SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] શ્રી આગામે દ્વારક-પ્રવચન-શ્રેણી તે ગણધર તે રચવાને સમર્થ થાય નહીં. તેમનું તપોબળ એવું જબરું છે કે વચને નિકળે તે વખતે તેવી જ શંકા શ્રોતાને થાય. તીર્થકરના. મુખમાંથી જે વચન નિકળવાનું હોય તે વચનથી શંકા તૂટવાની હોય તેટલી જ શંકા શ્રોતાને હાય. તે સિવાયની શંકા તે વચન વખતે ન. હેય. શ્રોતા કરેડની સંખ્યામાં હોય, તે શ્રોતાને જે શંકા થવી તે. પણ તીર્થકર નામકર્મના જેરને અનુસારે. એ તીર્થંકર નામકર્મનું પ્રાબલ્ય કેટલી સ્થિતીનું? અતિશય તે જ કે જે સાધારણને સંભવિત નહીં. તેથી એક સાથે કરોડ બેસી શકે એવી રીતે સાધારણ બનતું હતે તે તીર્થકરને અતિશય કેમ મનાય ? જ્યારે નવાઈની વાત હોય તે જ આશ્ચર્ય કહેવાય તે જ અતિશય. મનુષ્યને શ્વાસ કમળ જેવી ગંધવાળો, અને શરીરમાં ક્રીયા થઈ રહી છે ત્યાં સુધી વાળ વધતા બંધ થાય તે આશ્ચર્ય છે. ચમત્કાર દેખી નમસ્કાર કરનારા તેને માટે તે જ ત્રણ વસ્તુસ્થિતિ દેખી. નમસ્કાર કરનારા હોય તો પતંગીયો હીરા. પર નહીં ઝંપલાવે, દીવા પર તરત ઝંપલાવશે તે ચમત્કારે ઝંપલાવનારો. તીર્થકર નામકર્મથી પિતાને શું લાભ? - મૂળ વાતમાં આવીએ. કરોડે મનુષ્ય તિર્યંચ અને દેવતાને તે જ શંકા થાય કે તીર્થંકરના નિકળનારા વચનથી બધી શંકાનું સમાધાન થઈ જાય તેવી જ શંકા થાય. આ વાત કેવળીના હાથમાં નથી. તે લોકાલકને જાણે છે છતાં બીજાને તેવી જ શંકા થાય તે તેમની તાકાતને વિષય જ નથી, તે આવી રીતે કેવળજ્ઞાની લેકને ઉપગાર કરવામાં લીન, ભવાંતરથી ઉપગારમાં ટેવાએલા આવું નામકર્મ કયારે બાંધ્યું? જે વખત પિતાને તે નામકર્મને પૂરો ઉદય ન હોય તે વખત લોકે મારે, જૂડે હેરાન કરે, જ્યારે સર્વજ્ઞ થઈ જાય, જ્યારે કંઈ મેળવવાનું બાકી ન રહે, ત્યારે આ તાકાત એ તીર્થકર નામકર્મ કેવળ પરોપકાર માટે જ બાંધેલું. માટે જ્યાં સુધી સ્વઉપગાર પુરે થાય નહિં ત્યાં સુધી તીર્થકર નામકર્મને ખરો ઉદય આવે નહિં. તે માંહેથી પિતાને કંઈ મેળવવાનું ન રહે. પિતાને મેળવવાનું મેળવી લે. શેઠીયા ખઈ કરી આવીને પાટ પર બેસે છે, કેવળ નાતને જાળવવા. એમને તેવી રીતે સ્થિતિ થાય પિતાનું પૂરું સધાઈ રહે, જ્યારે એનાથી પિતાને લાભ
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy