________________
પ્રવચન ૧૨૨ મું
[ ૨૯૩
ભૂલ ન ગણીએ તે તત્ત્વ મંતે પત્તિમામિ નિમિત્તહિામિ શી રીતે એલીએ છીએ? તેથી પ્રતિક્રમું છું. એટલું જ નહિં, પણ અ'તઃકરણથી ખરાબ થયું તેમ ગણું છું. એકલા અંતઃકરણથી નહિં, પણ જે ધમ - કૃત્યથી લેાકમાં પાતે પ્રશ'સા પામવા માગતા હોય, તેા ધમ કૃત્ય બીજાને જણાવવું નહિં, પણ પાપથી પાછા હઠવું તે તા લેાકમાં જરૂર જણાવવું. તેથી નિિમ, ગુરુ સાક્ષીએ આની નિંદા કરૂ છુ. નિંદા ગર્હામાં ફરક, પેાતાના આત્મામાં પશ્ચાતાપ તે નિંદા, ગુરુ સમક્ષ જે પશ્ચાતાપ તે ગાઁ. શાસ્ત્રકારો જાહેર માફી મગાવરાવે છે. પાપ એવું ખરાખ લાગ્યું છે. જેથી ખાનગી માફી માગી છતાં એટલાથી સ`તેાષ ન થયા. તેથી ગુરુ આદિક સમક્ષ માફી માગે છે. તે પણ કુભારના જેવી નહિં, માટે પદ લખ્યું કે, અન્નાનું વોસિરામિ એવા પાપમય આત્માને ધિક્કારની લાગણી સાથે છેડી દઊં છું. મહાવ્રત અંગીકાર કરતી વખતે દુનીયાનાં સુખા તરફ કેવી ધિકારની નજર હાવી જોઈએ? સાક્ષાત્ દુનીયામાં ગણાતું સુખ લીધું, છતાં કારણ હાય તા કા સહેજે ખની જઈએ. આ સુખની ઈચ્છાનું, તે ઈચ્છા પૂરી કરવાનું કારણ ધન, સુખની ઈચ્છા કેાને ઉત્પન્ન થાય ? જેને વાસરે છે તેને કઇ નહિં. તેથી પાંચમા વ્રતમાં સવાલો વરિન્નાબે વેમનું વિષયાના સાધને તેને છેડી ઘઊં છું. અરિતાએ હિંસા, જૂઠ સાથે અદત્તાદાન મૈથુન પરિગ્રહના ત્યાગ કર્યાં. તેવી રીતે આચાય, ઉપાધ્યાય, સાધુ આ ત્યાગ કરનારને માનીએ છીએ.
સુખને છેાડનાર અને દુઃખની સામે જનાર પરમેષ્ટિએ,
સુખને લાત-સાટા મારનાર આપણા પરમેષ્ઠિ તેનું બાહ્યથી લક્ષણ કયું ? સુખને સાટા મારનાર એટલું જ નહિ, પણ દુઃખને દીલે લગા ડનાર. મગધમાં ફરતા ઉપસર્ગ ન થયા ત્યારે ચાલ અનાય માં, શા માટે? દુઃખને દીલ અણુ કરવા માટે ઉપસના સ્થાને જાણી જોઇને ગયા. ચ'ડકૌશિક જ્યાં રહે છે, રસ્તા શૂન્ય છે, જાડ-મીડ પણ મળી સાફ થઈ ગયું છે એવા જગલમાં લેાકેાએ ના કહી છતાં બંને વાર્થ. માળેવિ' આ રસ્તા ભય'કર છે, ન જાવ, છતાં પેાતે ત્યાં ચાલ્યા. શા માટે ? જેને હડકવા ચાલે છે તેવાને કાને ભરું છું' તે વિચાર કરવાના હાય નહિ. કુતરૂ' માલીકને ન ભસે પણ હડકવા હાલે પછી ફાઈને