________________
૩૧૮ ]
શ્રી આગમવારક-પ્રવચન-શ્રેણી
લાવી દઉ, તે શા માટે આ? ઘડીઆળ, સાઈકલ તે ઉપર માબાપને. તવ નથી. તે તે શેખાઈનું સ્થાન છે, તેમ ગણવા છતાં છોકરા એ. રસ્તે જોડાશે, માટે તે રસ્તે છોકરાને જોડે છે. બાપ ઘડીઆળને શેખાઈનું સાધન ગણે છે, છતાં બાપ આ લાલચે અભ્યાસમાં જોડાશે ને તૈયાર થઈ ગયે તે આપોઆપ છેડશે. તેવી રીતે અહીં જૈન શાસ્ત્રકારોએ જોયું કે લાલચ આપવી તે શેઠે–બાપે ઈષ્ટ નહીં ગણેલું, આ. જીવે દુનીયામાં સુખ ઈષ્ટ ગણ્યું, શાસ્ત્રકારે ઈષ્ટ નથી ગયું. શાસ્ત્રકારે એને લાલચ આપી. પુન્યશાળી ધરમથી થવાય, ધરમ કરે તે દેવક રાજા ઇંદ્ર ચક્રવર્તી થાય. શરીર નિરેગી થાય, ધન મળે. આ બધું ઘડીઆળ ને બાઈસીકલ છે, પણ છોકરો ભણશે તે ઘડીઆળની શેખાઈ આપોઆપ ભૂલી જશે. આ પૌગલીકની ઈચછાએ અધર્મથી વિર ને. ધરમમાં જોડાય તે આપોઆપ ધરમને સમજશે તેને રસ્તો જ આ. આવા કારણોને પુન્ય શબદથી વ્યવહાર કર્યો. મેક્ષે જનારને પાપ અને પુન્ય અને પ્રતિકૂળ. નવ બેઠેલે છેક જેટલે તેફાની નહીં થાય તે ઘડીઆળને સાઈકલવાળે તેફાન કરશે. જે પુન્યને પગથીએ નહીં ચડેલ વિષયી કવાયી નહીં થાય, તેટલે પુન્યને રસ્તે ચડેલો વિષયી થશે. જેમ ઇંદ્રિયે વધારે તેમાં ફસાવાનું વધારે, આને પુન્ય કેમ કહ્યું? જેને પાપ કહે છે એને જ પુન્ય કહેવું જોઈએ. શાસ્ત્રકાર જેને પાપ કહે છે તે વસ્તુ આત્માને કર્મ નિજેરાવવાવાલી છે. ઈચ્છા હોય કે ન હેય પણ દુઃખ આવે તે નિર્જરા થાય જ. પુન્ય આવે તો ફસામણું છે, છતાં પુન્ય કેમ કહ્યું? આ વિદ્યા ભણતર સમજણમાં પ્રભાવ છે કે-આની શેખાઈ રખડવાપણું બધું ઉડાડી નાખશે. તેવી રીતે પુન્યને સારું ગણે છે, પણ ધર્મ દ્વારાએ. પુન્ય થવા દો તે આપોઆપ ધર્મના પ્રતાપે પિતે વૈરાગ્યવાળા થશે તેથી પુન્ય નામ આપ્યું. અનુકૂળતાએ. વેદાતા કરમના પુદ્ગલે માત્ર તમને રાજી રાખી ભગવે. એક વખત લૌકિક દષ્ટિએ ધર્મની કિંમત કરવા માગે તો પુન્ય દ્વારા કરીશ. કેશે, પરિણામે છોકરાને ઘડીઆળ જેવું છે, તેને વિશેષ અધિકાર અગ્રે વર્તમાન.