વખતે તેવી જ શંકા શ્રોતાને થાય. તીર્થકરના. મુખમાંથી જે વચન નિકળવાનું હોય તે વચનથી શંકા તૂટવાની હોય તેટલી જ શંકા શ્રોતાને હાય. તે સિવાયની શંકા તે વચન વખતે ન. હેય. શ્રોતા કરેડની સંખ્યામાં હોય, તે શ્રોતાને જે શંકા થવી તે. પણ તીર્થકર નામકર્મના જેરને અનુસારે. એ તીર્થંકર નામકર્મનું પ્રાબલ્ય કેટલી સ્થિતીનું? અતિશય તે જ કે જે સાધારણને સંભવિત નહીં. તેથી એક સાથે કરોડ બેસી શકે એવી રીતે સાધારણ બનતું હતે તે તીર્થકરને અતિશય કેમ મનાય ? જ્યારે નવાઈની વાત હોય તે જ આશ્ચર્ય કહેવાય તે જ અતિશય. મનુષ્યને શ્વાસ કમળ જેવી ગંધવાળો, અને શરીરમાં ક્રીયા થઈ રહી છે ત્યાં સુધી વાળ વધતા બંધ થાય તે આશ્ચર્ય છે. ચમત્કાર દેખી નમસ્કાર કરનારા તેને માટે તે જ ત્રણ વસ્તુસ્થિતિ દેખી. નમસ્કાર કરનારા હોય તો પતંગીયો હીરા. પર નહીં ઝંપલાવે, દીવા પર તરત ઝંપલાવશે તે ચમત્કારે ઝંપલાવનારો.
તીર્થકર નામકર્મથી પિતાને શું લાભ? - મૂળ વાતમાં આવીએ. કરોડે મનુષ્ય તિર્યંચ અને દેવતાને તે જ શંકા થાય કે તીર્થંકરના નિકળનારા વચનથી બધી શંકાનું સમાધાન થઈ જાય તેવી જ શંકા થાય. આ વાત કેવળીના હાથમાં નથી. તે લોકાલકને જાણે છે છતાં બીજાને તેવી જ શંકા થાય તે તેમની તાકાતને વિષય જ નથી, તે આવી રીતે કેવળજ્ઞાની લેકને ઉપગાર કરવામાં લીન, ભવાંતરથી ઉપગારમાં ટેવાએલા આવું નામકર્મ કયારે બાંધ્યું? જે વખત પિતાને તે નામકર્મને પૂરો ઉદય ન હોય તે વખત લોકે મારે, જૂડે હેરાન કરે, જ્યારે સર્વજ્ઞ થઈ જાય, જ્યારે કંઈ મેળવવાનું બાકી ન રહે, ત્યારે આ તાકાત એ તીર્થકર નામકર્મ કેવળ પરોપકાર માટે જ બાંધેલું. માટે જ્યાં સુધી સ્વઉપગાર પુરે થાય નહિં ત્યાં સુધી તીર્થકર નામકર્મને ખરો ઉદય આવે નહિં. તે માંહેથી પિતાને કંઈ મેળવવાનું ન રહે. પિતાને મેળવવાનું મેળવી લે. શેઠીયા ખઈ કરી આવીને પાટ પર બેસે છે, કેવળ નાતને જાળવવા. એમને તેવી રીતે સ્થિતિ થાય પિતાનું પૂરું સધાઈ રહે, જ્યારે એનાથી પિતાને લાભ
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૪ મું
[ ૩૧૩
મેળવવાના વખત ન આવે ત્યારે જ પોતાને તીથ કર નામકમના ઉદય આવે. જગતના ઉદ્ધારની શરતે ખાંધેલું તીર્થંકર નામકમાં એ પાતાના ઉદ્ધારની સ્થિતિ ન થાય ત્યાં સુધી તેના ઉપયાગ કામ લાગે જ નહિં. પેાતાની સપૂર્ણ દશા પછી તીર્થંકર નામકર્મના ઉદય નથી. પેાતાને કઇ લેવા દેવા નથી. પારકા વતી લીધેલે માલ પારકા વતી જ વેચી દેવાના. જગતના ઉદ્ધાર માટે તીર્થંકર નામકમ ખાંધ્યું તેનાથી જ ખમાવવાનું. એક મનુષ્ય મરવા સુતેલા હાય, વૈદ, દાકટર, પાડાશી કઈ નથી-એમ કહી ગયા, મરનારને પેાતાને લાગ્યું કે ખલાસ, તેવા વખતમાં મશ શબ્દ એટલે તે કેવા ગણાય ? તે વખતે પણ બધાને ખેલવું શું પડે? ખચારાનું આયુષ્ય હાય, જીવી જાય તેા સાર્
ડુબવા આવેલાને પણ તારવાની ભાવના.
જિનેશ્વર જેટલાના ઉદ્ધાર થવાના છે તે સમજે છે, છતાં ભાવના એ જ કે આના પશુ ઉદ્ધાર થાય તા સારૂ છે. ડૂબવા આવેલામાં પશુ એ જ વિચાર. સ`ગમ દેવતા જે મહાવીર પાસે આવ્યે તે તરવા કે ડૂબવા આવ્યા ? મહાવીર મહારાજને ચલાયમાન કરવા. આ જ અપેક્ષા દાઢ રાજ અસંખ્યાત કાડાકાડ જોજન દૂરથી શા માટે આવ્યે ? ચલાયમાન કરવા, તેા ડૂબવા કે તરવા આવ્યા? અભિપ્રાયઃ-કાર્ય-પ્રયત્ન ડૂબવાના છે. ચડકૌશિક શીતલેશ્યાથી ઠરી ગયા. ભગવાન પર જવાળા મૈલી, છતાં પણ કંઇ આપાધા-પીડા ન થઈ; પણ સ’ગમ જેમ અગ્નિમાં ઘી હામાય, કહેવાય પાણી જેવું ઘી પ્રવાહી પણ જ્યાં તેલ-ઘાસલેટ * ઘી પડે તે ? તે મહાવીરની શાંતિ સ’ગમને સળગાવનાર થઇ. ચડકૌશિકને શાંત પાડનાર થઈ, સગમને સળગાવનાર શાંતિ થઇ. કયાં સુધી પહેાંચ્યા. તેના શરીર, આબરૂના નાશ કરવા, હલકા પાડવા અષા ઉપાય કરી ચૂકા, પણ અહીં ‘ પરચાવાથોર્મન્ર,તામંથર તારચો: ' દયાથી જેની કીકી ચલાયમાન થઈ ગઇ છે, દયાથી જેમને આંખમાં આંસુ આવી ગયા છે, શાંતિએ સળગવાવાળા પ્રત્યે દયાએ આંખા ભીની કયારે થાય ? એક જ વસ્તુ કે જે ગયા જન્માથી સિદ્ધ
"
કરી છે. કાઇને અપકાર ન કરૂ ને ઉપગાર કરી ઉદ્ધાર બધાના કરૂ.’ આ વસ્તુ પાષી નવપવિત કરી હાય તેવા મહાપુરુષને સળગાવનાર
૪૦
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૪ ].
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
ઉપર બીજી દષ્ટિ નથી. તે મહાવીરના છદ્મસ્થપણાની શાંતિથી સળગનારા હતા, તે કેવળીપણામાં શાંતિથી સડી જવાવાળા નીકળે તે તેમને શું કહેવું? સળગે તેમાં માત્ર પિતાને નાશ, સડે તેમાં ચારે બાજુને સડાવે, શાંતિ એ સડનારા મળે તે મહાપુરુષને અડચણ આવે નહિં. જગતના ઉદ્ધાર નામે બાંધેલું જિન નામકમ ભેગવાય ઉદ્વાર રૂપે જ. આવી રીતે ભવાંતરથી જગતના ઉદ્ધારની અદ્વિતીય ભાવના હોય તેવા મહાત્મા તીર્થંકર બનેલા હોય તે એવા પ્રભાવશાળી કે તેમના ત્રણ વચનમાં ચૌદ પૂર્વ ને બાર અંગ રચવાની તાકાત મેળવી શકે અને કરડો મનુષ્ય, તિર્યંચો, દેવતાઓ શંકા નિવારણ કરી શકે. કોઈ પણ જગતને જીવ પાપ કરે નહિં, પાપ કર્યો હોય તેને તપસ્યાથી તેઓ પણ ભોગવનારો ન થાવ ને કરમના પાંજરામાંથી આખું જગત છૂટી જાવ. જગત ઉદ્ધાર આ જડને જોઈએ.
બીજાના હાથમાં ટીપ મૂકીએ તે વખતે ધર્મ નિત્ય, ધન અનિત્ય. એ જ ટીપ આપણા હાથમાં આવે તે ધન નિત્ય, ધર્મ અનિત્ય. જગતના ઉદ્ધારકે ઘન સત્ વસ્તુ, દુનીયામાંથી મેળવી શકાય તેવી, કુટુંબ મેળવી શકાય તેમ નથી, હજુ કુટુંબ મેળવી શકાય પણ કાયા મેળવી શકાય તેવી નથી. કાયા કેઈ ચકવર્તીને એકની બે થઈ નથી. અસત્ એટલે બીજે જગતમાં કઈ જગે પર નથી. ધન, કુટુંબ બીજે છે, પણ કાયા નથી. તેટલું છતાં ધનને છૂટું પાડીએ તો રૂદન નથી કરતે, આપણી લાગણીથી ગમે તે વિચાર કરીએ તે લાગણી ઉભી કરનાર ચીજ નથી. કુટુંબ લાગણું ઉત્પન્ન કરનાર છે. કાયાને અંગે લાગણી ઉભી થાય તે કાયાએ મનને ઉભું કરેલું છે. કાયા પિતે લાગણી ઉભી કરે. લાગણીને ઉભી નહીં કરનાર વસ્તુ નથી છુટતી, તે લાગણી ઉભી કરનાર ચીજ શી રીતે છેડીશ? કોના બાપદાદાએ પિસા ફેંકી દીધા? એક પિઢીવાળાએ એક રૂપીએ બચાવ્યું હતું તે તમારા ઘરમાં કેટલા રૂપીઆ જોઇએ? દરેક અખજાધિપતિ કેમ નથી? મેલ્યું તે ઘણાએ હશે, મેલ્યું પણ મટ્ટી ભેળું મળી ગયું. “અનિત્ય ચ” એ જ અનિત્યપણું. કાળે ન કાઢે તે કુબુદ્ધિએ કાઢે તે નીકળી જાય. આવી અનિત્ય વરતુ તે ઉપર મમત્વભાવ નથી છૂટતે, તે જન્મે ત્યારથી મરણ સુધી
Page #330
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૪મું
[ ૩૧૫
આ શરીર ખસવાનું નથી. ધન, કુટુ'અ વિગેરે ખસી જાય છે. કાયા ખસતી નથી. આવું બહાર નહીં મળનારૂ, લાગણીમય અને નિત્ય એવા શરીના ભાગ શી રીતે આપવાના? ધન, કુટુંબના ભાગ નથી આપતા તે આ બધું પારકા પાસે ટીપ લખાવવી હોય ત્યાં. આપણે લખવા હોય ત્યાં નહીં. હજી ઉદ્ધારની દિશામાં આબ્યા નથી. પેાતે ડૂબે ને બીજાને તારે એવા પદાર્થ જગતમાં એકે નથી. જેની ઉગવાની તાકાત કપાઈ જાય તેવા જમીનમાં હજાર દાણા દટાઈ જાય. તેવા દાણા ઉગે નહિં. પોતે ડૂબનાર બીજાને તારવાની વાતા કરે તે ફ્રાનાગ્રાફ જેવું છે. બીજાને અંગે અનિત્ય ભાવના, એને અંગે ઉદ્ધારના રસ્તા નથી. ઉદ્ધાર પે'તા પર પહેલાં અજમાવે.
ધર્મ કહેવાના અધિકાર કાને?
જૈનશાસ્ત્રકારાએ ધર્મ કહેવાના અધિકાર સાધુને જ કેમ આપ્યા ? લાખાને ચેક લખવાની તાકાત નગીનભાઈની પણ લઇ જવાને આપ વાના તેમ ટપાલી લઈ જાય છે. સ્વત ́ત્ર કેવળજ્ઞાન પામી પદાર્થ દેખી ધર્મ કહેવા તે કેવળી સિવાય કાઈ ન કહે, પણ ટપાલી પેાતાનામાં તે ચેક લખવાની તાકાત નથી, શેઠે લખેલે ચેક લાવી દે, તેવી રીતે સાધુ સ્વતંત્ર ધર્મ ન કહે, પણ કેવળી મહારાજે કહેલા ધમ ટપાલીની માફ્ક તમને ખુશીથી આપી શકે. પાસ્ટ દ્વારા એ તમને પહેાંચાડવાની તાકાત ટપાલીની છે, પણ એનાથી ટપાલના કાગળમાં આઘુંપાછુ કરાય નહીં. તેવી રીતે ટપાલી ભગવાનના આ કવરમાં શાસ્ત્રમાં મન માનીતા શબ્દો ઘાલી દઇએ, સમય પ્રમાણે કહેવું, આનું ન રહ્યું તેા ટપાલીનું ટપકાવેલું, શેઠનું નહીં. શેઠે આડુ અવળુ' લખ્યું હોય, લખે નહિં છતાં દુનીયાદારીથી કહીએ કે એને તે સીધું લાવીને સોંપી દેવું પડે. તેવી રીતે અહીં જિનેશ્વર ભગવાને ભવ્ય જીવાની અપેક્ષાએ રૂચતું, ચેાગ્ય ઉપકાર કરનારૂ જ લખ્યું છે, પણ દુલ્હન્ય અભવ્ય મિથ્યાત્વીને તે વચન ચાહે તેવું લાગે, ચાહે જેવું લાગે, તેમાં ઘાલમેલ કરવાનું કામ ટપાલીનું નથી. તમારા ઘરમાંથી તમારા નાકર કાગળ લઈ જાય તેને સરકાર તેટલી સજા નહીં કરે, જેટલી ટપાલી ઉઠાવી જાય તા થાય. સમયને-જમાનાને નામે, કુટુંબના નામે ઘાલઘુ સણુ કરશેા તા તેટલા નહિં બંધાય, જેટલા આ
-
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૬ ],
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
શાસ્ત્રમાં ઘાલઘુસણ કરશે. ટપાલી પણ પ્રમાણિક જોઈએ. તે સિવાય પિસ્ટમેન બની શકાય નહિં. જિનેશ્વરે પિતાના પિસ્ટમેન-સાધુને પ્રતિજ્ઞા કરી દાખલ કર્યા છે. અહીં પહેલાં એગ્રીમેન્ટ કરાવે છે. આ જગતમાં તારે પિતાનું કંઈ પણ ગણવું નહિં. જેમ માસ્ટર પિસ્ટમેનને રાખે છે, તેમાં ઈમાનદારી જેવાય છે, સરનામા ન ઉકલે તે પિસ્ટમાસ્તરને કહેવા પડે છે. કેટલીક વખત ભાષાને ન જાણવાથી માસ્તર પેન્સીલથી જાણીતી ભાષામાં લખી આપે છે. અગીતાર્થ સાધુ હોય તે ગીતાર્થની નિશ્રામાં હોય તે જિનેશ્વરને સંદેશ પહોંચાડી શકે. હું આમાં ઘાલ ઘુસેડ નહિ કરું. અપ્રમાણિકતા નહીં કરું. ભાષા ન જાણે તે પણ જે એટલું કબૂલ કરે કે-આ દુનીયામાં હું સ્વાર્થ ધરાવતું નથી, તેને જ ટપાલ સંપાય, ઘાલઘુસેડને સંભવ હોય ત્યાં મારી ટપાલ મારે નાખવી જ નહિં. હિંસા સર્વથા નહીં કરું, જૂઠ નહિં બેલું, ચેરી નહિ કરું, મૈથુન નહિ એવું, પરિગ્રહ નહીં રાખું. આવી રીતે જગતથી પર થયે ત્યારે જ ટપાલીપણું મળ્યું. ધર્મ કહેવાને હક સાધુને આપવાનું કારણ એક જ, જે જગતથી પર રહેલા તે મારી ટપાલમાં ઘાલમેલ નહીં કરે, તે માટે સાધુને જ ઉપદેશને હક રાખે. તે હવે તમે સમજે કેદુનીયામાં આટલો રવાથું હતું તેમને ટપાલી કર્યા હતે તે શી વલે થતું?
ભરત મહારાજાએ સાધર્મિક–વાત્સલ્ય કેનું કર્યું?
ધાગાપંથીને સ્વાર્થ કેટલો હતો? અશક્તિના માર્યા રહ્યા હતા. સાધુપણાની ફેકટરીમાં દાખલ થએલા, અશક્તિથી રહેલા ભારત મહારાજાએ જે સાધર્મિક વાત્સલ્ય કર્યું તે સાધર્મિક વાત્સલ્ય કેવું? આ સાધુપણાની ફેકટરીવાલાનું, નહીંતર ઋષભદેવને તીર્થકર માનનાર આખું જગત હતું, પણ એમણે કેનું સાધર્મિ વાત્સલ્ય કર્યું? આ ફેકટરીવાળાનું. પહેલા નિયમ છે. પેલી કલમ જેઓ સર્વથા બ્રહ્મચર્ય પાળે તે આમાં દાખલ થાય. જેઓ સર્વથા બ્રહ્મચર્ય ન પાળી શકે તેમણે પિતાને વેલ-પુત્ર પુત્રીને બાળપણમાં ઉપનયનની વખતે સાધુ-સાવીને સેપી દેવો. “આવશ્યક ચૂર્ણિમાં” જે પુત્ર-પુત્રીના ભાવ કદાચ ન થયા તો તેવાને પાછા આ જ ફેકટરીમાં રાખવા. જ્યાં લાયક થયા. ભગવાન ઋષભદેવની વખત ૧૦૦ કળા બતાવી, પછી સંસ્કારની વાત આગળ
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૪ મું
[ ૩૧૭
ચાલે છે. ચાહે તે કળા અથવા શ્રાવકપણું વિગેરે એકી ઉંમરે છે. સાધુ પાસે નિસ્તાર થયે તે ઠીક, નહીંતર અભિગમ શ્રાવક બ્રહ્મચર્ય મુખ્યતાએ, નહિતર સંતાન ત્યાં જ રાખવા. ઉપલી કબૂલાતે આવી રીતે સાધુઓ જેમાંથી થતા હતા, થવાનો નિયમ હતા તેવાને લોકોએ મોટા ગણ્યા તેવાની ઓળખાણ માટે ત્રણ રેખા રાખી. તેમાંથી ધાગાપથી નીકળ્યા. આટલે જ દુનીયામાં સંબંધ છતાં જુલમ કર્યો તે ધર્મની સત્તા બાયડી છોકરાવાળાના હાથમાં રાખીએ તે શું પરિણામ આવે? આવા દુનીયામાં પ્રખર વિદ્વાન ગણતા સ્વાર્થને ભેગ આપનારાથી આ દશા, તે સર્વજ્ઞનું શાસન તેમને સોંપાય તે શી દશા થાય? માટે ધર્મ કહેવાને હક જેઓ આ પ્રતિજ્ઞામાં આવે કે જગતને મારે કંઈ સંબંધ નથી. તે ઉદ્ધારની વાતે આત્માને સુધાર્યા વગર પારકે ઘેર કરીને તેમાં શું વળે? ૨૪ કલાક જાપટના તત્ત્વ સમજતા હોય તે પિતાના આત્માને આંબેલ, ઉપવાસ, છઠ્ઠમાં જોડે, પછી અધિકની શક્તિ ન હોય તે કહી શકે કે મારાથી આગળ ચાલી શકાય તેમ નથી, પણ તું સમર્થ છે માટે આગળ વધ.
તેવા ભવાંતરથી વિચારો ચાલતા હોય કે મારે ને જગતને ઉદ્ધાર ક્યારે થાય? એવા મહાપુરુષો તીર્થકર ગોત્ર બાંધે તેથી જ તેમણે કહેલું તત્ત્વ ગણીએ છીએ. દેખનારી આંખ દેખે ૧૦૦ વસ્તુ પણ ભરોસે અજવાળાને. તીર્થકર સત્ય વસ્તુને અંગે દીવા સમાન, માટે “જીણું પણ તત્ત” કહેવું પડે છે. જેમ અંધારામાં શું ચાલે અજવાળાને ભરોસે જ બેલે. આપણે અજ્ઞાનમાં ફસાએલા જ્ઞાનીના ભરેસે જ બેલીએ. આત્માના સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ધમને જિનેશ્વર બતાવે. આત્મા આપણું કબજામાં છતાં તેને કેમ વધારે એ બાબતને વિચાર હજુ કર્યો નથી, તેટલા માટે અત્યાર સુધી કિંમત તેની સમજવામાં આવી નથી. ત્યાં સુધી નાના છોકરા મોતીના ઢગલામાં મૂતરે, તેને કિમતની ખબર નથી. તેવી રીતે આ આત્માને સમ્યગદર્શનાદિ હીરા-મતી સમાન છતાં હજુ તેની કિંમત સમજવામાં આવી નથી. કિંમત બે પ્રકારે. લકમીમાં, આબરૂમાં નાના છોકરા ન સમજે, તેમને અભ્યાસ કરાવ હેય તે અભ્યાસ કરે તે પાસ થાય તો ઘડીઆળ
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૮ ]
શ્રી આગમવારક-પ્રવચન-શ્રેણી
લાવી દઉ, તે શા માટે આ? ઘડીઆળ, સાઈકલ તે ઉપર માબાપને. તવ નથી. તે તે શેખાઈનું સ્થાન છે, તેમ ગણવા છતાં છોકરા એ. રસ્તે જોડાશે, માટે તે રસ્તે છોકરાને જોડે છે. બાપ ઘડીઆળને શેખાઈનું સાધન ગણે છે, છતાં બાપ આ લાલચે અભ્યાસમાં જોડાશે ને તૈયાર થઈ ગયે તે આપોઆપ છેડશે. તેવી રીતે અહીં જૈન શાસ્ત્રકારોએ જોયું કે લાલચ આપવી તે શેઠે–બાપે ઈષ્ટ નહીં ગણેલું, આ. જીવે દુનીયામાં સુખ ઈષ્ટ ગણ્યું, શાસ્ત્રકારે ઈષ્ટ નથી ગયું. શાસ્ત્રકારે એને લાલચ આપી. પુન્યશાળી ધરમથી થવાય, ધરમ કરે તે દેવક રાજા ઇંદ્ર ચક્રવર્તી થાય. શરીર નિરેગી થાય, ધન મળે. આ બધું ઘડીઆળ ને બાઈસીકલ છે, પણ છોકરો ભણશે તે ઘડીઆળની શેખાઈ આપોઆપ ભૂલી જશે. આ પૌગલીકની ઈચછાએ અધર્મથી વિર ને. ધરમમાં જોડાય તે આપોઆપ ધરમને સમજશે તેને રસ્તો જ આ. આવા કારણોને પુન્ય શબદથી વ્યવહાર કર્યો. મેક્ષે જનારને પાપ અને પુન્ય અને પ્રતિકૂળ. નવ બેઠેલે છેક જેટલે તેફાની નહીં થાય તે ઘડીઆળને સાઈકલવાળે તેફાન કરશે. જે પુન્યને પગથીએ નહીં ચડેલ વિષયી કવાયી નહીં થાય, તેટલે પુન્યને રસ્તે ચડેલો વિષયી થશે. જેમ ઇંદ્રિયે વધારે તેમાં ફસાવાનું વધારે, આને પુન્ય કેમ કહ્યું? જેને પાપ કહે છે એને જ પુન્ય કહેવું જોઈએ. શાસ્ત્રકાર જેને પાપ કહે છે તે વસ્તુ આત્માને કર્મ નિજેરાવવાવાલી છે. ઈચ્છા હોય કે ન હેય પણ દુઃખ આવે તે નિર્જરા થાય જ. પુન્ય આવે તો ફસામણું છે, છતાં પુન્ય કેમ કહ્યું? આ વિદ્યા ભણતર સમજણમાં પ્રભાવ છે કે-આની શેખાઈ રખડવાપણું બધું ઉડાડી નાખશે. તેવી રીતે પુન્યને સારું ગણે છે, પણ ધર્મ દ્વારાએ. પુન્ય થવા દો તે આપોઆપ ધર્મના પ્રતાપે પિતે વૈરાગ્યવાળા થશે તેથી પુન્ય નામ આપ્યું. અનુકૂળતાએ. વેદાતા કરમના પુદ્ગલે માત્ર તમને રાજી રાખી ભગવે. એક વખત લૌકિક દષ્ટિએ ધર્મની કિંમત કરવા માગે તો પુન્ય દ્વારા કરીશ. કેશે, પરિણામે છોકરાને ઘડીઆળ જેવું છે, તેને વિશેષ અધિકાર અગ્રે વર્તમાન.
Page #334
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૫ મું
પ્રવચન ૧૨૫ મું. આસા વદી ૬ ગુરૂવાર
[ ૩૧૯
શાસ્ત્રકાર મહારાજા ધર્માંપદેશ કરતાં પ્રથમ સૂચવી ગયા કે-ધર્મ શબ્દાદિના વિષયવાળી ચીજ નથી. ધર્મ કેવળ આત્માના સભ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વભાવ એ જ ધમ. એ ત્રણેમાં એક પણ ચીજ શબ્દ રૂપ, રસ, ગ ંધ કે સ્પવાળી નથી. તેથી તે ધમ આત્માથી ખહાર નથી. તે બહાર ન હેાવાથી બીજા કાઈની માલીકીના કે બીજાના કમ જાની વસ્તુ નથી. છતાં પણ તેની વ્યવસ્થા કરવા માટે આપણને હક નથી, એક છેકર કાઢ્યાધિપતિના આપ મરી ગયા તે વખત તેની જ મિલકત એના કબજામાં છતાં એને રીસીવરને સોંપવી પડે. તે ખચ્ચાંને ખાવું, પીવું, રમવું, હરવું, કરવું એ જ ગમે છે. તેને મિલકત, આબરૂ પર હજુ લક્ષ્ય આવ્યું નથી. તેવી રીતે આ જીવ પણ બાળકની સ્થિતિમાં છે. તે હજી સ્પર્ધાદિ પાંચ ઇંદ્રિયાના વિષયામાં રાત-દિવસ મચી રહ્યો છે. જેમ પેલા બચ્ચાને ખાવા, પીવા સિવાય બીજું કઈ તત્ત્વ તરીકે લાગતું નથી, તેવી રીતે આ જીવને પાંચના પજો અગર છના છઠ્ઠો એ જ તત્ત્વ તરીકે લાગેલા છે. આહાર શરીર ઇંદ્રિયા તેના વિષય અને તેના સાધના આ પાંચના પંજામાં પાતે સાઈ રહ્યો છે અને તેને જ મજબૂત કર્યે જાય છે. તેથી છૂટવાના વિચાર પણ કરતા નથી. કદી માટી ઉમરમાં આવે તેા છઠ્ઠી ચીજ જશ-કીર્તિ-આબરૂ કહીએ છીએ. જે ને તે છમાં ફસાયેા રહે છે. આવા અનતા કાળ ગયા છતાં સમ્યગ્ જ્ઞાન, દર્શન કે ચારિત્રના વિચાર આબ્યા નથી.
આત્માની બાલ્યાવસ્થા
છેાકરાને ૧૬-૧૮ ની 'મર થાય એટલે આપેાઆપ રમતમાંથી મન એછું થાય ને મિલકત પર મન લાગે, પણ આ અનાદિકાળથી એમાં જ રમ્યા છતાં પણ તેમાંથી મન એછું થતું નથી. તેથી આપણને
જ્ઞાનીએ બાળક કહે તેમાં નવાઈ શી? તમારી તત્ત્વ તરીકે ધારેલી
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૦ |
શ્રી આગમોદ્ધારક-પ્રવચન-શ્રેણી
ચીજોને તત્ત્વ તરીકે ન સમજે તેને તમે બાળક કહો. જ્ઞાનીઓએ આત્માના સ્વરૂપને તવ દેખું-માન્યું અને અનુભવ્યું, છતાં તે તત્ત્વ તરફ જે છે ન આવે તે બધાને બાળક કહે તેમાં નવાઈ શી? નાના બચ્ચાંઓ ધૂળના બંગલા કરે છે, વિચારો એ જમીન કોની કે જેની ઉપર બંગલે બનાવ્યા. તે જમીન પારકી, રેત પારકી, પતે તે માત્ર બનાવીને રાજી થાય છે. જે જમીન ઉપર એક છોકરે બંગલે બનાવવા બેઠે ત્યાં બીજો બનાવવા આવે તે લડે ઝકડે. બે ત્રણ કલાક સુધી આવી રમતો. કરે. ખાવાને વખત થયે એટલે ઘેરે જાય. લુગડાં મેલા, શરીર બગાડેલું એટલે માબાપ મારે, વળી લેશન ન થયું એટલે મેતાજી ઠેકે. શું રમતમાં મેળવ્યું? તેવી જ રીતે જ્ઞાનીએ આખા જગતને બાળક ગણે છે. તમે જે જગાને અંગે લડે છે તે પિતે પિતાની જાહેર ખબર આપે છે કે મારે માલીક થશે એ જશે. “જાયગા” માલીક થશે તે જશે, પણ હું જવાની નથી. આવું જગ્યાનું નામથી જાહેર સ્વરૂપ છતાં ચાર આંગળ જમીન માટે કેવા લડીએ છીએ. જેમ છોકરા સાથે બેસનારા સગાભાઈ હોય છતાં બંગલા વખતે લડી મરે છે. તેવી રીતે આપણે પણ તેને ત્રણ કલાકની રમત, આપણે જિંદગીની રમત. જિંદગી પૂરી થઈ એટલે જગ્યા કેણ લઈ ગયું. મકાન કુટુંબ કોણ લઈ ગયું? છોકરાના રમકડાને તેડી નાખીએ તે છેક રૂએ. આપણું રમકડા કોઈ તેડી નાખે તે આપણે પણ રૂઈએ. છોકરાને રમકડા મોટી ઊંમરે. કામ લાગવાના નથી, આપણને બીજા ભવમાં શું કામ લાગવાનું? છતાં આપણને આ જ તત્વ રૂપ લાગે છે. આપણે આત્માને કરમથી. ભારે કર્યો ને દુર્ગતિનાં દુઃખે તૈયાર કર્યા. જે મનુષ્યભવ મેક્ષની નિસરણી હતી. બીજા કોઈ પણ ભવથી મોક્ષ મેળવી શકો જ નહિ. સર્વાર્થ સિદ્ધ બાર જોજન છેટું છે અને સિદ્ધશીલાને બાર જોજન છેટુ. લેકને. છેડો નજીક છે, તે પણ તે સર્વાર્થસિદ્ધવાળે જીવ મોક્ષને પામી શકે નહિં. તે કેવળ મનુષ્ય શરીરવાળે જ પામી શકે.
મનુષ્યો જ કેમ મેસે જાય? મનુષ્ય જ ઉપદેશ દેનારા તેથી મનુષ્ય મનુષ્ય શરીરની અધિકતા. | ગણે. નહીંતર તે જ શરીરે મેક્ષ મળે, બીજાથી ન મળે તેનું કારણ?
Page #336
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૫ મું
[ ૩૨૧
દેવતામાં પુન્યાઇ વધારે છે. દેવતામાં શક્તિ વધારે છે, દેવતામાં આયુષ્ય વધારે યાવત્ દેવતામાં લાગણી પણ વધારે છે. એ કબૂલ કરવું પડે છે. જે પુન્યાદિ વધારે છે તે કાર્ય કેમ નહિ થાય? એક જ કારણ મનુષ્ય ઉપદેશ આપવાના તેથી મનુષ્યપણું મોક્ષ માટે ૨છછર કર્યું નથી. આટલે કાળ ગયો તેમાં કેઈએ મનાઈ કરી? દેવતા ધરમના ઘેરી થઈ ધરમના ઉપદેશકે કેમ ન બન્યા? જે ચીજ પ્રત્યક્ષ છે તેમાં એમ કેમ? તે કહેવાનો વખત નથી. કેમ કહેવાને વખત પરીક્ષમાં છે. પ્રત્યક્ષ ચીજ તેમાં કેમ તે કહેવાને વખત જ નથી ? કદાચ કહેશે કે અમારું પ્રત્યક્ષ કેટલું? સર્વ કાળની વસ્તુ સાબીત કરવી હોય તેમાં પ્રત્યક્ષનો પુરા કામ કરે નહિં, તેમાં તે હેતુ સાબીત કરે. જે ઇંદ્રી
થી થવાવાળું પ્રત્યક્ષ તે સર્વ કાળમાં કામ નહીં કરે, પણ સર્વ કાળમાં પ્રત્યક્ષનું જ્ઞાન મતિજ્ઞાન–વર્તમાન પ્રત્યક્ષ, અવધિ, મન:પર્યવ અતીત-અનાગત પ્રત્યક્ષ, કેવળ સર્વકાળનું પ્રત્યક્ષ એવું જે કેવળજ્ઞાન એથી સર્વ કાળને નિર્ણય ખુશીથી થઈ શકે. આ બાબતમાં જે કાળે સર્વજ્ઞપણું હોય તેને સર્વકાળને નિર્ણય થઈ જાય, એમણે પિતે સર્વ કાળને નિર્ણય કર્યો છે તેથી મનુષ્યપણું એજ મેક્ષની નિસરણી. હવે હેતુ ઉપર જવાની જરૂર છે. જે પોતે સર્વજ્ઞ ન હોય, જે કાળમાં સર્વેશ ન હોય તે કાળમાં શ્રદ્ધાનુસારી માટે સર્વાના વચન બસ છે. કેટલાક શ્રદ્ધાનુસારી, કેટલાક તકનુસારી હોય છે. તકનુસારી માનવા તૈયાર પણ યુક્તિથી સાબીત કરે છે, વર્તમાન જમાનામાં તકનુસારી હેય. તેમને તર્કથી આ વાત માનવાની રહે કે-મનુષ્ય દેહ જ મોક્ષની નિસરણી? સર્વ જગો પર તર્કથી જ નિર્ણય થાય એમ માનવામાં આવ્યું નથી. જેમ ઘાંચીને બળદ ઘાણીમાં જોડયો હોય પણ ગતિને છેડો આવે નહિ. તેવી રીતે યુક્તિ અને પ્રતિયુક્તિ કર્યા જઈએ તે તત્વને છેડો મળે નહિં. વાદ-પ્રતિવાદ બધા કરે, પણ તત્વમાં અનિશ્ચિત છે. આ ઉપરથી એકલા યુક્તિવાદ ઉપર નિર્ભર રહી શકીએ નહિ. યુક્તિ વાદ જે એના કાર્ય અગર અવિહત કારણે વ્યાપક સ્વભાવે જેના આપણે જાણી શકીએ. કાર્ય-કારણ-સ્વભાવ-વ્યાપકો-પૂર્વચર-ઉત્તરચર જાણી શકીએ નહિં તેને અંગે તક પણ ચાલી શકતું નથી. જગતમાં
૪૧
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૨ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
જે અતીન્દ્રિય-પદાર્થી તે એવા નિયમીત નથી, જેના કાય કારણુ વ્યાપકા સહચારિ કારણેા તે તમારા જાણવામાં આવે. તેટલા માટે જ ‘ પરલેાક વિધૌ’પરભવને અંગે કાય વિચારીએ. કયું વ્યાપક ક્રચા સ્વભાવ. પૂર્વચર ઉત્તરચર કર્યો તે અહીં વિચારી શકીએ નહિ. એવી રીતે આત્માને અંગે અવિચલિત સ્વભાવવાળા કાર્યાદિ ક’ઇપણ નિયમિત થઇ શકે નહિં. આટલા માટે આ શંકાનું સ્થાન. કાળા, પીળા, લાલમાં વાદવિવાદ નથી તેવી રીતે રસ ગંધમાં મીઠાને કડવા કાઇ કહેતું નથી; કારણ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષમાં વાદવિવાદને સ્થાન હેતું નથી. આપણા અનુભવના વિષય ન હોય તે જ વાદવિવાદનું સ્થાન થાય. પરલેાકની વિધિમાં પ્રમાણભૂત વચન-સર્વાંગે કહેલા વચના તે જ પરલાંકની વિધિમાં પ્રમાણભૂત થાય પણ તે શ્રદ્ધાનુસારી હાય તેને. તે હાય તેને પરલેાકની વિધિમાં બીજી પ્રમાણ મળી શકે જ નહિ'. તેથી શ્રદ્ધાનુસારી ન હોય તેમાં માંહામાંહે વિવાદ રહ્યા જ કરે. શ્રદ્ધાનુસારીએ મનાયું તે ઠીક પણ તર્કોનુ સારીએ પત્તાના વિચારની જરૂર છે. તે અપેક્ષાએ મનુષ્ય દેહ એજ માક્ષની નિસરણી એ શી રીતે નક્કી કરવું ?
તારામાં અને ભૂખમાં કેટલા ફરક ?
દુનીયામાં દૃષ્ટાંત દેવાય છે કે એક શ્રીમ'ત હતા. તેના કુટુંબમાં ટ્રાઈક હલકી અવસ્થામાં આવેલા, તેણે દેખ્યું કે ફલાણા કુટુંબમાં છે, તે સવારમાં શેઠને ત્યાં આવે છે. તે અમથા આવે નહિ, કંઈ લેવા આવ્યા છે. પાઇલે પડશે તા ધૂળ તા લેશે, માટે પાદલાને જ પડવા ન ઢવા. આવ્યા છે, હવે પડવા શી રીતે ન દેવા ? એમને કંઈપણ કહે ત્યારે દેવાના વખત આવે ને ? કહેવાના વખત જ ન રાખવા. આવતાને ના ન કહેવાય. આપણે સાંભળવું નહીં, સાડ ખે‘ચી સુઇ ગયા. શેઠ સેડ તાણી સુઈ ગયા તા પેલે આવીને કરે શું ? આવેલ ભાઈ મનુષ્ય સારી, શેઠ સુતા છે, જરૂર ઉજાગરા હેાવા જોઇએ. અમથા બેઠા શું કરીશ. ચાકરી કરૂ એ ધારી સુતેલા શેઠના પગ દબાવવા લાગ્યા. શેઠના દરરાજ નાકર પગ દબાવતા હતેા. તે સમજે છે કે મારી નાકર જ પગ દબાવે છે. પાંચ દસ મીનીટ થઈ એટલે શેઠે દેખ્યુ કે પેલા ગયા હશે. શેઠ પૂછે છે કે પેલી ખલા ગઈ, દખાવનારે વિચાર કર્યો કે સુતેલા નથી.
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૫ મું
[ ૩૨૩
આ તે મારી સાથે બોલવું ન પડે તેથી સુઈ ગયેલ છે. ૧૦૦ની જગો, પર સવાકે-૧પૈસે આપે ત્યારે જ પડે જ્યારે જાગતા હોય ત્યારે. પેલાએ કહ્યું કે એ બલા તે પગે વળગી છે. ગુનો બીજાને જાણવામાં ન આવે તે મૂછે હાથ દે. જે જાણવામાં આવ્યું તે પેટ આટલું જ કે દુનીયાની સ્થિતિ આવી છે. ગુને કરે બીજાને માલમ ન પડે તે મૂછે હાથ ને બીજો કહે તે આટલું પણ પેટમાં ન પચ્યું ને? તેમાં પણ કહ્યું ત્યારે મારે બેસવું પડયું ને? પ્રમાણમાં બાકી રહ્યું હોય તેટલું
ધે પુરી દીધું, “વ જોવેર પૂત્ર” બેઠે થયે. તારામાં ને મૂખમાં ફરક કેટલે? પેલાએ દેખ્યું કે મારા ને મૂર્ખામાં એક વેંત ને ચાર આંગળને ફરક. એમ પેલા આવનારે કહ્યું. આ દષ્ટાંત. ડાહ્યા અને ગાંડામાં ફરક માત્ર આટલો જ, વધારે ફરક નથી. હું કહું તે સમજે. વિચારને વિચાર કરે તે ડાહ્યો, વિચાર આવ્યાની સાથે વર્તન કરે તે ગાંડે, નાક નીસકવાનું મન થાય તે નીસકો તે ગાંડે, પણ અહીં એ થાય કે નહિં, એ વિચાર્યું તે ડાહ્યા. વિચાર સાથે જ વર્તન તે ગાંડો, વિચાર ઉપર વિચાર કરી વર્તન કરે તો ડાહ્યો. દેવતા ને મનુષ્ય, મનુષ્ય ડાહ્યામાં, દેવતા ગાંડામાં. મનુષ્ય ડાહ્યો કેમ? મનુષ્યને વિચાર અને વર્તન વચ્ચે આંતરું છે. દેવતાને વિચાર અને વર્તન વચ્ચે આંતરૂં નથી. “દેવાનાં વંછાના” દેવતા ઈચ્છા થઈ કે કાર્ય કરી શકે તેવા, ઈચ્છાની સાથે જ કાર્ય પુર્તિ એથી તેમને મનભક્ષી કહીએ છીએ. આપણે કવલાહાર-લોમાહાર–એ જાહારવાળા, દેવતા મને ભક્ષી, મન થયું કે મલ્યું. મનુષ્યમાં વિચાર અને વર્તન વચ્ચે આંતરૂં છે અને દેવતામાં તે આંતરૂં નથી. “દેવાનાં વંછાનાં” શામાં ? બાહ્ય પદાર્થોમાં, આત્માના પદાર્થોમાં તે બનતું નથી. પૌગલિક પદાર્થોમાં દેવતા ઈચ્છા કરે કે મળી જાય. મનુષ્યને વિચાર અને વર્તન વચ્ચે આંતરૂં હોય. દેવતાને તેમ હોય તે સિદ્ધિ પહેલી થઈ જાય. તેથી ઈચ્છાની સાથે જ વર્તન, પણ તેમ નથી. દેવતાની આત્માની પરિણતિ તરત નાશ પામે. મનુષ્ય પોતાની પ્રતિજ્ઞાવતને તરત નાશ કરે નહિ, એને નાશનું કારણ જ ઉભું થતું નથી.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૪ ]
શ્રી આગઢાક-પ્રવચન-શ્રેણી ઉદય રેશ્વાની તાકાત કેવળ મનુષ્યોને જ છે.
પહેલા તે ઉદય વગરનો કેઈ જીવ નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અંતરાયકર્મ વગરને કઈ સંસારી જીવ નથી. બધાને ઉદય છે, ઉદયમાં મનુષ્ય અને દેવતાને ફરક કય? મનુષ્યને ઉદય થાય તે તે ઉદયને દબાવે છે. દેવતા ઉદયને દબાવી શકતું નથી. તેથી ક્ષાપથમિકવાળો ક્ષાયિકભાવ પામે. સીધે ક્ષાવિકભાવ કોઈને હેતે. નથી. ક્ષાપશમિક ભાવમાં શું કરવું પડે ? તેમાં ઉદય આવે અને ઉદય રે પડે. એ ઉદયને રોકવાની તાકાત કેવળ મનુષ્યમાં છે. રને વિચાર અને વતન વચ્ચે આંતરૂં છે તે જ દબાવી શકે. જેને આંતર નથી તે કઈ પણ રીતે ફેરફાર કરી શકે નહિં. શાપથમિક ભાવને સુધારનાર ક્ષાયિક સુધી પહોંચાડીએ અને ક્ષાપશમિકનું ચારિત્ર લેવું મુશ્કેલ પડે. આપણને ખરાબ વિચાર આવ્યા એટલે ચારિત્ર ગયું એમ માનનારાએ સમજવું કે-ક્ષાપશમિક ભાવનું કાર્ય કર્યું? ઉદય નહીં આવેલા દબાઈ રહે તે દબાઈ રહેલા કંઈ કંઈ પ્રભાવ દેખાડે ને પુરું સામર્થ્ય દેખાડે નહિં. આ સમ્યકત્વ દેશ-વિરતિ સર્વ વિરતિમાં આ જ પ્રમાણે ઉછાળા મારે. ઉલટી થવા લાગે તે ચૂરણ લઈએ તે ઉલટી ન થાય પણ બે ચાર ડકાર આવી જાય. એવી રીતે લાપશમિક ભાવસર્વથા કર્મ ચાલ્યા નથી ગયા, તેમ જોરદાર કર્મ પણ નથી, પણ કેમ હશે આવી શંકા-કાંક્ષા ઉભી કરે. સત્વ વગરના રહેલા કર્મોને સાપશમિક કરી નાખ્યાં એટલે સત્વ વગરના કર્મ રહ્યાં તે શંકા-કાંક્ષા ઉભી કરે. તે માટે જ એક ડાંગ શાસ્ત્રકારે આપી છે. તમે મીઠાઈ મકો તો કુતરા આવવાને ભય, તેથી લાકડી લઈને બેઠા તે કુતરૂં ઘૂસે નહિ? તેવી રીતે શાસ્ત્રકારે એક ડાંગ આપી છે. જ્યાં તમને શંકા-કાંક્ષા-સંદેહ થાય તે એક ડાંગ રાખજે, તે તમારી ખીર નહિ બગાડે. કઈ ડાંગ તમે નિ હાં નિહિં પર્વ... આ કુતરાને હાંકવાની ડાંગ છે.
લ્યા તે જ સાચું, શંકા રહિત જે જીનેશ્વરે નિરૂપણ કરેલું છે.” શ્રદ્ધાને માટે હોય તે વંવિડુિં ” જે જિનેશ્વરે કહ્યું તે સાચું છે. જે પહેલું મૂકવું પડે. પ૬ ઉદ્દેશક હવાથી પહેલું લેવું પડે. જે જિનેશ્વરે કહ્યું તે જ સાચું ને નિઃશંક, આ રૂપે હોય તે શ્રદ્ધાનુવાદ.
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૫ મું
એ વાક્યમાં વિચારવાનુ' છે.
[ ૩૨૧
શંકા-કાંક્ષા સમયનું સિગ્નલ
તમેવ સË નિઃશંકે તે જ વસ્તુ સત્ય નિઃશંક જે જિનેશ્વરે કહી. આ સત્ય-નિઃશંક એ ખેલવાની જરૂર નથી. તે જ સાચુ' અને નિઃશંક તે માટે કહે છે કે-અહીં તા પક્ષેા ઘણા સાંભળ્યા, પણ તેમાં સાચું કયું તેના નિ ય થતા નથી. તેને અંગે ડાંગ આપી છે કે, અનેક પ્રકાર આવે તેમાં શાસ્ત્રાધારે નિર્ણય કરે, ત્યાં સુધી પરાક્ષનું કામ નથી, પશુ નિણૅય ન કરી શકા ત્યારે તેજ સાચું, કયું તેજ જ્ઞ ઝિળે હિં વેË જિનેશ્વરે કહ્યું તે જ સાચું, ખાકી સત્ય કયું, નિઃશક કયું તે અમે નિય કરી શકતા નથી. નયાંતરની વ્યાખ્યા એવી છે કે-જેટલી સાંભળે તેટલી સાચી લાગે. ત્યાં આ ડાંગના ઉપયોગ કરવાના છે. શંકા-કાંક્ષાના કુતરાને આ ડાંગથી ખસેડા. અતીન્દ્રિય પદાર્થો હોય ને નિષ્ણુય ન થાય તે શકા-કાંક્ષા વખતે આ ખચાવ છે. આ કઈ જગા પર? જયાં નિય કરવામાં ફળીભૂત ન થઇએ. ખશ્રી જગા પર આ વાક્ય લઈ જઈ એ તા. ધરમ જૈનના સારા કે શૈવના જ્યાં તમે નિ ય ન કરી શકે ત્યાં જિનેશ્વરના વચનમાં શ્રદ્ધા રાખીને પછી ડી દ્યો. ક્ષાાપશમિક ભાવ છે ત્યાં સુધી ખારીક પદાર્થાંમાં શંકા કાંક્ષાના સભવ છે. તે હોવાથી પ્રસંગ આવશે તે વખત આ જીવ ટકી શકશે નહિં, તેથી આ વાકય પહેલા લખે છે કે-કાઇક જગેા પર બુદ્ધિની દુર્લભતા હોય, ખરી વસ્તુને ખરી સમજી શકીએ નહિ કાઇ જગા પર આપણી બુદ્ધિ તીવ્ર હોય છતાં સૂક્ષ્મ મુદ્દો જણાવવા હાય, તેવા આશ્ચય ન હોય તેા કાઇક એવા પદાથ હાય જેમાં હેતુ જ નહીં. એક જીવ ભવ્ય, ખીજે અસભ્ય તેમાં હેતુ કયા તે આપણને માલમ ન હેાય. આથી મંતિની દુખલતાથી તેવા આચાર્ય ના અભાવ હોવાથી, ઉદાહરણના અભાવ હાવાથી આપણી સમજમાં ન આવે. -ચાલતી બુદ્ધિ રાકી ન દેવી. ઉદાહરણથી સાબિત થતું હોય છતાં સાબિત ન કરવું તેમ નહીં. આ ચારે જગેા પર ન ફાવીએ ત્યાં આગળ આ ડાંગ રાખવી. તમેય ચ` નિઃશં નં બ્રિગેäિ વેશ્ત્ર આ કઈ જગા પર-શંકા-કાંક્ષાની જગૈા પર તે થવાની જરૂર, હજી મિથ્યાત્વ માહનીય
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
બાકી છે. સમ્યક્ત્વ મોહનીય તે મિથ્યાત્વ મોહનીયના ઘરની છે. શપકશ્રણિ ક્ષીણમેહનીય થઈએ નહિં ત્યાં ચારિત્ર મહનીય પણ રહેલું છે. તે એનું કામ કરશે. તેથી તમારે આ ડાંગ તૈયાર રાખવી.
વેશ ધર્મની રક્ષા કરનાર થાય છે, , સમ્યકત્વના રક્ષણ માટે આ ડાંગ છે. તેવી રીતે ચારિત્ર મેહનીયના ઉદય માટે આ ડાંગ છે, તેથી “ઘર જવર રેતો” ધર્મની રક્ષા વેષ કરે છે. ઉપદેશ માલાકાર કયાં સુધી જાય છે. વેષ ધર્મની રક્ષા કરે છે. વેષ એ પ્રમાણ નહીં એમ કહેશે તો એ પણ બરોબર છે, ચૂરણ તમારી ઉલટીને બેસાડે પણ ઉલટીનું જોર ચૂરણ કરતાં ઓછું હોય ત્યાં સુધી ઉલટી વધારે જોરવાળી હોય તે ચૂરણ કંઈ કામ કરતું નથી, તેથી ચૂરણ નકામું ગણાતું નથી. વેલ પણ તીવ્ર કમને ઉદય હોય તે વખત આધારભૂત ન થાય, તે વખત વેષની પ્રમાણિકતા ન રહે, પણ હદમાં હોય તો વેષથી ધર્મનું રક્ષણ થાય. “સં” આ વેષને લીધે પાપાચાર કરતાં શંકા થાય છે. ક્રિશ્ચિતોડગ્ર દીક્ષીત. છું એ શંકા વેષે ઉભી કરી. આ વાત લક્ષ્યમાં લેશે એટલે ધ્યાનમાં આવશે. તેથી સાધુના વેષમાં ૯૦૦ વખત અવિરતિ થઈ ગયું હોય, ફેર વિરતિ કેમ પામતે હશે? એક અવિરતિ ટાળવી મુશ્કેલ છે, તે આમાં ૯૦૦ વખત અવિરતિ થઈ. વિરતિ આ વેષના જ પ્રભાવે પાછા આવી જાય છે. ૯૦૦ વખત વિરતિને સહેજે વેષ લાવી દે છે. ૯૦૦ વખત થએલું અવિરતિપણું છતાં એ વિરતિમાં રહે તે માત્ર વેષને. પ્રતાપ છે. વેષ એ જ ધર્મની રક્ષા કરાવનાર અને દીક્ષિતપણાનું ભાન કરાવનાર છે. ચારિત્ર મોહનીય વખત હલે આવે તે તેના રક્ષણ માટે આ વેષ ડાંગ છે. તે હવે દેશ વિરતિને અંગે કઈ ડાંગ? સાધુ એ જ ડાંગ. દેશવિરતિના ક્ષપશમ માટે સાધુ ડાંગ. સામાયિક પડિકમણામાં આવતા બંધ થયા તે સાધુ તરત પૂછશે. ચાહે સર્વવિરતિ, દેશવિરતિ કે સમ્યક્ત્વના અંગે ક્ષાપશમિક ભાવ હોય તે કરમના ઉછાળા તે જરૂર આવવાના જ. ક્ષાપશમિક તે ઉછાળા વગરનું નથી, તેથી વેષ, ગચ્છ, સમુદાય વિગેરે તે માટે જ રાખવા પડે છે. તે બચવાના સાધને છે. દેવતા પહેલ-વહેલ ક્ષાપશમિક ભાવને હેય છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૬ મું
[ ૩૭
ત્યાં દેશવિરતિ ને સાધુ પ્રેરણું કરનાર નથી. આ કારણથી એ ક્ષાપથમિક ભાવથી આગળ વધતા નથી. તો પછી મોક્ષ પ્રાપ્ત કરવાનું -બને જ કયાંથી? તે તિર્યંચ પરાધીન, નારકી દુખવાળા તે મેક્ષની નિસરણી બીજી કઈ? ધરમને લાયક માત્ર મનુષ્ય દેહ, તે માત્ર જેમ નાના બચ્ચાં ધૂળ અગર ઢીંગલા ઢીંગલીમાં વખત કાઢે તેમ આપણે આ રેડા અને બાયડી, છોકરા રૂપી ઢીંગલા ઢીંગલી તેમાં બધો વખત કાઢીએ છીએ. છેકરાને ભવિષ્યનું ભાન હોતું નથી. આપણને પરભવમાં શી દશા થશે એ વિચાર આવતું નથી. તેથી શાસ્ત્રકારો આપણને બાળજીવો કહે છે. આ જ કારણથી તમે ધૂળમાં રમનારા જ્ઞાનીની નજરમાં આ બધું ધૂળ અને ઢીંગલા ઢીંગલી છે. એક જ કારણ છે. બચ્ચાંને મિલકત, આબરૂ, કુટુંબનું લક્ષ્ય નથી. તેને ખાવું, પીવું એ જ લક્ષ્ય છે. તેમ આ જીવને સમ્યગ જ્ઞાનાદિનું લક્ષ્ય નથી. તેને માત્ર પાંચ અને છની પંચાત છે. આ પાંચ કે છ સિવાય બીજું લક્ષ્યમાં જ નથી. આપણા આત્માની-માલિકીની-કબજાની વસ્તુ છતાં તેને દુરૂપયોગ દૂર કરવા માટે વિચાર કયાંથી આવે? ધરમની કિંમત કઈ દષ્ટિએ કરવી? નાનું છોકરું આબરૂની કિંમત લાડવા જોડે તોલે તે જેને આબરૂને લાડવા જોડે તેવી છે, આપણે પણ આત્માને ધર્મ દુનીયાના સુખ સાધનમાં તેલ છે. શી રીતે સમ્યગ દર્શનાદિની કિંમત કરી શકીએ? છતાં પણ શાસ્ત્રકારો બે પ્રકારે કિંમત કરવાનું ફરમાવે છે? જ્યારે કિંમતીપણું જાણે ત્યારે કાળા મહેલમાં બેઠેલા શ્રાવકે પિતાને અધર્મી કેમ જણાવતા હતા તે માલમ પડશે. તે સંબંધી જે અધિકાર તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૨૬ મું આસો વદી ૭ શુક્રવાર
આર્ય—અનાર્ય ક્ષેત્રો શાસકાર મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે પ્રથમ જણાવી
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૮]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી ગયા કે-આર્યક્ષેત્રમાં કઈ પણ મનુષ્ય તે હેતે નથી અગર તેવા. ક્ષેત્રને આર્ય કહી શકતા નથી કે, જેમાં ધર્મ શબ્દ કાને આવેલા હેય નહિં. આર્યપણાની વ્યવસ્થા કરતાં સૂત્રકારએ જ્ઞાન આર્યદર્શન, ચારિત્ર જાતિ કર્મ આર્ય વિગેરે આર્યોના ભેદ જણાવ્યા, તેવી રીતે નિર્યુક્તિકારે વ્યવહારથી આર્ય, અનાયકોને ગયા ? જે ક્ષેત્રમાં ધર્મ શબ્દ સ્વપ્ન પણ હેય નહિ, તેવા ક્ષેત્રનું નામ અનાર્ય. આવા વ્યવ હારના લક્ષણથી આર્ય, અનાર્ય જણાવ્યા. ક્ષેત્રથી આર્ય, અનાર્ય વ્યવસ્થા કરી છે. એની અંદર કારણ ફક્ત તીર્થંકર ચકવતી બળદેવ વાસુદેવ, ત્રેસઠ સલાકાના જ્યાં જન્મ થયા હોય એવા સાડી પચીસ દેશને આર્ય ગણ્યા છે. ત્યાં ૨૫ આર્ય એનું કારણ એક જ-અનાદિકાળથી વર્તમાન અને ભવિષ્યમાં દરેક ચોવીશીમાં તીર્થકર ચકવર્તી વાસુદેવ કે બલદેવ તેમને જન્મ ૨પા માં જ થવાને, માટે જ તેનું નામ આર્યક્ષેત્ર. આ વ્યવસ્થા ક્ષેત્ર આર્યની અપેક્ષાએ. એ ક્ષેત્ર આર્યને તપાસીશુ તે અહીં નેપાલ અને ગોદાવરી તે આર્યમાં આવશે. ક્ષેત્ર આર્યની અપેક્ષાએ ૨૫ દેશને જ આર્ય કહીશું, તેથી ૨ દેશને ધર્મનું સ્થાન ગણીએ છીએ. બીજામાં અનુકૂળતાએ ઘમ થાય, પ્રતિકૂળતાએ નીકળી જાય, પણ ૨૫ દેશે સિવાય શલાકા પુરુષે જમે. નહિં. તે ક્ષેત્રઆર્યની અપેક્ષાએ, પણ વ્યવહાર આર્ય, અનાર્ય તપાસવા હોય ત્યારે જ્યાં સ્વપ્ન પણ ધર્મ અક્ષરનું શ્રવણ ન હોય એવું જે ક્ષેત્ર તે અનાર્ય. તેથી સૂયગડાંગ નિર્યુક્તિ ભદ્રબાહુએ તેમની વ્યાખ્યા કરતાં ધર્મ એવા અક્ષરે સ્વપ્ન પણ ન જણાય તે અનાર્ય. આથી, મૂળ વાતમાં કેટલું લેવાનું? આર્યક્ષેત્ર ધર્મ તરફ લાગેલું જ હોય, પણ ધર્મમાં વિચાર કરે કે શબ્દ માત્રથી લેકે દરાય, તેટલા માત્રથી
વ્યવહાર આર્ય પણું આવી જાય, પણ શબ્દ તરફ દેરાના કેટલે બધે. પશ્ચાત્તાપ કરવાને વખત લાવે છે. દૂધ શબ્દ ગાય, ભેંસ, બકરીના દુધને અંગે છે. તેવી રીતે થેરીયા અને આંકડાનું પણ દૂધ જ છે, પણ. બન્નેને સ્વભાવ કેવા છે? રાત દિવસનું તેમાં આંતરૂ છે. તેવી રીતે ધર્મ નામ લાગુ થયુ હોય તેમાં સ્વરૂપ અને ફળમાં રાત-દિવસ જેટલું. આંતરૂં હોય.
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૬ મું
[ ૩૨૯
ઐતિહાસિક પુરુષને અવતારી ગણુવ્યા. આર્યોમાં ફાળે તે ધર્મના નામે જ ફાવે, તેથી ખોટા માર્થીઓ હલકા માલવાળા લઈ લે છે. હલકા માલવાળા બનાવટી માકે ઠોકી દે છે. તેવી રીતે ધર્મ આને માર્યો છે. માલ ઉપર માર્ક હોય છે. તેવી રીતે ધર્મ અને માર્યો છે. તે કિંમતી થવાને લીધે બીજાએ. લગાડવા માંડ્યો. કૃષ્ણ, રામચંદ્ર આ બધા દુનીયાદારીના એતિહાસિક પુરુષ હતા, પણ એ બધાનું વૃત્તાંત ધર્મના નામે ચડાવી દેવાયું. એટલે ઐતિહાસિકમાંથી અવતારી પુરુષ ગણાવ્યા. તેની સાબીતી શી? સીધી. છે. અનુગ દ્વારા સૂત્રમાં જ્યાં આવશ્યકના કિયાના ભેદ ચાલ્યા છે,
ત્યાં ત્રણ આવશ્યક-એક લકિક, બીજે લોકોત્તર, ત્રીજે કુપ્રવચન એટલે મિથ્યાત્વી આવશ્યક. લોકેત્તરમાં સામાયક-પ્રતિક્રમણ, છ આવશ્યકમાં ગણાવ્યા. બીજી દેવી દેવતાની પૂજા તે મિથ્યાત્વ આવશ્યકમાં અને ભારત, રામાયણ સાંભળવું તે લૌકિક આવશ્યકમાં ગણાવ્યું. તે વખત દેવ તરીકે આરોપ કર્યો હતે. ધર્મ તરીકે આરોપ કર્યો હતે તે કુપ્રવચનને ભારત, રામાયણમાં નાખવા પડત. ભારત-રામાયણને લૌકિકમાં નાખ્યા, કારણ–તેમને ઈતિહાસમાં નાખ્યા, અત્યારે અમુક અમુકને. અંગે, દેશને અંગે હેય તે ધર્મમાં નાંખી દે. ઐતિહાસિક પુરુષને અવતારી પુરુષમાં નાખવા પડે છે. આ ધર્મને માર્કો લાગ્યા વગર કઈ આદર પામી શકતું નથી. તે ઐતિહાસિક પુરુષની ઉપર અવતારીની. છાપ શા માટે નાખી? આમાં જે કંઈ પણ ગણતરી હેય, કંઈ પણ પૂજ્યભાવ હોય તે તેનું કંઈક ધર્મની છાપથી ચાલે છે. તે તે એતિહાસિકો ઉપર અવતારી પુરુષ તરીકે છાપ લગાડવી પડે છે. તેમાં ધર્મની. છાપ લગાડી તે પણ કહેવાય ધર્મ. આત્મ કલ્યાણની દષ્ટિથી થનારે કહેવાય ધર્મ, ધર્મ બને પણ આત્મ કલ્યાણની દૃષ્ટિથી તેના માર્ગને આદરવાને જે ધર્મ તરીકે ઓળખીશું, તે ગાય, ભેંસના દુધ જે. પારમાર્થિક ધર્મ અને અવતારી પુરુષે ઉપર જે છાપ લગાડી તેમાં ધર્મપણું સ્થાપ્યું, તે આંકડા અને થોરીયાના દુધ જે કહેવા પૂરત ધર્મ. ઐતિહાસિક પુરુષની માન્યતા તત્કાળ અને પછીના કાળમાં એકલા યોદ્ધામાં, પણ અવતારી પુરુષ તરીકે માન્યતા થાય તે સર્વકાળને.
૪૨
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૦ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી માટે ચાલુ રહે. તેટલા માટે કૃષ્ણને અંગે ઈશ્વર અવતાર હેત તે જરાસંઘથી ડરીને જન્મભૂમિ છોડીને સેરઠમાં શું કરવા આવવું પડયું? કસના ભયથી ગોકુળમાં કેમ ઉછરવું પડયું? ખુદ પોતે ઈશ્વર તેને કંસને ભય, તેને ગોકુળમાં સંતાવું, આ શું? લીલા શાથી માની? અવતારી માની તેથી. ઈતિહાસ માન્ય હતું તે લીલાની જરૂર ન હતી. ઐતિહાસિકમાં બંને થાય. ધમ્મા ખાવાનું. તારવાનું અને ચાલે, પણ ઈશ્વરી પુરુષમાં પપ્પા ખાવાના હોય નહીં, તેથી લીલાના પડદા નાખવા પડ્યા. સારા શ્રીમંતને છોકરો ભાગ્યશાળી થવાનું હોય તો પુત્રના લક્ષણ પારણામાંથી જણાય, જેને અવતારી માને તેની લીલા કેવી હોવી જોઇએ? તમે તે લીલા એવી માની છે કે-વગર વિચાર્યું બનાવે પિતાથી બને અને ઈશ્વરના નામે ઢાળે છે. નિયાયિકે કારિકાવલી મુક્તાવલી તેમાં મંગલાચરણ કરતાં–
नूतन जलधर रुचये, गोपवधूटीदुकुल चौराय ।
तस्मे कृष्णाय नमः. संसार-मही रुहस्य बीजाय ।। નવા વરસાદની જેવી છે કાતિ જેમની, પણ જોવાછૂટીદુ વાય ગોવાળીયાની જુવાન સ્ત્રીઓના ખુદ પહેરવાના જ લુગડાં તેની ચેરી કરનારા, આ પણ કઈ વખત? જે વખત તળાવમાં નાઈ રહી છે તે વખત, દુનીયામાં બાઈ પેસાબ કરવા મર્યાદા જાળવીને બેસે, કદાચ ઉતાવળ થઈ તે શાણે આદમી આડું જુવે, તે પછી ગોવાળની સ્ત્રી ગોપી નાઈ રહી છે, નગ્ન નાઈ રહી છે, તે જગ પર જવું વ્યાજબી નથી. જઈ ચડ્યા તે માલમ પડયું તે ઉભું રહેવાય કેમ? એના લુગડાં લઈ લેવા, તે લઈ જઈ ઝાડ પર ચડી જવું, પછી વાંસળી વગાડી જાહેરાત કરવી. પિલી બિચારી નાઈને અધ પાણીમાં ઉભી રહીને વસ્ત્ર માંગે છે, હવે એ બહાર આવે તે આપું. જે એ ઉત્તમ રિથતિએ તપાસે તે આમાં કયું સારૂં? નિયાયિકે તેનાં ગીત ગાય. “ઉઠે રે મુરારિ કોણ ચારશે ચીર” સવારના પ્રભાતીયા ગાય છે. આ બધી પંચાત અવતારી પુરુષ માને તેમાં જે ઐતિહાસિક પુરુષ માને તે તેમાં નવાઈ નથી. પહેલી અને પાછલી જીંદગીમાં ઐતિહાસિક પુરુષમાં વાંધો નથી, પણ જગતમાં આર્યક્ષેત્રને ભાગ એતિહાસીક પુરુષને નામે માને નહીં, અવ
Page #346
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૬ મું
[ ૩૩૧
તારી પુરુષ તરીકે હંમેશાં માન્યતા કરે. ઐતિહાસિક પુરુષે ઉપર આવતારી પુરુષ માનવાને હમણાં પ્રયત્ન થયે હતા, તેની છાપ મળી નથી. કેવળ ઐતિહાસિક પુરુષ ઉપર અવતારીની છાપ મારવી પડે. અપકૃત્ય ઉપર ધર્મની છાપ મારવી પડે, તેનું કારણ આયંક્ષેત્ર ધર્મની પાછળ ગાંડું છે, તે ઉપરથી દૂધ માટે કહ્યું હતું કે-ગાય, ભેંસ, બકરીનું દૂધ થરીયા, આંકડા, ખરસણનું પણ દૂધ. લેકે દૂધ શબ્દથી ભરમાય.
વ્યક્તિના નામને ધર્મ શાશ્વત ન હોય, અહીં આર્યક્ષેત્રમાં તીર્થકર મહારાજે ધમની ઉત્પત્તિ કરી, તે ઉત્પત્તિ થયા પછી ધર્મની કિમત દેવ, દાનવ, મનુષ્યમાં બધામાં એક સરખી ચાલી. તે દેખી પિતાને ઘેર ધર્મને માર્કો તૈયાર કર્યો. જિનેશ્વર મહારાજે ધર્મને માર્કો લગાવ્યો છે. તેમણે આત્મ કલ્યાણના રસ્તામાં રાખ્યો છે. પિતે પિતાપણું ન રાખ્યું. ઋષભધર્મ, મહાવીર ધર્મ એમ કહેતાં વાંધો આવતો હતો? શા માટે જૈનધર્મ કહ્યો? વર્ષમાન ધર્મ કેમ ન કહ્યો? પાશ્વધર્મ વિગેરે પોતાના નામ કેમ ન જોડ્યા? જૈનધર્મ શા માટે કહ્યું? પિતે પણ એ માંહેલે એક અંશ છે. બીજાએ વિષ્ણુથી શરૂ થયો એટલે વૈષ્ણવ, શીવથી શરૂ થયે એટલે શૈવ, મહમદથી શરૂ થએલે મહમદી, ક્રાઈષ્ટથી શરૂ થયે તે કીશ્ચિયન. એક એક વ્યક્તિએ પોતે મારેલા માર્કવાળા ધર્મ. એ માકે ઉપાડી લીધે. એમને પૂછીએ કે, વિષ્ણુ પહેલા કયે ધર્મ? મહમદ પહેલાં તેમના બાપદાદાને કર્યો ધમ? વૈષ્ણવ પહેલાં વિષ્ણુ ન હતા તેમ કહેવાય નહીં. આપણે વાંધો નથી. આપણે વીર ધર્મ રાખીએ તે એ સવાલ રહેને? આપણે રાગ-દ્વેષને જીતનારા જે કોઈ હોય તેને ધર્મ, મહાવીર, પાર્શ્વનાથ યાવત્ ઋષભદેવજી અથવા ગઈ ચોવીસી કે આવતી
વીસી નાને ધર્મ હેય. વ્યક્તિમાં ગમે તે હોય પણ જાતિમાં “સુભટ સત્તાધીશ” આ વાક્યને વાંધો નહીં આવે, પણ ફલાણો સત્તાધીશ એ. વ્યક્તિ દરેક કાળે હશે-એમ નહીં બને. વ્યક્તિધર્મ, જૈનધર્મ, જાતિધર્મ કે ગુણધર્મ કહે. બીજા બધા વ્યક્તિધર્મ છે. વ્યક્તિધર્મ શાશ્વત હેય જ નહિં. શાશ્વત ક્રિયા ધર્મ કે જાતિધર્મ હેય. જૈનત્વ હોય ત્યાં તે ધર્મ છે. શાશ્વતે કોઈ ધર્મ હોય તે સર્વકાળને સ્થાયી હેય,
Page #347
--------------------------------------------------------------------------
________________
.
૩૩૨ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણ તે તે કેવળ જૈનધર્મ જ બની શકશે. વેદને માયાવાદ અને અસત્ ધર્મ પતે જ ગણેલ છે.
વેદને માનનાર બે પ્રકારના છે. કેટલાક કહે છે કે-કેઈએ બનાવ્યો નથી. બનાવનાર, માનનાર અગ્નિ, વાયુ અને રવિથી ઉદ્ધાર કર્યો. ત્રીજી વાત એ કે વેદધર્મ શાશ્વત હોય તે ઈશ્વરી માન્યતા કેટલી છે? વેદના હિસાબે માયાવાદ છે. જ્યારે માયાવાદ છે, તે બધી વસ્તુ અસત છે. ભલા! વેદ સત્ કે અસત્ ? કહે અસત્ . પોતે પોતાને માંથી અસત કહે છે. હવે વેદાંતમાં પિતાનું અસત્ પણું વૈદીકે ઈશ્વર વસ્તુ જ માનતા નથી. તેવરાવતે જss 7 સર્વજ્ઞ જેવો કોઈ દેવ જ નથી. ચાર વેદ તરીકે વિભાગ વ્યાસજીએ કર્યા. તેમણે સ્યાદવાદનું ખંડન કર્યું. તે વખતે સ્યાદવાદ જબરજસ્ત મત હતા તો તેમનું ખંડન કરવું પડયું, તે જુને કયાં રહ્યો ? કહેવાનું તવ કે આર્યક્ષેત્રમાં ધર્મ શબ્દ ઢોલ વગાડીને જાહેર થએલે છે, પણ ધર્મ ધર્મ શબ્દમાં દૂધ શબ્દ છતાં જેમ દૂધમાં ફરક છે, તેમ ધર્મ શબ્દમાં ફરક છે. તે અહીં ધર્મ શબ્દને માર્કો પડી ગયા છતાં તે બેના સ્વરૂપમાં રાત દિવસને ફરક છે. તેટલા માટે હરિભદ્રસૂરિજી વિગેરેને કહેવું પડયું કે
સૂફ યુદ્ધયા રાશે, ધમ ધર્થિ મિઃ નરેઃ બારીક બુદ્ધિથી ધર્મ જાણ જોઈએ. બારીક બુદ્ધિ સાંભળનારની પણ જોઈશે. એમાં કહી દેશે કે-અહીં કંઈ સાંભળીએ છીએ. ત્યાં ફેરફાર સાંભળીએ છીએ. પણ નિર્ણયનું કામ તમારા મગજ પર રાખવું પડશે. અન્યથા બે બારીકીથી નહિ જાણે તે તે તમારી બુદ્ધિ ધર્મની હશે, પણ ધર્મને જ નાશ થશે.
ધર્મની છાપ દરેકને લેવી પડે છે. વામમાગ સરખાએ અનાચાર પ્રવર્તાવ્યો છતાં નામ ધર્મ ધરાવ્યું. ભવવિમોચક-દુઃખી ને મારી નાખવા. જે જે દુખી હોય તેને મારી નાખવા, તે ધર્મ થાય. અને મારી નાખવામાં પણ ધર્મ. કહેવાનું કે અનાચારને પણ ધર્મ, હિંસાને પણ ધર્મની છાપ, પણ ધર્મ ચીજ વિચારી નથી. ધર્મ એ સદાચારમય, દયામય કે અનાચારમય કે હિંસામય? ચાહે તે રૂપે ધર્મ હોય પણ ધર્મની કિંમત ગણાઈ છે,
Page #348
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૬ મું
[ ૩૩૩
માટે ધર્મની છાપ લગાવી દેવી. તેથી અનાએ, હિંસકેએ પિતાની પ્રવૃત્તિને ધર્મની છાપ લગાડી દીધી. આ પણ ધર્મને મહિમા છે. જે ધર્મની આટલી કિંમત હતું તે અનાચાર ઉપર ધર્મની છાપ મારવા જતે નહિ. યજ્ઞવાળાને યજ્ઞની અંદર જે હોમ કરીને જે જીવ મારવા તે માર્યા કહેવાય નહિ. પિતે જ બ્રહ્માએ આ બધા જાનવરોને યજ્ઞને માટે બનાવ્યા છે. યજ્ઞ એ જ આ બધાની વૃદ્ધિ માટે છે, માટે તેમને માર્યા ગણાય નહીં. હવે એ ઉપરથી નીકળતો બંગાથે લે. અહિંસાનું એક છત્રી રાજ્ય છે. યજ્ઞમાં હિંસા કરનારને હિંસા કહીને હિંસા કહી શકાય નહિં, યજ્ઞમાં મારીએ તે પણ હિંસા ન કહેવાય. હિંસા કરવા છતાં, હિંસાને સારી ગણવા છતાં અહિંસાના ઝંડા નીચે તેમને આવવું પડયું. યજ્ઞમાં વધુ ને વધ ન ગણવે, નહીંતર એ કહેવાની જરૂર રહેતા નહિં. અહિંસાની તલવાર આગળ કેઈથી સામું થવાતું ન હતું. અહિં. સાને ડંકો જબરજસ્ત હતો કે તેની સામા થવાની તાકાત કેઈની હતી નહિં. અહિંસાને માર્યો એટલે જબરજસ્ત હતું કે દરેકને તે કબૂલ કરી ચાલવું પડતું. તેથી ધર્મ એ કિંમતી છે કે-દરેકને તેની છાપ લેવી પડે છે. કેટલાક સાચી છાપ ભે, કેટલાક ખોટી , પણ ઓફીસનું જોર એવું છે કે, ચારને, લુંટારૂને, દગલબાજને પણ જેની છાપ લેવી પડે. તેને કારોબાર ધીકતે ન હોય તે પેલાને છાપ લેવાની કંઈ પણ જરૂર ન પડત. આર્યોમાં ધર્મની ઓફીસ ધીકતી છે. જેની છાપ દરેકને લેવી પડે છે. અનાચાર ઉપર ધર્મની છાપ લેવી પડી. આર્યોમાં દેવાદિ ત્રણને ડંકો જે જિનેશ્વરે વગાડ્યો છે, તે એવો કિંમતી જરૂરી છે કે જેથી કરીને બીજાઓ ઉલટા હોય છતાં છાપ દેવની મરાવવી પડી. લીલા કરે, જાદવકુળના બાળક બને, છતાં ગુરૂપણની છા૫ લેવી પડે. અનાચાર હિંસક ચોર બને, છતાં છાપ ધર્મની મરાવે. આથી આર્યક્ષેત્રમાં દેવાદિ ત્રણના સીકકા એવા પ્રચલિત થયા છે કે, એ સીક્કા વગર ચાલતું નથી. જ્યારે જૂઠા મા શરૂ થાય ત્યારે સાચા માર્કવાળાને ઘરાકને સાવચેત કરવા પડે, માટે ખાત્રી કરીને માલ લેજે, તેવી રીતે શાસ્ત્રકારોને પોતાની ઓફીસથી ઓર્ડર કાઢ પડ્યો કેદેવ, ગુરુ, ધર્મની પરીક્ષા કરીને લેજે. જે અમારી બેટી છાપ દેખી
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૪ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણ
માલ લેશે તે બન્ને ગુનેગાર છે. અહીં શાસન ઓફિસથી ખોટા દેવા દિએ પિતા ઉપર દેવાદિની છાપ લગાડેલી છે, તે તપાસીને લેજે. એમાં ઠગાશે તે તમે પોતે જ જોખમદાર છે. જેઓ બેટા માકથી માલ વેચે છે, માલ લઈ ખુશ થાય છે, અમારા માકે ગણે પછી દુર્ગતિ જવાનું થાય તેમાં તેનાં કમને વાંક છે. આ વાતથી અર્થ માત્રમાં ધર્મને સીકો તે જોઈએ છે, પણ તે બનાવટી બહુ થવા માંડ્યો છે.. છાપ વધારે કિંમતની, માલ ઓછી કિંમતને, ત્યાં બનાવટી થવાને વખત છે, પણ જ્યાં આગળ દસ રૂપીઆની ચાંદી તેને રૂપીઆની જગો પર ચલાવે તે બનાવટી કરવા કોઈ નહીં આવે. હંમેશાં ઓછી લાગેટ ને વધારે કિંમત, ત્યાં જ બનાવટી થવાને સંભવ છે. આ દેવાદિમાં લાગેટ ઓછી છે ને કિંમત વધારે છે, માટે બીજાઓ બનાવટી કરે છે. પ્રયત્ન કરે આત્માએ અને પુજાય કલ્પના ક સુધી. તીર્થકર ત્રણ ભવ સુધી, મહેનત ત્રણ ભવ, મહેનતને પૂજાવાનું આખી ચોરાશી સુધી. દશ કોડાકોડ સાગરોપમ વધારે ૩૩ સાગરોપમ અધિક. કેડ પૂરવની મહેનત ગણીએ, બે કેડ પૂરવની મહેનત કરવી ને તેમાં આ ચોવીશીમાં ૧૦ કલાકેડી સાગરેપમ-કરોડ સાગરોપમ સુધી નામના મળે તે માલ કરતાં કિંમત કેટલી વધારે થઈ? તે આત્માની મહેનતનું અંતર મુહનું ફળ કેટલું?
હવે આત્માની સ્થિતિમાં આવે. એક અંતરમુહૂર્ત મહેનત ક્ષેપક-- શ્રેણિનો કાળ તેનું ફળ યાવચ્ચદ્ર દીવાકર. માલ થડે ને કિંમત ઘણી.. એવી રીતે ગુરુને અંગે પિતાના ઘરબાર છોડવા તેમાં જે મતલબ તે કઈ બંધ થઈ? એકે નહિં. ગૃહસ્થ ઘરમાં રહે છે તે સાધુ પણ ઘરમાં જ રહે છે. સાધુઓ પણ તમારી માફક ખોરાક લે છે. ફક્ત એક જ વસ્તુને ભેગ. વિષયવાસના એક ભાગ લે છે. ખાવા, પીવા, પહેરવા-ઓઢ-. વાને તે ભોગ છે જ નહિં. એક વિષયને ભેગ આપે તેટલામાં દુનીયામાં પૂજાય અને દુર્ગતિનું નામ નીકળી જાય. સર્વ જ્ઞાન-દર્શન પામે, તેટલામાં વાર લાગે તે દેવલોક તે પામે. જઘન્યમાં જઘન્ય-અંતમુહૂર્ત ભાવ સ્તવ આવે તે મોક્ષ પામે. એક દિવસના શુદ્ધ મને દીક્ષા લીધી હોય, જે મોક્ષ ન પામે તે વૈમાનિક તે જરૂર થાય. એટલે પપમની
Page #350
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૬મું
[ ૩૩૫
સ્થિતિ-અસખ્યાત કાડાકાડ વર્ષી વૈમાનિક દેવતાપણું. એક દિવસમાં મળે, એ ઘડીમાં ધર્મને અંગે વિચારીએ. એક વખત માગેલી મહેનત વગર મેળવેલી, માએ આપેલી ખીર તે આપીએ તેમાં દેવતાઈ નવાણું પેટી મળે. હવે માલ ઓછે ને કિ’મત વધારેની છાપ તા એવા સીક્કાને બનાવટી ઉભા કરવા કાણુ તૈયાર ન થાય? દેવ, ગુરુ, ધર્માંપણું એ ઓછી કિ ́મતે માંઘા સીક્કા છે, તેથી જૂઠા સીક્કા લગાવે. કલાઈના કડકા ઉપર ચાંદીના સીક્કો મારે તા? મૂળમાં ધમ એવા હતા કે થાડી મહેનતે પણ આત્માનું કલ્યાણ થાય. તેવેા હેાવાથી તૂટી છાપ ખડી કરી અને અનાચાર ઉપર ધર્મની છાપ મારી, તેથી કુદેવા દેવા તરીકે જાહેર થયા.
અન્ય દેવાને જિનેશ્વરનું નાટક કરતાં પણ નથી આવડતું.
એક નાટકીયેા નાટક કરે, તેમાં મહારાણા પ્રતાપના વેષ પહેરે, મેવાડી ડ્રેસ પહેરવા પડે. તેને ખલે યુરોપની હેટ પહેરીને આવે તો ! વેષ ભજવનારે પણ વેષથી પણુ અનુકરણ કરવું જોઇએ. તા હે ભગવાન! • ખીજા ધ્રુવ કહેવડાવવા લાગ્યા તા દેવના વેષ તા લાવવા હતા. શરીર પલ્ય'કાસને તે પણ ઢીલું એ દૃષ્ટિ નાસીકા ઉપર સ્થિર, આ ત્રણ જ વાત. આટલી વાત પણ આ ખીજાએ શાસનના માલીક બનવા બેઠા છે, આટલી તારી મુદ્રા ને વેષ પણ ન શીખ્યા. જયાં મેવાડી ડ્રેસ નથી કરી શકતા, તે મહારાણા પ્રતાપનું બીજી શું અનુકરણ કરશે ? તેવી રીતે અહીં આ મુદ્રા પણ ધારી શકતા નથી તેા ગુણા તેા ધારે જ કયાંથી? આથી દેવની છાપ પણ કેવી ખેાટી લીધી છે, તે દેવ તરીકે મહાર આવે તેની વલે શી? જે સાવદ્યના ત્યાગ, વિષયાદિના ત્યાગ દ્રવ્યથી પણ રાખે નહિં અને ગુરુપણાની છાપ એનું શું થાય? જેટલું અભયે મુદ્રામાં કરતા હતા, આરંભ પરિગ્રહાદિના ત્યાગ, દુનીયાદારીના ત્યાગ, એટલી છાપ માત્ર પણ જે ન ધરે અને ગુરુપણું ધરાવે. એવી રીતે ધને અંગે જ્યાં દયા, વિવેકાદિને સ્થાન ન હોય તેવાને ધર્મની છાપ મારે, સીક્કા તરફ લેાકેા લલચાયા છે, તે કથીર ઉપર ક્રેડના સીક્કો મરાયા. ત્યારે વહીવટ કરનાર વેપારીએ સાવચેત થવું જોઈએ. સીક્કા ઉપર જાય -ને વસ્તુ ઉપર ન જાય તેા ખીજો બેવકુફ્ કાણુ ? માટે પહેલાં ધ
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩૬ ]
શ્રી આરામોદ્ધારક-પ્રવચન–શ્રેણી
ચીજ સમજે. આત્મામાં રહેલું સમ્યગદર્શનાદિ એ જ ધર્મ, આત્માની માલિકીનું–કબજાનું એના સદુપયેગાદિ કેમ થાય એ બાબતનું ધ્યાન હજુ આવ્યું નથી. દરકાર કિંમત ઉભી કરે છે. માટે ધર્મની કિંમતમાં આગળ કહી ગયા તે ઉપરથી માલ છેડે, ઉદ્યમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ–કેડ પૂરવ, જઘન્યમાં અંતમુહૂર્તા, ફળ સર્વ કાળનું. એ સર્વ કાળનું ફળ લોકોત્તર દષ્ટિએ વિચારવું. અનંત સુખ, વય, જ્ઞાન, દર્શન એ ફળ. કેમ ગણવું? એ ફળ તરીકે ગણતરી થશે ત્યારે તેના કારણભૂત ધર્મની. કિંમત થશે. ધર્મને ભોગ આપે છે તેને બદલે કેટલા મળે છે? દુનીયાદારીની સ્થિતિએ બદલો મળે તે લૌકિક ફળ, આત્મિક સ્થિતિએ. ફળ મળે તે લોકોત્તર ફળ. આ બે વિચારશે એટલે ધર્મની કિંમત, માલમ પડશે, ત્યારે જ કાળા મહેલના શ્રાવકો પિતામાં ઓછાશ કેમ ગણે છે, તેથી પિતાની નિંદા કરી અધમ ગણાવે છે-એ સમજશે. એટલે ધર્મના ભેદ વિગેરે સમજાશે. તે કેવી રીતે તેનું સ્વરૂપ અગ્રે વર્તમાન.
પ્રવચન ૧ર૭ મું. આસે વદી ૮ શનિવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે- ધર્મની. કરણ પ્રાપ્ત થવી એ મુશ્કેલ નથી. ચાહે તે સમ્યકત્વની, દેશ વિરતિની કે સર્વવિરતિની કરણી લે. તે કરણી પ્રાપ્ત થવી મુશ્કેલ નથી. કારણ જીવ અનંતા પુદગલ પરાવર્તથી રખડ્યા કરે છે, તેથી એ કયા કયા સંજોગોમાં ન આવે ? અમુક સંજોગોમાં જીવ આવે નહિં એમ કહી શકીએ નહિં. “વા કારુ નથિ ” એવું કોઈ જાતિ કે કૂળ નથી. કે જેમાં અથવા તે ચૌદ રાજલક જે અસંખ્યાતા કોડાકેડ જોજન થાય એટલે એક રાજલોક, એવા ચૌદ રાજલકમાં વાળને અગ્રભાગ તેને પણ એક ખૂણે આવું બારીક પણ સ્થાન આ જીવે જન્મ-મરણ. સિવાયનું બાકી મેલ્યું નથી. બાર ભાવનામાં લકસ્વભાવ નામની ભાવના.
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૭ મું
[ ૩૩૭
=
છે તેમાં ફક્ત ચૌદ રાજલોકનું સ્વરૂપ વિચારવાનું તે શું? આમાં વિચારવાનું એ કે-ચૌદ રાજલોકમાં વાળના અગ્ર ભાગ જેટલે-ખુણા જેટલા કઈ ભાગ બાકી નથી. શા માટે ? “કસ્થ કાયા બા સરવે નવા અનંતશો” જ્યાં અનંતી વખત એ છે જન્મ પામ્યા ન હોય અને મર્યા ન હોય, આ વાત નક્કી કરી કે દરેક જીવ દરેક સંજોગોમાં અનંતી વખત આવી ગયે, જ્યારે દરેક જીવ દરેક સંજોગમાં આવી ગયે, તે. જીવને સ્વભાવ છે કે સંગને અનુસરે. શિક્ષણ અને સત્સંગ બેમાં અગ્રપદ કોને આપવું?
વાણીયાનું બચુ જન્યું હોય તેને ચાર વરસ વાઘરીને ત્યાં રાખો તે તેની ટેવ આવે. અરે વાઘરીના જન્મેલા છોકરાને તમારે ત્યાં રાખો, અરે અન્ય જાતિના નોકરો તમારા પરિચયમાં આવે છે, પછી ફલાણું નહિ ખાવું-પીવું તેમ કરે છે. એના કૂળમાં જ થએલે તેને ભાઈ તેમ નથી કરતા, સંજોગ જ નથી. આથી આપણે આ વસ્તુ જગતથી નકકી કરી છે કે જીવ સંજોગ પર જ આધાર રાખે છે. જે તેમાં ઊંડા ઉતરીએ તે સિદ્ધાંત કરે પડશે કે-સર્વની ઉપર સંગ સંસકાર માટે છે. બરોબર સાચી વસ્તુની દલીલથી સાબીત કરે છે. તેને લગીર ખરાબ સેબતમાં છ મહિના રાખો, આમાં કારણ કયું? એનું ભણતર, યુક્તિ ચાલી ગઈ નથી, બધું તૈયાર છે. દાખલા વિગેરેની શક્તિ છે છતાં સંયેગને આધીન વર્તન થાય છે. તે હવે માનવાને સબળ કારણ મળશે કે-જગતમાં લાખ સ્કુલે છે, કરોડે માસ્તરે, પુસ્તક છે. એકમાં
અનીતિ કરવી” એમ લખ્યું નથી કે કોઈ માસ્તરે શીખવી નથી. તે શીખવવા માટે એકેય નિશાળ નથી, તે જગતમાં અનીતિ કેમ રહી? એક જ કારણ કે-એ લાખ પુસ્તકસ્કુલે-માસ્તરે એ બધાની શિખામણ સંયોગની આગળ પાણી ભરી ગઈ. આ વાત ધ્યાનમાં લેશો એટલે શિક્ષણને અગ્રપદ દેવું કે સત્સંગને ? અગ્રપદ કેને દેવું? આજકાલ જેનશાળા જગ જગો પર ખુલે છે, પહેલાં એક પડિકમણું કરવું હોય તે કરનારને ખાળવો પડતો. અત્યારે ઉપરાઉપરી મળે, આદશા. આટલું જૈનશાળા દ્વારાએ શીક્ષણ વધ્યું પણ તેમાં ઊંડાણમાં ગેર ફાયદો માટે છે. શીક્ષણ દેવાવાળા એ વર્તનમાં મીંડાવાળા છે. વિદ્યાર્થીઓ શીખ્યા
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
ખરા પણ જોડે પેલું પણ શીખ્યા. માસ્તર નવ વાગે રાતે ભણાવે. પગમાં બૂટ, મોંમાં બીડી, છોકરો ઈરિયાવહી શીખે, પણ વગર શીખવ્યું છે વસ્તુ શીખી જાય. જેડા પહેર્યા હોય તે પુસ્તક હાથમાં રાખવામાં અડચણ નથી. એવી રીતે અવિરતિ પાસે અથવા વર્તનનું મીંડું હોય તેવા પાસે છોકરા સૂત્ર શીખે અને જોડે આ પણ શીખે. સૂત્ર મહેનત કરી શીખવાના, જેડા પહેરવાના, બીડી ફેંકવાની, વગર મહેનતે સૂત્રમાં પરીક્ષા લેવાની, આમાં લેવી પડતી નથી. શીક્ષણ વધ્યું છતાં પરિણતિ વધવી જોઈએ તે વધતી નથી. તે જગે પર એકાસણા કરનાર હોય, ઘતી હોય તે અસર કઈ થાય? તેથી દેખીએ છીએ કે જ્યાં વ્રત પચ્ચ ખાણ ત્યાગ વૈરાગવાળા શિક્ષક હેય તે જગો પર ભણવા જનાર છે વર્તનમાં સુધરે છે. મહારાજે ભૂરકી નાખી એમ બેલે છે પણ કઈ ભૂરકી ? પોતે સારા વર્તનમાં રહે તે જ ભૂરકી. માસ્તરની ભૂરકી જેડા પહેરવા, બીડી પીવી, સાધુની ભૂરકી ત્યાગ વૈરાગ્યમાં પિતે રહે તેથી બીજાને અસર થાય તે જ ભૂરકી. રસ્તામાં સાધુ દેખો તો દેખીને ત્યાગ આવે કે કંદોઈની દુકાન યાદ આવે? તે ભૂરકી છે કે નહિ? વાસક્ષેપ એ ભૂરકી નથી, અથવા ભૂરકીને ડાભડો નથી, પણ તેને ત્યાગ એજ ભૂરકી. સદાચારવાળાને ત્યાં પંદર દહાડા જાવ તે તે વખત તમને કઈ અસર થાય છે? હું નથી કરી શકતે, એ ઉત્તમ સદાચારી છે, તે એ ભૂરકી પડી કેમ? સજજની ભૂરકી દેખાવમાં તૈયાર છે, તેને બહા. રથી લાવવી પડતી નથી. સજજની બતમાં આવનાર ભણવા કરતાં સંસ્કાર ઉત્તમ લે. એવાની બતવાળો ભણે પણ સંસ્કાર ઉત્તમ લઈ શકે નહિં. અંગ્રેજી કેળવણું ચોપડીમાં કઈ જગે પર નથી લખ્યું કેમાબાપની દરકાર કરશે નહિં. છતાં ત્રણ ચોપડીમાં તે માબાપને ગોઠે તેમ કહેતા વાર ન કરે. ત્રણ ચોપડીમાં કયા પાઠમાં બેઠે એમ લખ્યું છે? કયાંથી આવ્યું ? માસ્તર પાસેથી, જોડેના વિદ્યાર્થી પાસેથી. ચેપડી. માંથી નથી આવ્યું. સંસર્ગ કેટલે જબરજસ્ત ચીજ છે?
વૈરાગ્ય અને રાગ બે સાથે ન રહી શકે સાધુએ સંસર્ગ ઉત્તમ ખોળ. પાસથ્થા કુશીલીયા સાથે સાધુએ ન રહેવું. જેમણે બાયડી, છોકરા, કુટુંબ બધાને છોડી દીધા એટલું જ
Page #354
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૭ મું
[ ૩૩૯
નહિં પણ પિતાના કલ્યાણ ખાતર કુટુંબને રોવડાવ્યા, એને કલ્યાણની કેટલી દરકાર હોવી જોઈએ ? જે સાધુએ કલ્યાણ ખાતર માબાપ, બાયડી છોકરાને રેવડાવ્યા તે એક જ વિચારીને કે એ રૂવે તે સ્વાર્થની ખાતર, તેટલા ખાતર મારા પરમાર્થને જ કરૂં એ પાલવે નહિં. એને પરમાર્થ કેટલે વસેલે હે જોઈએ ? એ તમારી માફક રાગવાળો જ હતું, એ માબાપ વિગેરેને ઉકરડે મેલવા તૈયાર ન હતો, રાગ વગરનો ન હતા. ત્યારે એ રાગને કાઢી નાખ્યા. શા માટે કાલ્યો ? એક જ નિશ્ચય થયા કે વૈરાગ્ય અને રાગ બેને સાથે નહીં બને કાં તે વૈરાગ રહે કે રાગ રહે. બેમાંથી વૈરાગ્ય કીંમત માલમ પડ્યો ત્યારે રાગને ભેગ આપે. વૈરાગ્ય ટકાવવા માટે રાગ જ કરે. આથી દુનીયાદારીને રાગ વૈરાગ્ય ખાતર જતો કર્યો. આ મનુષ્ય પાસસ્થા, ઉસત્તા, કુસીલીયા, ખરાબની બતમાં જાય તો પરિણામ ખરાબ આવે. એટલા માટે કહેવું પડ્યું કે રસ્તામાં, જંગલમાં ચેર મળે, ચાર પિતાનું જોર અજમાવવામાં બાકી ન રાખે, શહેરમાં સામે મળે તે કંઈ કરે નહિં, પણ જંગલમાં મળેલા ચેરે એ સર્વથા પ્રકારે ભયંકર હોય. એવી રીતે તમે પણ સાધુ માટે મોક્ષના મુસાફર છે. મુસાફરોએ ચારોથી સાવચેત રહેવું. તમે પણ મેક્ષના મુસાફર હે તો તમારે પણ એ ચોથી સાવચેત રહેવું. ચોરો ધન-માલ લઈ જાય. તમારા આત્માના ગુણને ચોરો લઈ શકતા નથી. પણ આ હલકા વર્તનવાળા એ તે તમારા આત્માના ગુણે લઈ લેવાવાળા છે. તેમાં પણ હજુ ચાર એટલા સારા કે માલ લઈ પિતે તે રાખે છે. તમારું ધન લઈ પિતાને ઘેર રાખે, પણ આ તે એવા ચેર કે ન પીઉં પણ ઢળી દઊં. ખરાબ વર્તનવાળા કુશીલીયા મોક્ષમાર્ગના ચોર, તે ન પીઉં પણ ઢાળી દઊં સાચા ચોર જેવા થાવ તે સારી વાત છે. પાસસ્થા ઉસન્ના પિતે લેવાના નહીં, પણ પિતે ખરાબ વર્તનવાળા અને બીજાને પણ ખરાબ વર્તનમાં મૂકે. તેથી તેમની સાથે ત્રિવિધ સંસર્ગ છેડી દે. સંગ નહીં તેમાં ફરક પડે છે. સંગ હંમેશની સોબત-સંસર્ગ એટલે અડવું. પાસથ્થા ઉસન્ના કુશીલીયા સાથે અડવાનું પણ કરીશ નહિ. બાયડી, છેકરા, માબાપ વિગેરેને રેવડાવીને લીધે વિરાગ્ય પણ ખરાબ સબત થાય તે ટકી શકે નહિં.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૪૦ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
આ વિચારો તે સાધુને અંગે, સ્કૂલને અંગે અનીતિને નાશ નથી થયે પણ વધી ગયેલ છે. શિક્ષણ, દલીલો અને દાખલાઓ એ બધાના જ્ઞાન કરતાં એક સંસર્ગ જબરજસ્ત કામ કરે છે. તેથી શ્રાવકને પણ ખરાબ પાડોશમાં ન રહેવું તેને ખુલાસો થશે. સાધુની આ દશા તે તમે ખરાબ સોબતમાં કયાં સુધી સન્માર્ગે રહેવાના ? જેઓ જે ટુકડીમાં બેસવાવાળા થયા તેઓ તે ટુકડીમાં રહ્યા. શુદ્ધમાર્ગના ખપી ઉપાશ્રયના આગેવાનો જેવી ટોળીમાં બેસનારા થયા તેવા જ બહાર પડ્યા તે કોને પ્રતાપ ? શું તેમણે શાસ્ત્રો સાંભળ્યા નથી, સત્પરૂને સમાગમ કર્યો નથી? વિગેરે કર્યું છે છતાં એ ટેળીમાં ભલ્યા એટલે આ ઉપરથી જેને વરાગ્ય થયે હેય તેને વૈરાગ્ય આપતા વાર લગાડવી તેમ કહેનારે વિચારવું કે રાગીના ટોળામાં રહે તેનું પરિણામ શું આવે? સંસર્ગ કર્યો? એ ત્યાગીમાં સંસ્કારવાળાને ત્યાગના સંસ્કાર ટકે એવી ટોળી ઉભી કરી ? જ્યાં એના સ્વમમાં પણ ખરાબ વિચાર આવવાને વખત ન મળે. તમે અનાચારોમાં પરીક્ષા કરવા માગે છે, એ ગટરના અનાચાર-દુરાચારના દેખવા માત્રથી-વિચાર માત્રથી કેટલા અનર્થ થાય છે તે વિચાર્યું?
ઝેર ખાઈને આયુષ્યની પરીક્ષા ન કરાય તમે નશીબથી છ છો, આયુષ્ય કર્મ છે તેથી જ છે ને? ભલે ! ઝેર ખાઈને પરીક્ષા કરી ? મારું આયુષ્ય છે કે નહિં? તેની પરીક્ષા કેઈ દિવસ કરી ? દષ્ટાંત અવળું ન લેશે કે મહારાજે ઝેર ખાવાનું કહ્યું? તમે પરાણે જીવાડ્યા જીવતા નથી, તમારા આઉખાના જે રે જીવો છે, પણ તેનું જોર શામાં? ઝેરથી, અગ્નિથી, પાણીથી દૂર રહેવામાં. એથી દૂર રહું ને બચું તેમાં આઉખાનું જોર ગણ્યું છે. નહીંતર આઉખાની પરીક્ષા કરી ? ઝેરની, અગ્નિની, પાણીની એ પરીક્ષા કરી આઉખાનું પ્રબળપણું જાણવા કોઈ માગતું નથી ? તેથી ઝેરના પારખા હોય? તેમ બોલો છે. કેઈ ઝેર ખાઈ ગયેને બચી ગયે તો આઉખું ઝબરૂં. અગ્નિ-પાણીમાં પડયે ને બચી ગયે તે આઉખું ઝબરૂ કહેવા તૈયાર પણ આપણી પરીક્ષા કરવા તૈયાર છે ? જંબુસ્વામી સ્થૂળભદ્ર સ્ત્રીઓમાં રહ્યા, નિષ્કલંક નિકલ્યા, તેથી તેની પરીક્ષામાં ઉતરવા અમે
Page #356
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૭ મું
[ ૩૪૧
તૈયાર નથી. જબરાપણું પાણીમાં ડૂબી નિકળે ત્યાં, અગ્નિથી બચી ગયે તે જબરે કહીએ છીએ. હવે જખરાપણું કરવું છે? ના આવેલી આપત્તિ ટળી જાય. તેમાં જબરાપણું. ટળી જાય તેમાં અડચણ નથી પણ આપત્તિને નેતરું દેવા કેઈ સમજુ તૈયાર નથી. એવી રીતે વિરાગ્ય પામેલે રાગવાળામાં રહે તે પરીક્ષા કરૂં છું એમ કહેનાર મૂર્ખ શીરોમણું છે.
દેશે અને ગુણે સંસર્ગથી થાય છે. “રંગ રોષTળા મવતિ' દેશે પણ સોબતથી થાય છે અને ગુણો પણ સોબતને લીધે થાય છે. આ પ્રમાણે જીવ કયા સંસર્ગમાં આવ્યું નથી? અનંતી વખત સમકતવાળાના સંસર્ગમાં આવ્યા છે. દેશ-સર્વવિરતિના સંસર્ગમાં આવ્યો છે. તે વખત એજ શરૂ થયું કે તેથી સમ્યકત્વની દેશ-સર્વવિરતિની કરણી શરૂ થઈ. ત્યારે જ પહેલા વહેલું કહ્યું છે કે-ધમની કરણી પ્રાપ્ત થવી સહેલી છે, એ મુશકેલ નથી. કારણ આ જીવને રખડવાને ધંધે છે, રખડતા રખડતા અનંતી વખત સમ્યકત્વી દેશ-સર્વવિરતિવાળાના સંસર્ગમાં આ જીવ આવી જ જાય, તેથી સંસર્ગથી ગુણદોષ થાય છે જ, નહિંતર તે ટકે જ નહિં, જુગારીની ટોળીમાં રહેલે જુગાર શીખે જ, ન શીખે તે ત્યાં રહી શકે જ નહિં. તેવી રીતે જે અનંતી વખત આપણને સંસર્ગ મા તે કાં તે સંસર્ગ છોડવો પડે, કાં તે સમ્યકત્વની દેશ-સર્વવિરતિની કરણી કરવી પડે. દુધપાકમાં કડછ હજાર વખત ફરે છે પણ કીડી જેટલે પણ સ્વાદ કડછો લેતું નથી. સંસર્ગથી કિયા આવી જાય પણ ડહાપણ આવતું નથી. અક્કલ એ સંસર્ગથી આવતી નથી, તે પછી પરિણામ વસ્તુ કયાંથી આવે ? માટે જ ધર્મની કરણ આ જીવને મુશકેલ ન હતી, તે અનંતી વખત મળી છે-કરી છે પણ બધી સંસર્ગના પ્રતાપે, પણ સંસર્ગથી પરિણામની સુંદરતા આવતી નથી. ધમ કરવા છતાં પરિણામની સુંદરતા કેમ નથી આવતી?
પરિણામની સુંદરતા સંસર્ગથી ન આવે તે આત્માના ગુણે સંસગથી આવે જ શાના? એ સંસર્ગથી થતી ક્રિયામાં પરિણામો આત્માને કર્મબંધન કરાવનાર હતા. ધર્મીના સંસર્ગથી ધર્મ કરવા તૈયાર, તેમ દુનીયાના સંસર્ગથી વિષયો તરફ મન દેરાઈ જાય છે. ક્રિયા તમારી
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૨ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
પણ પરિણામ દુનીયાના-સંસારના સુખ માટે અનંતી વખત થયા. રિદ્ધિ, સમૃદ્ધિ, કુટુંબ બધું મળે, તે દુનીયા તરફથી સંસ્કાર છે. તેથી અનતી વખત કરણી કરી પણ પરિણામ દુનીયાના સુખના રાખી કરણી કરી. એ કરણ કામ શું કરે ? જોડે ઘઊંવાળે ખેતર ખેડતે હતા, તેણે વાવવાના ઘઊં વાવ્યા. આપણે વાગ્યે બાવટે, આપણે શું ઉગે? આપણે કરણી કરી પણ પરિણામ પિગલિક વાવ્યા. એ પરિણામે વાવેલા ઘણા ફાલ્યા કુલ્યા છે. વરસાદ વરસે ને જમીન સારી હોય તેમાં જે વાવ તે હજારગણું થાય. આત્મા રૂપી ખેતરમાં આ સમ્યકત્વ દેશ-સર્વવિરતિની કરણી રૂપી હળ ખેડ્યું. ને વરસાદ વરસ્યા પણ તેમાં ફળ, પદગલિક સુખો, નવ યક સુધી ગયા તે પગલિક સુખ કઈ દશાનું? સામાન્ય જગતની અપેક્ષાએ ઉંચામાં ઉચું પૌગલિક સુખ ચૈવેયકમાં જ છે. આથી ઘર્મ કરનારો પદગલિક સુખને અંગે ધર્મ કરે તે લાખે ગુણું સુખ મેળવે છે. તે પૌગલિક ઈચ્છાએ ધર્મ કરે–એમ નથી. કહેતા. તે શાસ્ત્રકાર એ નહિ કહે કે-દિગલિક ઈચ્છાએ ધર્મ કરો. જે તેમ કહે તો શાસ્ત્રકારમાં મહાવ્રત રહે નહિં. તે કેમ ન રહે? મહાવ્રતધારીનું કામ હિંસાદિ પાંચને ત્રિવિધે. વોસિરાવવાને ઉપદેશ આપ.
જ્યારે શાસ્ત્રકારોનું મહાવ્રત વિવિધ સરાવવાનું ને ઉપદેશ આપવાનું તે આ મેળવવા માટે ધર્મ કર. બાયડી, ધન, કુટુંબ સુખ મેળવવા માટે ધર્મ કર, તે એ ઉપદેશ દેનારને તેની અનુમોદના થઈ કે નહિ? જે પેલાએ ધર્મ કરી ધનાદિ મેળવ્યા તે બધામાં મહાવ્રતવાળાની અનુમોદના થઈ કે નહિં ? જે અનુમોદના થઈ તે મહાવ્રત ભાંગ્યું. પોતે ન કર્યું તે સેંકડને કરાવ્યું, પિતે દુકાન માંડી વેપાર કર્યો હોય તે પિતે કરનારમાં રહે. અહીં હજારોને કરાવ્યું. મહાવ્રતધારી ધનને કુટુંબ-કબીલા, ઘર-બાર-હાટને ઉપદેશ દે તે એમનું મહાવ્રત ટકે નહિં. ફળ બતાવનાર શાસ્ત્રકારેને વ્રત–ખંડન થાય કે નહિ?
આ સ્થિતિ તે શાસ્ત્રકારોએ ધર્મના ફળ તરીકે દેવલેક વિગેરે ફળ મેળવ્યું. તે શાસ્ત્રકારને મહાવ્રત ખંડનને દેષ લાગ્યો કે નહિ ? ફળ બતાવનાર હોવાથી. તમે ઉપદેશ ઘો છો કે ધર્મ ધર્મ દેવકને દેનાર, ધર્મથી ચકવર્તીપણું, ધર્મથી દેવતા પણું-ઇંદ્રપણું તે
Page #358
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૭ મું
[ ૩૪૩
તમારામાં ને અમારામાં ફરક કર્યો? વાસુદેવ રાજા વિગેરે થવા માટે ધરમ કર, તમે ધરમ કરે તો દેવતાદિ ફલ થાય, તેમાં ફરક કર્યો ? બે વાક વગર ફરકના લાગશે. પણ પહેલાં દુનીયાનું દષ્ટાંત ધ્યાનમાં
? છોકરાને કહે કે પાસ થશે તો ઈનામ મળશે. એક ઈનામ માટે તું પાસ થા. આ બેમાં ફરક છે કે નહિં? કહે કે પાસ થઈશ તે ઈનામ મળશે તે આગળના અભ્યાસની લાઈન ખુલ્લી રહી. બીજામાં આગળ કંઈ ફળ નથી. ધરમનું ફળ દેવકાદિ કહેનારે મેક્ષ ખુલ્લો રાખે છે અને દેવલોક માટે આટલું ધર્મ કર એમ કહેનારે મોક્ષ બંધ કર્યો છે. લાંબું આયુષ્ય માટે બ્રહ્મચર્ય પાળે. સારા સંસથાન માટે ધર્મ પાળે, બ્રહ્મચર્યથી આ લાભ થાય તે બીજા વાકયમાં મિક્ષ ખુલ્લું છે. પહેલાનું વાકય મિથ્યાત્વનું છે. નકારથી શૂળી ટળે, સર્પની ફુલમાળા થાય, પણ શૂળી ટાળવા માટે નકાર ગણ, કુલની માળા કરવા માટે નોકાર ગણુ. ઉપદેશક એક શબ્દ ચૂકે તો કયાં જાય? એકનો પાપને ઢગલો બંધ કર્યો ને જગતનો પાપનો ઢગલો એકઠે કર્યો. તેથી ઉસૂત્ર ભાષકને અનંત સંસાર. આ જ કારણથી ઉસૂત્ર વર્તન કરનારે પોતાનું બગાડયું, ઉસૂત્ર ભાષણ કરનારે જગત પણ બગાડયું. એવો ઉપદેશ ન કરે તે સાધુ ગણાય નહીં. એક શબ્દ ચુકવાનું પરિણામ કયાં આવે છે? એજ વાત અહીં ધ્યાનમાં લે. આ લેકનાં સુખ માટે ધર્મ કર એમ શાસ્ત્રકાર નહીં કહે, પણ ધર્મ કરનારને આ લેકના-પરલેકના સુખો મળે છે-એમ કહેશે. હંમેશાં એ દેવને પરમદેવ તરીકે માને છે.
સમકિતીને મિથ્યાવી ક્રિયા હોય? અમુક સંજોગમાં આવી જાય ને શ્રદ્ધામાં રહ્યો થકો જેમ સુદર્શન શેઠની સ્ત્રી સામાયિકાદિ કરનારી પણ સુદર્શનને માથે કલંક આવ્યું તે વખત દેવતા માટે કાઉસ્સગ્ન કર્યો. તે વખતે તેને અંગે કર્યું તેમાં અંદરથી સમજે છે કે આ રસ્તે જવું વ્યાજબી નથી, પણ સંજોગને આધીન હોવાથી લઈ જવું પડે છે, તેમાં મિથ્યાત્વ નથી. સંલેખનાના અતિચાર સાંભળ્યા છે. રૂઢો આ લોકની આશંસા-ધર્મના પ્રભાવે શેઠ શાહુકાર, પરલોકમાં દેવતાપણું, હું જીવું-મરૂં આ બધા આશંસાના દૂષણ ગણ્યા. દૂષણ ચેકસ તેથી કરવું જોઈએ તેમ નથી, એને
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૪]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણી મિથ્યાત્વ કહેવું કે નહિં? એ સવાલ છે. જેટલું ઘસાય તેટલું કીમતમાં ઓછું થવાનું. જે તેને મિથ્યાત્વમાં લઈ જઈએ તે વતેમાં શું રહેવાનું? દ્વારકાને દાહ બચાવવા માટે આંબેલ કરતાં, તેથી મિથ્યાત્વ કહી દેવું? એ મોક્ષદાયક તરીકે અંતઃકરણથી હમેશા માનતા, પણ કામ પડયું માટે માની લેવાય, તેથી મિથ્યાત્વ ન ગણાય. શ્રીપાલની. આ વાત (દ્વારકાના દાહમાં બેલ) લે છે પણ શ્રીપાળના સમાચાર પૂછે છે ત્યાં નિસહિને ભંગ થાય છે, તે વાત લક્ષ્યમાં લીધી. તે ધર્મ અંગે કેટલા સાવચેત હતા તે વાત લક્ષ્યમાં લેતા નથી. દરિયામાં પડે છે, તે અચાનક બંધ તૂટે છે–પડે છે, તે વખત નકાર આવા કેટલે મુશ્કેલ? તે કઈ દિવસ ભય વખત કેટલાએ નમો અરિહંતા કહ્યું, સમ્યકત્વ હોય અને દ્રવ્યક્રિયા હોય, લોકિક ફળની ઈચ્છાવાળી દ્રવ્યક્રિયા હેય તે સમ્યકત્વવાળાને દ્રવ્યક્રિયાને વખત જ આવશે નહિ.
પ્રશ્ન–એકનું એક પંચમહાવ્રતધારીનું સાંભળે અથવા ગરજીનું સાંભલે તેમાં ફરક શુ?
ઉત્તર–વ્યાખ્યાનમાં ફરક નથી, બ્રહ્મચર્ય માટે પ્રયત્ન કરવાની વાત હોય તેમાં સારા લાંબા આયુષ્ય માટે બ્રહ્મચર્ય કરે. એક બ્રહ્મ ચર્યથી લાંબુ સારૂ આયુષ્ય મળશે આ બેમાં ભેદ ન સમજે ત્યારે નવ ગ્રેવેયકે આ જીવ પગલિક ઈચ્છાથી ગયે. માત્ર અહીં અનંતર ફળની વાત થઈ. ભાઈ પિગલિક ઈચ્છાથી ધર્મ કરણી કરી છતાં કંઈ વલ્યું નહીં. એ વાત જુદી પડી, છતાં જુદી નથી. કારણ જે બાર મહિના સાધુપણાની ક્રિયા કરી હેય ને ૩૩૦ કડાકોડ પલ્યોપમ સુખ આપે. પ્રમત–અપ્રમત્તના જેકાવાળું ચારિત્ર, કાળ કરતી વખત અપ્રમત્ત દશામાં હોય.
પ્રશ્ન–આવું ચારિત્ર પાલ્યું હોય ને બે મહીના પછી છોડી દે તે ફળ કાયમ રહે કે નહિ?
ઉત્તર—ઘાસની ગંજી અગ્નિથી કાયમ રહે ખરી? તેને કીયાના ફળ મળવાના એ પિદુગલિક દષ્ટિએ. ધર્મની કીંમત કરીએ તે બાર મહિને નાની વસ્તુ છે
Page #360
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૭ મું
[ ૩૪૫
ધર્મની દુક્ષતાનું ફળ.
કેટલાક એ વિચારમાં આવે કે, ખાર મહિનામાં આમ કરશું, તે ઉપેક્ષામુદ્ધિ વગરના માટે છે. જે દુક્ષવાળા છે તે દુર્લક્ષ વખતે કરમ એવા ખાંધ્યા કે ક્રીથી તે પામવું મુશ્કેલ છે. કેવળી મહારાજ હોય ને તેમને આયુષ્ય પૂછીએ ત્યારે ૫૦ જણાવે તે ૪૯ સે દીક્ષા લેવી-એવા દુ યવાળા ચીકણું કરમ માંધે કે મળવાનું હોય તે પણ મળે નહિ.
એક ઘાંચીને ત્યાંથી ખાવા લાટ લઇને જતા હતા, તેને પૈસાઅની શંકા થવાથી તે લેાટ મૂકી ગયા, તેના લેાટ ઘાંચીના ખળદ ખાઇ ગયા. ખાવા આગ્યે, આવા રાવા બેઠા, તે પહેલાં ઘાંચી રાવા બેઠા. અમારા ખળદના હાડકાં હરામ થઈ ગયા તેને રાઊં છું. આવા કુભંડી ધરમ ન કરે તેની દરકાર નથી, પણ કુભ'ડથી ધમ દુ`ભ કરે તેની પ'ચાત છે. પૌલિક દૃષ્ટિએ પણ ધર્મની કિંમત કરો, અહિં કિંમત પર મુદ્દો છે. અનુત્તર સુખ આપે છે, તે કાડી ને ચક્રવર્તીની ઋદ્ધિની ફરકતા મપાય એવા છે, પણ આના આંતરે માપી શકાય તેવા નથી. કારણ અસંખ્યાતની વાત છે, તેમાં અનંતગુણાની વાતા છે. અહિં ખાર મહિના, ત્યાં ૩૩૦ કાડાકાંડ પલ્યાપમ. બાર મહિના પૌગલીક સુખ છેડયું તે કેટલું છેાડયું તેને હિસાબે સર્વાર્થસિદ્ધનું સુખ કેટલું ? આ બધી કિંમત ધર્મની ક્રિયાની. એ ખધી રીતિએ વિચારશે ત્યારે લૌકિક દૃષ્ટિએ ધર્મની કિંમત ધ્યાનમાં આવશે, ત્યારે લેાકેાત્તર દષ્ટિએ સાંભળતા આશ્ચય થશે નહિં. ત્યારે જ ધમ કરવામાં પાછળ પડેા છે. તેમાં પશ્ચાતાપ થયા વગર રહેશે નહિં અને પેલા શ્રાવકા કેમ પશ્ચાતાપ કરે છે તે માલમ પડશે. તે અધિકાર અગ્રે વર્તમાન.
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૬ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન–શ્રેણી
પ્રવચન ૧૨૮ મું. આસે વદી ૯ રવિવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં આગળ જણાવી ગયા કે અગ્નિ એ કાષ્ટાદિક કેલાને બાળવાને સ્વભાવ છે, પણ જાજવલ્યમાન ન થાય ત્યાં સુધી હવાની જરૂર છે. હવા પોતે સળગતી નથી, સળગવું એ કોયલાને સ્વભાવ છે, તે પદાર્થોમાં અગ્નિનું ટકવું, વધવું થતાં છતાં પણ જે પવનને સહકાર ન હોય તે અગ્નિનું શું થાય? તેવી જ રીતે આત્માના સમ્યગદર્શનાદિ સ્વભાવ છે, પુદ્ગલના નથી, છતાં બહારની વસ્તુ સહકારી કારણ બને, તેમ ધર્મને પણ બહારની વસ્તુ કારણ બને. તે જ કારણથી દશવૈકાલિકમાં જણાવ્યું છે કે-વમો મંઇ મુ”િ ધર્મ એ જ ઉત્કૃષ્ટ મંગળ પણ તે કઈ ચીજ હંતા રંzમો તવો પહેલાં અહીં શય્યભવસૂરિએ સમ્યગદર્શનાદિ ત્રણને ધમ કેમ ન કહ્યું? ધર્મ એ ઉત્કટુ મંગલ, ઘર્મ, ચારિત્ર, જ્ઞાન અને દર્શન એ ચીજને શય્ય. ભવસૂરિએ ન કહી, પણ અહિંસા સંજમ તપ ધર્મ કહ્યો. ખરેખર આ વસ્તુ ખુદ ધમ રૂપ નથી. અહિંસાદિ કારણ એક જ. એને ખુદ ધર્મ માનીએ તે સિદ્ધોમાં અહિંસાદિ નથી. કહે ત્યારે જે આ ધર્મ બતાવ્યો છે તે જેમ અગ્નિને પવન સહકાર કરે છે, તે ઉપર અગ્નિનું જોર રહે છે, તેમ આત્માના સહકારી કારણ બનવાવાળા હોવાથી તેમને ધર્મ ગણ્યો છે. અહિંસા સંજમ તપને ધર્મ કહેતાં ચારિત્રધર્મને સહકાર લીધે. - સમ્યગદર્શન, જ્ઞાન એ બેને સ્થાન અહીં આપ્યું નથી. સમ્યદર્શન સમ્યગુચરણને પૂછડે, સમ્યગુજ્ઞાન પણ સમ્યગુચારિત્રને પૂછડે છે. સમ્યગદર્શન તેજ-જેમાં અહિંસા, સંજમ, તપ એ ત્રણની કર્તવ્યતા રૂંવાડે રૂંવાડે ભાસે, એ ત્રણને અંગે મને રથ-ચીવટ ત્રણને પામેલાનું જ અહમાન, એ ત્રણ વગરને દેવેંદ્ર-સૌધર્મ હોય, યાવત સર્વાથ સિદ્ધને વિતરાગ પ્રાયઃવિતરાગના ભાઈ જેમને ૩૩ હજાર વરસે તો આહાર, તે પણ માનસિક મુખથી ખાવા, પીવાનું નથી. દેવતા મનથી ખાવાવાળા. તે પણ ૩૩ હજાર વર્ષે. એટલું જ નહિ, પણ
Page #362
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૮ મું
[ ૩૪૭
જેમ કાઉસ્સગ્ગ ધ્યાને પિતાનું શરીર અમુક ટાઈમ સ્થિર રાખે, તેમ ૧દા સાગરોપમ એક પડખામાં નીકળી જાય. ૩૩ સાગરોપમ એના એ જ આકાશ પ્રદેશમાં રહેવું. એ દશાની સાથે કોઈ નહીં આવે. દેવી, ચાકર કશાની અપેક્ષા વગરના, તેથી વીતરાગ પ્રાયઃ માનીએ છીએ. એવાને પણ સમ્યગુદષ્ટિ ગણતરીમાં ગણતું નથી. નમસ્કાર કરવા લાયક ગણતું નથી. કોઈ દેવતા ઈન્દ્ર અય્યતંદ્ર ગ્રેવેયકના ઇંદ્ર યાવત્ અનુત્તરને નમસ્કાર લાયક ગણે નહિં. અહિંસા સંજમ તપમાં પ્રવતેલ હોય, તેને જ નમસ્કાર લાયક ગણે છે. અનુત્તર દેવો અને સૂક્ષ્મ એકેન્દ્રિયોને અહિંસક કેમ ન ગણ્યા?
અનુત્તર વિમાનના દેવતા કયા અસંજમમાં પ્રવર્યા છે? હિંસા ન કરે તેથી હિંસા નથી, અસંજમ ન કરે તે સંજમ નથી, ખાય નહીં તે તપ નથી, અહિંસા તે જ કે હિંસાના પચ્ચક્ખાણ કરવા, હિંસાના પચ્ચખાણ કરે તેનું નામ અહિંસા. અનુત્તરના દેવતા ભલે પ્રવૃત્તિ ન કરે. તેથી હિંસા ન થાય તે પણ તે હિંસાના પચ્ચકખાણવાળા નથી. હિંસા ન કરવી તેનું નામ અહિંસા લઈએ તે જગતમાં દયાળુ સૂક્ષમ એકેન્દ્રિય જીવ, તે કઈને મારતા નથી, એટલું જ નહિં, પણ પિતાની હિંસાનું પાપ કોઈના માથે જવા દેતા નથી. પોતે કોઈથી મરતા નથી એ જીવ કેવા ? સહેજે હાથ ચલાવીએ તો અહીં પણ નિગોદ ભરેલી છે. હવે ઠાંસીને ભરેલી આપણી કિયાથી હણાય કેમ નહિં? એનામાં તાકાત નથી તેથી બીજા છ ન હણાય, પણ આપણાથી કેમ ન હણાય? માટીના ઘડામાં ભરેલું પાણી ઘડો બંધ કર્યો, વરાળ બહાર નીકળી, ઘડાએ વરાળને રોધ કર્યો નહિં. દવાને પ્રકાશ વચ્ચે કાચ છતાં અજવાળાના પુદ્ગલને કાચ કઈ પ્રકારે ઉપઘાત કરે છે? અજવાળું કાચને ઉપઘાત કરે છે? કાચ અજવાળું પરસ્પર ઉપઘાત કઈને કરતાં નથી. કાચમાં છિદ્રો હોવાથી તેમાંથી તે છે ચાલ્યા જાય છે, તે સૂક્ષમ હણાય શી રીતે? સૂકમ જીથી બાદર હણાય શી રીતે ? તેથી સૂક્ષમ છે કોઈની હિંસા નથી કરતાં કે નથી હણતા. તે ખરી અહિંસા સૂકમ નિગોદમાં રહી. આ વાત લઈને દરદીને ટાઢું-ઉનું બને નુકશાન કરનાર થાય છે. તે શ્રાવકની
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૮ ]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણી
સૂક્ષમની દશે વશાની અહિંસા માનવી જોઈએ. સૂક્ષમ છે હણાતા નથી તે તેને પચ્ચકખાણ કરવામાં અડચણ શી ? જેને પ્રસંગ નથી તેની હિંસાના પચ્ચક્ખાણ કરવામાં અડચણ શી? સ્કૂલની વિરતિ થઈ નથી તેને સૂક્ષ્મની વિરતિની વાત કરવી તે હંબગ છે. કેઈ દિવસે ખાવું નહીં, આવા પચ્ચકખાણ લે તે આપવા કે નહિં? કેમ નહિં. એવી રીતે મુસલમાન હોય તો કહે કે મારે અનાજ ખાવું નહિં. અરે! પચ્ચખાણ લે છે તે કેમ ન આપવા? દિવસની વિરતિને વખત આવે તે રાત્રિની વિરતિ પહેલી આવી જવી જોઈએ. અનાજ પહેલા માંસને વિરતિ પહેલી આવવી જ જોઈએ. રાત્રિભેજાની વિરતિ આવ્યા વગર દિવસની વિરતિની વાત કરવી તે કેવળ ધર્મને વિચ્છેદ. હાનિને રસ્તો છે. તમે સાધુઓ ૨૦ વસાના દયાળ કેમ? જ્યારે બાદર હિંસાથી વિરમ્યા ત્યારે સૂમથી વિરમવું એ અયોગ્ય ગણાય. માંસથી વિરમવું નથી અને અનાજના પચ્ચખાણ કરવા તેના જેવી ધર્મની જડ સમજણ વગરની વાત છે. સૂક્ષ્મ એકેન્દ્રિય કોઈ જીવને મારતા નથી અને કેઈથી મરતા નથી, તે ખરે અહિંસા ધર્મ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં રહે છે, પણ તેને અહિંસા નથી માનતા. હિંસાની વિરતિને અહિંસા માનીએ છીએ. અહિંસાની વ્યાખ્યા કરી કે-હિંસા રૂપી આશ્રદ્વારના પચ્ચક્ખાણ કરવા તેનું નામ અહિંસા.
દયા અને અહિંસા બે જુદી ચીજ છે. દયા અહિંસાને અર્થ કરે છે, પણ દયા અહિંસા બે ચીજ જુદી છે. દુનિયાદારીએ બે એક જ છે, પણ ઊંડા ઉતરીએ તે દયા ચીજ જુદી છે. દયા એ સમ્યક્ત્વનું ચિહ્ન, સમ્યક્ત્વની કરણી. અહિંસા એ વ્રતની કરણી. સમ્યક્ત્વના પાંચ લક્ષણે સાંભળ્યા હશે, તેથી તેમાં નવાઈ લાગે જ નહિં. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યતા, આ પાંચ લક્ષણે જાહેર જ છે. અનુકંપા એટલે હવે દયા અને અહિંસા જુદા ન પડે તે વ્રત અને સમ્યક્ત્વને જુદા પાડવાનો વખત રહેશે નહિં. દયા સમ્યક્ત્વનું લક્ષણ, અહિંસા એ ચારિત્ર અથવા વ્રતનું લક્ષણ. આ વાત ધ્યાનમાં લેશે એટલે વ્રત વગરને જીવ તેને દયા કરવી એટલે સમ્યકત્વને અને ફરજ છે. હિંસાની વિરતિ વ્રતના સ્થાને છે અને
Page #364
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૮ મું
[ ૩૪૯
દુઃખી ઉપરની દયા સમ્યક્ત્વને સ્થાને છે. તેથી જ “દીન હીન દ્રષ્ટવા કપા યસ્ય ન જાયતે.” “સર્વજ્ઞભાષિતધર્મ:” દીન અંગ હીન એવા જીવને દેખીને દુઃખી મનુષ્ય કે જીવને દેખીને જેના હદયમાં દયા આવે નહીં, સર્વણે ભાખેલે ધર્મ તેના ચિત્તમાં રહેલું નથી. આ જે કહેવામાં આવ્યું છે તે દયાને અંગે કહ્યું છે. દયા સર્વ જીવેનું સામાન્ય ઉત્તમ કર્તવ્ય છે. હિંસામાં એક અને બચાવવામાં ૧૮ પપસ્થાનક લાગે.
દયા-દાનના વિરોધી, કસાઈના કાકાને શા માટે કસાઈ ન કહેવો? -જીવ છોડાવવામાં જુઠું માનનારે કસાઈ પણ નથી. તમારામાં દયાના -જે હિમાયતી હોય તે જ છોડાવે છે, તેમને શેઠ માને છે. જીવને છેડાવવામાં, બચાવવામાં દયામાં કસાઈએ ભંડાપણું માનતા નથી. તેમાં કોઈ જીવ કોઈને છોડાવે તેમાં જેનું પેટ સળગે છે અને પાપ કહેવા તૈયાર થાય છે. આ માર્યો હોય તે એકલું હિંસાનું પાપ, પણ અચાવનારને ૧૮ પાપસ્થાનક લાગે. આ કહેનારની કઈ દશા ? જેઓ આવા વાકયે બોલે છે તેમને કેવા ગણવા ? જે શબ્દ ખરાબ લાગે તે કર્તવ્ય જોઈ લેજો. આ પ્રરૂપનારે દયાને દુશ્મન-કસાઈને કાકે નહિં તે બીજે કશુ? કેવળ ભેળા જીવને ભડકાવવા માટે–ફસાવવા માટે આ વસ્તુ છે. એમના મૂળ સૂત્ર જ્ઞાતાછમાં મેઘકુમારે સસલાને અચાવવા માટે પોતાનો પગ ઉંચે રાખ્યો, રા દિવસ તેમ રાખે ને સસલાને બચાવ્યો. આ જગો પર ન મારવું તેનું નામ દયા કહીએ તે જગતના છે ઘણાએ નથી માર્યા. જેવો સસલાને બચાવ્ય, તેવા બીજા બચેલા બેઠેલા છે. હવે બાકીના જીવોને નથી માર્યો તો તેની દયા આવી જવી જોઈએ, પણ શાસ્ત્રકારે સસલાની દયા ગણી છે. તારા હિસાબે મેઘકુમાર ૧૮ પાપસ્થાનકથી નરકાદિક ગતિમાં જ જોઈએ. તે પછી મેઘકુમાર શી રીતે થયો? એ જ પ્રાણુની અનુકંપાથી સંસાર ઓછો કર્યો ને મનુષ્ય આયુષ્ય બાંધ્યું. દયામાં ૧૮ પાપસ્થાનક લાગતા હતા તે સંસાર ઓછો થયો શી રીતે ? પ્રાણીની દયા સંસારને ઓછો કરનારૂં સાધન છે, પણ તે સમ્યક્ત્વની ઘરની, દુઃખીને દેખીને દયા ન આવે તેને સમ્યક્ત્વ નથી, તે દુઃખીને બચાવનાર તેમને પાછા હઠાવે
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૫૦ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી તેમને કઈ દિશામાં ગણવા?
આપણે આગળ ચાલીએ. એ લોકે મહાવીર મહારાજાએ ગે શા ળાને અનુકંપાથી બચાવ્યા તે ભૂલ કરી. સાધુપણામાં ભૂલ કહે છે.. બચાવવામાં ભૂલ કહે છે, તેને પૂછીએ કે-છદ્મસ્થપણામાં આ ભૂલ નથી, પણ આ ભૂલ કેવળીપણામાં પણ લાગશે. છસ્થપણાનું વૃત્તાંત કહ્યું કેણે? કહે ભગવાન મહાવીરે પોતે જ કહ્યું અને કેવળીપણામાં કહ્યું તેમાં ૧૩ વરસ થયા પછી કહ્યું, તે વખતે ભગવાને કહ્યું કે, મેં એને દયાથી બચા. આ દયા કેવળીપણાની છાપવાળી થઈ કે ભૂલ થઈ? કહે હવે કેવળી૫ણાની અંદર આ વૃત્તાંત કહે છે તે તે દયા ન હોય તો તેમણે દયા ખેટી જણાવવી જોઈએ. કેવળી થયા પછી છદ્મસ્થપ ણની પિતાની ભૂલ જણાવવામાં અડચણ આવતી નથી, ભૂલ ગણ્યા અહીં છેડે આવતું નથી. દયા ન હતી તેને દયા માની આ મિથ્યાત્વ કે ભૂલ? વિસ્મરણ થાય તે ભૂલ પણ અમને ધર્મ મનાય તે ભૂલ કે મિથ્યાત્વ? હવે મહાવીરને મિથ્યાત્વમાં દાખલ કરવા પડશે. અહીં મહાવીરે ગૌશાળાને દયાથી બચાવે તેમાં તેઓ કહે છે કે, જે પાપ હતું તેને ધર્મ માન્ય અગ્યને ગ્ય માન્યું તે ભૂલ કરી. તારા હિસાબે અધર્મને ધર્મ મા એટલે મિથ્યાત્વ. મહાવીરની ભૂલની જગો પર મિથ્યાત્વ કહેવું પડશે, તે તો કેઈથી કહેવાય તેમ નથી. તેમને અવધિ મન:પર્યવ જ્ઞાન માનવું છે, સાધુ થયા પછી મન:પર્યવ વગરનો હોય જનહિં.
કેવળીએ અનુકંપા સહાયતા જણાવી. ' એટલું જ નહિં પણ કૃષ્ણ મહારાજા નેમનાથજીને વંદન કરવા જાય છે તે વખતે એક બુદ્ધો ઈંટને ઢગલો ઉથલાવી રહ્યો છે. ત્યાં કૃષ્ણને દયા આવે છે. ઢગલામાંથી એક ઇંટ કૃષ્ણ ઉઠાવી ને જ્યાં લઈ જવી હતી ત્યાં મેલી. એ કૃષ્ણ મહારાજે ઉઠાવી એટલે આખા લશ્કરે ઉઠાવી તેથી આખો ઢગલે ઠેકાણે ગોઠવાઈ ગયે. આ વાત અનુકંપા અને સહાયમાં, દાખલા તરીકે તેમનાથજીએ લીધી તે ક્ષાયિક સમકિતવાળાને મિથ્યાત્વ કહેવું? અનુકંપા એ અધર્મ હોય તો તેમનાથજીના વચન ઉપર પાણી ફેરવવું પડે. આ દષ્ટાંત મીલે ગજસુકમાલને માર્યા, તે જગ પર કૃષ્ણને કહ્યું છે. સ્મશાનમાં કાઉસ્સગ ધ્યાને ગજસુકુમાલા
Page #366
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૮ મું
[ ૩૫૧
રહ્યા છે. એકલા ગજસુકુમાલને દેખીને સેમીલ તેમને મસ્તક ઉપર પાળ બાંધી અંગારા મૂકે છે.
કુટુંબને કલેશ ધર્મમાં પરિણમે છે. આજ હમે કુટુંબના ફલેશમાં ધર્મ સમજીએ છીએ. ફલેશ કરે એ જ કુટુંબી કે, જેને છાતીએ લાગતું હોય. જે એ દીક્ષા લેવાવાળે ફાળે તે પેલાને મહારાજ શાતામાં છે. પુસ્તકને ખપ હોય તો કહેજે. પેલે દીક્ષિત કહે–પડિક્કમણું કેમ નથી કરતા? આ શાનું જોર પિલાને પણ લોકલજાએ આવવું જ પડે. વચલાવાળા કલેશ કરનારા માંદા પડે ત્યારે આવતા નથી, કુટુંબ નેહ જેવો લડાવતા હતા, તેવી રીતે મદદમાં ઉભું રહે છે. તેથી તેમને સામાયક, વ્રત, નિયમમાં જોડાવું જ પડે છે. તેમાં ધર્મને અંશ છે, પણ પેલા વચલા તેને ધરમ કયારે આવવાને? કુટુંબમાં નેહથી કલેશ થાય છે, પણ તે જ સ્નેહ ધર્મમાં પરિણમે છે, પણ પેલા અધરીયાને ધર્મ કયારે? તેમના નશીબમાં જિંદગી સુધી કલેશને ધર્મને વિરોધ જ લખાએલ છે. તે પેલા સેમલે તેને એકલે દેખે. દીક્ષા કેમ વગેવાય, સમીલને એકલા દેખવામાં આવે છે. ત્યાં મસ્તકે માટીની પાળ બાંધી ખેરના અંગારા ભર્યા. ગજસુકુમાલજી કઈ દિશામાં છે? એક જ વિચાર્યું કે મારા કર્મ સિવાય આ વેદના અને હાય નહિં. મારા કરેલા કર્મો મારે ભોગવવા જ જોઈએ. માથે અંગારા વખતે એ વાક્ય યાદ આવવું તેમાં કારણ માત્ર દીક્ષા લીધી છે એને દ્વેષ છે, નહીંતર જમાઈ તરીકે રાગ હતું, જમાઈ છે. દીક્ષા લીધી તેના દ્વેષને અંગે અંગારા નાખ્યા. એક મચ્છર અને ડાંસમાં શી આપણી દશા થાય છે જ્યાં વરાળ આ દશા કરે તે અંગારા કઈ દશા કરતા હશે? આ દશામાં કમની થીયરી પર દઢ રહેવું તે કઈ દશા? એની મુશ્કેલીને વિચારે. અંગારા નંખાયા છતાં જે કર્મનો વિચાર કરે તે કઈ સ્થિતિએ વિચાર કર્યો હશે? એ તો કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. કેવળી ભગવાન બાળમુનિની હત્યાને કયા સ્વરૂપે કહે છે?
હવે કૃષ્ણજીએ ગજસુકુમાલને ન દેખ્યા. મહારાજ! તે કયાં છે? આળમુનિ કયાં છે? નેમનાથજી કહે છે કે-એમણે એમનું કામ સાધી
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫ર ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
લીધું. એક પિતાના બાળ શિષ્યને સ્મશાનમાં મારી નાખે તે વાતને કયા રૂપે જણાવે છે. તેમનાથજી કહે છે કે, એમણે એમનું કામ સાધી લીધું. સમતાને સદ્ભાવ કેટલે ? આવી જગો પર વીતરાગપણું ન માનો તે તમે જાવ કયાં? વીતરાગ સિવાય આ વાક્ય નીકળી શકે જ નહિં.. બીજા સરાગ હોવાથી રાગની ઝળકી આવ્યા વગર રહે જ નહિં. દીવામાં પિતામાં રંગ નથી પણ જે કાચને રંગ હોય તે જ રંગો દીપકની.
તમાં ચાલુ હોય. સમ્યક્ત્વ રાગ-દ્વેષ સ્વભાવવાળું નથી, પણ વીતરાગ ન થએલો હોય ત્યાં સુધી તેની છાયા તેમાં પડ્યા વગર રહે જ નહિં. જ્યાં કાચ વગરનો દીવો છે. એ દીવાની તમાં કૃત્રિમ રંગ. હાય જ નહિં. તેવી રીતે તેમનાથજી વીતરાગ છે. સરાગદશા ન હોવાથી, તેમના વચનમાં રાગની છાયા હોય જ નહિં. આવે જુલમગાર પ્રસંગ છતાં પણ વીતરાગપણે જેને લીધે લગીર પણ છાયા રાગવાળી નથી. ત્યારે કૃષ્ણ પૂછે છે કે, એ કોણ? કેવી રીતે સાધ્યું. બધી હકીકત જણાવી. આવી રીતે કાળ કરી ગયા. એ માણસ કેણ એમ પ્રશ્ન કરે છે ત્યારે તેમનાથજીએ કહ્યું કે, એ મનુષ્ય તે એને મેક્ષમાં સહાય કરી. વિતરાગતાની સ્થિતિ વિચારે. કઈ જગો પર ઉપસર્ગ કરનારને, દ્વેષથી બાળી નાખનારને, નીચતા કરનારને પણ વિતરાગ કાર્ય દશા પર ધ્યાન રાખી એમ કહી શકે કે-એણે તેના કાર્યમાં મદદ કરી. હું કયા મુદ્દાથી વાત કહું છું. વીતરાગપણામાં કઈ છાયામાં હોય? આવા પ્રશ્ન વખતે આ કહેવું કે-આ સહાય કરનાર ન આવ્યા હતા તે તે મોક્ષ કાર્ય સાધી ન શકત. પેલા ઘરડાની માફક તારી મદદ મળી તો આખો ઢગલો સહેલાઈથી ફરી ગયે. તેથી અંતર મુહૂર્તમાં મોક્ષ મેળવી લીધે. જ્યાં પેલે પૂછે છે ત્યાં પણ એમ કહીએ તે ચાલે કે ગુના તરફ દષ્ટિ ન કરતાં ફાયદા તરફ દષ્ટિ કરી. સાધુના ઉપસર્ગ સમયે સમકિતીથી રહેવાય કે સહેવાય નહિં.
વિતરાગ પ્રભુ આ દષ્ટિવાળા રહી શકે, પણ સમકિતવાળાથી રહેવાય નહિ કે સહેવાય નહિં. તે માટે પ્રશ્ન કરે છે કે-એ માણસ કોણ? હવે બે વસ્તુ છે કે-કાં તે એ થાય છે કે જાણતા નથી, કેવળજ્ઞાન, ખોટું છે. કાં તે જાણતા હોય તે કેમ નથી કહેતા, તે મારનાર ઉપર
Page #368
--------------------------------------------------------------------------
________________
-
-
પ્રવચન ૧૨૮ મું
[ ૩૫૩ રાગ છે. ગુનેગાર તરફ રાગ દષ્ટિ છે. તેમનાથજીએ પણ કહ્યું કે-શંકાવાળું વચન જ કહ્યું. નામ નહીં કે ઠામ નહિં. તને દેખીને તે છાતી ફાટીને મરી જશે-એને જાણજે. હવે ગુનેગાર કે નથી જાણતા એ બન્ને સવાલ ન રહ્યા. એવા પ્રસંગે વીતરાગને કેવળીપણું સાચવતા આવડે છે. મારા તમારા જેવાને એ વીતરાગ દશા હતી જ નથી. અહીં કૃષ્ણને અત્યંત અફસોસ છે. સાધુ તરીકે અને કુટુંબ તરીકે. દેવકીને કૃષ્ણાદિક કરતાં અત્યંત વહાલા, માગીને લીધેલા, જેને માટે વિવાહની વ્યવસ્થા કૃણે પોતે કરેલી. આ કારણથી એવી દીલગીરી થઈ કે-રયવાડી ત્યાં ને ત્યાં વિખેરી નાંખી. નેમનાથજી પાસેથી પિતાના મહેલે જવાનો આડં. બર વિખેરી નાંખે, એટલું જ નહિ પણ જાહેર રસ્તે જવું મારે વ્યાજબી નથી. આ ક્ષાયિક સમકિતવાળાને થયું. પિતે બારોબાર ખાનગી રસ્તે જાય છે. અહીં સામીલને લાગેલું કે, તેમનાથજી પાસે ગયા છે, તે તેમને ખબર પડવાની, માટે ચાલ ખાનગી રસ્તે. કૃષ્ણ શેક માટે પેલો ગુનાના ભયથી ખાનગી જાય છે. જ્યાં કૃષ્ણને આવતા દેખ્યા, આગળ આડંબર નથી, નહીંતર કૃષ્ણને દેખવાનો પ્રસંગ આવત નહિં. પિલ સમજે છે કે, કૃષ્ણ આખી જિંદગીમાં આ રસ્તે આવે કે જાય નહિં. આ મારા માટે જ આ રસ્તે આવ્યા છે. હવે મારે બચાવ નથી. ખરેખર ઓર્ડરથી જે કામ કરવાનું હતું તે સાક્ષાત્ પિતે આવ્યા છે, તે નખશીખત સળગી ગયા છે. એ મારી વલે થી નહીં કરે ? છાતી ફાટી ગઈ. પાપી પોતાના પાપે જ મરે છે. અહીં કેઈએ કંઈ કર્યું નથી. કૃષ્ણને નિર્ણય થયે કે-ગજસુકુમાલને મારનાર આજ, ત્યાં જ ઉભા રહ્યા. મરેલા મનુષ્ય ઉપર તિરસ્કાર કયારે વરસાવત? હદ બહારને રોષ હોય તો જ મરેલા ઉપર તિરસ્કાર વરસાવે. ગામમાંથી ચંડાળને બોલાવે છે. બેલાવી દેરડેથી પગે બાંધે, જેવી રીતે કુતરાને તેવી રીતે આને મરેલા કુતરાની માફક બધા ચૌટામાં ફેર. જોડે બોલે કેદુષ્ટ–પાપીન્ટે ભગવાન ગજસુકુમાલને આ પ્રાણ લીધે, આ આ પાપી. આમ ગલીએ ગલીએ ઘસડે. પાછળ બીજા મનુષ્યને રાખેલા કે એના અડેલા રજકણીયા અપવિત્ર હોવાથી પાણી છાંટી રસ્તા પવિત્ર કરે. એક સાધુના ઉપદ્રવમાં કઈ સ્થિતિએ લાગેલું ? નેમનાથ
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫૪].
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
જીની વાત આગળ કરનારા ભાગ્યશાળી વહેલા બને. વીતરાગ પહેલા બને, પછી તેમનું આલંબન યે.
લાગણી સાથે નિર્જરા સંબંધ છે. - જ્યાં સુધી આટલી સ્થિતિએ ન આવે ત્યાં સુધી આટલી લાગણી હોવી જ જોઈએ. સાધુ હોય તે સાધુ પુરત, શ્રાવક શ્રાવક પુરત પણ એ બધું લાગણી હોય તેને લીધે જ થાય, એ ન થાય તે દેવ-ગુરુધર્મની લાગણમાં મીંડું હોય. મરેલાને ખેંચે તેથી આખા નગરમાં સાધુ પર આંગળી ઊંચી કરવી તેનું પરિણામ શું આવશે તે સારી પિઠે સમજી શકે. ધમની લાગણી એ ઝળકયા સિવાય ન રહે. આપણે અહીં શરીરને ડાંસ, મચ્છરથી સંભાળવું છે અને ધર્મનું આમ થાય તેમાં શું કરીએ. આને અર્થ ધર્મમાં લાગણી નથી. આ મલીન કરનાર છતાં લાગણી થયા વગર રહેજ નહિ. ભલે ફાંસીએ લટકવું પડે પણ એક વખત કરી બતાવું. મુદ્દો કયાં છે ? તે સાથે નિર્જરા સંબંધ નથી. નિર્જરાને સંબંધ ધર્મની લાગણી સાથે છે. એ કૃષ્ણ મહારાજે સેમીલન મડદાના ચાર શહેરમાં ફેરવ્યું હતું તે વધારે નિર્જરા ન હતી, પણ નિજ રાને સંબંધ સમ્યગદર્શનાદિ ઉપર જે પ્રશસ્ત રાગ, એ નિર્જરા સાથે સંબંધ રાખનારા છે. નિર્જરા સાથે રાગ દ્વેષને સંબંધ હોય તે મિથ્યાત્વાદિ અવગુણે ઉપર શ્રેષ અથવા સમ્યકત્વાદિ અને તે ગુણવાળા ઉપર લાગણી તે નિર્જરાનું કારણ છે. લાગણી નિર્જરા સાથે સંબંધ રાખે છે. લાગણીને બનાવ પ્રકૃતિ સાથે સંબંધ રાખે છે. શેઠ-નોકર-સિપાઈ-પઠાણ વિગેરેની લાગણીમાં ફેર છે. જે કૃષ્ણને ક્ષાયિક સમકિત હતું તેથી સાધુ ઉપર આ હલ્લો કરનાર કોણ? જે જીવતે હવે તે માલમ પડતે, નહીંતર ઢેડ પાસે બ્રાહ્યાણનું મડદું કઈ દશાએ ખેંચાવત હશે. પાછળ પાણી છંટાવે છે. લાગણીને અંગે આ દષ્ટાંતમાં કૃષ્ણ મહારાજે ઈટ ફેરવી તેને પણ અનુકંપા ગણી. તેનું ક્ષાયિક સમકત કયાં? દયા ધર્મ ન હોય તે ક્ષાયિક સમીકીત રહે કેમ? આ અનુકંપાને દષ્ટાંત મૂળસૂત્રમાં છતાં જે અજ્ઞાનીએ જાની દયા કરવી તે ૧૮ પાપસ્થાનક ગણાવે છે. પણ દુઃખીને દેખી દયા આવવી ને બચાવ કરવો, એ સમ્યકત્વનું ચિન્હ છે. અહિંસા એટલે હિંસાના પચ્ચ
Page #370
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૮ મું
[ ૩૫૫
ખાણ કરવા. આથી દયા-અહિંસા એક નથી. દયા સમ્યકત્વના ઘરની, અહિંસા એ વ્રતના ઘરની, તેથી સૂક્ષમ એકેન્દ્રિય હિંસા ન કરતા હોવા છતાં તે અહિંસક નથી.
અહિંસા કહ્યા પછી સંજમની શી જરૂર?
અહિંસા કહી પછી સંજમની જરૂર શી? તપની જરૂર શી? ચારિત્ર જ્ઞાન અને સમ્યકત્વ ન કહેતાં ચારિત્ર ધર્મને ધર્મ ગયે. અને સમ્ય કત્વ જ્ઞાન બે પ્રવૃત્તિ રૂપ છે જ નહિં. તે બે માન્યતા રૂપ અને પ્રકાશ રૂપ છે, માટે અહીં અહિંસામાં બધું આવ્યું, તો સંજમ તપ શા માટે કહ્યું. પહેલી અહિંસા પછી સંજમ પછી તપ આ અનુક્રમ શા માટે?
પ્રશ્ન-દેવતાને નમસ્કાર શા માટે કર જોઈએ ?
ઉત્તર–એમને નમસ્કાર ચારિત્રમાં, શાસનમાં મદદગાર થાય તે અપેક્ષાએ, દેવતાની અપેક્ષાએ નહિ.
અહિંસા બસ હતું, પહેલી અહીંસા કેમ કહી? તેમાં સંજમ વગરની હિંસાની વિરતિ કેવળચંદ્રને લાવવાના મારશે. ચંદ્રને દેખે છે-રત્નમય છે, ઠંડે છે પણ કોઈ લાવ્યું? કેમ નહિં, નથી ગમતો ? છતાં એકજ કારણ—લાવવાનો ઉપાય નથી. વગર ઉપાયે સાધ્ય બતાવવું તે ચંદ્રમા દેખાડવા જેવું છે. માટે અહિંસાની જોડે સંજમ કહે પડયા. અહિંસાનું રક્ષણ સંજમની પ્રવૃત્તિમાં છે. સંજમની પ્રવૃત્તિ એજ અહિંસા રક્ષણને ઉપાય છે. નહિંતર અહિંસા આકાશને ચાંદ છે. એટલા માટે જ સંજમ કર્યા સિવાયનું ચારિત્ર માન્યું નહિં. તિર્યંચો અનશન કરતાં સર્વથા પ્રાણાતિપાત વિગેરેના પચ્ચખાણ કરે છે, તે અહિંસા આવી, તેને ચારિત્ર માન્યું નહિ. એક જ કારણુ-અહિંસા આવ્યા છતાં સંજમ ન આવે તે ચારિત્ર ગણાય નહિં. તમારા કરે. મિતે–તેમાં ખુલાસો થશે કે-“કરેમિ ભંતે.” એક પ્રતિજ્ઞા સમજજે. “સાવજ જે જોગ પચખામિ” બીજી પ્રતિજ્ઞા. સર્વ સાવદ્ય યોગને ત્યાગ કર્યા છતાં સમ્યગદર્શનાદિની પ્રતિજ્ઞા-પ્રવૃત્તિ ન કરે તે ચારિત્ર નથી. બીજી વાત કે અહિંસાને કથંચિત્ બાધ થાય તે થવા દેજે, પણ સંયમને બાધ થવા દેશે નહિં. એને કદી સંઘર્ષણ થયું તે અહિં. સાના ભોગે પણ સંજમનું રક્ષણ કરવું, પણ સંજમના ભેગે અહિં.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૬ ]
શ્રી આરામોદ્ધારક-પ્રવચન-શ્રેણી સાનું રક્ષણ થાય નહિં. ૩ાા થયા, પડિલેહણને વખત થયે, કંઈ જુ માંકડ આંગળી પર ચડી જશે, માટે મારે કંઈ પડિલેહણ કરવું નહિં. હું દયા માટે પડિલેહણ કરતું નથી. લુગડા હલાવું તે જેની વિરાધના થાય, માટે મારે પડિલેહણ કરવું નથી. આ અહિંસાના નામે પડિલેહણ-સંજમને વિદાય કર્યો. વિહાર કરે નથી. અસંખ્યાતા સ્થાવર લીલની અપેક્ષાએ અનંતા જીવોને ઘાણ કરે નથી. સંજમના ભેગે અહિંસા પાળવા ગયે. આગળ તપમાં આ સ્વાધ્યાય વાંચના પૃચ્છનાદિકની અપેક્ષાએ અહિંસા સંજમના ભાગે તે કરવા લાયક છે, પણ તપસ્યાના ભોગે અહિંસા સંજમ કરવા લાયક નથી. આથી અનુક્રમ ધ્યાનમાં આવશે. અહિંસામાં બધું આવી જતું હતું. સંજમ તપ આવી જતા હતા, પણ એમની મુખ્યતા જણાવવા પરસ્પર બાધ્ય–બાધકનો પ્રસંગ આવે તે ? નદી ઉતરવી પડે તો પણ વિહાર કરે. વાંચના પૃચ્છના વિગેરે પણ ટકાવવા જ જોઈએ. આ ત્રણ ધર્મ શા માટે? ઘાતિકર્મવાળે જીવ છે ત્યાં સુધી આ વગર ટકવાને નથી. સળગવું વાયરાને ધર્મ નથી, પણ વાયરો એ જોડે છે. સમ્યગ્ગદર્શનાદિ સમ્યગચારિત્ર આત્માની માલીકીને વધવાને છતાં અહિંસાદિએ ત્રણ ધર્મ ઉપન્ન કરવા માટે, ટકાવવા માટે, વધારવા માટે વાયુની માફક સહચરિત છે. તેથી તેને જ ધર્મ કહ્યો. મુંગળીથી તે વધે છે, તેમ સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર એ સિદ્ધ પદાર્થ છતાં, અહિંસા સંજમ તપ એ મુંગળી તરીકે વાયુ વધારી ટકાવનારા છે, માટે તેને ધર્મ કહ્યો છે. ખરી રીતે આત્માની ચીજ સમ્યગદર્શનાદિ ત્રણ છે. આ ઉપરથી આત્માનો સ્વભાવ જ્ઞાનદર્શન ચારિત્ર પણ તે અહિંસાના સંજમ તપ દ્વારા થાય છે. તેનું સ્વરૂપ કેવી રીતે છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૨૯ મું સંવત ૧૯૮૮ આસો વદી ૧૦ સેમવાર મુંબાઈ
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે ધર્મ ચીજ
Page #372
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૯ મું
[ ૩૫
કઈ ? ધર્મ કાઇની પારકી ચીજ નથી, તે કેવળ આત્માની જ ચીજ છે. કેમકે સમ્યગ્દર્શનાદિ એ ત્રણનું નામ ધ. એ ત્રણે ચીન્ને આત્માની જ છે, તે શય્ય‘ભવસૂરિએ ધમ્મો મંગજી એ કહેતાં અહિંસા સજમ તપ એને જ ધર્મ કેમ જણાવ્યા ? તેના સમાધાનમાં વિવેચન કરી ગયા છીએ કે ત્રણમાં મુખ્ય ધર્મ ચીજ સમ્યગ્ ચારિત્ર. સમ્યગ્દર્શનનીસ્થિતિ સમ્યગ્ ચારિત્રને સમ્યગ્ ચારિત્ર માને તે. માનનારા આદરનારા તરફ માનની દૃષ્ટિ હેાય તા જ તેને સમ્યગ્ દૃષ્ટિ કહીએ છીએ. પ્હેંચાશકમાં સમ્યકત્વના સ્વરૂપમાં ગુરૂ અને દેવની વૈયાવચ્ચમાં શક્તિ પ્રમાણે નિયમ હાવા જ જોઇએ. સમ્યકત્વનું લક્ષણુ ખતાવતા કહ્યું કે આવા ચિન્હો હોય તેને શમ સ વેગાદિ લક્ષણા કહ્યા છે તે વળી ‘ સુમુસા ધમ્મા' એ સમ્યકત્વનું લક્ષણ કયાંનું ? શાસ્ત્ર શ્રવણુની ઇચ્છા ધર્મના રાગ, ગુરૂ અને દેવનું વૈયાવચ્ચ શક્તિ પ્રમાણે કરવું જોઇએ. આ લક્ષણ કયાંથી કાઢયા ? શમાદિ પાંચ આત્માના પરિણામ એને અમે સમ્યગ્દનનું લક્ષણ માનીએ, પણ પેલા લક્ષણ શી રીતે માનવા સ્થાન સ્થાન પર શમાદિ લક્ષણ કહ્યા છે. શુશ્રુષા, ધર્મ શ્રવણ, વૈયાવચ્ચ એ લક્ષણ સ્થાન સ્થાન પર કહ્યા નથી. આ લક્ષણ સમ્યગ્દૃષ્ટિ શુશ્રૂષા ધર્મ શ્રવણુની ઇચ્છા, ગુરૂદેવની સેવા આ લક્ષણ સમ્યગ્દષ્ટિના સમ્યગ્દર્શન અને દૃષ્ટિના એ પ્રકારના ચિન્હા ક્થા તેમાં સમ્યગ્દષ્ટિના લક્ષણા છે તા સમ્યગ્દર્શનને અંગે એમાં ક્રમ કચેા ? જો ખન્નેમાં ફરક નથી, અને જાતના લક્ષણુ સમ્યગ્દર્શન માટે પણ ફરક ધ્યાનમાં લ્યે. સમ્યકત્વના ત્રણ લિંગા અને પાંચ લક્ષણાથી બીજાનું અને
પેાતાનું સમ્યકત્વ જાણી શકાય
શમ સંવેગ નિવેદ અનુકંપા અને આસ્તિકય આ લક્ષણા પેાતાના આત્મામાં સમ્યગ્દર્શન છે કે નહિ? તેની પરીક્ષા માટેના છે, પણ બીજાના આત્મા સમ્યગ્દર્શનવાળા ગણવા કે નહિ ? તેની સમ્યગ્દૃષ્ટિ તરીકે ભક્તિ કરવી કે નહિ ? તેનું ચિન્હ કર્યું ? તેનું શમ માક્ષની અભિલાષા, સ'સારથી ક'ટાળેા, આખા જગત ઉપર ભાવદયા, આસ્તિ કતાના છએ સ્થાન જીવ છે, નિત્ય છે, ક્રમ કરે છે-ભેાગવે છે. માક્ષ છે તેના ઉપાય છે. આ છ વાતની માન્યતા છે કે નહિ ? તે આપણને
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૮ ]
શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી:
શી રીતે માલમ પડે ? જીવને, નિત્યપાને વિગેરે છ સ્થાનને પેાતાના આત્માથી પોતે તપાસે, પણ બીજાના આત્મામાં સમ્યગ્દર્શન છે કે નહિ" તે પરીક્ષા શી રીતે કરવી ? એ સમ્યગ્દર્શનવાળા છે કે મિથ્યાત્વી તેની તમારે પંચાત શી? તમારે તમારા આત્માનું કરવું છે કે-પારકું કરવું. છે? આ વાત સહેજે કાઈ ને આવે. શાસ્ત્રકારોએ સમ્યગ્દર્શનના લિંગા કહ્યા છે, તે આત્મામાં સમ્યગ્દર્શન હોય તે પરીક્ષા માટે આ ચિહ્નો જણાવ્યા છે, તે વ્યાજબી પણ લાગે છે. જ્યાં સુધી જિનેશ્વરના વચન પર શ્રદ્ધા ન હોય ત્યાં સુધી મેક્ષ માનવાની આસ્તિકતા આવશે નહિં. એ ન આવે ત્યાં સુધી ભાવદયાની છાપ પડવાની નહિ, મરણ, રાગ, શાકાદિમાં કેવી રીતે પીડાએલા છે એ ભાવદયા કોઇ પણ પ્રકારે જિન વચનની શ્રદ્ધા વગર થઇ શકવાની નહિ. એ થયા વગર સ’સારથી ક’ટાળે. આવે તે કટાળાના હિસાખમાં જ નથી. કયા મતવાળા નરકના દુઃખ, તિય"ચના દુઃખ સાંભળી કંટાળતા નથી ? જાનવર મનુષ્યના દુઃખ દેખી સંસારથી કાણુ ભય પામતું નથી. તેા બધા નિવેદવાળા થઈ ગયા? દુનીયા માયાજાળ ફ્રાંસા અધા કહે છે. નિવેદ એટલે સંસારથી કટાળા તે દરેકને છે. ચાહે જૈન, વૈષ્ણવ, ક્રિ િશ્ચયન હાય, પણ સંસારને બધા અસાર ગણનારા છે. તેમાં દુ:ખના સ્થાનાથી એકેએક કટાળનારા છે. અહીં તેજિનવચનને અનુસારે થતું આસ્તિકય, તેના આધારે થતી ભાવદયા, તેનાથી થતા નિવેદ ગણ્યા છે. સમ્યગ્દૃષ્ટિને તે દેવલાકથી, મનુષ્યપણાથી રાજા-મહારાજા ચક્રવર્તીપણું વિગેરેથી નિવેદ થાય. પહેલી ભાવયાની છાયાને લીધે જન્મ, જરા, મરણ, શાક, રાગ, ઈષ્ટ વિચાગ, અનિષ્ટ સાગ વિગેરેથી જે દુઃખ થાય તેને દેવલાક પણ શાંતિનું સ્થાન નથી. માક્ષ ધ્યેય નક્કી થયા પછી સચેગને આધારે ધર્મ પ્રવૃત્તિ ન કરે, પણ અંતઃકરણ તે તરફ દારાએલુ રહે. આવી રીતે સમ્યગ્દન પાતામાં છે કે નહિ. તેથી શાદિ લક્ષણા કહ્યા તે પેાતાની આત્માની પરીક્ષા માટે વ્યાજખી છે. સમ્યગ્દર્શનની પરીક્ષા કરવી હોય તેા પેલા લીંગ કેમ કહ્યા? સુસુપ્ત ધમરોગો-સમ્મતિટ્વિસ બ્રિફ’ તે માત્ર બીજા આત્મામાં સમ્યગ્દર્શન છે કે નહિ તેની પરીક્ષા માટે.
------------------...
Page #374
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૯મું
[ 34€
અવેરાતવાળાએ કેવા સ્થાનમાં વાસ કરવા?
તેમાં શંકા થઈ કે-પારકામાં સમ્યગ્દર્શન છે કે નહિં, તેની તમારે શી ભાંજગડ? ચાહે તે ક્ષાયિક સમકિતી હોય કે મિથ્યાષ્ટિ હાય, પણ જેની પાસે માલ છે, ઝવેરાત છે તે માલવાળાએ શાહુકાર રહેવું હાય ! શાહુકારની ખડકી ખેાળવી પડે. સેાનેરી ટાળીવાળામાં જઇ વસે તે દશા શી? પેાતાની પરીક્ષાથી પેાતાને સમ્યગ્દષ્ટિપણુ લાગ્યું હાય તે તેને વસવું કેાના સહવાસમાં ? કૈાની સાથે વાત કરવી. નાગેા હોય ત્યાં સુધી કાંઇ અડચણ નથી. ચારને ક’ઇ વિચારવાનું હતું જ નથી, પણુ ગુ ંજામાં માલ લઇને નીકળ્યેા હાય તેને શાહુકારીની ખડકી ખાળીને એક પણ લુચ્ચા જ્યાં રહેતા ન હોય તેવી ખડકીમાં માલવાળા રહે. જો એવી ખડકી ન ખાળે અથવા ગામની બહાર ધરમશાળાના એટલે સુતા હાય તેવાનું જોખમ ખાવાઇ જાય ને સરકારમાં ફરીયાદ કરે તા સરકાર ગધેડા ગણે કે બીજું કંઇ? જો તારી પાસે માલ હતા તા અહીં સુતેા શી રીતે? જો તે ઠપકાને પાત્ર થાય તા ચાર જાણીને એવા માલવાળા તેના ઘરમાં રહે તેા ઠપકા પાત્ર છે. એવી રીતે અહીં જેને સમ્યગ્દર્શન રૂપી ધન મળ્યું તેવાએ સમ્યગ્દર્શનવાળાની ટોળીમાં ફરજીયાત રહેવું જોઇએ. જેમાં એક પણ મિથ્યાત્વી ન હાય. અફીણ ખાય તેના ઉપાય છે, ઝેરી દવા પીઈ જાય તેના ઉપાચા છે, પણ કાને કરીને ઝેર પીવાશે તેના ઉપાય જ નથી. એમાં તા કેવળ રખડપટ્ટી, માટે જે ટોળીમાં એક પણ મિથ્યાર્દષ્ટિ હોય તેમાં સમ્યગ્દૃષ્ટિએ માલનું રક્ષણ ઈચ્છવું હોય તે તેમાં રહેવું નહીં જોઈ એ. શ્રાવકના વસવાટ માટે ધનપાળ કવિએ કહ્યું છે કે- જ્યાં શ્રાવકા શાસ્ત્રના અર્થા જાણતા હોય તેવાની જગા પર રહેવું. સમ્યગ્દર્શન રૂપી ખજાના લૂટાય નહિં. એક અવળા મળે તે તમારા સમ્યગ્દર્શનને ભુક્કો કરે– દીવાને જાળવનાર સેા જળુ, એલવનાર એક જણુ, તા ફાવે કાણુ ? આલવનારા ફાવે. તેમાં એક કુકનું કામ. એવી રીતે તમારા લેાકાએ સમ્યગ્દર્શન એલવવું તેમાં એક વીષ રેડયું. સમ્યગ્દર્શન ઉત્પન્ન કરવામાં ૧૦૦ પદાર્થની શ્રદ્ધા કરાવવી પડે. એલવવા માટે એક કુંકની જરૂર. આટલા માટે મિથ્યાત્વીની છાયામાં સમકિતીએ રહેવું ન જોઈએ. જે
Page #375
--------------------------------------------------------------------------
________________
૬૦ ]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણી
જગાએ જવું હોય તે જગેના ભોમીયાને સાથે રાખવા. મેક્ષના રસ્તાના લેમિયા કેણી માટે બીજે સમકિતી છે કે નહિં? તે તપાસવાની. સમકિતવાળાને પહેલી જરૂર છે. આ વાત સમજીશું એટલે મિક્ષના સથવારા તરીકે સમ્યગદષ્ટિ ઓળખાવાની જરૂર છે. જે મનુષ્યને જે ફળ. જોઈતું હોય તેણે તે ફળ વાવવું જોઈએ. કેરી જોઈએ તેણે કેરી વાવવી જોઈએ, જાંબુ જોઈએ તેણે જાંબુ વાવવા જોઈએ, બેરાં જોઈએ તે બેરાં વાવવા જોઈએ. સમ્યગદર્શન જોઈએ તેણે સમ્યદષ્ટિનું બહુમાન કરવું જોઈએ. જે સમ્યગદષ્ટિનું બહુમાન ન થાય તે સમ્યગદર્શન વધવાનું સ્થાન નથી. મિથ્યાદષ્ટિથી બચવા માટે, તેમની ભક્તિ સત્કાર કરવા માટે બીજે સમકિતદષ્ટિ છે કે નહિ તે ત્રણ લિંગથી તપાસવું. પારકી. પરિણતિ પારખવા માટે આપણી તાકાત નથી. બીજાના ચિત્તની વૃત્તિ જાણવી એ મુશ્કેલ છે.
ભાવ પરિણુતિ જાણવી દુર્લભ છે. તેથી ઉપાધ્યાયજી કહે છે કે-દીક્ષાને અંગે સર્વવિરતિ માટે પણ ખરેખર ગુણઠાણું ફરહ્યું હોય તે જ સર્વવિરતિ આપવી. આ નિયમ રાખે તે તીર્થ ચાલે નહિ. “માર મારતુ કુર્તા” પરિણામને ભેદ જાણી શકાય જ નહિં. તે સર્વવિરતિ ગુણઠાણને ભેદ કેવી રીતે જાણી શકાય? તે કેવળી સિવાય બીજાએ દીક્ષા આપવાની રહે જ નહિં. ભાવપરિણતિના ચિહ્ન જ નહીં. તે માટે ભાવ ભેદ પાળવા જવાની. વાતો તીર્થ નાશકોને મઢે શોભે. તીર્થ રક્ષકોને એ વાત શેભે નહિ. જે સંસાર ખરાબ કહે, હું વ્રત પાળવા માગું છું અને પાળીશ, તેટલા માત્રથી ગ્ય છે. દિક્ષાને અંગે લાંબી વાત કરનારે આ ઉપર ધ્યાન આપવું. સંસારથી વૈરાગ્ય અને વ્રત પાળવા માટે દઢ થયે તે તે ચોગ્ય છે, ભાવ ભેદ તે જાણી શકીએ અને તેમ કરીએ તે તીર્થને ઉચ્છેદ થશે. એ પ્રમાણે બીજામાં સમ્યગ્ગદર્શન છે કે નહિં તેમાં ચોથું ગુણઠાણું તપાસવા જઈએ તેને સાધર્મિક માનું, બીજાને નહિં માનું. પહેલા પિતે ગુણઠાણું પિતાનું ન જાણે તે બીજાનું શી રીતે જાણે ? માટે સમાદિક પરિણામ રૂપ હોવાથી પણ બીજાએ તેને સમકિતદષ્ટિ શા ઉપર ગણ? આટલા ત્રણ ચિહ્ન મળે તે તેની ભક્તિ સન્માન
Page #376
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૯ મું
[ ૩૬૧ કરો. સમ્યગદષ્ટિ ગણને એક વખત તે મિથ્યાદષ્ટિ હશે તે તમને નુકશાન નથી. સાધુ વેષમાં રહેલ અભવ્ય તે માગને અનુસરતી દેશના આપે, તે દેશના રૂ ને તેમને ગુરુ માનીએ તો પણ આપણું સમ્યકત્વ છે. તેમની પ્રરૂપણા-આચારમાં ભેદ માલમ નથી પડ્યો, તેને ગુરુ માનો તેમાં સમ્યકત્વની અડચણ નથી. કયા ચિન્હ આ ચિન્હ શા માટે ? બીજા સય્યદષ્ટિને તપાસવાના ચિહે છે. સુવર્ણની કષ–છેદ-તાપથી પરીક્ષા જેમ સમકિતિની પરીક્ષા
જેમ સોનાની પરીક્ષા કશે, તેમાં વહેમ પડે તે છે. તેમાં વહેમ પડે તે અગ્નિએ, તેવી રીતે બીજાને સમકિતી દેખવો હોય તો આ ત્રણે પરીક્ષા કરો. જેને શાસ્ત્ર સાંભળવાની રૂંવાડે રૂંવાડે ઇચ્છા હોય, ઝવેરી નો ઝવેરાતમાં ચાલે તે વખતે મતી સુધારવાનું બતાવે તે વખત તેના સરવા કાન તપાસે, કેવા સાવચેત રહે છે. ચોકસીને તેનું, હીરાવાળાને હીરા સુધારવા માટે, રાજાને જયપતાકાના ઉપાયે સાંભળતાં કાન કેવા ચમકતા રહે, તેવી લાગણીથી જેને તત્વ જાણવાનું મન થાય તે માટે તેવી પ્રવૃત્તિ થાય. તે કષ-છેદથી પરીક્ષામાં પાસ થયો છતાં કેટલાક એવા ઢોંગી હોય. કેટલાક ખુલ્લા હોય, ત્યારે લેઢાને કસેટીએ કોઈ ઘસતું નથી. ચકખું દેખીતું છે. એવી રીતે જેને જિનેશ્વરના વચન સાંભળવા નથી તેવા લોઢા જેવા કસની કસોટીમાંથી બહાર નીકળી ગયા. કેટલાક બનાવટી સેનાવાળા હોય છે, તેને કોટી પર લગાડે તે કસ બરોબર આવે, કેટલાક સાંભળવાને અંગે તલપાપડ હોય. જેઓ જાસુસ તરીકે સાંભળનાર હોય તે કાન બરોબર ઊંચા રાખે. રાગથી સાંભળનાર કરતાં જાસુસીથી સાંભળનાર હોય તે તમારા કરતાં કાન વધારે ઊંચા રાખે. એક અક્ષર પણ જવા દે નહિં. આવા તમારા ત્યાં પણ જાસુસ હોય છે. સાંભળીને પછી એની વાત. આવા જાસુસ સાંભળવાને રાગ બરોબર બતાવે એની શુશ્રુષા વધી કે નહિ? એકલા તેમાં ન ભરમાશે, સાચી શુશ્રુષા સમકિત દષ્ટિની છે. માટે ધર્મધર પુરુષ ધર્મના કાર્યો બનતા હોય, બનવાની સગવડ હોય તે તે વખત તેને ધર્મ-રાગ કે થાય છે તે તપાસજો. જાસુસ પાછળ વાત કરશે
ત્યાં તરત પકડાશે. ધર્મ રાગ દ્વારા એ, બીજાને સમ્યગૃષ્ટિ તરીકે પાર૪૬
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૨ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
ખ. ધર્મરાગ એક અંદરની ચીજ થઈ. જેમ શમાદિ અંદરની ચીજ તેમ ધરમને રાગ અંદરની ચીજ, માટે પરીક્ષામાં એ ઉપયોગી રહેશે નહિં. અહીં ધર્મરાગથી બનતી ચેષ્ટા લેવી, પરિણતિ નહિં, પણ બનતી ચેષ્ટા લેવી. ધર્મરાગના વચને કયા નીકળે? કુતુહળ વચન કે ધર્મરાગવાળા જિન વચને કયા નીકળે છે, વિગેરેથી પરીક્ષા થશે. ધર્મના રાગની ક્રિયા તપાસ, તે તપાસ્યા છતાં કેટલાક બીજાના પ્રેરેલા હેય છે, કેટલાક ભગત થઈને બેસે છે. શુશ્રુષા એક અક્ષર જવા ન દે. ખરેખર! રાગી હું જ એમ બતાવે. ગુરુ અને દેવ એ બેના વૈયાવચ્ચમાં તેને દરેક કાર્યમાં શક્તિ પ્રમાણે જરૂર પ્રતિજ્ઞા અને પ્રવૃત્તિ હેય. આ ત્રણ લિંગ બીજાના આત્મામાં રહેલા સમ્યગદર્શન પારખવા માટે છે. શુશ્રુષા વિગેરે ફરસવાવાળાને સમ્યગદર્શન છે, એમ હરિભદ્રસૂરિએ કહ્યું છે. શાસ્ત્રને ધર્મ પ્રત્યે રાગ કરવામાં તે એ સમ્યગદર્શન, ચારિત્ર ઉપર આધાર છે. ધમની શુશ્રુષા તે સાધુ ધમ.
શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ શ્રાવકના અર્થ માં શ્રાવક કેને કહેવો? જે સામાન્યથી સમકિતી જાણતા હશે કે-ળોતિ તિ શ્રાવ હરિભદ્રસૂરિ પણ પચાશકમાં કહે છે કે, પરલકને હિતકારી વચન સાંભળે તે શ્રાવક. નહીંતર પંચંદ્રિય દુનીયામાં છે તે બધા શ્રાવક થાય, જેટલા સાંભળે તેટલા લઈએ. આ શદગ રૂઢ છે. ત્રણ પ્રકારના શબ્દ છે. એક રૂઢ, બીજે એગ રૂઢ અને ત્રીજે યૌગિક રૂઢમાં કોઈ વ્યત્પત્તિ નહિં. દષ્ટાંત તરીકે ગાડી તેને અર્થ ખાદીને દાટ તે, ઉલટી ચાલતી અને બહાર છે અર્થ ચાલતી. આ અનર્થ વ્યુત્પત્તિ છે તેથી તેને રૂઢ કહીને ચાલીએ છીએ. કેટલાક વ્યુત્પત્તિ ઉપર છે, જેમ રાંધનારો. રાંધે તે રાંધનારો, અજવાળું કરે તે દી. યૌગિક-કેટલાક એવા શબ્દો છે કે-વ્યુત્પત્તિ હેય, પણ અર્થ તેમ કરવાને ન હેય. ગૌશબ્દ રતિ રૂતિ : બેઠેલીને ગાય ન કહેવી? ભેંસ ને બકરી પણ ચાલે છે, તેને ગાય કહેવી? કચરામાં જમે તે પંકજ. શું કમળ જ કચરામાં જમે છે? દેડકા, માછલી નથી જન્મતા? ચિગ રૂઢ જ્યાં વ્યુત્પત્તિ હોય ત્યાં ત્યાં તે શબ્દ લાગુ કરવાને હોય નહિ. તેવી રીતે છૂળોfસ ફરિ શ્રાવ એમ કહીએ ત્યાં પંચેન્દ્રિય માત્ર
Page #378
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૯ મું
| ૩૬૩ આવી જાય. જેમ કચરામાં જે ત્રણ દિવસ ઉત્પન્ન થાય તેને બધાને પંકજ કાઈ કહેતું નથી. તેવી રીતે ખધા સાંભળનારને શ્રાવક કહેવાય નહિં, પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત થએલા હોય, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે આચાર તેને સાંભળે તે શ્રાવક. શ્રાવક તેને જ ગણ્યા જે ઉત્કૃષ્ટ આચારને હંમેશા સાંભળે, સમ્યકત્વ પામીને શ્રાવકપણાને અંગે શુશ્રુષાના ખુલાસા થશે તે કેવું સાંભળવાની ચાહનાવાળા હાય. તેવી રીતે ધમ રાગ કેવળ સવ વિરતિ એ જ ધમ, શ્રાવક ધર્માધમ તમારી અવિરતિ તેને શાસ્ત્રકાર ધર્મ કહેતા નથી. ધરાગના આધાર ચારિત્ર ઉપર જ. ગુરુપણાની વૈયાવચ્ચ ચારિત્રમાં જાય તેમાં નવાઈ શી ? માટે ચારિત્ર ઉપર સમ્યગ્ દર્શનની જડ.
સમ્યગ્રંદન અને જ્ઞાન ચારિત્રના પૂછડે રહેલા છે. હવે જ્ઞાનમાં આવેા. ચારિત્ર તરફ ઢળેલા ન હાય, ચારિત્રને માક્ષનું કારણ ન ગણતા હાય, તેને જ્ઞાન ગણતા નથી. તીર્થંકરના ત્યાગ ઉંચામાં ઉંચા કબૂલ. જે વર્તમાનના ત્યાગ ન માને તેને ભૂતકાળના ત્યાગ માનવાનેા હક નથી. રાજાના હુકમના ચીંથરડા કરે ને રાજા સાહેબ કહે તે કેવા ? જે ભગવાનના હુકમે ન ચાલે પછી ભગવાન, ભગવાન કરે તેમાં શું વળ્યું? ભગવાન મૌન છે તેથી ભગવાનનું ભજન બેલે તે દેરામાંથી નીકળી જાય. વીશસ્થાનક આરાધ્યું તે વખત ક્ષાયિક સમકિત ન હતું, તે વખત સાધુ ન ગણીએ તે વીશસ્થાનક નકામાં ને ? અકુશ કુશીલ હૈાય ત્યારે તે વીશસ્થાનકની આરાધના નકામી કેમ ? ખુદ ભગવાનની વખત અર્ધમત્તા કાચા પાણીમાં નાવડી તરાવે તે શી રીતે ખન્યું હશે? અર્ધમત્તાની હકીકત કેવળજ્ઞાનથી બહાર આવી. ખીજા ખાળમુનિનું શું થતું હશે, તેા અત્યારે તળાવમાં નાતા કેટલા દેખ્યા ? નાટક જોતાં કેટલા દેખ્યા ? ચિન્હ કહ્યા ત્યારે સપૂર્ણ જોઇશે, એમાંથી એક ચિન્હ લઇએ તે કામ ન ચાલે. લશ્કરમાં કાર્યં વહેંચાઇ જાય, પશુ ધ્યેય કદી ન વહેંચાય. ધ્યેય તે અહિ વહેંચાય જ નહિ'. ચૈય તા સરખુ જ જોઈએ. જે ચારિત્ર દીક્ષા તરફ ધ્યેય રાખનારા હોય, અશક્તિથી લઈ ન શકે તે કયારે લઊં તેવાને જ્ઞાન થાય તે જ્ઞાન કહે. વાય. એ સિવાય ચૌઢ વિદ્યાના પારગામી હોય તેને શાસ્ત્રકાર જ્ઞાન
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬૪ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
કહેતા નથી. તે સમ્યજ્ઞાન તે પણ ચારિત્રને પૂછડે રહ્યું છે. તેથી તે બે સ્વતંત્ર ધર્મ તરીકે ગણ્યા નથી. તેથી ચારિત્રને ધર્મ ગણ્ય છે. ધર્મના ત્રણ જ ભેદ. અહિંસા, સંજમ અને તપ. શ્રદ્ધા થયા પછીના જ્ઞાનને જ્ઞાન કહીએ છીએ. અગ્નિ લાકડામાં પેદા થએલે ટકવાને-વલવાને ને અગ્નિનું કાર્ય કરવા છતાં તેને ટકવાને, વધવા, કાર્ય કરવાને સંભવ કેની ઉપર ? વાયરા ઉપર, એવી રીતે સમ્યગદર્શનાદિ આત્માના જ ધર્મ તેમાં જ પ્રકટ થવાના, વધવાના પણ તે બધા અહિંસા, સંજમ અને તપને આધારે આગળ કહ્યું છે કે-ભરત મહારાજા અને વલ્કલચીરીને કેવળ પછી પણ સાધુપણું લેવાની જરૂર પડી. વાયરાનું અગ્નિ સળગાવવાનું કામ હતું. હવે અગ્નિ પુરજોશમાં છે તે હવે વાયરાનું શું કામ છે? તે તે વાયરાના આધારે જ ટકવાને, તેવી રીતે કેવળ થયા પછી પણ ટકે કયારે? ક્ષાયિક જ્ઞાન, દર્શન, ચારિત્ર ટકે કયારે? અહિંસા, સંજમ અને તપ હોય ત્યારે જ ટકે. આ ત્રણ ચીજ ન હોય તે ચાહે જે પ્રદીપ્ત થએલે અગ્નિ હવા ખેંચી લેવામાં આવે તે ઓલવાઈ જાય. કેવળ થયા પછી બાયડી છેકરા રાખે, આરંભાદિક કરે તે કેવળ ટકે ખરૂં? વાયરાથી થએલે અગ્નિ વાયરે હોય તે જ ટકે. તેવી રીતે ક્ષાયિક સમકિત પણ તે અહિંસાદિકની મદદથી જ ટકે. કેવળજ્ઞાન પછી પણ અહિંસાદિમાં આવવું જ પડે. તેથી ભરતાદિકને પણ કેવળ થયા પછી સાધુપણું લેવું પડ્યું. આથી અહિંસા, સંજમ, તપ આ ચારિત્ર રૂપી અગ્નિને પવનની પેઠે સહકારી છે. કદી એ કબૂલ નહીં કરે કે, અમારે તો કેવળ થયા પછી અહિંસાદિ ન રહેવા જોઈએ. કેવળ પછી પણ અહિંસા, સંજમ, તપ હોય, કેવળ થયા પછી આરંભાદિક કરે તે કેવળી માનવાને તૈયાર નથી. જેને આત્મા ચા હોય તે હિંસામાં અસંજમ અને ખાવામાં લીન હેય નહિં. જે નિર્વિકારી જ્યોતિ સ્વરૂપ તેને લીલાનું કામ છે? છાનો ચોર મશ્કરીમાં ઉઠાવે, પકડાય તે મશ્કરી કરી, ન પકડાય તે બચી જાય. તેવી રીતે દેવ તરીકે પૂજાવું ને પકડાય ત્યારે લીલાને પડ નાખ પડે. આથી કેવળી થયા છતાં પણ કેવળી તેવી જ કરણી કરે, જે સર્વ સાધુને લાયકની અને આલંબનભૂત જ હાય. નહીંતર લીલાવાદ અને આપણામાં ફરક રહે જ નહિં. કેવળ થયા
Page #380
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૯ મું
[ ૩૬૫ છતાં ચારિત્રની મર્યાદામાં જરૂર વર્તવું પડે.
કેવલજ્ઞાની કૂર્મપુત્ર છ મહિના ઘરમાં કેમ રહ્યા?
તે કૂર્મપુત્ર છ મહિના ઘરમાં કેમ રહ્યા ? બને કબૂલ પણ એક વાત. પણ એમને કેવળી ગયા કેણે? શા ઉપરથી? એ જ વખત ચારણમુનિ અને ઈંદ્ર મંદીર સ્વામી પાસે દેશના સાંભળે છે ને પૂછયું કે ભારતમાં કઈ કેવળી ચક્રવર્તી છે ? ના ભરતમાં કઈ કેવળી નથી, ચકવતી નથી, પહેલાં સીધી ના પાડી. ભારતમાં કઈ કેવળી તીર્થકર કે ચક્રવર્તી નથી, પણ ગૃહસ્થપણે કમપુત્ર આવી રીતે રહ્યા છે. આ વદતે વ્યાઘાન ખરે કે નહિં? નથી કહીને પણ ગૃહસ્થપણામાં કેવળી છે, શો અર્થ થયો ? ગૃહસ્થપણામાં હોવાથી તે કેવળીના હિસાબમાં નથી. નહિંતર ના કહ્યું તે જૂ ડું કરે અને ગૃહસ્થપણાના વિશેષણની જરૂર ન હતી, માટે તેને વ્યવહારમાં કેવળી ગણ્યા નથી. એથી ઇંદ્ર ત્યાં આવ્યા છતાં વંદના કરી નહિં, તો ઇંદ્ર આશાતના કરી કેમ ? ઉભા રહ્યા હતે તો વાત જુદી હતી, પણ ભરત મહારાજને મેઢે સંભલાવ્યું કે–તમે સાધુપણું ત્યાં તે વંદના કરૂં. સાધુપણું લીધા સિવાઅને વ્યવહાર શાસન સમજનાર કોઈ દિવસ પણ કરી શકે નહિ. તેથી ભરતને વંદન ન કર્યું. કુર્મા પુત્રને કેવળી ન ગણ્યા. કારણ કે જેનશાસનનો નિયમ તો વેશ પહેરે પછી વંદન કરવાને છે.
આરિસાભુવનમાં ભારતને કેવલજ્ઞાન ભરત ચક્રવતીને આરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું હતું. તેની કથા આ પ્રમાણે છે. આદીશ્વર ભગવાનના મુખ્ય પુત્ર ભરત અને બાહુબલી હતા. જ્યારે આદીશ્વર ભગવાને દીક્ષા લીધી ત્યારે તેમના ૯ પુત્રને બોલાવી સહુને રાજ્ય વહેંચી આપ્યું હતું. તેમાં ભક્ત ખંડનું રાજ્ય ભરતને આપેલ હતું. તેઓ ચકવર્તી હતા, તેથી તેમણે છ ખંડને સાધ્યા હતા. કારણ છ ખંડ સાથે તે જ ચકવાત કહેવાય. તે સિવાયના બીજ રાજાઓને ચકવતી રાજા ન કહેવાય. ત્રણ ખંડ સાધે તે વાસુદેવ કહે વાય ને તેથી ઉતરતા માંડલિક વિગેરે રાજા કહેવાય છે. તે અમુક એક ભાગનું રાજ્ય ધરાવનાર હોય છે. આથી ચક્રવર્તીને છ ખંડ સાધવા પડે છે. સાત ખંડ કેઈ ચક્રવર્તી સાધવા જતું નથી. એ જ નિયમ
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રણ
છે. કદાચ કઈ જાય તે લેભને વશે વિનાશ પામે છે. સુભૂમ અને બ્રહ્મદત્ત નામના ચકવર્તીને સાતમે ખંડ સાધવા જવાની ઈચ્છા થઈ. તદનુસારે તેમણે પિતાને આધીન દેવતાને વિમાન ઉપાડવા કહ્યું. તેઓ પણ ચકવર્તીને સમુદ્રમાર્ગે લઈ જાય છે. તેમાંથી એક દેવતાને એવી ઈચ્છા થઈ કે આટલા બધા દેવતાઓ ચક્રવતીને વિમાનને ઉપાડનાર છે તેમાંથી હું એક નિકળી જઈશ તે કાંઈ ચક્રવર્તીને બાધ આવશે. નહિં. પરંતુ ભાવિ સંજોગે એકી સાથે બધા દેવોને નિકળી જવાની થઈ તેથી ચક્રવર્તીનું વિમાન સમુદ્રમાં પડી ગયું ને અંતે સુભૂમને બ્રહ્મદર. ચક્રવર્તી લોભના વિશે મરીને સાતમી નરકે ગયા. તે આ ભરત ચક્રવતીને છ ખંડ સાધવાના હેઈને ચક્રરત્ન આયુધશાલામાં દાખલ થયું. છે, તેની વધામણી પણ આવી છે. એક બાજુ એ-આદીશ્વર ભગવાનને કેવળજ્ઞાન થયું છે તેની વધામણી પણ આવી છે. બન્ને વધામણી એક સાથે આવવાથી ભારત વિમાસણમાં પડે છે કે આ બેમાંથી પહેલો મહાત્સવ કોને કરું? વિચાર કરતાં કરતાં મન સાથે દઢતા કરે છે કેઆ ચકરત્ન તે ઈહલૌકિક સુખને દેનારૂં છે, પરંતુ પિતાને થએલ કેવલજ્ઞાન તે તે આ લોક અને પરલોક બંનેનાં સુખ દેનારૂં છે, માટે પ્રથમ મહોત્સવ મારે તેને કરવો જોઈએ. તેમ વિચારી ઋષભ ભગવંતને વંદન કરવા જાય છે, દેશના સાંભળે છે વિગેરે ઉચિત ક્રિયા કરી ચકરત્નની ઉપાસના કરે છે. દરેક દિશાએ અઠ્ઠમ તપ કરવા પૂર્વક દેવની આરાધના કરે છે-એમ એ ખંડ સાધે છે. પાછા આવ્યા ત્યારે ચરિત્ન આયુધશાલામાં પેસતું નથી. ત્યારે વિચાર કરે છે કે હજુ કઈક દેશ સાધવે બાકી લાગે છે. વિચાર કરતાં બાહુબલજીને દેશ સાધવે બાકી રહેલે જણાયેતેને દૂત પાસે કહેણ મોકલાવ્યું કે પોતે તે તરફ સાધવા માટે જાય છે. બાહુબલીઝ બહુ બળવાળા હતા, તેઓ હારે તેમ ન હતા, બાર વરસ યુદ્ધ ચાલ્યું છે. છેવટે ઇંદ્ર આવીને સમજાવ્યા છે કે તમે ઈફવાકુ કુળના આદીશ્વર ભગવાનના સુપુત્ર થઈને તમારા બેની ખાતર બીજા છાનો વિનાશ કેમ કરે છે? પછી ભરત ને બાહુબલ માંહોમાંહે લડે છે. તેમાં દષ્ટિ યુદ્ધ, વાગૂ યુદ્ધ, મુષિ યુદ્ધ અનુક્રમે લડે છે. છેવટે મુણિ યુદ્ધમાં ભારતની મુષ્ટિથી બાહુબલીઝ અડધા જમીન
Page #382
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧૨૯ સું
[ ૩૬૦
નમાં ખૂંચી ગયા છે, પછી ખાહુબલીજી મારવા મુષ્ઠિ ઉગામે છે. ફેર વિચાર આવે છે કે-અરે માટાભાઈ સામે મુષ્ઠિ ઉપાડવી તે વ્યાજખી ન ગણાય. વળી ઉપાડેલ મુષ્ઠિ ખાલી પણ કેમ જાય. તરતજ તે મુષ્ટિથી પાંચમુષ્ઠિ લેાચ કરે છે ને ીક્ષા અંગીકાર કરે છે. એવી રીતે ભરત સઘળા ખંડ સાધીને આવ્યા છે. ચકરને પણ આયુધશાલામાં પ્રવેશ કર્યાં છે. પછી પાતે નીતિથી રાજ્યનું પાલન કરે છે. તેમ કરતાં કરતાં એક દિવસ પાતે આરીસાભુવનમાં બેઠેલા છે. તેવામાં ટચલી આંગળીમાં પહેરેલી એક વીંટી નીકળી જાય છે, તેથી તે આંગળી નિસ્તેજ દેખાય છે, ત્યારે ભરત ચક્રવર્તી ભાવનાએ ચઢે છે કે અહો ! આ શરીરની શાભા કૃત્રિમ જ છે. પર પુદ્ગલથી જ તે શૈાલી રહ્યું છે. વસ્તુતઃ તા તે અનિત્ય છે. એમ શરીર ઉપર પહેરેલા દરેક દાગીના ઉતારી નાખે છે, તેા શરીર તદ્ન નિસ્તેજ દેખાય છે. ત્યારે ભાવનાએ ચઢે છે કે અહી આ શરીર વિનશ્વર છે. એક વખત નાશ પામવાનું જ છે, તેના ઉપર જે મમત્વભાવ રાખવા તે તે કેવળ અજ્ઞાન જ છે, એમ અનિત્યભાવના -ભાવતા ભરત-ચક્રવર્તીને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે વખતે ઇંદ્રનુ આસન ડોલાયમાન થાય છે. ઇંદ્ર મહારાજ આવે છે ને કહે છે કે આ વેષ પહેરા પછી વંદન કરૂ.... એવી રીતે કદાચ ગૃહસ્થાવાસમાં કોઇકને કેવળજ્ઞાન થાય ખરૂ પણ વંદન વ્યવહાર તા સાધુ વેષને જ છે. વેષની પ્રાધાન્યતા રાખી છે. ગુણ્ણા આવ્યા છતાં પણ વેષમાં આવ્યા ન હોય ત્યાં સુધી વંદન કરવાના વ્યવહાર નથી.
આ
વેષ વગર ગુણે! પૂજા પામતા નથી.
તેવી જ રીતે કુમાંપુત્ર ઘરખારી છતાં કેવળજ્ઞાન પામ્યા પણ તેમને પણ ઇંદ્રે આવીને એમજ કહ્યું કે વેષ પહેરી પછી વંદન કરૂં. આ જૈનશાસનના કાયા વિચારણીય છે. તેનાથી વેષને નિંદનારાઓને માલુમ પડશે કે વેષની કેટલી કિંમત છે. કારણ કે ભગવતના વેષ એ ભગવંતની મુદ્રા ખરાખર છે. તેની નિંદા તે ભગવાનની આશાતના કર્યો અાખર છે. તેને બહુ જ પાપ અધાય છે. આજના સુધારકા વેષનુ શું કામ છે-એમ કહે પણ તેએએ વિચારવાનું છે કે-તમે કદાચ ગમે તેટલા ભણેલા ગણેલા વિદ્વાન હશેા, પણ શાસનના કાર્યોંમાં વેષ પ્રાધાન્ય
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૮ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી સાધુઓ જ કામ લાગશે. તમે તે બાબત કામ લાગવાના નથી. કેવળ જ્ઞાન થતી વખતે લોકાલોકના રૂપરૂપી તમામ પદાર્થને જાણે છે, છતાં પણ વેષ પહેરે ત્યારે તે ગુણ પૂજાય છે. આ કાયદો આજના અધ્યાભીઓ કહેવડાવનારાઓને બહુ ભારે પડે છે, ને તેઓ આધ્યાત્મિક હોવાને દાવો કરે છે ને અહં પદમાં રહે છે, પણ તેનાથી તે સર્વસ્વ ગુમાવે છે, તે આથી ગૃહસ્થલિંગે જે મેક્ષ માનેલ છે તે આવા સ્વરૂપે માનેલ છે. તેઓને પણ ભાવચારિત્ર તો અવશ્ય આવી જ જાય. જ્ઞાનીએાએ એજ પ્રમાણે તેના માટે નિયમ રાખેલ છે. સૂત્રમર્યાદા એ કોઈના ઘરની નથી. તે તે સર્વજ્ઞ ભગવાને ઘડેલા કાયદાઓ સર્વ કેઈને માટે એક સરખા જ માનવાના છે. આજના આપણા લોકોના જેવું અનિ. યમિત બંધારણને તેમાં જરાએ અવકાશ નથી. તેમાં તે સર્વકાળને. માટે નિયમિત બંધારણ માનવામાં આવે છે. જે બંધારણ પોતે સર્વાશે. પાળે છે ને બીજાને તેમાં જોડે છે. તેમાં ફરજ પાડે છે. તેનાથી ઉલટ. ચાલનાર તે બંધારણ ઘડનાર દરેકને ગુનેગાર છે. સર્વજ્ઞ શાસનને. આ કોયડે કાંઈ જેવો તેવું નથી. તે તે બહુ વિચારણીય છે. તે જેવા તેવા બુદ્ધિવાળાને પ્રાપ્ત થઈ શકતો નથી. સર્વ લોકાલકને જાણનારા કેવળીઓ હોય છે.
એક રાજનું શાસ્ત્રીય પ્રમાણ કેટલું? ચૌદરાજ લેક જેટલી પૃથ્વી છે. તેને માટે પ્રમાણ અનેક પ્રકારના શાસ્ત્રમાં બતાવેલ છે. જેમાંથી એક પ્રમાણ અહીં બતાવવામાં આવે છે. એક દેવતા એક લાખ જેજન સુધી એક ચપટીમાં જાય, તેવી રીતે છ માસ ચપટી બજાવતાં જેટલી પૃથ્વીનું ઉલ્લંઘન કરે, તેટલી પૃથ્વીને એક રાજલક કહેવામાં આવે છે. તેવી ચૌદ રાજ્યલોક પ્રમાણ પૃથ્વી છે. તેમાં રહેલ રૂપારૂપી સર્વભાવને જાણનાર કેવળી ભગવાન છે. અલક અનત છે, તેમાં અરૂપી આકાશ પદાર્થ જ હોય છે. તેને પણ કેવળી ભગવાન પિતાના કેવળજ્ઞાનથી જાણે છે. તે સર્વ લેકાલકને જાણનારા, ત્રણે કાળને જાણનારા, કારણ કે અતીતકાળ અનાતગળ ને વર્તમાનકાળ એમ ત્રણ કાળ છે, થઈ ગએલું જાણે, થતુ જાણે ને થવાનું જાણે-એવા કેવળજ્ઞાનીઓ હોય છે. તે વખતે કોઈ એવો અપૂવ
Page #384
--------------------------------------------------------------------------
________________
પ્રવચન ૧ર૯ મું,
{ ૩૬૯ જ્ઞાનદીપક પ્રગટ થાય છે કે પછી તેને વર્ગ, એય ને ઉપરાંત અધે લોકમાં થનારું કાંઈ પણ છાનું ન રહે.
તેવા ત્રણે કાળને જાણનારા તેમણે આ રસ્તે ફરસના દેખી હોય તે રસ્તે પ્રવર્તે, પણ વ્યવહારની અપેક્ષાએ આપણે અને સીમંધર સ્વામીએ કેવળી ન ગણ્યા. તે કેવળી વ્યવહારમાં લેવા લાયક નહીં. અપવાદ કાયદા પછી હોય, તેથી કરીને જ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેની ઉત્પત્તિ અહિંસા સંજમ ને તપ ઉપર. તેના ઉપર વધવું–ટકવું અને સંપૂર્ણ દશા આવ્યા છતાં પણ અહિંસાદિ ઉપર જ વર્તન છે. તેથી લીલાવાદને તમારે વિરોધ છે. નહીંતર તમારે ને લીલાવાદને વિરોધ નથી. સંપૂર્ણ થયા પછી પણ એ અહિંસાદિ હોવા જ જોઈએ. સંપૂર્ણ થએલો અગ્નિ વાયરાના આધારે જ ટકે, તેવી રીતે સંપૂર્ણ થએલે પણ અહિંસાદિથી જ ટકે, તે સહકારી છે, મૂળરૂપ નથી. મૂળરૂપ કાષ્ઠમાં વધવાનું-ટકવાનું વાયરાનું રૂપ જુદું છે. તેમ અહીં સમ્યકર્શન, જ્ઞાન, ચારિત્ર એ તેને જ આધારે ઉત્પન્ન થવાના, વધવાના, ટકવાના છતાં એ બાહ્ય પ્રવૃત્તિ સ્વરૂપ છે. મણિનો ઉદ્યોત વાયરાની દરકાર રાખતું નથી. જ્યાં આત્મા પુગલ સંગે રહિત થાય, તે વખતે અહિંસા, સંજમને તપની એકની દરકાર રહેતી નથી. આત્મામાં સ્વાભાવિક સ્વરૂપે પ્રગટ થયું હોય ત્યાં અહિંસાદિકની જરૂર નથી. પણ મણિમાં જરૂર નથી એમ ગણ અગ્નિમાં વાયરાની જરૂર નથી-એમ માની લે તે થયેલો અગ્નિ ઓલવાઈ જાય. તેમ જ્યાં સુધી શરીરાદિ છે, ત્યાં સુધી આત્માને પણ બાહા આલ. બનની છેવટ સુધી જરૂર છે. હવે એ કેમ પ્રગટ થાય તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન
૯૬ થી ૧૨૯ = ૩૪ પ્રવચનરૂપ આગામે દ્ધારક પ્રવચન શ્રેણને ત્રીજો વિભાગ
પૂણ થયો.
Page #385
--------------------------------------------------------------------------
________________
પત્ર
૨૯
४८
૪
e}
૧૫૮
૧૧
૧૨૩
૧૯૩
૧૯૪
૧૯૪
૧૩
૨૨૩
શ્રી આગમાહારક પ્રવચન શ્રેણીના પ્રથમ વિભાગમાં નીચે પ્રમાણે સુધારીને વાંચવુ'
પંક્તિ
♦
૩૧
૩,૫,
૪
૨૪૬
૨૪૬
७
-
૨૧
h
૧૬
૧
૩૦
૩૩
૨૩૪ rr
૨૦
૨૪૪ RE
૨૪૬
૨.
૨૪૬ ૨૪
૨૪૬
૨૭
૨૮
.
અહિં
ખાદશાહે કહ્યું કે
મનારમા
રાણી
પુદ્ગલજીવન
૫ હજાર
એકત ભટ્ટી છે
ખાજાની
સામ
કે દેવપણું" ન
છે, ત્યાં બધે શૈત્ય છે
કાળ કર
જેના ઉમેદવાર મુઠ્ઠીભર
બાળલીલા ધર લીલા
સરખી
અંતઃ ફાટાકાટી
સાગરાપમથી
હાય તા પહેલા માધ
રાજ્ય ગયા. જૈન રાજ્ય
નથી પરદેશીઓને
રેશમર પાળે છે. એ
લા રાજી
તારી મા તે મારી મા
રાજી થાય, તેથી એને
શુદ્ધિ
ખીરબલે કહ્યું કે
અભયા
પુરાતિની પત્ની
જીવ જીવન
પાંચસા
એક તેજસ ભટ્ટી છે
ખાજાના ભુઢ્ઢાની
દુલ ભતા માલૂમ
કે દેવમાં કુવપણું ન
છે, પર’તુ ધૂમાભાવ ત્યાં બધે શૈત્ય છે.
પુદ્દગલ પરાવત
જેના ધણા ઉમેદવાર તેનાં સ્થાના મુદ્દોભર
‘બાળલીલા ધૂલીધર સરખી’
અપાધ પુદ્ગલ પુરાવત નથી
ડાય તેા પડેલા ૪૫ની માફક
રાજ્ય ગયા એમ ખેલાયુ પશુ જૈન રાજ્ય
નથી, છતાં પરદેશીઓના
બરાબર પાળે છે. એ વાંચી જૈન લેાકેા રાજી થાય.
તારી મા તે મારી મા
રાજી થાય તે મન્દિરાન્તઃ પ્રવેશિકાના વાક્યના
Page #386
--------------------------------------------------------------------------
________________
આગમેદારક પ્રવચનશ્રેણી વિભાગ ૨-૩ ના
સહાયક અને ગ્રાહકેની શુભ નામાવલી આ. શ્રી વિજય પ્રેમસૂરિજી મ. (ભક્તિસૂરિજી ૫) મુનિશ્રી મને જ્ઞસાગરજી મ. ની પ્રેરણાથી મોતીશા-લાલબાગ જૈન ચેરીટીઝ ટ્રસ્ટ ભૂલેશ્વર મુંબઈ સુરેન્દ્રભાઈ જીવણચંદ ઝવેરી ૧૦ કુમુદબેન પ્રફુલભાઈ બાબુભાઈ ઝવેરી ઝવેરી સભાગચંદ કલ્યાણભાઈ હા મંજુલાબેન માનચંદભાઈ દીપચંદ પુના, બચુબેન ગુલાબચંદ સરકાર અધેરી ગામના જ્ઞાનખાતા તરફ઼થી હ. પિપટલાલ હકમચંદ સા. શ્રી નિરંજનાશ્રીની પ્રેરણાથી દાવણગિરિ સંઘ કાંતિલાલ જગજીવન શાન્તાક્રુઝ. શ્રી સાયન જૈન સંઘ જ્ઞાન ખાતુ આ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ શા. શાંતિલાલ ઠાકરશી રા. બ. હીરાચંદ નેમચંદ ઝવેરી ટ્રસ્ટ હ. તલકભાઈ લખમીચંદ પન્નાલાલ બંગલેર . શા. તિલાલ જેઠાલાલ સલત સાયન ધીરજબેન રતિલાલ સલત સાયન નવીનચંદ્ર ચુનીલાલ સાણંદવાળા દાદર કાળીદાસ ગુલાબચંદ હ. રસિકભાઈ ઝવેરી મહેન્દ્રભાઈ અભેદ જુવાન પાટી ઝવેરી ઘેલાભાઈ અભેચંદ મમ્માદેવી નરસિંહજી રીખવચંદજી ગુલાલવાડી ઝવેરી રસિકભાઈ હીરાચંદ મુંબઈ રસિકલાલ રતિલાલ ઘીયા શ્રીપાલનગર નેવેન્ટી ટેરવાળા મગનભાઈ દાદર બેચરભાઈ રતિલાલ દાદર લીલાધર પિપટલાલ ઉદાણી. હ. લીલાવતીબેન પ્ર. સા. શીલવતીશ્રીજીની પુણ્યસ્મૃતિ-નિમિત્તે જીતેન્દ્રભાઈ ચંદુલાલ
Page #387
--------------------------------------------------------------------------
________________
હર
હરખચ સરકારમલજી લુહારચાલ તારાબેન મ‘ગલદાસ સેાલીસીટર વરલી જગજીવન દેવચંદ જીરાવાલા અનુપચ'દ પાપટલાલ દોશી
:
શા, ચંપકલાલ ડાહ્યાભાઈ
શા, ભગવાનજી વમલજી ચીનાઇ.
લખમશી ગણશી છેડા મલાડ, આર. મે।હનલાલ એન્ડ કું. શા. લખમીચ'દ ભીખાલાલ, ધાનેરા ખુપચંદ રતનચંદ્ર જોરાજી મુખઇ પદમાબેન પાનાચંદ રતનચંદ ઝવેરી કરમચંદ પૌષધશાલા અંધેરી
અ
શા, મણીલાલ જમનાદાસ શા, નવીનચ'દ મણીલાલ મહેતા પીતાંબર છગનલાલ
શા, જયસુખલાલ દાદર
શા. હી ́મતલાલ દીપચ'દ હું: ત્ર્યંબકલાલ દાદર શ્રી સુપાર્શ્વનાથ દેદાસરના જ્ઞાનખાતા તરફથી વાલકેશ્વર પાયધૂની શાંતિનાથ દેરાસરની શ્રાવિકા એને પાયધુની શ્રીગાડીજી ઉપાશ્રયની શ્રાવિકા એના પાયધુની નમિનાથ પાશ્રયની શ્રાવિકા એના પ્રવીણચંદ જીવણચંă સંધવી
જયાબેન જમનાદાસ હરખચંદ એડનવાલાની વીશ સ્થાનક એળી પૂર્ણાહુતિ નિમિત્તે
પાયધુની આદીશ્વર ધર્મશાળા જ્ઞાનખાતા તરફૅથી
ખી. ખી. માટુંગા જૈન સંઘ, હુઃ નૌતમલાલ તારદેવ જૈન સાઘ હું: 'પકલાલ
નાનુભાઇ ખીમચંદ ઝવેરી જાપાન આત્મકમલ જૈન જ્ઞાનમંદિર
હ: ચંદ્રકાન્ત
નાનુબેન જીવણચ'દ ઝવેરી મેાતીચ'દ હીરાચ'દ અવેરી
અમરચંદ રતનચંદ ઝવેરી
ગણીવર્ય શ્રીવિમલસાગરજીની પ્રેરણાથી બીલીમેરા સુધ જ્ઞાનખાતું. હુઃ ગણીશ્રી ચિદાન દન્નાગરજી સા.શ્રી નિરજનાશ્રીજીની પ્રેરણાથી સા. શ્રી જિતેન્દ્રશ્રીજીની ૧૦૦મી એળીની પૂર્જોહૂતિ-નિમિત્તે રામપુરા શ્રાવિકા એને તરફથી કાંતિલાલ મેહનલાલ કપાસી સાયન ઉત્તમચ'દ ચુનીલાલ સાયન
Page #388
--------------------------------------------------------------------------
________________ ઉપદેશપદ સવિવરણ પ્રાકૃત મહાગ્રન્થનો ગૃજરાનુવાદ - - ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે. * 1444 ગ્રન્થના કર્તા શ્રીહરિભદ્રસૂરિ-વિચિત મૂળગ્રન્થ અને દીક્ષા દિવસથી જિંદગી સુધી છએ વિગઈએના ત્યાગ ક૨ના૨, ન્યાયશાસ્ત્ર અને આગમશાસ્ત્રના પ્રખર વિદ્વાન, અનેક ગ્રન્થાના પ્રણેતા આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિ—વિરચિત પ્રાકૃત કથાઓવાળા વિવરણ સહિત સાડી ચૌદ હજાર લોકપ્રમાણ ઉપદેશ-પદ મહાગ્રન્થના ગૂજરાનુવાદ આગમાદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ, શ્રી હેમસાગરસૂરિએ કરેલ છે. જેમાં ઔપત્તિકી આદિ ચાર બુદ્ધિ એ ઉપર, અનેક કુતૂહળ-આશ્ચય–વૈરાગ્ય ઉત્પન્ન કરનારાં દેષ્ટાન્તા, વળી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને લગતા અનેક આચાર વિષયક, ગુરુકુલ-વાસને લાભ, એકલા સાધુને ચારિત્ર, જ્ઞાન કે સમ્પકૃત્વ નથી–તે યુક્તિથી અને આગામથી સિદ્ધ કરેલ છે. કાલ, સ્વભાવ, દેવ, પુરુષાર્થ, નિયતિ પાંચ કારણોને વિવાદ અને સમન્વય બતાવેલ છે. સર્વ ધર્માનુષ્ઠાનામાં પ્રભુની આજ્ઞાનું પ્રાધાન્ય, આજ્ઞા ઉલ્લંઘનારના અન’તે સ" સાર, દેવદ્રવ્યાદિના ૨ક્ષણભૂક્ષણના લાભ-નુકશાન, પાપ અકરણ -નિયમ, અભિગ્રહો, યતના, ઉત્સગર, અપવાદ, મનુષ્યભવની દુલભતા ઈત્યાદિ અનેક વિષય ઉપર અનેક દૃષ્ટાન્તા આપેલાં છે. વ્યાખ્યાન કરનાર મુનિવરોને તે આ શુન્ય અત્યંત ઉપયોગી છે, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા દરેક મુમુક્ષુ આત્માઓને પોતાનું જીવન આરાધના–માગમાં જોડવા માટે અવશ્ય વાચન ક૨વા ચાગ્ય છે. ઉત્તમ પ્રકારનું સુંદર છાપકામ, સુંદર સારા સફેદ કાગળ, આકર્ષક જે કૈટ, સારું બાઇન્ડિગ, આગળ છપાવેલા કુવલયમાલા, સમરાદિત્ય, ચગશાસ્ત્ર, ચા પન્નમહાપુરુષ, પઉમચરિયુ-જૈન મહારામાયણના અનુવાદની જેમ લગભગ 650 પાનાને દળદાર ગ્રન્થ ટૂંક સમયમાં બહાર પડશે. બી. પી. પ્રેસ-પાલીતાણુ.