SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૯૬ મું. . [ ૧૧ ન હતું કે બ્રીટીશે અન્યાય પક્ષ લીધો છે. તેમાં ઉભા ન રહીએ. માટે બળવાનના ગુલામ છે. કસાઈના હાથમાં રહેલી ગાયને હદયભેદક અવાજ નકામે છે. જ્યારે અત્યારે દુનિયા સુધરેલી કહેવાય એટલે દુનિયાને બહેકાવવાને રસ્તો છે. શાહજાદાનું ખૂન કરનારની વહારે દેશે ચડ્યા. લડાઈ પછી સર્વિયાની ખબર લીધી? કેમ નહિ? ન્યાયની સાથે અમારે સંબંધ નથી. જ્યારે રાજ્યના મુદ્રાલેખ સાથે ન્યાયની કીડ રહી શકતી નથી. માત્ર લેકેને દોરવા માટે, સુકાવા માટે છે. વાસ્તવિક ટકી શકે જ નહિં. તેથી ચૌદ રાજાને ચંડપ્રદ્યાતના સાથે લશ્કર સહિત નીકળવું પડ્યું. ચંડપ્રદ્યતન રાજાની માફક તેવા પ્રકારના લશ્કર અને પક્ષ વગરના એકલા શતાનીકની ઉપર ચડી આવે. શતાનીકને ગૂને મૃગાવતી ન આપી તે. આ ઉપરથી રાજ્યનીતિ સાથે ન્યાયની ક્રિીડ રહી શકતી નથી. - શતાનીકની છાતી ફાટી કેમ ગઈ? અધર્મીનું બળ નરકના રસ્તે લઈ જનાર છે. ચંડઅદ્યતનને નરકને રસ્તે તેનું બળ ઉતારી રહ્યું છે. એ જગો પર સહાયક કરનાર ન હતું તે છેલ્લી હદના અકૃત્યે તે જાતે કરત નહિં. બળવાન સારો ક્યાં? જે ધર્મિષ્ઠનું બળ દુનિયાને આશિર્વાદરૂપ બને છે, અને દેવગુરુ-ધર્મના વિરોધીનું, શ્રદ્ધાહીનનું બળ શ્રાપસમાન બનવાનું છે. ચંડપ્રદ્યતનની કથામાં જોઈએ છીએ કે વિષયના વશવર્તી જુલમથી તે ગાંડા હાથી જે થઈ ગયે. અધમ અને તેની સાથે બળ મળે એટલે વાંદરાને દારૂ પીવરાવવાનું કામ થાય. અધર્મીને બળ મળે તેનું પરિણામ શું આવે? ચંડપ્રદ્યોતનેના પરિણામને તપાસો. પિતે બળવાળા હેવાથી આગળ વધે છે અને પાછળ પડવાને વિચાર પણ કરતું નથી. અહીં અંતે “ધર્મો જય” બોલીએ છીએ. અહીં શતાનીક કેવળ સાચે બીનગુનેગાર છે. પોતાનું જ બચાવનાર છે, પણ જ્યાં કઈ વસ્તુ કેઈની છે જ નહિ–બધી વસ્તુ બળીયાની છે. જે પહેલાં કહેતા હતાં કે વીમોથા વઘાએ અપેક્ષાએ અહીં ચંડપ્રદ્યતન ચૌદ રાજા સહિત આવે છે. શતાનીકના પડખે કઈ નથી. અહીં
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy