Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રભુએ આત્માના હિતને જે કાંઈ માર્ગ બતાવ્યો તે “વિમઝ” અર્થાત પૂર્વાપરવિરેજથી રહિત છે. જ્ઞાનમાં સંપૂર્ણપણે શુદ્ધિ આવ્યા વિના વચનમાં સર્વથા પ્રમાણતા આવતી નથી, આ એક સર્વમાન્ય સિદ્ધાંત છે. આથી ભગવાનમાં “અદેયવચનતારૂપ અતિશય” પ્રગટ કરેલ છે. વચનોમાં સર્વથા પ્રમાણુતાને સદ્ભાવ જ તેની વિમળતા છે. એવા વચનોથી ત્રણ કાળમાં પણ કેઈનું અહિત થતું નથી. તે સદા હિત કરનાર જ હોય છે. વચનના આ બે વિશેષણથી ટીકાકારે બીજા ધર્મવાળાના વચનેમાં સર્વથા પ્રમાણુતાનો અભાવ પ્રતિપાદિત કરેલ છે. એટલે “અવનધિ” અને “વિમતિવો સિરિતા.” આ બન્ને વિશેષણ “અન્યગવ્યવચ્છેદક” છે. તથા “સુર–નામુનિવૃત્ત માનાણપ” આ વિશેષણથી ભગવાનમાં “ત્રિકવન્ધત્વ” સૂચિત કરવામાં આવેલ છે. સુરવૃન્દ-ઈન્દ્રાદિક દેવસમૂહ, નરવૃન્દ–ચક્રવર્તી આદિ, તથા મુનિવૃન્દ-સર્વવિરતિમુનિસમૂહ, આ બધા સંસારી જીવે માટે પૂજ્ય હોય છે. આ પૂજ્યો મારફત પ્રભુનાં ચરણ કમળ પૂજ્ય થયેલ છે. આથી પ્રભુમાં “ત્રિલોકવન્ધતાસૂચિત થાય છે. તથા–“સાનિધન” આ વિશેષણથી પ્રભુમાં “જ્ઞાનાતિશય”નું સૂચન કરાયેલ છે, કેમ કે-સકલ ગુણ– નિધાન-અનન્તચતુષ્ટયાદિરૂપ શુદ્ધ નિર્મળ ગુણ, કેવળજ્ઞાન જાગૃત થવાથી જ આત્મામાં પ્રગટ થાય છે.
આ પ્રકારે ત્રીસ અતિશયેથી વિરાજમાન શ્રી વર્ધમાન પ્રભુને નમસ્કાર કરી ટીકાકાર હવે એમની દિવ્ય દેશનારૂપ આ શાસ્ત્રની ટીકા કરવાનું કારણ નિર્દેશ કરે છે–ચરમઝિન ઈત્યાદિ.
પ્રજર્ચાળ સંસારના સમસ્ત પ્રાણિયાનું કલ્યાણ કરવાવાળી જે મનિનવાજૂ-છેલાં તિર્થકર શ્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા જર્મસમયનાતા–અંતિમ સમયે એટલે નિર્વાણસન્ન સમયે આપવામાં આવેલ રેરાના દેશના –સોલ્યા -જે ઉત્તરાધ્યયન નામથી પ્રસિદ્ધ છે. તે ઉત્તરાધ્યયનરૂપ દેશના વિનાનાં ભવ્યાત્માઓને માટે સુવેચા-સુબેધ્ય એમજ સુથ-હૃદયંગમ્ય બને. તિ–આ હેતુથી સ્થા:-આની સાઇસરખ્યા–સુગમ રિૌલીથી વૃત્તિ -વૃત્તિની રચના કરૂં છું.
હવે ટીકાકાર ગુરુને નમસ્કાર કરે છે–“નગુણિ” ઈત્યાદિ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧