SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ] શ્રી આગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી તા પણ જેમ દુકાનના ભાગીદાર-વર્કીંગ પાર્ટનરપણાનુ` એકલું કામમાં તમે રાજીનામું આપેા છે. પેાલું રાજીનામું તમે પેાલુ રાજીનામું આપેલું છે. પેાલુ દાવા થએલા છે અને તેના હુકમનામા પણ તમારી પેઢીમાં ભાગીદાર થઊ' તેા તમારી મૂડી કરી જશે, માટે રાજીનામું આપું છું. લેણદારને લૂંટવાનું રાજીનામુંઆ રાજીનામું કેવું ? જોવા જેવું. પાલ'પાલ. તમે ત્રસકાયની હિંસામાં રાજીનામું કેવળ પેાલુ' વગર શરતનુ' ને વગર કારણે, ફક્ત જાણી જોઈને જો હિંસા કરતા હાઊ તેવે પ્રસંગ આવે તેા અધ કરૂ. કા કરતાં ત્રસકાયની હિંસાનુ` રાજીનામું નહીં. તેમાં પણ પોઈન્ટ રાખ્યા છે. અપરાધ કર્યાં હોય તો અપરાધ કરેલા ત્રસને મારવા પડે તેમાં તમારૂ રાજીનામું નથી. એક બજારમાંથી રાજીનામું દ્યો છે, તેમાં કેટલા ઘેાંચા ઘાલેા છે ? શાસ્રકારે તમારા અનુવાદ કર્યાં છે. ગૃહસ્થ આમ છૂટ રાખે છે, જાન તમારા જાય, આખુ ઘર પાયમાલ થાય, તમારા ખૈરા-છેાકરા લૂંટાઈ જાય તા પણ તમારે આત્મસ્વરૂપ વિચારવુ' એ જ તમારૂ કામ છે. આ છૂટ સિવાય અમારાથી શ્રાવકધમના ત્રતા નહિં અને, એમ તમે કહેા ત્યારે શાસ્રકારે શું કરવું ? પરસ્પર વિરાધી પદાર્થો સાથે કેવી રીતે રહી શકે ? કેમ ? મારી ઉપર એ થઈ ગયા છે. જો હું મારા ભાગીદાર વસૂલ સમકિતીને સમજાવે છે કે—અપરાધિ હોય તેને અંગે પ્રતિકૂળ ન વિચારો. જે શાસ્ત્રો અપરાધીમાં પ્રતિકૂળ વિચારવાનું ના કહે છે એ શાસ્ત્રકાર તમને હિંસા · કરવાનુ કહેશે ? એમ કહે કે તમે પાતે સાચવી ન શકે! તેથી તમે એમ કહેા છે કે મારા કોઈ અપરાધ કરે તો હું ન રહી શકું. જ્યારે સમ્યકૃત્વ તેનું નામ કહા છે કે-અપરાધીનુ પણ પ્રતિકૂળ વિચારવું નહિં. વ્રતધારી થાય ત્યારે તે સમ્યક્ત્વ સહિત વધુ પાલન કરવાનું હોય છે. અપરાધીને મારી નાખવાની છૂટ રાખી તા સમ્યક્ત્વ વગરના છે. કાં તે સમ્યક્ત્વ નથી, કાં તેા અપરાધીને મારી નાખવાની છૂટ રાખી છે એ શું ખાટુ છે ? આ બે વસ્તુ
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy