Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
""
આ ‘મયર” ભયપ્રદ, વર્તુવિદ્યું ” મહુવિધ અને “વહુવર્” અનેક ભેદ પ્રભેદ સહિત, “ જાળવવું ” પ્રાણવધ કરે છે, “ મેર્િં તસથાËિ નીદું એ પ્રત્યક્ષીભૂત ત્રસ અને સ્થાવર જીવેાની રક્ષા કરવાની ખાખતમાં ‘‘qfgળિવિદ્યુત' દ્વેષયુક્ત થઇને પ્રાણવધ કરે છે, “તે ” તેએ શુ શુ કરે છે એ વાતને હવે સૂત્રધાર પાટી ” ઈત્યાદિ પદો દ્વારા પ્રગટ કરે છે-“વાટીન-તિમિ-તિમિનિટબળેજ્ઞિિવજ્ઞારૂ-મદુધ-તુવિષ્ઠમ-વ-મળ-તુવિાદ-ટ્રિRsિવેઢય-મંકુચસીમાનાર—પુજીય-સુ સુમાર-બદુવારા ” એવા જીવા નીચે પ્રમાણે છે—પાઠીન, તિમિ, તિમિંગલ, અનેકઝષ, અનેક જાતિના દેડકા, બન્ને પ્રકારનાં કાચબા, નક, મગર, દ્વિવિધગ્રાહ, તથા ક્રિલિવેષ્ટક, મન્દુક, સીમાકાર, પુલક, શિશુમાર, એ પાંચ ગ્રાહ વિશેષ, એ બધા જળચર જીવેાના પ્રકાર છે. તેમને એ દૃષ્ટ મનુષ્યા માર્યા કરે છે. તથા “ જ્ઞમાનજીનવિદાળાદ્ચ” પૂર્વકિત પાટીન આદિ જીવેા સિવાયના ખીજા` પણ જે જળચર જીવે છે તેમની પણ તે દુષ્ટ મનુષ્યેા હત્યા કર્યા કરે છે.
ભાવા—સૂત્રકારે આ સૂત્ર દ્વારા એ સ્પષ્ટ કર્યુ છે કે જે જીવ સ્વભાવથી પાપી હોય છે, અથવા જેમનુ' જીવન સયમરૂપી લગામથી રહિત હાય છે. જે ઇન્દ્રિયાના ગુલામ હેાય છે. પાપકમ પ્રત્યે જેને ઘણા હાતી નથી, જેમની વૃત્તિઓ ઉપશમ ભાવથી રહિત હાય છે, જેમની માનસિક વિચારધારા સદા મલિન હોય છે, તથા જે ખીજાને દુઃખી જોઈ ને અથવા દુઃખ દઇને આન દિત થાય છે, એવા જીવેાને ત્રસ, સ્થાવર જીવા પર દયા આવતી નથી. તે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
66
૧૮