SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૨૫ મું પ્રવચન ૧૨૫ મું. આસા વદી ૬ ગુરૂવાર [ ૩૧૯ શાસ્ત્રકાર મહારાજા ધર્માંપદેશ કરતાં પ્રથમ સૂચવી ગયા કે-ધર્મ શબ્દાદિના વિષયવાળી ચીજ નથી. ધર્મ કેવળ આત્માના સભ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વભાવ એ જ ધમ. એ ત્રણેમાં એક પણ ચીજ શબ્દ રૂપ, રસ, ગ ંધ કે સ્પવાળી નથી. તેથી તે ધમ આત્માથી ખહાર નથી. તે બહાર ન હેાવાથી બીજા કાઈની માલીકીના કે બીજાના કમ જાની વસ્તુ નથી. છતાં પણ તેની વ્યવસ્થા કરવા માટે આપણને હક નથી, એક છેકર કાઢ્યાધિપતિના આપ મરી ગયા તે વખત તેની જ મિલકત એના કબજામાં છતાં એને રીસીવરને સોંપવી પડે. તે ખચ્ચાંને ખાવું, પીવું, રમવું, હરવું, કરવું એ જ ગમે છે. તેને મિલકત, આબરૂ પર હજુ લક્ષ્ય આવ્યું નથી. તેવી રીતે આ જીવ પણ બાળકની સ્થિતિમાં છે. તે હજી સ્પર્ધાદિ પાંચ ઇંદ્રિયાના વિષયામાં રાત-દિવસ મચી રહ્યો છે. જેમ પેલા બચ્ચાને ખાવા, પીવા સિવાય બીજું કઈ તત્ત્વ તરીકે લાગતું નથી, તેવી રીતે આ જીવને પાંચના પજો અગર છના છઠ્ઠો એ જ તત્ત્વ તરીકે લાગેલા છે. આહાર શરીર ઇંદ્રિયા તેના વિષય અને તેના સાધના આ પાંચના પંજામાં પાતે સાઈ રહ્યો છે અને તેને જ મજબૂત કર્યે જાય છે. તેથી છૂટવાના વિચાર પણ કરતા નથી. કદી માટી ઉમરમાં આવે તેા છઠ્ઠી ચીજ જશ-કીર્તિ-આબરૂ કહીએ છીએ. જે ને તે છમાં ફસાયેા રહે છે. આવા અનતા કાળ ગયા છતાં સમ્યગ્ જ્ઞાન, દર્શન કે ચારિત્રના વિચાર આબ્યા નથી. આત્માની બાલ્યાવસ્થા છેાકરાને ૧૬-૧૮ ની 'મર થાય એટલે આપેાઆપ રમતમાંથી મન એછું થાય ને મિલકત પર મન લાગે, પણ આ અનાદિકાળથી એમાં જ રમ્યા છતાં પણ તેમાંથી મન એછું થતું નથી. તેથી આપણને જ્ઞાનીએ બાળક કહે તેમાં નવાઈ શી? તમારી તત્ત્વ તરીકે ધારેલી
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy