Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ४ गा० १ जराविषये अट्टनमल्लदृष्टान्तः
या फलही (कार्पास) मुत्पाटयन्तं तं कृषीवलं विलोक्य, महान् बलिष्ठोऽयमिति चिन्तयन् स तदीयाऽऽहारदर्शनार्थं यावत् तिष्ठति तावत् तस्य कृषीवलस्य भार्यां तत्प्रातराशाय कूरसंभृतं बृहद्घटं गृहीत्वा तत्र समायाता । स कृषीवलः कुम्भस्थं सकलं कूरं ग्रासलीलया भुक्तवान् तदनु स क्वाऽपि गत्वा पुरीषोत्सर्गे कृतवान् । अनमलस्तत्र गत्वा तत्पुरीषं छागपुरीपवत् स्वल्पं शुष्कं दृष्ट्रा तज्जाठराग्नि प्रबलं विज्ञाय चिन्तयति-' अयं मम वैरिनिर्यातनसमर्थः स्यात् ' इति विचिन्त्य सायंकाले तृण जैसे समझकर फलही - कपास के पौधों को उखाडता जाता था । अनमल्ल ने किसान को देखते ही "यह महान् बलिष्ठ है" ऐसा विचार कर उसके आहार का निरीक्षण करने के लिये वहां कुछ देर ठहरना उचित समझा। इतने में उसकी पत्नी उसके कलेवा के लिये भात से भरी हुई एक बड़ी भारी इंडिया लेकर वहां आ पहुँची । कृषक ने उस समस्त भात को एक कवल के जैसा समझकर देखते २ खालिया । बाद में वह शौच करने के लिये गया तो अट्टनमल्ल ने जहां वह शौच करने के लिए गया था उस स्थान को भी देखा । वहां छागबकरे की पुरीष - मिंगनी के समान पुरीष - विष्ठा पड़ी हुई उसे दिखाई दी । उसने स्वल्प एवं शुष्क उस विष्टा से यह निश्चय किया कि इसकी जठराग्नि विशेष रीति से उद्दीप्त है। अट्टनमल्ल ने इन बातों के निरीक्षण से यह मन में पक्का विचार कर लिया कि यह मेरे वैर को भंजाने में समर्थ हो सकता है। इस तरह निश्चय करके अट्टन मल्ल सायं
ઘાસની માફક વચ્ચે આવતાં કપાસનાં છેાડવાંઓને ઉખાડીને ફેંકી દેતા હતા. અટ્ટનમલે એ કિસાનને જોઈ “ આ ચાસ મહાન મળવળે છે. તેના આહાર તા જોઉ' ? ” એમ વિચાર કરી તેના ખારાકનુ નિરીક્ષણ કરવા માટે ત્યાં થોડા વખત રાહ જોઈ ને બેઠા. એટલામાં તે ખેડૂતની પત્ની તેને ખાવા માટે ભાત ભરેલી એક માટી હાંડી લઈ ને ત્યાં આવી પહેાંચી. કિસાન એ સઘળા ભાતને એક ઝપાટે ખાઈ ગયા. જમ્યા પછી તે કુદરતી હાજતે-જાજરૂ ગયા. આટ્ટનમહુ પાછળ પાછળ ગયા અને ખેડૂત જે સ્થળે શૌચ માટે ગયા હતા તે સ્થળે જઇને જોયુ' તા ત્યાં બકરાં તેમજ તેવાંજ ખીજા જાનવરોની માફ્ક લી'ડીઓ જેવી સુકી વિષ્ટા પડેલી તેણે જોઇ આ ઉપરથી તેને એવા ખ્યાલ આવ્યા કે આ પુરુષની જઠરાગ્નિ ખૂબ તેજ છે. આ સઘળી બિનાએનુ નિરીક્ષણ કર્યાં ખાદ અર્જુનમલ્લે મનમાં નિશ્ચય કર્યો કે, આ માણસ મારા પ્રતિસ્પ—િહરીને હરાવવામાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨