Page #1
--------------------------------------------------------------------------
________________
सुभाषित-पद्य-रत्नाकर
पांचमो भाग (जिन-स्तुत्यादि संग्रह)
श्रीविशालविजयजी.
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રન્થમાળા, ૫૦ ૪૮
"
);
સુભાષિત-પદ્ય-રત્નાકર
પાંચમે ભાગ.
( જિન-સ્તુત્યાદિ-સંગ્રહ )
:
- -
સંગ્રાહક અને અનુવાદક : મુનિરાજ શ્રી વિશાળવિજયજી.
પ્રથમ આવૃત્તિ. ૧૦૦૦.
વીર સં. ર૪૬૫.
ધર્મ સં ૧૭.
વિસં. ૧૯૯૫.
કિ. ૦-૧૦-૦
Page #3
--------------------------------------------------------------------------
________________
{
પ્રકાશક : દીપ બાંઠીયા મંત્રી શ્રી વિજયધર્મસૂરિ
જેન ગ્રંથમાળા છોટા સરાફા-ઉજ્જૈન.
_rjདུ་སྤྱtiIJIJ་སྤIJuiJ་སྤuaryསྤgnyungwu jiyurnuung
આર્થિક સહાયક : અમદાવાદ નિવાસી, શ્રાદ્ધન, શ્રીમાન શાહ ચંદુલાલ હીરાચંદના
સ્મરણાર્થે તેમનાં ધર્મપત્ની શ્રાવિકા ચંપાબહેન.
મુદ્રક : શાહ ગુલાબચંદ લલ્લુભાઈ કે મહદય પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર.
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
josachu
}}૦૦૭ax xus૦૦ (jcosara૦૦૦૦ ૨૦૦૦૦ / ૦૩૭ (૦૦૦૭ere a૦૦ / ૦૦૦૦
1] ૪૦૦ * ૦૦૦૦૦૦૦૦૦૦૦
}૦૦૦૦૯ + ૦ ૦ ૦
૦૦૦tag o
૦૦૦૦૦ *°°°°
sa»ä ° ૦ ૦૦૦ paas #phoo°{
•૦૦૦ '°°°°°
joa°°°°°°°of aavo #popo°
hoaa at 10000 ૦૦૦૦=૦૦૦cs(
૦૦૦૦°°°°° ( ૦૦૦૦૦૦ ૮૦૦૦
saask૦૦૦ne \20°°°°°°°e ૦૦૦૦. }૦૦૦=૦૦૦30{ 060aa%૦૦૦૦ ૦૦૦૦.
ચાવિયાડ નાચાય
aasa #0 ૦ ૦ ૦ pasa=૦૦૦૦
૧૦૦
શ્રી મહેાય પ્રીન્ટીંગ પ્રેસ-ભાવનગર.
સ્વ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજ,
A. M. A. S. B; H. M. A. S. 1; H. M, G, 0, $.
WEEK
josalsaav }૦૦૦¢¢vassa
|૧૦૦૮° °°° Spa¢¢¢૦૦૦ {
૫૦૦.૦૦ oooo
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન
--------
જ્ઞાનના પ્રચારમાં, સાહિત્યના સર્જનમાં, તીર્થોના ઉદ્ધારમાં અને જૈનશાસનની પ્રભાવનામાં પેાતાના જીવનની આકૃતિ આપનાર સ્વ૦ ગુરુદેવ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધમ સૂરિજી મહારાજને સમુદાય પણ, તેઓશ્રીનાજ પગલે ચાલી સાહિત્યની સેવામાં જે માટે ફાળા આપી રહ્યો છે, એ કાઇથી અજાણ્યું નથી. એ સ્વ॰ ગુરુદેવના પ્રશિષ્ય અને શાન્તમૂર્તિ વિદ્વાન મુનિમહારાજ શ્રી જયન્તવિજયજીના શિષ્ય, ગુરુભક્તિપરાયણ, મુનિરાજ શ્રીવિશાળવિજયજીના, થોડા વખત પહેલાં બહાર પડેલા ત્રણ ગ્રંથૈાની પછી આ પાંચમે ભાગ અહાર પાડતાં અમને ખરેખર આનંદ થાય છે.
ઉપદેશકે અને સામાન્ય ગૃહસ્થાને પણ બે ઘડી આત્માની શાંતિ માટે સ્વાધ્યાયનું એક અપૂર્વ સાધન બની શકે, મેવા આ ત્રણે ભાગે અને હવે પછી બહાર પડનારા ચોથા ભાગ, કે જે હાલ પ્રેસમાં છે, જરૂર લેાકાને મહા ઉપકારી થશે, એવી અમને ખાતરી છે.
ત્રણ ભાગેાની માકજ બાકીને ચોથે ભાગ પણુ ચારસા કે તેથી વધારે પાનાંને બહાર પડશે.
આ પાંચમા ભાગમાં તીર્થંકર ભગવાન સંબંધી અધુ વન અને જિનસ્તુતિના શ્લોકા વગેરે આપેલુ હાવાથી આને જુદે પ્રગટ કરવામાં આવ્યેા છે. આ પાંચમા ભાગ જેત–જનતાને તેમજ તીર્થંકર ભગવાન્ સંબધી હકીકતની જિજ્ઞાસા ધરાવનાર અજૈન વિદ્વાના અને જનતાને પણ ઉપયેગી નિવડશે એમ અમારૂં માનવું છે.
આ પાંચમા ભાગ છપાવવા સંબંધીનું કુલ ખર્ચ અમદાવાદ-નિવાસી ધર્મપ્રેમી ગુરુભક્ત શ્રીયુત ચંદુલાલ હીરાચંદ શાહના સ્મણાર્થે
Page #7
--------------------------------------------------------------------------
________________
તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંપા હેને આપવાની ઉદારતા કરી ખરેખર શ્રીજિનેશ્વર ભગવાનની ભક્તિને અને જ્ઞાન પ્રચારને લાભ મેળવવા સાથે અન્ય ભક્તજનેને અનુકરણ કરવાને દાખલા ખેસાડયા છે.
ઉક્ત શ્રીમતી ચંપા વ્હેનની આર્થિક સહાયથી આ પાંચમે ભાગ પ્રગટ કરવાને અમે સમથયા છીએ, તે માટે અમે તેમના આભારી છીએ.
શ્રીમહાય-પ્રેસ-ભાવનગરના માલીક શ્રીયુત ગુલાબચંદ લલ્લુભાઇ શાહે, આ પુસ્તકને પ્રેસકળાની દૃષ્ટિએ સુંદર અનાવવામાં અને જલ્દી તૈયાર કરી આપવામાં જે લાગણી અને કાળજી ખતાવી છે, તે માટે અમે તેમના આભારી છીએ.
ગુરુદેવ ! બાકી રહી ગયેલા ચેાથે। ભાગ જલ્દી બહાર પાડવાનું અને ખીજું પણ સસ્તુ તેમજ ઉપયાગી સાહિત્ય સારા પ્રમાણમાં બહાર પાડવાનું સામર્થ્ય અમેને અર્પી એમ ઇચ્છી વીરમીએ છીએ.
મત્રીઃ—
શ્રી વિ૦ ૪૦ સૂ॰ જૈન ગ્રંથમાળા–ઉજ્જૈન.
----Fbयक्षराद मणिभद्रो विजयतेतराम् ॥ - બે
-
Page #8
--------------------------------------------------------------------------
________________
૨ અર્પણ
P
શાન્તસૂત્તિ ઇતિહાસ પ્રેમી
ગુરુવર્ય
શ્રી જયન્તવિજયજી મહારાજ
જેણે બનાવી મુજ જીંદગી જે,
પહાડના પત્થરને ઘડી ઘડી; જેની કૃપાએ મૂકુ આ પ્રકાશે,
તેને સમર્પ મુજ ગ્રન્થ-પાંદડી.
વિનય
વિશાળવિજય.
Page #9
--------------------------------------------------------------------------
________________
अ० - अध्याय
अभि० चिन्ता०- -अभिधान
चिन्तामणि
अयोगव्यवच्छेदकद्वात्रिंशिका
आग० स०
० -- आगमोदयसमिति उप० तरं०- उपदेशतरङ्गिणी जिनश ० - जिनशतक
अयोगव्यव
$3932823832 ********
सांकेतिक शब्दोनो खुलासो
********
०
त्रि० श० पु० च० - त्रिषष्टि
शलाका पुरुष चरित्र देवाधि० कां० – देवाधिदेव
काण्ड
दे० ला०- देवचंद लालभाई द्वा०; द्वात्रिं ० - द्वात्रिंशिका
धर्मकल्प ० - धर्मकल्पद्रुम परमात्मपं०
-
परमात्मपच
विंशतिका
परिच्छे०–परिच्छेद
पार्श्व० च० - पार्श्वनाथचरित्र
पृ० - पृष्ठ
प्र०- प्रकरण
प्र० स०- प्रसारक सभा महावीरच ० - महावीरचरित्र
य० वि० ग्रं० - यशोविजय
ग्रन्थमाला
रत्नाकरपं०
-
रत्नाकरपञ्चविंशतिका
शिवपु० शिवपुराण श्रीशं०-श्रीशङ्खेश्वर
श्लो० - श्लोक स०-सर्ग
सिं० प्र० - सिंघी ग्रन्थमाला
ही ० ६० - हीरालाल हंसराज
Page #10
--------------------------------------------------------------------------
________________
III
કિંચિત્ વકતવ્ય பாணபரனாரை લગભગ વીસેક વર્ષ પહેલાંની વાત છે. સંસ્કૃત કાવ્ય-ગ્રન્થ અને ચરિત્ર-ગ્રન્થાને અભ્યાસ અને વાચન કરતાં “ભવિષ્યમાં વ્યાખ્યાનાદિ પ્રસંગે કામમાં આવશે” એ ઇરાદાથી કેવળ મારાજ ઉપયોગને માટે નોંધી લેવાતો “લોક-સંગ્રહ” આમ બીજાઓના પણ ઉપયોગ માટે પુસ્તકાકારે બહાર પડશે, એવી સ્વપ્નમાં યે મેં આશા નહિ રાખેલી, દશેક વર્ષના મારા વાચનમાંથી આવા હજાસ્ક લોકોને સંગ્રહ મારી પાસે થયે. એ સંગ્રહને જોનારા પૈકીના ઘણા શુભેચ્છકોની એ ભલામણે વધારે સંગ્રહ કરવા તરફ મને ઉત્સાહિત કર્યો કે–“આવો સંગ્રહ જે પુસ્તકાકારે બહાર પડે તો તે ઘણા ઉપદેશક, ઉપદેશકો જ નહિ; પરન્તુ સામાન્ય વર્ગને પણ ઉપકારી થાય.” પરિણામે અભિનવ ગ્રન્થોનું વાચન અને તેમાંથી સુંદર લાગતા સુભાષિતોને સંગ્રહ હું કરતો જ ગયો. મારા આ સંગ્રહમાં લગભગ ચારેક હજાર લેકેનો સંગ્રહ, કે જેમાં પ્રાકૃત ગાથાઓનો પણ સમાવેશ થાય છે, થતાં તેને છપાવવા માટે તૈયારી કરી કે જેના ફળસ્વરૂપ તેના ત્રણ ભાગે જનતાની સમક્ષ મૂકવા હું ભાગ્યશાળી થયો છું, અને ચોથો ભાગ પ્રેસમાં છે. જે દીવાળી લગભગમાં બનતા સુધી પ્રગટ થઈ જશે.
આ ચાર ભાગોમાં પ્રાકૃત ગાથાઓ જવલ્લેજ-કોઈ કાઈ વિષયમાં ખાસ જરૂર પડી ત્યાંજ આપવામાં આવી છે. બાકીની પ્રાકૃત ગાથાએનો એક પૃથક્ ભાગ બહાર પાડવાની ઈચ્છા હોવાથી તેને અલગ રાખવામાં આવેલ છે. આ પ્રાકૃત ગાથાઓને મોટો ભાગ જૈન ગ્રન્થમાંથીજ લીધેલો છે.
ઉપર્યુક્ત કોનો સંગ્રહ કરતી વખતે સાથે સાથે તીર્થકર ભગવાન સંબંધી હકીક્તને પૂરી પાડતા લેકેન અને જિનસ્તુતિના
Page #11
--------------------------------------------------------------------------
________________
८
શ્લોકાના પશુ સ ંગ્રહ હું કરતા જતા હતા; પરન્તુ ઉપર કહેલા ચારે ભાગા જૈન અજૈન સ જનતાને ઉપયાગી હાઇ, કેવળ જૈતેને જ ઉપયેાગી એવા આ શ્લોકાને તેમાં દાખલ ન કરતાં અલગજ રાખવામાં
આવ્યા હતા.
મારા આ સંગ્રહ કરાંચીમાં ધર્મ પ્રેમી સુશ્રાવક મણિલાલ કાળીદાસ ધનાળા ( હાલ. કરાંચી) વાળાના જોવામાં આવતાં તેમણે આ સંગ્રહને છપાવી પ્રગટ કરાવવા માટે પ્રેરણા કરી. તેમની પ્રેરણાથી મારા ઉત્સાહની વૃદ્ધિ થતાં, તે કાં હાથમાં લઇ, ઉક્ત સ’ગ્રહને સુભાષિતપદ્ય–રત્નાકરના પાંચમા ભાગ તરીકે જનતા સમક્ષ રજુ કરવામાં આવે છે.
આ પાંચમા ભાગ જૈન જનતાને અને ખાસ કરીને જિન-તી કર ભગવાન્ બધી હકીકત જાણવાની ઈચ્છા રાખનારા અજૈન વિદ્વાનને પણ ઉપયાગી થશે એમ અમારું માનવુ છે.
આ પાંચમા ભાગ ખાસ કરીને કેવળ જેનેાને જ ઉપયેાગી હેાવાથી પ્રથમના ચારે ભાગેાથી આને સાવ અલાયદે જ રાખવામાં આવ્યેા છે અને તેથી જ આ પાંચમા ભાગમાં આવેલા લેાકાને અકારાદિ અનુક્રમ તથા આમાં ઉપયાગમાં લીધેલા ગ્રંથાનાં નામેા વગેરે ચેાથા ભાગમાં બધાની સાથે નહિ આપતાં આ પાંચમા ભાગમાં જુદું આપવામાં આવ્યું છે.
સાથે સાથે જિનેશ્વર ભગવાનની સ્તુતિના સંસ્કૃત ઉત્તમ પદ્દો, સંક્ષેપમાં જિન પૂજા વિધિ, જિન મૂર્તિઓના પરિકરમાં શુ શુ વસ્તુઓ હાય છે. વગેરે બાબતેની સક્ષિપ્ત હકીકત પણ આ પુસ્તકમાંથી મળી આવશે. આ મારુ લઘુ પુસ્તક તે સમાજને ઉપયોગી થશે અને સમાજ તેને અપનાવશે તે। હું મારા શ્રમ સફ્ળ થયેા માનીશ.
તીર્થંકર ભગવાનની હકીકત અને મૂર્ત્તિ રચના વિધાન વગેરે સમવાયાંગસૂત્ર, ત્રિષશિલાકાપુરુષચરત્ર, અભિધાનચિંતામણિ, સતિરાતજિનસ્થાનક, નિર્વાણકલિકા, અપરાજિતવાસ્તુશાસ્ત્ર, રાજવલ્લભીય વાસ્તુગ્રથ, આચારદિનકર વગેરે ગ્રન્થેામાં આવે છે,
Page #12
--------------------------------------------------------------------------
________________
પણ એ ગ્રન્થો મોટા છે, વળી દરેક મનુષ્યોને એને લાભ મળી ન શકે એ માટે તથા સંસ્કૃત નહીં જાણનારાઓ પણ આનો લાભ લઈ શકે એ હેતુથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે.
આમાં ખાસ કરીને જૈન ગ્રન્થમાંથી ચૂંટેલા લોકે આપવામાં આવ્યા છે, છતાં જિનસ્તુતિ અને મૂર્તિવિધાન વગેરેના કેટલાક કે હિન્દુધર્મનાં અને શિલ્પના ગ્રન્થોમાંથી પણ લેવામાં આવ્યા છે. લેકની નીચે તે તે ગ્રન્થનું નામ અને લેકનું સ્થળ પણ આપેલું છે, તેમજ દરેક શ્લોકનો સરળ ભાષામાં ગુજરાતી અનુવાદ પણ આપેલ છે.
આ મૂળ ગ્રન્થમાં કુલ ૫+૨૮૫૫૪=૩૪૪ કે આપવામાં આવ્યા છે, અને તેને મુખ્ય મુખ્ય ૧૭ વિષયોમાં વહેંચી નાંખ્યા છે. મૂળ ગ્રંથ પૂરો કર્યા પછી ૧ જિનપૂજા વિધિ, ૨ શિવ-પાર્વતી–સંવાદ, અને ૩ ત્રેસઠ શ્રેષ્ઠ પુરુષ સંબંધી વિસ્તૃત હકીકત જણાવનારું પત્રક, એમ ત્રણ પરિશિષ્ટ આપવામાં આવ્યાં છે. ત્યાર પછી પ્રસંગોપાત્ત તીર્થકર ભગવાન અને મહાપુરુષ સંબંધી કંઈક જાણવા લાયક હકીકત તેમજ ચક્રવર્તી અને વાસુદેવની ઋદ્ધિ વગેરે આપ્યા પછી પાઠકેની અનુકૂળતા માટે આ મૂળ ગ્રન્થમાં આપેલ દરેક કોની અકારાદિ અનુક્રમણિકા અને છેડે સ્થૂલ શુદ્ધિ-પત્રક આપ્યું છે. જે જે ગ્રંથમાંથી શ્લોકો ચૂંટવામાં આવ્યા છે તે તે ગ્રંથનાં નામ તથા સાંકેતિક શબ્દોને ખુલાસો પ્રારંભમાં આપ્યો છે.
૧ અમે આમાં ભાગવત, મહાભારત અને પુરાણેમાંના થોડાક કે આપ્યા છે. તે તેની નાની આવૃત્તિઓમાંથી આવ્યા છે. આ ગ્રંથની કેટલીક નવી આવૃત્તિઓમાંથી તેના સંપાદકોએ જિન-સ્તુતિના લોકો કાઢી નાખેલા છે.
૨ લગભગ સોળેક વર્ષ પહેલાં કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય વિરચિત “ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર' નામક ગ્રંથનું વાચન કરતી વખતે તે ગ્રંથના આધારે તીર્થકર ભગવાનાદિ ત્રેસઠ શ્રેષ્ઠ પુરુષો સંબંધી આ કોઠો તૈયાર કરી રાખ્યો હતો. તે જનતાને ઉપયોગી થશે એમ જાણીને ત્રીજા પરિશિષ્ટ તરીકે આમાં આપવામાં આવેલ છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
માત્ર આ પ્રશ્નનો ઉત્પત્તિ અને આમાં આપેલ વસ્તુઓના સંબંધમાં જ જે કંઈ બે બાબતો કહેવાની હતી તે કહી છે. સુભાષિત સંબંધી ખાસ ઉપઘાત આના ચોથા ભાગમાં આપવાનું હોવાથી અહીં આપેલ નથી.
આ પ્રસંગે મારા તે બે મહાન ઉપકારીઓના ઉપકારને પ્રગટવો નહીં ભૂલું, કે જેઓની અસીમ કૃપા અને અમી દૃષ્ટિએ મારા જેવા અજ્ઞાની તેમજ જડ બુદ્ધિવાળા જીવને ચૈતન્ય અપ્યું છે, અને મારા જીવનની કાયાપલટ કરી મને ઋણી બનાવ્યો છે. તેઓ છે મારા દાદા ગુરુ, જગતપૂજ્ય, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ અને મારા ગુરુવર્ય શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ. મારા ગુરુએ આ ગ્રંથને સુંદર પદ્ધતિસર અને શુદ્ધ બનાવી આપવા માટે શ્રમ સેવ્યો છે, એ બદલ પણ હું તેઓશ્રીને અત્યંત ઋણી છું.
વિષયો અને પેટા વિષયોની ચૂંટણી કરવામાં તેમજ પ્રફે વગેરે તપાસવામાં દહેગામ નિવાસી વ્યાકરણતીર્થ પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે આપેલા યુગ બદલ તેમને ધન્યવાદ આપવો ભૂલીશ નહીં.
ઉપર્યુક્ત બન્ને ગુરુદેવની અસીમ કૃપા, મારે બાકીનો ચોથો ભાગ અને પ્રાકૃત ગાથાઓને સંગ્રહ જલદી બહાર પાડવાનું સામર્થ્ય અપે, એ અંતરની અભિલાષાપૂર્વક વિરમું છું.
)
ધર્મજયન્તોપાસક
જૈન ઉપાશ્રય,
કરાંચી. કાર્તિક સુદ ૧૫.
(
વી. સં. ૨૪૬પ ધર્મ સં. ૧૭. 5
મુનિ વિશાળવિજય.
Page #14
--------------------------------------------------------------------------
Page #15
--------------------------------------------------------------------------
________________
- GI
* * *
* *
*
* *
* * * * * હોળe
ege
અમદાવાદનિવાસી મહૂમ ચંદુલાલભાઈ હીરાચંદ શાહ,
શ્રી મહાય પ્રીન્ટીંગ પ્રેસ--ભાવનગર.
Page #16
--------------------------------------------------------------------------
________________
UCUCUCUCUCUR
UZUCUCUCUC
INS
[LE LCULUCUE
'[EELEME
( મહૂમ શેઠ ચંદુલાલ હીરાચંદની ટૂંકી વી Bee જીવનરેખા ––RESS
ગુજરાતના પાટનગર અમદાવાદનો ભૂતકાળ ભવ્ય છે. હિન્દુત્વની મૂર્તિમંત ભાવના સમા પાટણની રમ્યતા અને સમૃદ્ધિ, વાધેલવંશી છેલ્લા કરણદેવના અત્ત પછી બાદશાહ ઔરંગઝેબના સુબાએના હાથે ચૂંસાઈ ગઈ. આશાવલ નામના એક ગામડા ઉપર બાદશાહ અહમદશાહની કૃપા વરસવાથી મુસ્લિમ ભાવનાનું કેન્દ્ર અમદાવાદ સં. ૧૪૬૯ માં વસ્યું. આજે પણ મીલ ઉદ્યોગના મોટા મથક યુરેપના લંકાશાયર જેવીજ હિન્દની ભવ્યતા સાચવતું આ શહેર ગૌરવવંતુ ઉભું છે.
આજે એ રાજનગરના નામે પણ ઓળખાય છે. આ રાજનગરમાં છેલ્લા દોઢસો વર્ષથી “કડા” નામના ગામથી દલીચંદ ભવાનનું કુટુબ આવીને વસેલું છે. ફતાશાની પોળમાં દલીચંદ ભવાનની ખડકી પણ આ કુટુમ્બના નામે પ્રસિદ્ધ છે.
વડ સવાલ ગુમાનચંદ સુત, શાસન રાગ સવાય, ગુરુભક્તિ શા ભવાનચંદ નિત્ય, અનુમોદન ફળ પાય.
| (ચોસઠ પ્રકારી પૂજા, કળશે.) પુણ્યક કવિવર પંડિત વીરવિજયજી મહારાજે પણ જેમના પિતા ને પિતામહના નામને ઉપરની પંક્તિઓથી અમર કરી મૂક્યું છે, તે શેઠ દલીચંદના પુત્ર હીરાચંદનાં નવાં ધર્મપત્ની બાઈ ગંગાની કુક્ષીએ આપણું ચરિત્ર નાયક મહૂમ શેઠ ચંદુલાલને જન્મ સં. ૧૯૪૧ ના જેઠ સુદ ૧ ના રોજ થયો.
જન્મ પછી ત્રણ વર્ષ ભાગ્યેજ વીત્યાં હશે ત્યાં તે તેમનાં માતા
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨
પિતાનું થડે અંતરે અવસાન થયું. અને બાળક ચંદુલાલ ઉપર શેકની અમાવાસ્યા ફરી વળી. મા-બાપ વિનાને ત્રણ વર્ષનો બાળક સગાંને હાથે ઉછર્યો અને એગ્ય વયે કેળવણી લેવાની પણ શરૂઆત કરી. - પિતાની બુદ્ધિ અને ખંતથી તેઓએ વિદ્યા સમ્પાદન કરી. ધાર્મિક ભાવના તો વારસાથી જ પ્રાપ્ત હતી, તેથી વડીલો પ્રત્યે સન્માન, પ્રભુદર્શન, ગુરુ-વિનય–સેવા, વગેરે ઊંચા સલૂણો તેમનામાં નાની વયે જ ઝળકી ઊઠયા.
યોગ્ય વય થતાં તેમનાં લગ્ન ઓશવાળ જ્ઞાતિના જાણીતા કુટુંબના શેઠ દાલતચંદ ડાહ્યાભાઈની પુત્રી બાઈ ચમ્પા સાથે કરવામાં આવ્યાં.
જીવનમાં તેમણે અનેક જાતની પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો. આર્થિક સ્થિતિના ભરતી-ઓટના પ્રસંગે પણ તેમને અનુભવવા પડયા હતા. સુખ-દુઃખના પ્રસંગો વીતાવ્યા હતા. પરંતુ બાલ્યાવસ્થાથી તેમણે સંપાદન કરેલા આદર્શ શિક્ષણના પ્રભાવે જ તેઓ પોતાના કાર્ય પ્રદેશમાં દિન-પ્રતિદિન આગળ વધવા લાગ્યા.
તેઓ સ્વભાવે મિલનસાર–મળતાવડા તથા વિચારશીલ હતા. તેમનામાં ધાર્મિક પ્રેમ તથા કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય આદર્શ હતું. તેઓ બીજાને પોતાથી બની શકતી સહાય આપી આધારભૂત બનતા. સારાનરસા પ્રસંગે તેઓ હમેશાં સર્વથી પ્રથમ આવીને કામ કરવા ઉભા રહેતા.
તેમનામાં ધાર્મિક-ભાવના, શાસન-પ્રેમ અને સમાજ પ્રત્યેની સહાતુભૂતિ અપૂર્વ હતી. તેમણે સં. ૧૯૬૧માં નરેડાનો સંઘ કાઢયો હતો. આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીના પુણ્ય હસ્તે ચોસઠ-પ્રકારી–પૂજાનો અઠ્ઠાઈ મહત્સવ તેમણે ઉજવ્યો હતો. પાલીતાણામાં તલાટી પરના આબુના દેરે રૂા. ૧૫૦૦) ખર્ચે ભમતીમાં એક દેરી લઈ તેમાં ચાર પ્રતિમાજી તેમણે પધરાવ્યાં છે. છે. તેમને સગાંમાં એક ઓરમાન બહેન નામે સમરતબહેન હતાં. તેઓનાં
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૩
લગ્ન અહિંના જાણીતા શેઠ છોટાલાલ સંધવીને ત્યાં કરવામાં આવ્યાં હતાં, એક ઓરમાન ભાઇ હતા જે ત્રણ વર્ષનું ટૂંકું આયુષ્ય ભેાગવી દેવલાક પામ્યા હતા.
સ. ૧૯૯૧ ના ભાદરવા શુદિ ૩ ના રાજ તેએ એકાએક માંદ્ગીના બિછાને પટકાઈ પડયા. થેાડા દિવસની માંદગીમાં તેએ સ. ૧૯૯૧ ના આસા શુદ ૬ ના પ્રભાતે પાંચ વાગ્યે તદ્દન શાન્ત અને સારી સ્થિતિમાં સ્વર્ગવાસ પામ્યા.
સ્વસ્થની પાછળ તેમનાં ધર્મપત્ની વ્હેન ચંપાએ રૂા. ૧૦૦૦૦ ) ની રકમ પુણ્યાથે ખરચવા કાઢી છે, કે જે તેમની સ્થિતિના પ્રમાણમાં ઘણી મેાટી રકમ કહેવાય.
સ્વર્ગસ્થને ક ંઈ સંતાન નહીં હાવાથી તેમના કાકાના પુત્ર ભાઇ ચીમનલાલ ગેાકળદાસનેા નાના પુત્ર જેની ઉંમર ચાર વર્ષની હતી, તેને ખેાળે લેવાની ભાવનાએ પેાતાને ઘેર લાવ્યા હતા, પરંતુ તેની એકાએક માંદગી જીવલેણુ થવાથી છેવટે હેન ચંપાએ એ રજનીકાન્તને પેાતાના વારસ બનાવ્યા છે.
ચંપા–વ્હેન સ્વભાવે નમ્ર, સરળ અને ભાવુક ખાઇ છે. તેમની ધર્મ-ભાવના અને ઉદારતા પ્રશંસનીય છે. તેઓ વ્રત, તપસ્યા, દાન વગેરેથી પેાતાના આત્માને ઉજ્વળ બનાવી રહ્યાં છે. તેઓ પેાતાના તેમજ તેમના પતિના કુટુમ્બને યશસ્વી બનાવવા સતત પ્રયત્નશીલ રહ્યા કરે છે, તેમની ઉદારતાભરી આર્થિક સહાયતાથી આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યે છે, ગુરુદેવ ! તેમની ભાવનાને યશસ્વી અને દૃઢ બનાવે એમ ઇચ્છી અમે વિરમીએ છીએ. પ્રકાશક.
Page #19
--------------------------------------------------------------------------
________________
ક
09
-09 -098 पांचमा भागनी
- विषयानुक्रमणिका
૦
૦
૮
૦
|
પૃષ્ઠ પ
'દ
૦
૦
૧
-
૨૦-~मङ्गलाचरण કુલ કલેક ૫: [વિનાસ્તુત્યાદ્રિ વિમાન] ૨ તીર્થ ઘર ના કુલ લેક ૨:
તીર્થકર શબ્દનાં પર્યાય નામો ૨ વર્તમાન ચોવીશી કુલ લેક ૨૦: તીર્થકરનાં નામો
૫ | તીર્થકરોના યક્ષ તીર્થકરનાં પર્યાય નામે ૫ | તીર્થકરોની દેવીઓ તીર્થકરેનો વંશ
૬ તીર્થકરોનાં લાંછન તીથકરોના પિતા
તીર્થકરાને વર્ણ તીથીંકરેની માતા ૭ - રૂ મૂન માવા રવીશ કુલ ક્ષેક ૭ઃ
| ગત ચોવીશી નામ ૧૧ | ભાવી વીશી નામ , ૪ તીર્થમાં તિરા કુલ કલેક ૮: ચાર અતિશય ૧૩ ! ઓગણીશ અતિશય અગીયાર અતિશય ૧૩ ૧ સમવસરા કુલ શ્લોક ૧૩:
| સમવસરણ
૧૭ | બાર પર્ષદા સમવસરણ રચના
સમવસરણ વ્યવસ્થા પ્રાતિહાર્ય
૧૮ | સમવસરણ મહિમા
પૃષ્ઠ ૧૧
૧૨ પૃષ્ઠ ૧૩
૧૫
પૃષ્ઠ ૧૭
-
૭
Page #20
--------------------------------------------------------------------------
________________
६ जिन वाणी. જિનવાણી સ્વરૂપ
७ जिन आगम
સ્વરૂપ
જિનાગમ
દ્વાદશાઙી
८ जिन मूर्त्ति
જિનમૂર્તિ સ્વરૂપ જિનમૂર્તિ મહિમા
૨૬ અન્યઋતઝિન સ્તુતિ ૨૦ નિષ્પક્ષ ત્તિન સ્તુતિ
१२ सामान्य जिन स्तुति
જિનદેહ પ્રશંસા
જિન સ્તુતિ જિનવાણી પ્રશંસા १३ विशिष्ट जिन स्तुति
શ્રી ઋષભદેવ સ્તુતિ શ્રી શાંતિજિન સ્તુતિ શ્રી નેમિજિન સ્તુતિ १४ जिन पूजा विधि
૧૫
કુલ Àાક ૪:
૨૩
પૂવિવિધ
જિન પૂજા પુષ્પ પૂજા
કુલ શ્લાક ૧૦:
૨૫
૨૫
૧૯
કુલ શ્લાક ૬:
૨૯
૧૯
૫૯
૬૨
I
નિષ્પક્ષ જિન સ્તુતિ
૨૨ આત્મનિર્ા મિત લિન સ્તુતિ કુલ શ્લાક ર:
આત્મનિન્દા
૫૧
૭૧
૮૨
૮૩
કુલ
લેાક ૧૩:
કુલ શ્લાક ૩૦:
૩૭
__છુ
I
૯૨
પૃષ્ઠ ૨૫
દૃષ્ટિવાદ અને ચૌદપૂર્વ ના ભેદો ૨૬
જિતાગમ મહિમા
૨૭
પૃષ્ઠ ૨૯
૩૦
જિનમૂર્તિ પરિકર
કુલ શ્લાકઃ ૫૦ જિનમૂર્તિ પ્રશંસા જિનગુણ પ્રશંસા
પૃષ્ઠ ૨૩
કુલ ક્લાક: ૧૧ અષ્ટપ્રકારી પૂજા નવા પૂજા ત્રિકાલ પૂજા
પૃષ્ઠ ૩૨
પૃષ્ઠ ૩૭
પૃષ્ઠ ૫૧
પૃષ્ઠ ૫૯
૬૪
કુલ બ્લેક: ૩૦
શ્રી પાર્જિન સ્તુતિ શ્રી મહાવીરજિન સ્તુતિ
પૃષ્ઠ ૭૯
૮૪
૮૫
પૃષ્ઠ ૨
૯૪
૯૪
૯૫
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૬ -
૧૦૮
૧૧૨
૨૬ જિન વન્દ્રના પૂના ૮ કુલ લેક: ૩૮ પૃષ્ઠ ૯૬ જિન દર્શન ફળ ૮૬ | ચૈત્યવંદન ફળ ૧૦૮ જિન વંદન ફળ ૧૦૩ | જિનાલય-જિનમૂર્તિ જિન પૂજન ફળ ૧૦૪ | વિધાનફળ १६ जिन शरण કુલ લોક ૧૨ પૃષ્ઠ ૧૧૦ જિન શરણ
૧૧૦ | સિદ્ધ શરણ १७ जिन आज्ञा કુલ લેક: ૮
પૃષ્ઠ ૧૧૪ જિન યાચના ૧૧૪ | જિન આજ્ઞા
૧૧૪ વીતરાગથી પણ ફલપ્રાપ્તિ ૧૧૪ | શ્રી ગૌતમસ્વામીને નમસ્કાર ૧૧૬ પરિy (૬) કુલ લોકઃ ૧૯ પૃષ્ઠ ૧૧૭ િિરાષ્ટ્ર (૨) કુલ પ્લેકઃ ૩૫
પૃષ્ઠ ૧૨૩ રિશિg (૩) પત્રક (કઠો)
પૃષ્ઠ ૧૩૩ जाणवा लायक कंइक चक्रवर्तिनी सामान्य ऋद्धि
૧૬૮ वासुदेवोनी सामान्य ऋद्धि
૧૭૦ भरत चक्रवर्तिनां चौद रत्नोमांथी क्यां रत्नो क्यां ___ उत्पन्न थयां ? तेनी विगत
૧૭૧ अकारादि अनुक्रमणिका
૧૭૨ शुद्धिपत्रक
૧૭૯
૧૬૫
Page #22
--------------------------------------------------------------------------
________________
حرف في
فرفح حرف غ
1) जेमांथी श्लोको चूंटवामां आव्या छे ते । ) ग्रन्थो अथवा ग्रन्थकारोनां नाम ।
comemaramanarmers १ अपराजितवास्तुशास्त्र १५ जैनपञ्चतन्त्र २ अभयदेवसूरि
१६ तत्त्वाार्थाधिगमसूत्र ३ अभिधानचिन्तामणि १७ त्रिषष्टिशलाकापुरुषचरित्र ४ अयोग्यव्यवच्छेद-द्वा- १८ दीनाक्रन्दन-द्वात्रिंशिका त्रिंशिका
१९ द्वात्रिंशिका (हरिभद्रसूरि) ५ अर्हत्स्तव (समन्तभद्रा- २० धर्मकल्पद्रुम चार्य)
२१ धर्मबिन्दु ६ उपदेशतरङ्गिणी २२ धर्माभ्युदय-नाटक ७ उपदेशसप्ततिका
२३ नयोपदेश ८ कर्मचन्द्रप्रबन्ध
२४ न्यायकुसुमाञ्जलि ९ कल्पसूत्र (सुबोधिका) २५ परमात्मपश्चविंशतिका १० कल्याणमन्दिरस्तोत्र २६ परीक्षामुख ११ कविचक्रवर्ति-देवीप्रसाद । २७ पञ्चप्रतिक्रमण ( सक१२ चतुर्विंशतिका
लार्हत् ) १३ जिनप्रभसूरि
२८ पार्श्वनाथचरित्र १४ जिनशतक ( पद्मानन्द- + २९ प्रबन्धकोश कवि)
३० प्रबुद्धरोहिणेय-नाटक
Page #23
--------------------------------------------------------------------------
________________
स्तोत्र
mr
३१ प्रमाणनयतत्त्वालोक । ४५ शान्तिनाथचरित्र ३२ भक्तामरस्तोत्र
४६ शिवपुराणसंहिता ३३ भागवत
४७ श्राद्धविधि ३४ महाभारत
४८ श्रीशङ्केश्वरपार्श्वनाथस्तोत्र ३५ योगवासिष्ठ . .. ४९ श्रीशत्रुञ्जयतीर्थस्तोत्र ३६ योगशास्त्र
५० समवसरणप्रकरण ३७ योगसार
५१ सप्ततिका .. ३८ रत्नाकरपश्चविंशतिका ५२ सिद्धहेमशब्दानुशासन . ३९ लोकतत्त्वनिर्णय ५३ सिन्दूरप्रकर ४० वास्तुग्रन्थ (राजवल्लभ) ५४ सुभाषितरत्नभाण्डागार ४१ वास्तुसार
५५ सुभाषितरत्नसन्दोह ४२ विवेकविलास
५६ सूक्तमुक्तावलि ४३ वीतरागस्तोत्र
५७ स्तुतिद्वात्रिंशिका (सिद्ध४४ वैराग्यशतक (पद्मानन्द
| ५८ हरिभद्रसूरि
सेन)
कवि)
Co.
Page #24
--------------------------------------------------------------------------
________________
सुभाषित - पद्य - रत्नाकर
पांचमो भाग
[ जिनस्तुत्यादिसङ्ग्रहः ]
Page #25
--------------------------------------------------------------------------
________________
सन्मार्गदर्शकं जीयाद् यज्ञेयत्वबोधकम् 1 आनन्दकन्दजीमूतं सदा सूक्तं सतां मुखे ।। १ ॥
Page #26
--------------------------------------------------------------------------
________________
है. ॥ ॐ अहँ नमः । ऐं नमः ॥ जगत्पूज्य-श्रीविजयधर्मसूरीश्वरेभ्यो नमो नमः । मुनिश्री-विशालविजयमहाराजसंगृहीतः सुभाषित-पद्य-रत्नाकरः
(पञ्चमो भागः) गूर्जरभाषाऽनुवादसहितः ।
मङ्गलाचरणम् ।
संस्नाप्य सङ्केश्वरपार्श्वज्ञान
पद्माकरे देव-नराः विबोधम् । जाड्याविलं तूर्णमपास्य यान्ति, तं पार्श्वदेवप्रतिमां नमामि ॥
Page #27
--------------------------------------------------------------------------
________________
सुभाषित-५-२त्ना४२. ..
॥ २ ॥ विश्वातिगं यस्य निरुप्य रूपं, __ परेश्वराश्चण्डगुणं वहन्ते । न तेऽनुकुर्वन्ति तदर्थमेते, दुह्यन्ति तुभ्यं हि परं जिनेश ! ।।
॥३॥ स्वामिन् ! तथाप्याविलमेव नास्ति,
रूपं त्वदीयं गुणवारिराशे।। क्षिपन्ति धूली हि रविं जडास्ते, ___स्वाक्ष्णोः पतेत् प्रत्युत सैव स्वामिन् ! ॥
॥४॥ येनासहायेन सुदूरकाश्याः , ___ जैनेतरीयैश्च पिनद्धद्वारम् । उद्घाटितं ज्ञानबलैकमुष्ट्या,
तं धर्मसूरि प्रणमामि भक्या ॥
तच्छिष्यकोविदगणेऽपि मान्यः,
ऐतिह्यशास्त्रे विजयो जयन्तः। आब्वादिग्रन्थांश्च विनिर्ममे यः, प्रणौम्यहं तं विजयो विशालः ॥
Page #28
--------------------------------------------------------------------------
________________
Marathi Movie
जिनस्तुत्यादि विभाग.
-
-
-
-
NIKEIKEIKEIKEIKEIKEIKEL
तीर्थङ्कर पर्याय नाम (१)
KEKEKEIKEIKEIKEIKER ताथ २ शहन पर्याय नामी:
अर्हन् जिनः पारगतस्त्रिकालवित् ,
क्षीणाष्टकर्मा परमेष्ट्यधीश्वरः । शंभुः स्वयंभूर्भगवान् जगत्प्रभुः,
तीर्थङ्करस्तीर्थकरो जिनेश्वरः ॥१॥ स्याद्वाद्यभयदसाः , सर्वज्ञः सर्वदर्शिकेवलिनौ। देवाधिदेवबोधिदपुरुषोत्तमवीतरागाप्ताः ॥२॥
. अभि. चिन्ता., देवाधि. कां., श्लो. २४-२५. आन्, नि, पात, सिवित्, क्षीटभ (ना
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૪ )
સુભાષિત-પદ્ય–રત્નાકર.
આઠે કર્મ ક્ષીણ થયા છે તે ), પરમેષ્ઠી, અધીશ્વર, શ ંભુ, સ્વયંભૂ, ભગવાન, જગત્પ્રભુ, તીર્થંકર, તીર્થંકર, જિનેશ્વર, સ્યાદ્વાદી ( સ્યાદ્વાદને કહેનારા ), અભયદ ( અભયને આપનારા ), સાર્વ, સર્વજ્ઞ, સદી, કેવળી, દેવાધિદેવ, એષિદ ( સમકિતને આપનારા ), પુરુષાત્તમ, વીતરાગ અને આસ, આ અને બીજા પણ ઘણાં નામ તીર્થંકરનાં છે. ૧-૨.
Page #30
--------------------------------------------------------------------------
________________
वर्तमान चोवीशी (२)
तीर्थ शनां नाभी :
॥ १ ॥
एतस्यामवसर्पिण्यामृषभोऽजितसम्भवौ । अभिनन्दनः सुमतिस्ततः पद्मप्रभाभिधः सुपार्श्वश्चन्द्रप्रभश्च, सुविधिश्वाथ शीतलः । श्रेयांसो वासुपूज्यश्च, विमलोऽनन्ततीर्थकृत् ॥ २ ॥ धर्मः शान्तिः कुन्थुररो, मलिच मुनिसुव्रतः । नमिर्नेमिः पार्श्वो वीरश्चतुर्विंशतिरर्हताम्
॥ ३॥
अभि. चिन्ता, देवाधि. कां., श्लो. २६-२८.
આ અવસર્પિણીમાં આ નામના તીર્થંકરેા થયા છે. ૧ ऋषभ. २ अभितं. 3 सलव ४ अभिनंदन. ये सुभति हु यहुभप्रभ. ७ सुपार्श्व ८ चंद्रप्रभ सुविधि. १० शीतस. ૧૧ શ્રેયાંસ. ૧૨ વાસુપૂજ્ય. ૧૩ વિમલ. ૧૪ અનંત તીર્થંકર. १५ धर्म. १६ शांति. १७ हुंथु. १८ २.. १८ मलि. २० મુનિસુવ્રત. ૨૧ મિ. ૨૨ મિ. ૨૩ પાર્શ્વનાથ અને ર૪ वीर-वर्धमानस्वाभी. से प्रहारे तीर्थ ४२ प्रभुनी थे।वीशी छे. १ -3. તીર્થંકરાનાં પર્યાય નામઃ—
ऋषभो वृषभः श्रेयान् श्रेयांसः स्यादनन्तजिदनन्तः । सुविधिस्तु पुष्पदन्तो, मुनिसुव्रतसुव्रतौ तुल्यौ ॥ ४ ॥
Page #31
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
अरिष्टनेमिस्तु नेमिर्वीरश्वरमतीर्थकृत् । महावीरो वर्धमानो, देवार्यो ज्ञातनन्दनः ॥५॥
મિ. રિન્ત, સેવાધિ. , . ૨૬–૩૦. અષભ અને વૃષભ એ બંને સરખા જ નામ છે, શ્રેયાન અને શ્રેયાંસ એ પણ એક જ છે, અનંતજિત્ અને અનંત એ બે સરખા છે, સુવિધિ અને પુષ્પદંત એ બે નામ એકના જ છે, મુનિસુવ્રત અને સુવ્રત એ પણ તુલ્ય જ છે, અરિષ્ટનેમિ અને નેમિ એ પણ તુલ્ય જ છે, તથા વીર, ચરમતીર્થકૃત, મહાવીર, વર્ધમાન, દેવાર્ય અને જ્ઞાતનંદન એ સર્વ નામ તુલ્ય જ છે. ૪-૫. તીર્થકરોનો વંશ –
इक्ष्वाकुकुलसंभूता, स्याद् द्वाविंशतिरर्हताम् । मुनिसुव्रतनेमी तु, हरिवंशसमुद्भवौ
મિ. ચિન્તા., રેવાધિ. , . રૂ. - મુનિસુવ્રત અને નેમિ એ તીર્થકરો હરિવંશમાં ઉત્પન્ન થયા છે. બાકીના બાવીશ તીર્થકર ઇફવાકુ વંશમાં ઉત્પન્ન થયા છે. ૬. તીર્થકરેના પિતા –
નામ વિતરાગુચ, વિતરિરથ સંવઇ.. मेघो धरः प्रतिष्ठश्च, महासेननरेश्वरः | | ૭ | सुग्रीवश्च दृढरथो, विष्णुश्च वसुपूज्यराट् । कृतवर्मा सिंहसेनो, भानुश्च विश्वसेनराद् ॥८॥
Page #32
--------------------------------------------------------------------------
________________
વર્તમાન વીશી
(૭) सूरः सुदर्शनः कुम्भः, सुमित्रो विजयस्तथा । समुद्रविजयश्चाश्वसेनः सिद्धार्थ एव च ॥९॥
મિ. રિન્તા., રેવાધિ. ., છો. રૂ–૨૮. ૧ નાભિ. ૨ જિતશત્રુ. ૩ જિતારિ. ૪ સંવર. ૫ મેઘ. ૬ ધર. ૭ પ્રતિષ્ઠ. ૮ મહાસેન રાજા. ૯ સુગ્રીવ. ૧૦ દઢરથ. ૧૧ વિષ્ણુ. ૧૨ વસુપૂજ્ય રાજા. ૧૩ કૃતવર્મા. ૧૪ સિહસેન. ૧૫ ભાનુ. ૧૬ વિશ્વસેન રાજા. ૧૭ સૂર. ૧૮ સુદર્શન. ૧૯ કુંભ. ૨૦ સુમિત્ર. ૨૧ વિજય. ૨૨ સમુદ્રવિજય. ૨૩ અશ્વસેન. અને ૨૪. સિદ્ધાર્થ આ કાષભાદિક મહાવીર પર્યંત ચાવીશ તીર્થકરોના પિતાનાં નામ છે. ૭–૯. તીર્થકરેની માતા –
मरुदेवा विजया सेना सिद्धार्था च मङ्गला । ततः सुसीमा पृथ्वी लक्ष्मणा रामा ततः परम् ॥१०॥ नन्दा विष्णुर्जया श्यामा, सुयशाः सुव्रताऽचिरा। श्रीदेवी प्रभावती च, पद्मा वप्रा शिवा तथा ॥११॥ वामा त्रिशला क्रमतः, पितरो मातरोऽर्हताम् ।
મિ. રિન્તા, સેવાધિ. , . ૩૧–૪૦ ઉપરના ત્રણ લેકમાં અનુક્રમે જિનેશ્વરોના પિતાનાં નામ કહ્યાં. હવે તેમની માતાઓનાં અનુક્રમે આ નામે છે. ૧ મરૂદેવા. ૨ વિજયા. ૩ સેના. ૪ સિદ્ધાર્થા. ૫ મંગલા. ૬ સુસીમા. ૭ પૃથ્વી. ૮ લક્ષ્મણા. ૯ રામા. ૧૦ નંદા. ૧૧ વિઘણું. ૧૨
Page #33
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય-રત્નાકર.
જયા. ૧૩ શ્યામ. ૧૪ સુયશા. ૧૫ સુત્રતા. ૧૬ અચિરા. ૧૭ શ્રી. ૧૮ દેવી. ૧૯ પ્રભાવતી. ૨૦ પમા. ૨૧ વપ્રા. ૨૨ શિવા. ૨૩ વામા. અને ૨૪ ત્રિશલા. ૧૦–૧૧. તીર્થકરના યક્ષ
स्याद् गोमुखो महायक्षस्त्रिमुखो यक्षनायकः ॥ १२॥ तुम्बुरुः कुसुमश्चापि, मातङ्गो विजयोऽजितः। ગ્રહ રક્ષેદ્ મr, sugવાતાવના ! શરૂ I गरुडो गन्धर्वो यक्षेद् , कुबेरो वरुणोऽपि च । भृकुटिगोमेधः पाश्र्यो, मातङ्गोऽर्हदुपासकाः ॥ १४ ॥
મિ. રિતા, સેવાધિ. જાં, ઋો. ૪-ક રૂ. ૧ ગોમુખ. ૨ મહાયક્ષ. ૩ ત્રિમુખ. ૪ યક્ષનાયક. ૫ તુંબરૂ. ૬ કુસુમ. ૭ માતંગ. ૮ વિજય. ૯ અજિત. ૧૦ બ્રહ્મા. ૧૧ યક્ષેશ્વર. ૧૨ કુમાર. ૧૩ ષમુખ. ૧૪ પાતાલ. ૧૫ કિનર. ૧૬ ગરૂડ. ૧૭ ગંધર્વ. ૧૮ યક્ષેન્દ્ર. ૧૯ કુબેર. ૨૦ વરુણ. ૨૧ ભૃકુટિ. ૨૨ ગોમેધ. ૨૩ પાન્ધ. અને ૨૪ માતંગ. આ ચોવીશ યક્ષે અનુક્રમે વર્તમાન ચોવીશીના ચોવીશ તીર્થકરેના ઉપાસક–સેવક છે. ૧૨–૧૪. તીર્થકરેની દેવીઓ –
चक्रेश्वर्यजितबला, दुरितारिश्च कालिका। महाकाली श्यामा शान्ता, भृकुटिश्च सुतारका ॥ १५ ॥
Page #34
--------------------------------------------------------------------------
________________
વર્તમાન ચોવીશી
अशोका मानवी चण्डा, विदिता चाङ्कुशा तथा । વન્દ નિર્વા વસ્ત્રા, વાળિ ધરપક્રિયા છે ? . नरदत्ताऽथ गान्धार्यम्बिका पद्मावती तथा । सिद्धायिका चेति जैन्यः, क्रमाच्छासनदेवताः॥ १७ ॥
મિ. ચિન્તા., રેવાધિ. . . ૪૪-૪૬. ૧ ચકેશ્વરી. ૨ અજિતબલા. ૩ દુરિતારિ. ૪ કાલિકા. ૫ મહાકાલી. ૬ શ્યામા. ૭ શાંતા. ૮ ભૂકુટિ. ૯ સુતારકા. ૧૦ અશકા. ૧૧ માનવી. ૧૨ ચંડા. ૧૩ વિદિતા. ૧૪ અંકુશા. ૧૫ કંદર્પ. ૧૬ નિવણ. ૧૭ બલા. ૧૮ ધારિણી. ૧૯ ધરણુપ્રિયા. ૨૦ નરદત્તા. ૨૧ ગાંધારી. ૨૨ અંબિકા. ૨૩ પદ્માવતી, અને ૨૪ સિદ્ધાયિકા. આ ચોવીશ વર્તમાન જિનેની શાસન દેવીઓ અનુક્રમે જાણવી. ૧૫-૧૭. તીર્થકરોનાં લાંછન –
જો જોઇશ્વર પવાર, કૌોડ વરતવર શશી मकरः श्रीवत्सः खड्गी महिषः शूकरस्तथा ॥१८॥ श्येनो वज्रं मृगछागो, नन्दावर्तो घटोऽपि च । कूर्मो नीलोत्पलं शङ्खः, फणी सिंहोर्हतां ध्वजाः॥१९॥
મિ. રિન્તા, સેવાધિ. ., , ૪૭–૪૮. ૧ વૃષભ. ૨ હાથી. ૩ અશ્વ. ૪ વાનર. ૫ કૈચપક્ષી. ૬ કમળ. ૭ સાથીયે. ૮ ચંદ્ર. ૯ મગર. ૧૦ શ્રીવત્સ. ૧૧ ગેડે. ૧૨ પાડો. ૧૩ સુવર. ૧૪ ન પક્ષી. ૧૫ વજ.
Page #35
--------------------------------------------------------------------------
________________
(૧૦)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
૧૬ મૃગ (હરણ)- ૧૭ બકરો. ૧૮ નંદાવર્ત. ૧૯ ઘડે. ૨૦ કાચબા. ૨૧ નીલવર્ણનું કમળ. ૨૨ શંખ. ૨૩ સર્ષ અને ૨૪ સિંહ. આ ચોવીશ ચિન્હ અનુક્રમે ઇષભાદિક મહાવીર પર્યત ચોવીશ તીર્થકરોના જાણવા. આ લાંછને તેમના જમણું અંગમાં હોય છે. તીર્થકરને વર્ણ –
रक्तौ च पद्मप्रभवासुपूज्यौ,
__ शुक्लौ तु चन्द्रप्रभपुष्पदन्तौ । कृष्णौ पुनर्नेमिमुनी विनीलो,
શ્રીમલ્ટિપા નવિપડજે ૨૦ |
મિ. રિન્તા., રેવાધિ. , . 83. પદ્મપ્રભ અને વાસુપૂજ્ય એ બે તીર્થકરના શરીરને વર્ણ રાતે છે, ચંદ્રપ્રભ અને પુષ્પદંત (સુવિધિનાથ) ધોળા છે, નેમિ અને મુનિસુવ્રત શ્યામ છે, મલ્લિ અને પાર્શ્વનાથ નીલવર્ણના છે, અને બાકીના સોળ તીર્થકરેના શરીરની કાંતિ સુવર્ણ જેવી છે. ૨૦.
Page #36
--------------------------------------------------------------------------
________________
भूत भावी चोवीशी (३)
ગત ચાવીશી નામઃ
॥ १ ॥
उत्सर्पिण्यामतीतायां, चतुर्विंशतिरर्हताम् । केवलज्ञानी निर्वाणी, सागरोऽथ महायशाः विमलः सर्वानुभूतिः, श्रीधरो दत्ततीर्थकृत् । दामोदरः सुतेजाश्व, स्वाम्यथो मुनिसुव्रतः सुमतिः शिवगतिश्चैवास्तागोऽथ निमीश्वरः । अनिलो यशोधराख्यः, कृतार्थोऽथ जिनेश्वरः ॥ ३॥ शुद्धमतिः शिवकरः, स्यन्दनश्चाथ सम्प्रतिः ।
॥ २ ॥
अभि. चिन्ता, देवाधि. कां., श्लो. ५०-५२
४ महायशा.
૫
ગઇ ઉત્સર્પિણીના ચાવીશ તીર્થંકરાનાં નામ छे-१ ठेवणज्ञानी. २ निर्वाणी 3 सागर. विभव सर्वानुभूति ७ श्रीधर ८ छत्त तीर्थ १२. ८ हामोहर. १० सुतेन ११ स्वाभी. १२ मुनिसुव्रत १३ सुमति. ૧૪ શિવગતિ. ૧૫ અસ્તાગ. ૧૬ નિમીશ્વર. ૧૭ અનિલ. ૧૮ શેાધર. ૧૯ કૃતાર્થ. ૨૦ જિનેશ્વર ૨૧ શુદ્ધમતિ. २२ शिव४२. २३ स्य४न अने २४ संप्रति १-3.
આ પ્રમાણે
Page #37
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય-રત્નાકર.
( ૧૨ )
ભાવી ચાવીશી-નામઃ—
भाविन्यां तु पद्मनाभः, शूरदेवः सुपार्श्वकः स्वयम्प्रभश्च सर्वानुभूतिर्देवश्रुतोदयौ । पेढालः पोट्टिलचापि, शतकीर्तिश्च सुव्रतः अममो निष्कषायश्च निष्पुलाकोsथ निर्ममः | चित्रगुप्तः समाधिश्व, संवरच यशोधरः विजयो मल्लदेवौ चानन्तवीर्यश्च भद्रकृत् । एवं सर्वावसर्पिण्युत्सर्पिणीषु जिनोत्तमाः
1
|| ૪ ||
|| ક્ ॥
॥ ૬॥
|| ૭ ||
અમિ. વિન્તા., રેવાધિ. જાં,, જો. ૧૨-૧૬
આવતી ચાવીશીમાં થનારા તીર્થંકરાનાં નામ આ પ્રમાણે છે.—૧ પદ્મનાભ. ૨ શૂરદેવ. ૩ સુપાર્શ્વ. ૪ સ્વયં’પ્રભ. ૫ સર્વાનુભૂતિ. ૬ દેવશ્રુત. ૭ ઉડ્ડય. ૮ પેઢાલ. ૯ પાટ્ટિલ. ૧૦ શતકીર્તિ. ૧૧ સુવ્રત. -૧૨ અમમ. ૧૩ નિષ્કષાય. ૧૪ નિષ્કુલાક. ૧૫ નિયંમ. ૧૬ ચિત્રગુપ્ત.૧૭ સમાધિ. ૧૮ સવર. ૧૯ યશેાધર. ૨૦ વિજય. ૨૧ મહૂ. ૨૨ દેવ. ૨૩ અનંતવીર્ય, અને ૨૪ ભદ્રકૃત્. આ પ્રમાણે સર્વ અવસર્પિણી અને ઉત્સર્પિણીને વિષે જિનેશ્વરા થાય છે. ૪–૭.
LI
Page #38
--------------------------------------------------------------------------
________________
तीर्थङ्कर अतिशय (४)
ચાર અતિશય –
तेषां च देहोऽद्भुतरूपगन्धो,
निरामयः स्वेदमलोज्झितश्च । श्वासोऽब्जगन्धो रुधिरामिषं तु,
गोक्षीरधाराधवलं ह्यविस्रम् ॥१॥ आहारनीहारविधिस्त्वदृश्य
श्चत्वार एतेऽतिशयाः सहोत्थाः।
अभि. चिन्ता., देवाधि. कां., श्लो. ५७. ते ती रोनु (१) शरी२ निजी तेभ०४ स्व. ( ५२सेव।) અને મળ રહિત હોય છે, તથા તેનાં રૂપ અને ગંધ અદ્ભુત હોય છે. (૨) તેમનો શ્વાસ કમળની જે સુગંધિવાળા હોય છે. (૩) તેમનું રુધિર અને માંસ ગાયના દૂધની ધારા જેવું ઉજવળ અને દુર્ગધ રહિત હોય છે, તથા (૪) તેમના આહાર અને નીહાર લેક જોઈ શકે નહીં એવાં હોય છે. આ ચાર અતિશયે જન્મથી જ હોય છે. અગીયાર અતિશય –
क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि,.
नृदेवतिर्यगजनकोटिकोटेः ॥२॥..
Page #39
--------------------------------------------------------------------------
________________
(૧૪).
સુભાષિત-પદ્ય-રત્નાકર.
वाणी नृतिर्यक्सुरलोकभाषा
संवादिनी योजनगामिनी च । भामण्डलं चारु च मौलिपृष्ठे,
विडम्बिताहर्पतिमण्डलश्रि साग्रे च गव्यूतिशतद्वये रुजा
वैरेतयो मार्यतिवृष्ट्यवृष्टयः । दुर्भिक्षमन्यस्वकचक्रतो भयं,
स्यान्नैत एकादश कर्मघातजाः ॥४॥ મિ. ચિન્તા., રેવાધિ. . . ૧૮-૦.
૧ એક જન માત્ર ક્ષેત્ર-સમવસરણ ભૂમિને વિષે મનુષ્ય, દેવ અને તિર્યંચ વર્ગની કડાકડિ રહી શકે. ૨ તેમની વાણું મનુષ્ય, તિર્યંચ અને દેવલોકની ભાષાના સંવાદ કરનારી એટલે સર્વે પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી તથા યોજના સુધી વિસ્તાર પામનારી હોય છે. ૩ તેમના મસ્તકની પાછળ સૂર્યમંડળથી પણ અત્યંત અધિક કાંતિવાળું ભામંડળ હોય છે. ૪ બસો ગાઉ એટલે પચાસ એજનથી વધારે પ્રદેશમાં રોગ ન હેય. ૫ વેર ન હોય. ૬ ઈતિઓ-સાત પ્રકારના ઉપદ્ર ન હોય. ૭ મરકી ન હોય. ૮ અતિવૃષ્ટિ ન હોય. ૯ અવૃષ્ટિ ન હોય. ૧૦ દુકાળ ન હોય. તથા ૧૧ સ્વચક્ર અને પરચક્રને ભય ન હોય. આ અગીયાર અતિશયે કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે-કેવળજ્ઞાન વખતે પ્રગટ થાય છે. ૨-૪.
Page #40
--------------------------------------------------------------------------
________________
તીર્થંકર અતિશય.
એગણીશ અતિશયઃ—
खे धर्मचक्रं चमराः सपादपीठं मृगेन्द्रासनमुज्वलं च । छत्रत्रयं रत्नमयध्वजोऽङ्घ्रिन्यासे च चामीकरपङ्कजानि
वप्रत्रयं चारु चतुर्मुखाङ्गता,
चैत्यद्रुमोऽधोवदनाश्च कण्टकाः ।
द्रुमानतिर्दुन्दुभिनाद उच्चकै
गन्धाम्बुवर्षं बहुवर्णपुष्प
वतोऽनुकूलः शकुनाः प्रदक्षिणाः ॥ ६ ॥
वृष्टिः कचश्मश्रुनखाप्रवृद्धिः ।
( १५ )
'चतुर्विधा मर्त्यनिकायकोटिजघन्यभावादपि पार्श्व देशे
ऋतूनामिन्द्रियार्थानामनुकूलत्वमित्यमी । एकोनविंशतिर्देव्याश्चतुस्त्रिंशच्च मीलिताः
॥५॥
॥७॥
॥ ८ ॥
अभि. चिन्ता, देवाधि. कां., श्लो. ६१-६४.
૧ આકાશમાં પ્રભુની સાથે ધર્મચક્ર ચાલે. રે ચામરે. ૩ પાદપીઠ સહિત ઉજ્વળ સિંહાસન. ૪ ત્રણ છત્ર. ૫ રત્નમય ધ્વજ. ૬ પ્રભુ જ્યાં પગ સ્થાપન કરે ત્યાં પગની નીચે સુવર્ણ - કમળ હોય. છ સમવસરણના સુંદર ત્રણ કિલ્લા. ૮ સમવસરણમાં પૂર્વ દિશામાં બેઠેલા પ્રભુનાં પ્રતિબિંબે દેવતાએ બીજી ત્રણે
Page #41
--------------------------------------------------------------------------
________________
. (૧૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર. દિશાઓમાં સ્થાપન કરે છે તેથી ચાર મુખપણું થાય. ૯ ચૈત્ય વૃક્ષ ૧૦ કાંટા નીચા મુખવાળા રહે. ૧૧ વૃક્ષે નમ્ર થાય. ૧૨ ઉંચે સ્વરે દુંદુભિને નાદ થાય. ૧૩ વાયુ અનુકૂળ વાય. ૧૪ સારા શકુને જમણી બાજુ ચાલે. ૧૫ સુગંધી જળની વૃષ્ટિ. ૧૬ પંચ વર્ણનાં પુષ્પોની વૃષ્ટિ. ૧૭ કેશ, દાઢીમૂછ અને નખ વૃદ્ધિ પામે નહીં. ૧૮ પ્રભુની પાસે ઓછામાં ઓછા ચાર નિકાયના દેવે એક કરોડ હોય, તથા ૧૯ ઋતુઓ અને ઇંદ્રિયોના વિષયે અનુકૂળપણે વત. આ પ્રમાણે આ ઓગણેશ અતિશયે દેવોના કરેલા હોય છે. સર્વ મળીને ચેત્રીશ અતિશયો જિનેશ્વરને હોય છે. ૫-૮.
Page #42
--------------------------------------------------------------------------
________________
જિ.
સમવસર, ()
દૂ
સમવસરણथुणिमो केवलित्थं, वरविजाऽऽणंदधम्मकित्तिऽत्थं । देविंदनयपयत्थं, तित्थयरं समवसरणत्थं ॥१॥
समवसरणप्र०, श्लो० १. કેવળી અવસ્થાવાળા અને પ્રધાન છે વિદ્યા (જ્ઞાનલક્ષમી), આનંદ (સહજ સુખ), ધર્મ ( સર્વ સંવરરૂપ ) કીર્તિ (લેકમાં ગુણની લાઘા ) અને અર્થ (પુરુષાર્થ) જેને એવા તથા ભવનપતિ આદિના દેવેન્દ્રોએ નમેલા એવા તીર્થકર પદમાં રહેલા તેમજ દેવકૃત સમવસરણમાં બિરાજેલા એવા શ્રીભાવતીર્થકરની અમે સ્તુતિ કરીએ છીએ. ૧. સમવસરણ રચના – पयडियसमत्थभावो, केवलिभावो जिणाण जत्थ भवे। सोहंति सवओ तहिं, महिमाजोयणमनिलकुमरा ॥२॥
समवसरणप्र०, श्लो० २. પ્રગટ કર્યા છે જીવ-અજીવ આદિ સમગ્ર પદાર્થો જેણે એ કેવલિપણને ભાવ, જિનેશ્વરને જે ઠેકાણે ઉત્પન્ન થાય છે,
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૮
સુભાષિત-પદ્ય–રત્નાકર.
તે ઠેકાણે પ્રથમ ચાતરફથી એક ચેાજન સુધી પૃથ્વીને વાયુકુમાર દેવા શુદ્ધ કરે છે. ર.
वरिसंति मेहकुमरा, सुरहिजलं उउसुरा कुसुमपसरं । विरयति वणा मणिकणगरयणचित्तं महिअलं तो ॥ ३ ॥ સમવસરણમ, ૉ.
પછી તે સ્થાને મેઘકુમાર દેવા સુગંધી જળની વૃષ્ટિ કરે છે, પછી ચે ઋતુના અધિષ્ઠાયક દેવા નીચા ડીંટવાળા પાંચ વર્ણના પુષ્પાના સમૂહની વૃષ્ટિ કરે છે, ત્યારપછી વાનન્યતર દેવા મણિ, સુવર્ણ અને રત્નવડે ચિત્ર વિચિત્ર પૃથ્વીતળને રચે છે-પીઠખંધ કરે છે. ૩. अभितरमज्झबहिं, तिवप्प मणिरयणकणयकविसीसा । ચળામયા, વેમળિગ-નો-મવળજ્જા || ૪ || સમવસરણક, ૉ છુ.
અંદરના, મધ્યના અને બહારના અનુક્રમે મણિ, રત્ન અને સુવર્ણના કાંગરાવાળા; રત્ન, સુવણુ અને ચાંદિના એવા ત્રણ ગઢ વૈમાનિક, જ્યાતિષી અને ભવનપતિ દેવા બનાવે છે, અર્થાત્ વૈમાનિક દેવા મણના કાંગરાવાળા રત્નમય અંદરના ગઢ બનાવે છે, જ્યેાતિષી દેવા રત્નના કાંગરાવાળા સુવર્ણમય મધ્યના ગઢ મનાવે છે અને ભવનપતિ દેવા સેાનાના કાંગરાવાળા ચાંદિમય બહારના ગઢ મનાવે છે. ૪.
પ્રાતિહા :—
अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनं च ।
Page #44
--------------------------------------------------------------------------
________________
- સમવસરણ છે. भामण्डलं दुन्दुभिरातपत्रं સત્રાતિહાર્યા વિનેશ્વરમ્ | R
उप० तरं०, पृ० २३४, (य० वि० ग्रं०) અશોકવૃક્ષ, દેવાથી કરાતી પુષ્પવૃષ્ટિ, દિવ્ય-ધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને આતપત્ર-છત્ર આ આઠ જિનેશ્વરેનાં પ્રાતિહાર્યો છે. પ. બાર પર્ષદા – मुणि वेमाणिणि समणी, सभवणजोइवणदेविदेवति। कप्पसुरनरिस्थितियं, ठंतिग्गेयाइविदिसासु ॥६॥
સમવસરળ૦, . ૧. - અગ્નિ આદિક વિદિશાઓને વિષે પર્ષદાઓ બેસે છે, તે આ પ્રમાણેઃ–પહેલાં સાધુઓ, પછી વૈમાનિકની દેવીઓ અને પછી સાધ્વીઓ એ ત્રણ પર્ષદા પૂર્વ દિશાના દ્વારે પ્રવેશ કરી અગ્નિ ખૂણામાં અનુક્રમે બેસે છે. ભવનપતિની દેવીએ,
જ્યોતિષ્કની દેવીઓ અને વાનભંતરની દેવીઓ એ ત્રણ પર્ષદાઓ દક્ષિણ દિશાના દ્વારે પ્રવેશ કરી નૈઋત્ય ખૂણામાં અનુક્રમે બેસે છે. ભવનપતિ, તિષ્ક અને વાનવ્યંતર દેવે આ ત્રણ પર્ષદાઓ પશ્ચિમ દિશાના દ્વારે પ્રવેશ કરી વાયવ્ય ખૂણામાં અનુક્રમે બેસે છે. તથા વૈમાનિકદે, પુરુષ અને સ્ત્રીઓ, એ ત્રણ પર્ષદા ઉત્તર દિશાના દ્વારે પ્રવેશ કરી ઈશાન ખૂણામાં અનુક્રમે બેસે છે. ૬.
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૦
સુભાષિત-પદ્ય-રત્નાકર.
^^
k
*,*
चउदेवी समणी उद्धट्टिया निविट्ठा नरित्थिसुरसमणा । इय पण सग परिस सुगंति देसणं पढमवप्पंतो ॥७॥
સમવસરણ૦, ૦, ૨૬. બાર પર્ષદામાંની ચાર પ્રકારની દેવીઓ અને સાધ્વીઓ ઉભી રહે છે અને પુરુષે, સ્ત્રીઓ, ચાર પ્રકારના દે અને સાધુઓ બેસે છે. આ પ્રમાણે પહેલા એટલે અંદરના વપ્રની મધ્યે રહેલી પાંચ અને સાત મળીને બાર પર્ષદાઓ પ્રભુની દેશનાને સાંભળે છે. ૭.
आग्नेय्यां गणभृद्विमानवनिताः साध्व्यस्तथा नैर्ऋते, __ ज्योतिर्व्यन्तरभावनेशदयिता वायव्यगास्तत्प्रियाः। ऐशान्यां च विमानवासिनरनार्यः संश्रिता यत्र तत्, जैनस्थानमिदं चतुस्त्रिपरिषत्सम्भूषितं पातु वः ॥ ८ ॥
- ધર્મવાવ, વવ , ઋો૬૮. જ્યાં અગ્નિ ખૂણામાં ગણધરે (સાધુઓ ), વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ રહે છે, નૈત ખૂણામાં જ્યોતિષી, વ્યંતર અને ભવનપતિના દેવો રહે છે, વાયવ્ય ખૂણામાં તેઓની એટલે જ્યોતિષ્ક, વ્યંતર અને ભવનપતિની ઝીઓ-દેવીઓ રહે છે, તથા ઈશાન ખૂણામાં વિમાનવાસી દે, પુરુષ અને સ્ત્રીઓ રહે છે, તે આ બાર પર્ષદાથી શોભિત જિનેશ્વરનું સ્થાન-સમવસરણ તમારું રક્ષણ કરે. ૮.
Page #46
--------------------------------------------------------------------------
________________
સમવસરણ.
સમવસરણ વ્યવસ્થા
तत्रादावागतोऽल्पचिरागच्छन्तं महर्द्धिकम् । नमति सामतं तु प्राग, नमनेव जगाम च ॥९॥
त्रि० श० पु० च०, पर्व १, स० ३, श्लो० ४७३. તે જિનેશ્વરના સમવસરણને વિષે પ્રથમ અ૫ ઋદ્ધિવાળો આવેલો હોય અને પછી મહદ્ધિક આવે, તો તે મહદ્ધિકને અ૫ હદ્ધિવાળે નમસ્કાર કરે છે, અને જે પહેલાં મહદ્ધિક આવેલ હોય અને પછી અ૫દ્ધિક આવે છે તે અપદ્ધિક, મહદ્ધિકને નમીને પાછળ જાય છે. ૯ સમવસરણ મહિમા––
नानाऽवस्कन्दसनामहतग्रामभुवो मिथः । मित्रीभूयेह तिष्ठन्ति, राजानस्तव पर्षदि ॥१०॥
ત્રિશ૦ રૂ૨૦, પર્વ ૨, ૩ રૂ, ઋો. ૧૪ રૂ. હે પ્રભુ ! પરસ્પર વિવિધ પ્રકારના લશ્કરના યુદ્ધથી નષ્ટ થયેલા ગામ અને જમીનવાળા રાજાઓ પણ આપના સમવસરણ (સભા)માં પરસ્પર મિત્ર થઈને બેસે છે. ૧૦.
त्वत्पर्षद्ययमायातः, करटी करटस्थलीम् ।। करेण केसरिकरं कृष्ट्वा कण्डूयते मुहुः ॥११॥
त्रि० श० पु० च०, पर्व १, सर्ग ३, श्लो० ५४४. આપના સમવસરણમાં આવેલ આ હાથી, સિંહના
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૨
~~~v
vvvvvvvvv
સુભાષિત-પદ્ય-અનાકર. આગળના પગને સૂવડે ખેંચીને પિતાના સ્થળને વારંવાર ખંજવાળે–ખણે છે. ૧૧. લેવાશે જિs, ગવાર શારીરિક निर्वैरास्तेऽत्र तिष्ठन्ति, त्वत्प्रभावोऽसमो ह्ययम् ॥ १२ ॥
त्रि० श० पु० च०, पर्व १, सर्ग ३, श्लो० ५४९. હે પ્રભુ! બીજા કેઈ નિત્ય વૈરી જીવો (સર્ષ-નાળીયે, ઉંદર-બીલાડી, હરણ–વાઘ, વિ. ) પણ વિર વિનાના થઈને અહીં બેસે છે. તેથી આપનો આ પ્રભાવ ખરેખર શ્રેષ્ઠ છે. ૧૨.
नियन्त्रणा तत्र नैव, विकथा न च काचन । विरोधिनामपि मिथो न मात्सर्य भयं न च ॥ १३ ॥
ત્રિ, ર૦ પુ૨૦, પર્વ ૨, ૦ ૩, ૦ ૪૭૪. તે જિનેશ્વરના સમવસરણને વિષે કઈને બંધન થતું નથી, કાંઈ પણ વિકથા થતી નથી, પરસપર વેરવાળા પ્રાણુઓને પણ પરસ્પર દ્વેષ થતો નથી, તેમ જ ભય પણ હોતું નથી. ૧૩.
Page #48
--------------------------------------------------------------------------
________________
DO@@@@@COOOOO
जिन-वाणी (६)
godamaemeen200 જિનવાણી સ્વરૂપ –
ऐन्दवीव विमला कलानिशं
भव्यकैरवविकाशनोद्यता। तन्वती नयविवेकभारती, - भारती जयति विश्ववेदिनः ॥ १ ॥
नयोपदेश. ચંદ્રમાની જેમ જેની નિર્મળ કળા હંમેશાં ભવ્ય પ્રાણએરૂપી પોયણાને વિકાસ કરવામાં ઉદ્યમવાળી છે, તથા જે સાત નયના પ્રકાશ અને વિવેકને વિષે રતિ-પ્રીતિને વિસ્તારનારી છે, એવી શ્રી તીર્થકર ભગવાનની વાણી જયવંતી વર્તે છે. ૧. लोकालोकविभासनैकतरणीप्रायास्त्वदीयाः शुभा
वाचो वाक्यवतामशेषविमलज्ञानं सदा तन्वते । संसाराम्बुधिमध्यमजदसुभृवृन्दस्य याः साम्प्रतं .
पोतायन्त इव प्रदृष्टमनसस्त्वद्ध्यानमासेदुषः ॥ २ ॥
હે જિનેન્દ્ર ! કાલેકને પ્રકાશ કરવામાં અદ્વિતીય સૂર્ય સમાન તમારી શુભ વાણું હંમેશાં પંડિતેને સમગ્ર સંપૂર્ણ નિર્મળ જ્ઞાન આપે છે, વળી તે વાણી હમણું પણ સંસાર
Page #49
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પત્ન—રત્નાકર.
સાગરમાં ડૂબતા એવા પરંતુ હર્ષિત હૃદયવાળા અને તમારા ધ્યાનને પામેલા પ્રાણીઓના સમૂહને વહાણુ જેવી થાય છે. ૨.
૨૪
कृतसमस्तजगच्छुभवस्तुता, जितकुवादिगणाऽस्तभवस्तुता । अवतु वः परिपूर्णनभा रतीमरुते ददती जिनभारती
॥ ૨ ॥
ચતુર્વિજ્ઞત્તિા, પૃ. ૨૬, જો૦ ૭, (૦ ૧૦)
જેણે આખુ જગત શુભ વસ્તુના ભાવમય બનાવ્યું છે, જેણે કુવાદીઓના સમૂહને જિતી લીધા છે, જે ચેારાશી લાખ ચેાનિરૂપ સંસારના નાશ કરનારા (મુનિએ) વડે સ્તુતિ કરાયેલી છે, જેણે ગંભીરતાના શબ્દ વડે આકાશને ભરી દીધું છે, તથા જે મનુષ્યા અને દેવાને સુખ આપનારી છે, તે શ્રીજિનેશ્વરની વાણી તમારું રક્ષણ કરે. ૩.
મ
अनादिनिधनाऽदीना, धनादीनामतिप्रदा । मतिप्रदानमादेयाऽनमा देयाजिनेन्द्रवाक् ॥ ४ ॥ ચતુર્વિરતિષ્ઠા, ઘૃ૦ ૮, જો ૪૭, ( ૧૦ સ૦)
d
આદિ અંત રહિત, દીનતા રહિત, અત્યંત ધનાદિકને આપનારી, ગ્રહણ કરવા લાયક અને કાઇને નહીં નમનારી એવી જિનેશ્વરની વાણી અમને બુદ્ધિનું દાન આપે!–અમારી બુદ્ધિ સારી કરી. ૪.
Page #50
--------------------------------------------------------------------------
________________
છે વિન–ગામ (૭) હું
*முருருருருருருரு முரு જિનાગમ સ્વરૂપે-- समस्तभुवनत्रयप्रथनसज्जनानापदः,
प्रमोचयति यः स्मृतः सपदि सज्जनानापदः । समुल्लसितभङ्गाकं तममलं भजै नागमं
स्फुरनयनिवारितासदुपलम्भजैनागमम् ॥१॥ વરાતિજ, g૦ વ૨, શો રૂ , ( જ. ૧૦ ) સમગ્ર ત્રણ જગતના પદાર્થોને પ્રગટ કરવામાં જેના વિવિધ પ્રકારના પદો-શબ્દો તૈયાર છે, એવો જે જિનાગમ સ્મરણ કરવાથી તત્કાળે સજજનેને વિવિધ પ્રકારની આપત્તિથી મૂકાવે છે, તે જિનાગમમાં આપષ્ટ રીતે સપ્તભંગી રહેલી છે, તે મળ રહિત છે, તે સુગમ છે, તથા કુરાયમાન નવડે તેણે અસત્ ઉપલંભનું એટલે અન્ય મતનાં શાસ્ત્રોનું નિવારણ કર્યું છે, તેવા જેનાગમને-જિનેશ્વરે પ્રરૂપેલા આગમને હું ભજું-સેવું. ૧. દ્વાદશા
आचाराऽङ्गपत्रकृतं स्थानाङ्गं समवाययुक् ।
માવિન્ય જ્ઞાથs ૧ | ૨ | .
Page #51
--------------------------------------------------------------------------
________________
२६
सुभाषित-५३-२त्ना२.
उपासकान्तकृदनुत्तरोपपातिकाद्दशाः । प्रश्नव्याकरणं चैत्र, विपाकश्रुतमेव च ॥३॥ इत्येकादश सोपाङ्गान्यङ्गानि द्वादशं पुनः । दृष्टिवादो द्वादशाङ्गी, स्याद् गणिपिटकाह्वया ॥ ४ ॥
अभि० चिन्ता०, देवकाण्ड, श्लो० १५७-१५९. १ मायासंग, २ सूत्रता-सूयगडin, 3 स्थानांग, ४ सभવાયાંગ, ૫ પાંચમું ભગવતી, ૬ જ્ઞાતાધર્મકથા, ૭ ઉપાસકદશાંગ, ૮ અંતકૃદશાંગ, ૯ અનુત્તરપપાતિકદશાંગ, ૧૦ પ્ર*નવ્યાકરણ, ૧૧ વિપાકકૃત, આ અગ્યાર અંગે ઉપાંગ સહિત છે, તથા બારમું અંગ દષ્ટિવાદ છે. આ દ્વાદશાંગીનું બીજું નામ, गणिपिट पY . २-४. દૃષ્ટિવાદના અને ચંદપૂર્વના ભેદ – परिकर्मसूत्रपूर्वानुयोगपूर्वगतचूलिकाः पश्च । स्युर्दृष्टिवादभेदाः, पूर्वाणि चतुर्दशापि पूर्वगते ॥५॥ उत्पादपूर्वमग्रायणीयमथ वीर्यतः प्रवादं स्यात् । अस्तेर्ज्ञानात् सत्यात्, तदात्मनः कर्मणश्च परम् ॥६॥ प्रत्याख्यानं विद्याप्रवादकल्याणनामधेये च। ..." प्राणावायं च क्रियाविशालमथ लोकबिन्दुसारमिति ॥ ७ ॥
अभि० चिन्ता०, देवकाण्ड, श्लो० १६०-१६२. ૧ પરિકર્મ, ૨ સૂત્ર, ૩ પૂર્વાનુગ, ૪ પૂર્વગત અને ૫ ચૂલિકા એ પાંચ દષ્ટિવાદના ભેદે છે. હવે આ પૂર્વગતમાં જ ચદ પૂર્વો છે,
Page #52
--------------------------------------------------------------------------
________________
જિન-આગમ. તેનાં નામ-૧ ઉત્પાદ, ૨ અગ્રાયણીય, ૩ વીર્યપ્રવાદ, ૪ અસ્તિનાસ્તિપ્રવાદ, ૫ જ્ઞાનપ્રવાદ, ૬ સત્યપ્રવાદ, ૭ આત્મપ્રવાદ, ૮ કર્મપ્રવાદ, ૯ પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૦ વિદ્યાપ્રવાદ, ૧૧ કલ્યાણ, ૧૨ પ્રાણાવાય, ૧૩ ક્રિયાવિશાલ, અને ૧૪ લેકબિન્દુસાર. ૫-૭. જિનાગમ મહિમા -- जिनशासनं विजयते, विशदप्रतिभानवप्रभङ्गमवत् । त्रिजगद्भवकान्तारं विशदप्रतिभानवप्रभं गमवत् ॥८॥
cર્વાતિ, g૦ ૨૩૭, –૮૩, (માત્ર ર૦) જિનશાસન વિજયવંત વર્તે છે. તે નિર્મળ બુદ્ધિરૂપી વપ્રને ભંગ કરનાર સંસારરૂપી અરણ્યમાં પ્રવેશ કરતા ત્રણ જગતનું રક્ષણ કરે છે, તે સ્કુટરૂપે અનુપમ નવીન પ્રભાવાળું અને ગમઆલાવાવાળું છે. ૮.
अवमसंतमसं ततमानयत् ,
प्रलयमालयमागमरोचिषाम् । भुवनपावनपालनमर्कवत् ,
વિનામત નમ તજજો ! | 8 | તુર્વિત્તિ, પૃ. ૬૩, મો. રૂ૫, (મારા લ૦) જે જિનમત, સૂર્યની જેમ વિસ્તાર પામેલા પાપરૂપી અધિકારનો પ્રલય–નાશ કરે છે, જે આગમરૂપી કાંતિ (કિરણે) નું ઘર છે, તથા જે જિનમત ભુવનને-જગતને પવિત્ર કરનાર અને પાલન કરનાર છે, તે જિનમતને હે.નીતિમાન ! તું નમસ્કાર કર. ૯.
Page #53
--------------------------------------------------------------------------
________________
૮
સુભાષિત-પદા–રત્નાકર..
तडिल्लोलं तृष्णापचयनिपुणं सौख्यमखिलं
तृषो वृद्धस्तापो दहति शमनं वह्निवदलम् । ततः स्वेदोऽत्यन्तं भवति भविनां चेतसि बुधा निधायेदं पूते जिनपतिमते सन्ति निरताः ॥१०॥
કુમાષિતરનઃોદ્દ, છો. રૂ૪૨. તૃષ્ણની વૃદ્ધિ કરવામાં નિપુણ એવું સર્વ સાંસારિક સુખ વીજળીના જેવું ચપળ છે, તૃષ્ણાની વૃદ્ધિને તાપ અગ્નિની જેમ શમતા ( શાંતિ ) ને અત્યંત બાળી નાંખે છે. તેથી ભવ્ય પ્રાણીઓને અતિ સ્વેદ થાય છે. આ પ્રમાણે ડાહ્યા પુરુષ ચિત્તમાં વિચારીને પવિત્ર એવા જિનેશ્વરના મત (ધર્મ) માં તત્પર થાય છે. ૧૦.
વામાં નિષ
દ્ધિ
છે. તેથી
Page #54
--------------------------------------------------------------------------
________________
િ
નિન—મૂર્તિ (૮)
જિનમૂર્તિ સ્વરૂપ——
प्रासादमण्डपच्छत्रपर्यङ्कासनसद्वहैः ॥
,
निर्दोषदृष्ट्या मूर्त्या च देवो नैव जिनात् परः ॥ १ ॥ વાસ્તુમન્ય (રાજ્ઞવલ્કમ), પ્રાણ ૪, જો ૧૪.
પ્રાસાદ, મંડપ, છત્ર, પક આસન, સારા ગ્રહા અને નિર્દોષ દષ્ટિવાળી મૂર્તિએ કરીને જિનેશ્વર સમાન બીજા કેાઈ દેવ નથી. ૧.
જિનમૂર્તિ મહિમા——
चित्रं चेतसि वर्तते श्रुतिरियं चापल्यताहारिणीं मूर्ति स्फूर्तिमतीमतीव विमलां नित्यं मनोहारिणीम् । विख्यातां स्नपयन्त एव मनुजाः शुद्धोदकेन स्वयं सङ्ख्यातीततमोमलापनयतो नैर्मल्यमाविभ्रति ॥ २ ॥
શાસ્ત્રનું આ વચન ચિત્તમાં આશ્ચર્ય કરે છે કે-ચપળતાને હરનારી, દેદીપ્યમાન, અતિ નિર્મળ, નિત્ય મનેાહર અને પ્રખ્યાત એવી જિનેશ્વરની મૂર્તિને મનુષ્યા શુદ્ધ જળવડે સ્નાન કરાવે છે, અને પેાતે અસંખ્ય કમળને ત્યાગ કરી નિર્મળતાંને ધારણ કરે છે. ૨.
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૦
સુભાષિત-પદ્ય-રત્નાકર. જિનમૂર્તિ પરિકર
छत्तत्तयउत्तारं, भालकवोलाओ सवणनासाओ । सुहयं जिणचरणग्गे, नवग्गहा जक्खजक्खिणिया ॥३॥
વાસ્તુશા, વિપરીક્ષા , ૦ ૨. જિનમૂર્તિના પરિકરમાં મસ્તક, કપાલ, કાન અને નાકથી ઉપરબહાર નીકળેલા ત્રણ છત્રને વિસ્તાર હોય છે, તથા જિનના ચરણોની આગળ નવગ્રહ અને યક્ષ યક્ષિણીઓ હેવી એ સુખદાયક છે. ૩. सिंहासणु बिंबाओ दिवड्ढओ, दीहि वित्थरे अद्धो । पिंडेण पाउ घडिओ, रूवग नव अहव सत्त जुओ ॥४॥
વારતુસાર, વિવપરામ, એ. ૨૬. સિંહાસન, લંબાઈમાં મૂર્તિથી દેતું, વિસ્તારમાં અડધું અને જાડાઈમાં પાભાગ હોવું જોઈએ, તથા હાથી, સિંહ વિગેરે રૂપક નવ અથવા સાત યુક્ત બનાવવું જોઈએ. ૪. उभयदिसि जक्खजक्खिणि, केसरि गय चामर मज्झि चक्कधरी। चउदस बारस दस तिय, छ भाय कमि इअ भवे दीहं ॥५॥
વારતુસાર, વિશ્વપરીક્ષા ૦, ૦ ૨૭. - સિંહાસનમાં બે તરફ યક્ષ અને યક્ષિણ અર્થાત્ પ્રતિમાની જમણી બાજુએ યક્ષ અને ડાબી બાજુએ યક્ષિણી, બે સિંહ, બે હાથી, બે ચામર ધારણ કરનાર અને મધ્યમાં ચક્રને ધારણ કરનારી ચકેશ્વરી દેવી બનાવવી. આમાં પ્રત્યેકનું માપ આ પ્રમાણે છે–ચૌદ ચૌદ ભાગના પ્રત્યેક યક્ષ અને યક્ષિણ,
Page #56
--------------------------------------------------------------------------
________________
જિન-મૂર્તિ. બાર બાર ભાગના બે સિંહ, દશ દશ ભાગના બે હાથી, ત્રણ ત્રણ ભાગના બે ચામર ઢાળનારા અને મધ્યમાં છ ભાગની ચકેશ્વરી દેવી, એ પ્રકારે ૮૪ ભાગ લાંબુ સિંહાસન થાય છે. પ. . चक्कधरी गरुडंका, तस्साहे धम्मचक्क-उभयदिसं । हरिणजुअं रमणीयं, गद्दियमज्झम्मि जिणचिण्हं ॥६॥
વાસ્તુશાર વિશ્વપરીક્ષાથ૦, ૦ ૨૮. સિંહાસનના મધ્ય ભાગમાં જે ચક્રેશ્વરી દેવી છે તે ગરૂડની સવારી કરનારી છે, ( તેની ચાર ભુજાઓમાંથી બે ભુજા-હાથમાં ચક્ર, નીચેની જમણું ભુજા-હાથમાં વરદાન અને ડાબી ભુજામાં બિરું રાખવું જોઈએ.) આ ચક્રેશ્વરી દેવીની નીચે એક ધર્મચક્ર બનાવવું, આ ધર્મચક્રની બંને બાજુએ સુંદર એક એક હરિણું બનાવવું, અને ગાદીના મધ્ય ભાગમાં જિનેશ્વર ભગવાનનું ચિહ્ન કરવું જોઈએ. ૬.
Page #57
--------------------------------------------------------------------------
________________
अन्यकृत-जिन-स्तुति (९) চিঁসসসস৷সুসসাসকার্স कुलादिबीजं सर्वेषां प्रथमो विमलवाहनः । चक्षुष्मांश्च यशस्वी चाभिचन्द्रोऽथ प्रसेनजित् ॥१॥ मरुदेवश्च नाभिश्च, भरते कुलसत्तमः । अष्टमो मरुदेव्यां तु, नाभेर्जात उरुक्रमः ॥२॥ दर्शयन् वम वीराणां सुरासुरनमस्कृतः। नीतित्रितयकर्ता यो युगादौ प्रथमो जिनः ॥३॥
भागवत, पञ्चमस्कन्ध, अ० १२, श्लो० १६. સર્વના કુળનું પ્રથમ બીજરૂપ પહેલા વિમલવાહન નામના सुस४२ च्या १, ५छी यक्षुष्मान २, यशस्वी 3, मलिय ४, પ્રસેનજિત્ ૫, મરુદેવ ૬ અને નાભિ ૭, આ સાત કુલકર ભરતક્ષેત્રમાં થયા આઠમા ઇષભદેવ કુલકર, મરુદેવામાતાને વિષે નાભિકુલકર થકી થયા, તે મેટા પરાક્રમી હતા, તેણે વીરેને માર્ગ બતાવ્યું, તેને સુર અને અસુર સર્વે નમતા હતા, તેણે ત્રણ પ્રકારની નીતિ કરી હતી અને તે યુગની આદિમાં प्रथम लिनेश्व२ थया. १-3.
रैवताद्रौ जिनो नेमियुगादिर्विमलाचले। ऋषीणामाश्रमा देवमुक्तिमार्गस्य कारणम् ॥४॥
भागवत, द्वितीयस्कन्ध, अ० ७, श्लो० २३.
Page #58
--------------------------------------------------------------------------
________________
અન્ય-કૃત–જિન-સ્તુતિ.
( ૩૩ ). રૈવતપર્વત ઉપર શ્રીનેમિનાથ જિનેશ્વર વિચર્યા હતા, અને સિદ્ધાચળ ઉપર શ્રી યુગાદીશ સ્વામી વિર્યા હતા, તથા સ્વર્ગ અને મુક્તિના માર્ગને કારણરૂપ ત્રાષિઓના આશ્રમે પણ ત્યાં રહેલા છે. ૪.
नाभिस्तु जनयेत् पुत्रं मरुदेव्यां मनोहरम् । ऋषभं क्षत्रियश्रेष्ठं सर्वक्षत्रस्य पूर्वकम् ॥५॥ ऋषभाद् भरतो जज्ञे, वीरपुत्रशताग्रजः। राज्येऽभिषिच्य भरतं महाप्राव्रज्यमाश्रितः ॥६॥
માગવત, શ્ચમરબ્ધ, બ૦ ૧, ૦ ૨૨-૨૩. નાભિ નામના કુલકરે મરુદેવાને વિષે ક્ષત્રિય વર્ગમાં શ્રેષ્ઠ અને સર્વ ક્ષત્રિમાં પહેલા એવા રાષભ નામના મહર પુત્રને ઉત્પન્ન કર્યો. તે ઋષભદેવના સે વીર પુત્રમાં અગ્રેસર-મોટા ભરત નામના પુત્ર ઉત્પન્ન થયા, તે ભરતને રાજ્યને અભિષેક કરી શ્રીત્રાષભદેવે મોટી પ્રત્રજ્યા-દીક્ષા અંગીકાર કરી. ૫-૬. नित्यानुभूतनिजलाभनिवृत्ततृष्णः,
श्रेयस्य (१) सद्रचनया चिरसुप्तबुद्धेः। लोकस्य यः करुणयोभयमात्मलोकमाख्यन्नमो भगवते ऋषभाय तस्मै ॥७॥
भागवत, पञ्चमस्कन्ध, अ० ११, श्लो० १३. નિરંતર અનુભવેલા આત્મલાભથી જેની સર્વ તૃષ્ણાઓ નિવૃત્ત થઈ હતી એવા જે ભગવાને, ચિરકાળથી જેમની બુદ્ધિ
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૩૪ )
સુભાષિત—પા–રત્નાકર.
સુતેલી હતી એવા જગતના લેાકેાને કરૂણાને લીધે કલ્યાણુના માની ઉત્તમ રચનાવડે આ ભવ અને પરભવનું હિત મતાન્યુ છે, તે ઋષભદેવ ભગવાનને નમસ્કાર હા. ૭.
दशभिर्भोजितैर्विप्रैर्यत् फलं जायते कृते । मुनेरर्हतां भक्तस्य तत्फलं जायते कलौ ॥ ८ ॥
મામારત, વિરાટ′, ૧૦ ૨૨, જો ૪૩.
d
સત્ય યુગમાં દશ બ્રાહ્મણ જમાડવાથી જે ફળ−પુણ્ય થાય છે, તેટલુ ફળ કલિયુગમાં અરિહ ંતના ભક્ત એક મુનિને જમાડવાથી થાય છે. ૮.
अष्टषष्टिषु तीर्थेषु, यात्रया यत्फलं भवेत् । आदिनाथस्य देवस्य, स्मरणेनापि तत्फलम् ॥ ९ ॥
शिव पु० शिव संहिता, अ० ३३, श्लो० २५.
અડસઠ તીર્થાને વિષે યાત્રા કરવાથી જે ફળ થાય છે, તેટલું ળ આદિનાથ દેવના સ્મરણ માત્રથી પણ થાય છે. ૯. निशम्य क्षितौ यं चरित्रं पवित्रं
मृतं मन्यते नामृतं तद्वसत्कः । यशोराशिभासा समुद्भासिताशः,
स मां पातु देवो महावीरनामा ॥ ૐ || कविचक्रवर्ति - देवीप्रसाद.
પૃથ્વીમાં જેનું પવિત્ર ચરિત્ર સાંભળીને ત્યાંના ( પૃથ્વી પરના ) રહેવાસી મનુષ્ય અમૃતને મરેલું ( કલ્પનાના વિષય )
Page #60
--------------------------------------------------------------------------
________________
નાના ના વાવના પાલિત
અન્ય-કૃત–જિન-સ્તુતિ. ( ૩૫ ) નથી માનતા. જેમની કીર્તિના સમૂહની કાંતિવડે દિશાઓ વિકસ્વર થઈ છે એવા મહાવીર નામના પ્રભુ મારું રક્ષણ કરે. ૧૦.
दया-दान-धर्मादिवीरेषु मुख्यो
यतस्त्वं पृथिव्यां प्रसिद्धोऽसि नाथ!। यतस्ते महावीरता विश्वमान्या, त्वदन्यः क इदृक पुमानस्ति धन्यः ॥ ११ ॥
कविचक्रवर्ति-देवीप्रसाद. દયા, દાન અને ધર્માદિ કાર્યો કરનાર વીરપુરુષમાં તું મુખ્ય છે તેથી જ હે નાથ ! તું આખા જગતમાં પ્રસિદ્ધ છે. તે કારણથી જ તારી મહાવીરતા–મહાવીરપણું જગમાં માન્ય છે. તારાથી બીજે ધન્યશાળી પુરુષ કેણ હોઈ શકે? ૧૧.
अनुग्राहकश्चेद् भवानस्ति लोके,
किमन्यैरनुग्राहकैस्तुच्छभूतैः। दिनाधीश्वरे भूरितेजस्युदिते, न वह्नः प्रकाशं जनो वाञ्छतीह ॥१२॥
कविचक्रवर्ति-देवीप्रसाद. આ લેકમાં જે આ૫ અનુગ્રાહક-કૃપા કરનારા છે, તે બીજા તુચ્છ અનુગ્રાહકોથી શું ? અત્યંત પ્રકાશમાન સૂર્ય ઉગેલો હોય તે આ જગતમાં અગ્નિના પ્રકાશને કઈ નથી. ઈચ્છતું. ૧૨.
Page #61
--------------------------------------------------------------------------
________________
ngain
(૩૬)
સુભાષિત-પ-રત્નાકર पुरस्ते स्वतः सिद्धबोधस्य देव !
वृथा बुद्धतां बुद्धदेवो बिभर्ति । महावीर ! मुक्तात्मनस्ते पुरस्तादनकृत्वमायान्ति मुक्ताः समस्ताः ॥१३॥
कविचक्रवर्ति-देवीप्रसाद. હે દેવ ! પિોતાની મેળે જ બોધને–જ્ઞાનને પ્રાપ્ત કરનાર. એવા આપની આગળ બુદ્ધદેવ બુદ્ધપણાને-જ્ઞાનીપણાને વૃથા-ફેગટજ ધારણ કરે છે. હે મહાવીર ! જેને આત્મા મુક્તિને પામ્યો છે એવા આપની આગળ બીજા બધા (અન્ય તીથિકે) જે મુક્ત થયા છે. તે અગ્યતાને ધારણ કરે છે. ૧૩.
Page #62
--------------------------------------------------------------------------
________________
निष्पक्ष - जिन - स्तुति १०
નિષ્પક્ષ જિન સ્તુતિ.
त्यक्तस्वार्थः परहितरतः सर्वदा सर्वरूपं
सर्वाकारं विविधमसमं यो विजानाति विश्वम् । ब्रह्मा विष्णुर्भवतु वरदः शङ्करो वा जिनो वा,
यस्याचिन्त्यं चरितमसमं भावतस्तं प्रपद्ये ॥ १ ॥ हरिभद्रसूरि.
સ્વાર્થના ત્યાગ કરનાર અને બીજાના હિતમાં રક્ત એવા જે अर्ध-सर्व ३५वाजा, સર્વ આકારવાળા, વિવિધ પ્રકારના અને કાઇની સમાન નહીં એવા આ વિશ્વને નિર ંતર જાણે છે, તથા જેનું ચરિત્ર અર્ચિત્ય અને અનુપમ છે, તેવા કદાચ બ્રહ્મા હાય, વિષ્ણુ હાય, વઢાન આપનાર શકર હાય, કે રાગ દ્વેષ જિતનાર-જિનેશ્વર હાય-તેને હું ભાવથી અંગીકાર કરૂ છુંદેવરૂપે માનુ છુ. ૧.
सदा योगसात्म्यात् समुद्भूतसाम्यः, प्रभोत्पादितप्राणिपुण्यप्रकाशः । त्रिलोकीशवन्द्यस्त्रिकालज्ञनेता,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः
॥ २ ॥
द्वात्रिंशिका, ( हरिभद्रसूरि ) लो० १.
Page #63
--------------------------------------------------------------------------
________________
(૩૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર. જેને સદા એગના સામ્યપણાથી (તન્મયપણુથી) સમાનતા ઉત્પન્ન થયેલી છે, જેણે પિતાની પ્રભાવડે પ્રાણીઓને માટે પુણ્યને પ્રકાશ ઉત્પન્ન કર્યો છે, જે ત્રણ જગતના સ્વામીઓને પણ વાંદવા લાયક છે, અને જે ત્રિકાળ જ્ઞાનીના પણ નાયક છે, તે એક જ જિનેશ્વર પરમાત્મા મારી ગતિ (શરણ) છે. ૨. जुगुप्साभयाज्ञाननिद्राविरत्य
ङ्गभृहास्यशुग्द्वेषमिथ्यात्वरागैः । न.यो रत्यरत्यन्तरायैः सिषेवे, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥३॥
દ્વાત્રિ , (રિમદ્રસૂરિ) ઋો. રૂ. જે જિનેંદ્ર પ્રભુ જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામ, હાસ્ય, શેક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ અને અંતરાયવડે સેવાયા નથી, તે જ એક પરમાત્મા જિનેશ્વર મારી ગતિ (શરણ) છે. ૩. न यो बाह्यसत्त्वेन मैत्री प्रपन्न
स्तमोभिन नो वा रजोभिः प्रणुनः । त्रिलोकीपरित्राणनिस्तन्द्रमुद्रः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥४॥
તાત્રિરાશ, (રિમાપૂરિ) ઋો છે. જે જિનેશ્વર બાહ્ય એવા સત્વગુણની સાથે મિત્રાઈને પામ્યા નથી (પરમાત્મા ત્રણે ગુણથી રહિત હોય છે), તેમજ જે તમે ગુણ અને રજોગુણવડે લેપાયા નથી, તથા જેની મુદ્રા ત્રણ
Page #64
--------------------------------------------------------------------------
________________
નિષ્પક્ષ-જિન-સ્તુતિ.
(૩૯)
-
લેકના પ્રાણીઓનું રક્ષણ કરવામાં સાવધાનતત્પર છે, તે એક જ પરમાત્મા જિનેશ્વર મારી ગતિ (શરણ) છે. ૪.
શિ! વિજે! જ્ઞાન ! નિ., - મુકુન્તાક્યુત ! શીરે ! વિશ્વાસ! अनन्तेति सम्बोधितो यो निराशैः, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥५॥
દાત્રિશિ, (મિદ્રસૂરિ) ઋો. વ. નિસ્પૃહી મુનિઓએ જેમને-હે હૃષીકેશ (ઈદ્રિના સ્વામી)!, હે વિષ્ણુ !, (જ્ઞાનવડે વ્યાપક) , હે જગન્નાથ !, હે જિગ (કર્મ વેરીને જિતનાર)!, હે મુકુંદ!, હે અશ્રુત (નહીં ચળવાવાળા)!, હે શ્રીપતિ (જ્ઞાનલક્ષમી તથા મોક્ષલક્ષમીના પતિ )!, હે વિશ્વરૂપ (જ્ઞાનવડે વિશ્વને જેનારા), તથા હે અનંત!—આ રીતે સંબોધન આપીને સ્તવ્યા છે. તે જ એક પરમાત્મા જિનેશ્વર, મારી ગતિ (શરણ) છે. ૫. . न शूलं न चापं न चक्रादि हस्ते,
न हास्यं न लास्यं न गीतादि यस्य । न नेत्रे न गात्रे न वक्त्रे विकारः, स एकः परात्मा गतिमें जिनेन्द्रः
ત્રિશિરા, (મજૂરિ) . ૬. જેના હાથમાં ફૂલ, ધનુષ કે ચક્રાદિક શો નથી, જેને હાસ્ય, નૃત્ય કે ગીતાદિક નથી, તથા જેના નેત્ર, શરીર કે
Page #65
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય-રત્નાકર.
મુખમાં કાંઈ પણ વિકાર નથી. તે એક પરમાત્મા જિનેશ્વર જ અમારી ગતિ (શરણ) છે. ૬. न पक्षी न सिंहो वृषो नापि चापं
न रोषप्रसादादिजन्मा विकारः । न निन्द्यैश्चरित्रैर्जने यस्य कम्पः,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥७॥
| દાંત્રિશિરા, (હમિદ્રસૂરિ) શો. 3. જેમને પક્ષી, સિંહ, કે વૃષભ વિગેરેનું વાહન નથી, જેણે ધનુષ વિગેરે શસ્ત્ર ધારણ કર્યું નથી, જેને રાગ દ્વેષાદિકથી ઉત્પન્ન થયેલા વિકાર નથી, અને જેને લેકમાં નિંદ્ય ચરિત્રથી થતે કંપ(ભય) નથી, અર્થાત્ જેનું ચરિત્ર શુદ્ધ છે, તે જ એક પરમાત્મા જિનેશ્વર મારી ગતિ (શરણ) છે. ૭. न गौरी न गङ्गा न लक्ष्मीर्यदीयं .
वपुर्वा शिरो वाऽप्युरो वा जगाहे । यमिच्छावियुक्तं शिवश्रीस्तु भेजे, स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥८॥
દ્વાāશિવા, (મદ્રસૂરિ) ઋો. ૨૦. જેના શરીરને, મસ્તકને કે ઉરસ્થળ (છાતી)ને ગરી, ગંગા કે લક્ષમી સ્પર્શ કરતી નથી. પરંતુ ઈચ્છા રહિત થયેલા જેને મોક્ષ લક્ષમી ભજે છે, તે જ એક પરમાત્મા જિનેશ્વર મારી ગતિ (શરણ) છે. ૮.
Page #66
--------------------------------------------------------------------------
________________
निष्पक्ष निन- स्तुति.
न योगा न रोगा न चोद्वेगवेगाः, स्थितिर्नो गतिर्नो न मृत्युर्न जन्म । न पुण्यं न पापं न यस्याऽस्ति बन्धः, स एकः परमात्मा गतिर्मे जिनेन्द्रः द्वात्रिंशिका, (हरिभद्रसूरि ) लो० १७.
॥ ९ ॥
नेने योग, रोग, उद्वेगना आवेश, स्थिति, गति, मृत्यु, ४न्भ, पुष्य, पाय अने उगंध विगेरे अंध पशु नथी, ते को परमात्मा भारी गति ( शरगु ) छे. ८.
तपः संयमः सूनृतं ब्रह्म शौचं मृदुत्वार्जवाऽकिञ्चनत्वानि मुक्तिः । क्षमैवं यदुक्तो जयत्येव धर्मः,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः
( ४१ )
॥ १० ॥
द्वात्रिंशिका, (हरिभद्रसूरि ) लो०, १८.
तय, संयम, सत्य, ब्रह्मचर्य, शौर्य, मृहुत्व, मानव, अपरिग्रह, भुक्ति ( निसेल ) अने ક્ષમા આ દૃશ પ્રકારના જેમણે કહેલેા ધ જયવત વતે છે, તે એક જ પરમાત્મા विनेश्वर भारी गति ( शरण ) छे. १०.
यथास्थितं वस्तु दिशन्नधीश !
न तादृशं कौशलमाश्रितोऽसि । तुरङ्गशृङ्गाण्युपपादयद्भयो
नमः परेभ्यो नवपण्डितेभ्यः
॥ ११ ॥
अयोगव्यव० द्वात्रिं०, लो०५.
Page #67
--------------------------------------------------------------------------
________________
(૪૨).
સુભાષિત-પદ્ય-રત્નાકર.
વ્યા
*
હે ભગવાન્ ! યથાર્થ–સત્ય વસ્તુને દેખાડતા તમે તેવા પ્રકારની કુશળતાને પામેલા નથી. જેવી રીતે અશ્વને પણ શીંગડાં હેય છે એવું અસત્ય પ્રતિપાદન-સિદ્ધ કરનારા અન્ય મતના નવા પંડિતે હેાય છે–તેને નમસ્કાર છે. ૧૧. शरण्य ! पुण्ये तव शासनेऽपि,
सन्देग्धि यो विप्रतिपद्यते वा। स्वादौ स तथ्ये स्वहिते च पथ्ये, सन्देग्धि वा विप्रतिपद्यते वा | | ૨૨ .
યોગાચવ દ્વાર્જિ, બ્રો. 3. હે શરણ કરવા લાયક ભગવાન ! તમારા પવિત્ર શાસનને . વિષે પણ જે માણસ શંકા કરે છે; અથવા વિપરીતતા માને છે, તે માણસ સ્વાદિષ્ટ, પિતાને હિતકારક, એગ્ય અને પથ્ય એવા (ભજનના) પદાર્થોને વિશે શંકા કરે છે, અથવા વિપરીતતા માને છે એમ જાણવું. ૧૨. हिंसाद्यसत्कर्मपथोपदेशा
दसर्वविन्मूलतया प्रवृत्तेः। .. नृशंसदुर्बुद्धिपरिग्रहाच्च, मस्त्वदन्यागममप्रमाणम् ॥१३॥
ચોકાવ્ય , ૦ ૨૦. અન્ય મતના આગમોમાં હિંસાદિક અશુભ કર્મમાર્ગને ઉપદેશ આપે છે, તે આગમની પ્રવૃત્તિનું મૂળ અસર્વજ્ઞ છેતે આગમ અસર્વજ્ઞનાં પ્રવર્તાવેલાં છે, તથા કૂર અને દુબુદ્ધિ
Page #68
--------------------------------------------------------------------------
________________
अचान
નિષ્પક્ષ-જિન-સ્તુતિ.
( ૪૩ ) જાએ તે આગમને સ્વીકાર કરે છે–પંડિત જનેએ તેને. સ્વીકાર કર્યો નથી. તેથી તે આગમોને અમે અપ્રમાણુ કહીએ છીએ. ૧૩. हितोपदेशात् सकलज्ञतृप्ते
मुमुक्षुसत्साधुपरिग्रहाच्च । पूर्वापरार्थेष्वविरोधसिद्धेस्त्वदागमा एव सतां प्रमाणम् ॥१४॥
કોચવ દ્વાઝિ૦, ૦ ૨૨. હે ભગવાન્ ! તમારા આગમને વિષે હિત ઉપદેશ રહેલે છે, તે સર્વએ પ્રરૂપેલા છે, મેક્ષની ઈચ્છાવાળા ઉત્તમ સાધુઓએ તેને અંગીકાર કર્યો છે, તથા તેમાં પૂર્વાપરને વિરોધ આવતો નથી, તેથી કરીને જ તમારાં આગમ સપુરુષને પ્રમાણરૂપ છે. ૧૪. क्षिप्येत वाऽन्यैः सदृशीक्रियेत वा,
તવાીિટે સુરિાતા इदं यथावस्थितवस्तुदेशनं ટિ શરમાવરિતે? | શ |
અયોગ દ્વા૦િ , ૦ ૨. હે સ્વામી ! દેવેંદ્રો આપના પાદપીઠને વિષે આળોટે છે, તે અન્ય મતવાળાએ ન માને અથવા પોતાના તીર્થસ્થાપકની સદશ માને એટલે કે અમારા તીર્થસ્થાપકોને. પણ દેવેંદ્રો વાંદે છે એમ કહે, પરંતુ આપ યથાર્થ તત્ત્વની દેશના આપે
Page #69
--------------------------------------------------------------------------
________________
( ૪૪ )
સુભાષિત-પદ્ય–રત્નાકર.
છે એ વાતને અન્યમતીએ શી રીતે દૂર કરી શકશે ? અર્થાત્ અન્યમતીએ આપની શુદ્ધ દેશનાને કાઈ રીતે દૂર કરી શકે તેમ નથી. ૧૫.
यदार्जवादुक्तमयुक्तमन्यैस्तदन्यथाकारमकारि शिष्यैः । न विप्लवोऽयं तव शासनेऽभूदहो ! अधृष्या तत्र शासनश्रीः
॥ o૬ ।। જીયોનચલ॰ દ્વાત્રિં, જો ૬.
૭
હે સ્વામી! અન્ય તીર્થ સ્થાપકાએ સરળપણાને લીધે જે અયુક્ત વચન કહ્યું, તેને તેના શિષ્યાએ ઘણું પ્રકારે ફેરવી નાંખ્યું. આવા ફેરફાર તમારા આગમમાં થયેા નથી, તેથી અહા ! તમારા શાસનની લક્ષ્મી—શેાલા અધૃષ્ય-કાઇથી પરાભવ પમાડી ન શકાય તેવી છે. ૧૬.
देहाद्ययोगेन सदाशिवं त्वं, शरीरयोगादुपदेशकर्म | परस्परस्पर्धि कथं घटेत, પોપોષિતેપુ ।। ૭ ।।
ગોચન૰ દ્વાત્રિં, જો॰ ૨૭.
શરીરાદિકના અભાવથી સદાશિવપણુ–સિદ્ધપણું ઘટે છે, અને શરીરના સંબંધથી ઉપદેશની ક્રિયા ઘટે છે. છતાં અન્ય મતવાળાએ કલ્પના કરેલા દેવાને વિષે તે બન્ને પરસ્પર વિરેધિ હાવાથી શી રીતે ઘટી શકે ? અર્થાત્ રાગ દ્વેષાદિકના
Page #70
--------------------------------------------------------------------------
________________
નિષ્પક્ષ-જિન-સ્તુતિ.
(૪૫) સંબંધ હોવાથી સદાશિવપણું ઘટતું નથી અને શરીર વિના ઉપદેશ ઘટતું નથી, પણ જેન શાસનમાં તો તે બન્ને બાબત ઘટે છે. ૧૭.
प्रागेव देवान्तरसंश्रितानि,
रागादिरूपाण्यवमान्तराणि । न मोहजन्यां करुणामपीश ! समाधिमाध्यस्थ्ययुगाश्रितोऽसि ॥१८॥
થોચવ äિ૦, ૦ ૨૮. હે ઈશ! તમે સમાધિ અને મધ્યસ્થભાવને આશ્રય કર્યો છે, તેથી મેહનીય કર્મથી ઉત્પન્ન થનારી કરુણું પણ તમને ઉત્પન્ન થતી નથી, અને તેથી કરીને પ્રથમથી જ અધમ એવા રાગાદિક દોષોએ અન્ય દેવોને આશ્રય કર્યો છે. ૧૮.
जगन्ति भिन्दन्तु सृजन्तु वा पुन
___ येथा तथा वा पतयः प्रवादिनाम् । त्वदेकनिष्ठे भगवन् ! भवक्षयક્ષમતુ પર તપસ્વિનઃ ?
મોજવ્યવ જ્ઞા૦િ, ૦ ૨૧. હે ભગવાન્ ! અન્ય તીર્થના પ્રવાદીઓના પતિઓ–બ્રહ્મા વિગેરે દેવ જગતને પ્રલય કરે અથવા સૃષ્ટિને સર જે. પરંતુ સંસારને ક્ષય કરવામાં સમર્થ એવા તમારા---અદ્વિતીય ઉપદેશની પાસે તે તે તપસ્વીઓ–ગરીબડા થઈ જાય છે. ૧૯.
Page #71
--------------------------------------------------------------------------
________________
(४९)
सुभाषित-५३-२त्ना३२. वपुच पर्यशयं श्लथं च,
दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथै
जिनेन्द्र ! मुद्रापि तवान्यदास्ताम्॥२०॥
- अयोगव्यव० द्वात्रि०, श्लो० २०. હે જિદ્ર! પર્યક આસને રહેલું અને શિથિલ તમારું શરીર તથા નાસિકાને વિષે સ્થાપન કરેલી સ્થિર દષ્ટિ આ રીતની તમારી મુદ્રા પણ અન્ય તીર્થિક–દેવ શીખી શક્યા नथी, तो wlon गुणे। तो २ २३।. २०.. - अपक्षपातेन परीक्षमाणा
द्वयं द्वयस्याप्रतिमं प्रतीमः । यथास्थितार्थप्रथनं तवैत. दस्थाननिर्बन्धरसं परेषाम् ॥ २१ ॥
अयोगव्यव० द्वात्रिं०, श्लो० २२. પક્ષપાત વિના વિચારપૂર્વક જેનારા અમને બે દેવની બે બાબત અનુપમઅપૂર્વ જણાય છે, તે એ કે–હે ભગવાન! તમે પદાર્થના યથાર્થ સ્વરૂપને પ્રગટ કરે છે, અને બીજા અન્યતીર્થિક દે અગ્ય કદાગ્રહના રસને છોડતા नथी. २१..
विमुक्तवैरव्यसनानुबन्धाः, ___ श्रयन्ति यां शाश्वतवैरिणोऽपि ।
Page #72
--------------------------------------------------------------------------
________________
निष्पक्ष-नि-स्तुति. . (४७) परैरगम्यां तव योगिनाथ ! तां देशनाभूमिमुपाश्रयेऽहम् ॥ २२ ॥
अयोगव्यव० द्वात्रि०, श्लो० २४. | હે યેગીઓના નાથ ભગવાન ! શાશ્વત વેરવાળા પ્રાણુઓ પણ વેર અને વ્યસન (કર્ણ) ના અનુબંધ-સંબંધનો ત્યાગ કરી, જે તમારી દેશના–ભૂમિને-સમવસરણનો આશ્રય કરે છે, બીજાઓને અગમ્ય એવી તે તમારી દેશના ભૂમિને હું આશ્રય ॐई छु-से छु. २२.
स्वकण्ठपीठे कठिनं कुठारं
परे किरन्तः प्रलपन्तु किश्चित् । मनीषिणां तु त्वयि वीतराग ! न रागमात्रेण मनोऽनुरक्तम् ॥ २३ ॥
अयोगव्यव० द्वात्रिं०, श्लो० २६. અન્યતીર્થિક દેવ પિતાના કંઠપીઠ પર તીક્ષણ કુહાડો મૂકીને કાંઈ પણ ભલે બોલે; પરંતુ હે વીતરાગ ! પંડિતોનું મન તમારે વિષે જે રાગી થયું છે તે કેવળ રાગને લઈને જ રાગી થયું નથી–અર્થાત્ તેવા પ્રકારના અતિશયોને તથા ગુણેને જોઈને રાગી થયું છે. ૨૩.
सुनिश्चितं मत्सरिणो जनस्य,
न नाथ ! मुद्रामतिशेरते ते। माध्यस्थ्यमास्थाय परीक्षका ये, मणौ च काचे च समानुबन्धाः ॥२४॥
अयोगव्यव० द्वात्रिं० श्लो० २७.
Page #73
--------------------------------------------------------------------------
________________
(૪૮).
સુભાષિત-પદ્ય-રત્નાકર. હે નાથ ! જે પરીક્ષક મધ્યસ્થપણાને આશ્રય કરીને તમારી અને મત્સરી-ઈર્ષાળુ માણસોની મુદ્રામાં નિશ્ચયપણે કંઈ પણ વિશેષતાને નથી જોતા તે પરીક્ષક મણિ અને કાચમાં સમાન બુદ્ધિવાળા છે. ૨૪.
इमां समक्षं प्रतिपक्षसाक्षिणा
मुदारघोषामवघोषणां ब्रुवे । न वीतरागात् परमस्ति दैवतं न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥२५॥
થોથવ દfa૦, શો ૨૮. પ્રતિપક્ષના સાક્ષીઓની સન્મુખ–આગળ હું આ ઊંચે સ્વરે ઘેષણ કરું છું કે–વીતરાગથી બીજો કોઈ ઉત્કૃષ્ટ દેવ નથી અને અનેકાંત મત વિના બીજે કઈ પણ ઠેકાણે નાની સ્થિતિ (શુદ્ધ આગમ-શાસ્ત્ર ) નથી. ૨૫.
तमःस्पृशामप्रतिभासमाज
भवन्तमप्याशु विविन्दते याः। महेम चन्द्रांशुदृशावदातास्तास्तर्कपुण्या जगदीश ! वाचः ॥२६॥
ચોખવટ દ્વાä, જો ૩૦. | હે જગદીશ ! અજ્ઞાનને સ્પર્શ કરનાર પ્રાણુઓની બુદ્ધિમાં ન આવી શકે તેવા તમને પણ શીધ્રપણે જે વાણી વિશેષ પ્રકારે પ્રાપ્ત થાય છે, તે ચંદ્રના કિરણે જેવી ઉજવળ અને તર્કવડે પવિત્ર એવી વાણુની અમે સ્તુતિ કરીએ છીએ. ર૬.
Page #74
--------------------------------------------------------------------------
________________
निष्पक्ष - निन- स्तुति.
यत्र तत्र समये यथा तथा,
योऽसि सोऽस्यभिधया यया तया ।
४
वीतदोष कलुषः स चेद् भवानेक एव भगवन् ! नमोऽस्तु ते
॥ २७ ॥
अयोगव्यव० द्वात्रिं०, श्लो० ३१.
ने ते समये, ने ते अक्षरे, नेते नाभवडे, ने तभे छो; ते જ તમે છે. તે જો દોષરૂપી મળ રહિત એટલે રાગ-દ્વેષ રહિત કેાઇ હાય, તે તે તમે એક જ છે. તેથી હું ભગવાન્ ! તમને
नमस्५२ छे. २७.
नयास्तव स्यात्पदलाञ्छना इमे, सोपविद्धा इव लोहधातवः ।
( ४७ )
भवन्त्यभिप्रेतफला यतस्ततो
॥ २८ ॥
भवन्तमार्याः प्रणता हितैषिणः अर्हत्स्तव, ( समन्तभद्राचार्य )
હે જિનેન્દ્ર ! જેથી કરીને રસથી વિધાયેલા લાડુધાતુની જેમ તમારા આ નયેા સ્યાત્ એવા પદથી લાંછિત-યુક્ત થઈને ઈચ્છિત ફળને આપનારા થાય છે, તેથી કરીને હિતને ઇચ્છનારા આ પુરુષો આપને પ્રણામ કરે છે. ૨૮.
बन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये, साक्षान्न दृष्टचर एकतमोऽपि चैषाम् ।
Page #75
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય–રત્નાકર.
श्रुत्वा वचः सुचरितं च पृथग्विशेषं
(40)
वीरं गुणातिशयलोलतयाऽऽश्रिताः स्मः || २९ ॥ लोकतत्त्वनिर्णय, (हरिभद्रसूरि )
તે ભગવાન્ મહાવીર સ્વામી અમારા બંધુ નથી અને ખીજા બ્રહ્માદિક દેવા અમારા શત્રુ પણ નથી. તથા તે સર્વમાંથી કાઇ પણ એકને અમે સાક્ષાત્ જોયા પણ નથી. છતાં તેમના સામાન્ય અને વિશેષ એવા વચનને તથા સારા ચરિત્રને સાંભળીને અમે એ ગુણાના અતિશયને મેળવવાના લેાભથી શ્રી મહાવીર સ્વામીના આશ્રય કર્યો છે. ૨૯.
सर्वज्ञस्त्वं जिनवरपते ! सर्वदोषोज्झितत्वाद्
निर्दोषस्त्वं सकलविधया माननिर्बाधकत्वात् । सम्यग्वाक् त्वं भवदभिमते न ह्यनेकान्तवादे,
कश्चिद् बाधः स्फुरति तदहो ! त्वां प्रवन्दन्त आर्याः ||३०|| न्यायकुसुमाञ्जलि, (न्यायविजय )
હું જિનેન્દ્ર ! તમે સર્વ દોષ રહિત હાવાથી સર્વજ્ઞ છેા, સમગ્ર પ્રકારે માનનેા નાશ કરેલા હેાવાથી તમે નિર્દોષ છે, તથા અનેકાંત વાદવાળા તમારા મતમાં કાંઈ પણ ખાધ આવતા નથી; તેથી સત્ય વચનવાળા છે. માટે જ હે ભગવાન્ ! તમને આજના વંદના કરે છે. ૩૦.
Page #76
--------------------------------------------------------------------------
________________
1
કપ
,
- -
आत्मनिन्दा-गर्भित जिन-स्तुति (११)
આત્મનિન્દા — વિજયશીલચંદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ)
क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी । મોહાદ શહેવાથું વારિતા વિવાર ?
વીતરાગાસ્તોત્ર V૦ ૨૬, ૦ ૪. હે પ્રભુ! હું કોઈવાર સંસારના સુખમાં આસક્ત થયા છું, તો કઈવાર તેનાથી મુક્ત (નિર્લોભી થયે છું. કોઈવાર ક્રોધ પામે છું, તો કઈવાર ક્ષમાવાળે થયે છું. આવી રીતે મોહાદિકે મને વાંદરા જેવી ચાલતા કરાવી છે–વાંદરાની જેમ નચાવ્યું છે. ૧.
જ્ઞાતા તાત! મે કરવો ના પારકા नान्यो मत्तः कृपापात्रमेधि यत्कृत्यकर्मठः ॥२॥
વીતરાગાસ્તોત્ર ૪૦ ૨૬, ૦ ૮.
હે પિતા ! આપજ એક જ્ઞાતા છે, આથી બીજે કઈ કૃપાલુ નથી, અને મારા વિના બીજો કોઈ કૃપાનું પાત્ર (સ્થાન) પણ નથી. તેથી આપજ કરવા લાયક કાર્યમાં તત્પર થાઓ. ' | (જે કરવાનું હોય તે કરે.) ૨.
Page #77
--------------------------------------------------------------------------
________________
( પર ) સુભાષિત-પદ્ય-રત્નાકર
मदृशौ त्क्न्मुखासक्ते, हर्षबाष्पजलोर्मिभिः। अप्रेक्ष्यप्रेक्षणोद्भूतं क्षणात् क्षालयतां मलम् ॥३॥
વતના સ્તોત્ર પ્ર. ૨૦, ૦ ૨. હે પ્રભુ! પૂર્વે નહિ જોવા લાયક (પરસ્ત્રી, કુદેવ વિગેરે) જેવાથી ઉત્પન્ન થયેલા પાપ રૂપ મળને અત્યારે આપના મુખમાં આસક્ત થયેલાં મારાં નેત્રો હર્ષાશ્રુના જલતરંગવડે ક્ષણવારમાં ધાઈ નાંખે. ૩.
मम त्वदर्शनोद्भूताश्चिरं रोमाञ्चकण्टकाः । नुदन्तां चिरकालोत्थामसद्दर्शनवासनाम् ॥४॥
વીતરારતોત્ર પ્ર૨૦, ઋો. ક. હે વીતરાગ ! મને આપના દર્શનથી ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંટકે ચિરકાળથી એટલે અનાદિકાળના ભવભ્રમણથી ઉત્પન્ન થયેલી કુશાસનની દુર્વાસનાને દૂર કરો. (કાંટાવડે પીડા પામવાથી બહાર નીકળી જાઓ.) ૪. दत्तं न दानं परिशीलितं च,
न शालि शीलं न तपोऽभितप्तम् । शुभो न भावोऽप्यभवद् भवेऽस्मिन् , વિમો ! મયા ગ્રાન્તમ ! મુંધવ / ૧ /
રત્નારj૦, ઋો. ૪. હે પ્રભુ! આ ભવમાં મેંદાન આપ્યું નથી, મનહર શીલ પાળ્યું નથી, ઉત્કૃષ્ટ તપ કર્યો નથી, અને શુભ ભાવ પણ ભાવ્યા નથી. માત્ર વૃથા જ આ જગતમાં હું ભમ્ય છું. પ.
Page #78
--------------------------------------------------------------------------
________________
सामनि-81-मित-नि-तुति. (43) दग्धोऽग्निना क्रोधमयेन दष्टो
दुष्टेन लोभाख्यमहोरगेण । ग्रस्तोऽभिमानाजगरेण मायाजालेन बद्धोऽस्मि कथं भजे त्वाम् १ ॥६॥
रत्नाकरपं०, श्लो० ५. હે પ્રભુ ! ક્રોધમય અગ્નિવડે હું બળી ગયેલ છું, લોભ નામના દુષ્ટ મેટા સર્પ વડે ડસા છું, અભિમાનરૂપી અજગરવડે હું ગળા છું, અને માયારૂપી જાળવડે હું બંધાય છું. તેથી તમને શી રીતે ભજું ? ૬. वैराग्यरङ्गः परवञ्चनाय,
धर्मोपदेशो जनरञ्जनाय । वादाय विद्याऽध्ययनं च मेऽभूत् , कियद् ब्रुवे हास्यकरं स्वमीश! ॥७॥
रत्नाकरपं०, श्लो० ९. હે સ્વામી ! મારો વૈરાગ્યનો રંગ પરને છેતરવા માટે થયે, ધર્મને ઉપદેશ લેકેને રંજન કરવા માટે થયે, તથા મારો વિદ્યાભ્યાસ વાદ-વિવાદને માટે થયે. આ રીતે હાંસીને પાત્ર મારી ચેષ્ટા હું આપને કેટલી કહું ? ૭. परापवादेन मुखं सदोषं
नेत्रं परस्त्रीजनवीक्षणेन ।
Page #79
--------------------------------------------------------------------------
________________
( ५४ ) सुभाषित-५-२त्ना४२.. चेतः परापायविचिन्तनेन, कृतं भविष्यामि कथं विभोऽहम् ? ॥८॥
रत्नाकरपं०, श्लो० १०. મેં મારૂં મુખ પરના અપવાદ બોલવાવડે દોષવાળું કર્યું છે, પરસ્ત્રીને વાવડે નેત્રને દૂષિત કર્યા છે, અને બીજાનું અશુભ ચિંતવવાવડે ચિત્તને દૂષિત કર્યું છે. તો હે પ્રભુ! હું કેવી રીતે કૃતાર્થ થઈશ ? ૮. आयुगलत्याशु न पापबुद्धि
र्गतं वयो नो विषयाभिलाषः । यत्नश्च भैषज्यविधौ न धर्मे, __ स्वामिन् ! महामोहविडम्बना मे ॥९॥
रत्नाकरपं०, श्लो० १६. મારું આયુષ્ય શીધ્રપણે ગળી જાય છે-ક્ષીણ થાય છે. પણ પાપબુદ્ધિ ક્ષીણ થતી નથી, મારૂં વય (ઉમર) જતું રહ્યું છે, પણ વિષયને અભિલાષ ગયે નથી, ઔષધ કરવામાં મેં યત્ન કર્યો છે, પણ ધર્મને વિષે યત્ન કર્યો નથી. હે સ્વામી ! આ સર્વ મને મહા મેહની વિડંબના છે. ૯. न देवपूजा न च पात्रपूजा,
न श्राद्धधर्मश्च न साधुधर्मः। लब्ध्वापि मानुष्यमिदं समस्तं - कृतं मयाऽरण्यविलापतुल्यम् ॥१०॥
. रत्नाकरपं०, श्लो० १८.
Page #80
--------------------------------------------------------------------------
________________
આત્મનિન્દા-ગજિત-જિનસ્તુતિ. (૫૫). હે સ્વામી ! આ ઉત્તમ મનુષ્યપણું પ્રાપ્ત થયા છતાં મેં દેવપૂજા કરી નથી, પાત્રને દાન દેવારૂપ પાત્ર–પૂજા પણ કરી નથી, શ્રાવકને ધર્મ પાળે નથી, તથા સાધુધર્મ પણ પાળે નથી. પરંતુ આ ભવમાં જે જે કાર્ય કર્યા છે તે સર્વ મેં અરણ્યમાં વિલાપ કરવા જેવું કર્યું છે સર્વ નિફળ કર્યું છે. ૧૦. सद्भोगलीला न च रोगकीला,
धनागमो नो निधनागमश्च । दारा न कारा नरकस्य चित्ते, व्यचिन्ति नित्यं मयकाऽधमेन ॥११॥
નારí૦, ૦ ૨૦. હે પ્રભુ ! અધમ એવા મેં નિરંતર ચિત્તને વિષે ઉત્તમ ભેગની કીડાનું ચિંતવન કર્યું છે, પણ રેગની જવાળા પ્રાપ્ત થશે તેને વિચાર કર્યો નથી, ધનની પ્રાપ્તિનો વિચાર કર્યો છે, પણ મરણની પ્રાપ્તિ થવાની છે તેનો વિચાર કર્યો નથી, તથા સ્ત્રી મેળવવાને વિચાર કર્યો છે, પણ નરકનું કેદખાનું મળવાનું છે તેને વિચાર કર્યો નથી. ૧૧.
तव प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्म्यस्मि किङ्करः । ओमिति प्रतिपद्यस्व, नाथ! नातः परं बुवे ॥१२॥
वीतरागस्तोत्र प्र० २०, श्लो० ८. હે નાથ ! હું તમારો દાસ છું, ભૂત્ય છું, સેવક છું અને કિંકર છું. તે તમે “બહુ સારૂં” એમ કહીને અંગીકાર કરે, એ સિવાય બીજું કાંઈ હું કહેતા નથી. ૧૨.
Page #81
--------------------------------------------------------------------------
________________
(५६) सुभाषित-५३-२त्ना३२.
लीलादलितनिःशेषकर्मजाल ! कृपापर ! । मुक्तिमर्थयते नाथ !, येनाद्यापि न दीयते ॥ १३ ॥
परमात्मपं०, ( यशोविजय ) કીડા માત્રથી જ નષ્ટ કરી છે કમ રૂપી જાલ જેણે એવા દયાળુ હે નાથ ! હજુ સુધી આપ મુક્તિ દેતા નથી, તેથી भुस्तिनी यायना ४३ छु. १3.
अपारघोरसंसारनिमग्नजनतारक । किमेष घोरसंसारे, नाथ ! ते विस्मृतो जनः ॥ १४ ॥
परमात्मपं०, ( यशोविजय ) - પાર વિનાના ભયંકર સંસારમાં ડુબેલાં મનુષ્યને તારનાર હે પ્રભુ ! આ ભયંકર સંસારમાં આ તારો જ માણસ કેમ भूसी वाये छ ! १४.
सद्भावप्रतिपन्नस्य, तारणे लोकबान्धव ! त्वयाऽस्य भुवनानन्द !, येनाद्यापि विलम्ब्यते ॥१५॥
परमात्मपं०, ( यशोविजय ) સારા વિચારોને પ્રાપ્ત કરનાર મનુષ્યને તારવામાં લેકના એક બંધુ અને ત્રણ ભુવનના પ્રાણીઓને આનંદ આપનાર એવા હે પ્રભુ! આપના વડે હજુ આ માનવીને તારવામાં વિલંબ કેમ थाय छ ? १५.
न भास्करादृते नाथ !, कमलाकरबोधनम् । यथा तथा जगन्नेत्र !, त्वदृते नास्ति निर्वृतिः ॥ १६ ॥
परमात्मपं०, ( यशोविजय )
Page #82
--------------------------------------------------------------------------
________________
આત્મનિન્દા–ગર્ભિત-જિન-સ્તુતિ.
( ૧૭ )
હે નાથ ! જેમ સૂર્યના વિના કમલનું વન વિકસિત થતુ નથી; તેમ જગતને એક નેત્ર સમાન હે પ્રભુ! આપના વિના મેાક્ષની પ્રાપ્તિ નથી. ૧૬.
अनन्तवीर्यसम्भार !, जगदालम्बदायक ! | વિદ્દેિ નિમય નાથ !, મામુત્તાય મવાટવીમ્ ॥ ૨૭ || પરમાત્મવં॰, ( યશોવિનય )
અનન્ત શક્તિને ધારણ કરનાર અને જગતને આધાર આપનાર હે નાથ ! ભવરૂપી જંગલમાંથી બહાર કાઢીને મને ભય વિનાના કર. ૧૭
कल्पद्रोरपि कल्पद्रुर्महतोऽपि मणेर्मणिः ।
देवानामपि पूज्योऽसि, कियत् ते मम पूरणम् १ ॥ १८ ॥ ટ્વીનાનદા૦, ( ન્યાયવિનય ) જો૦ ૪.
તુ કલ્પવૃક્ષને પણ કલ્પવૃક્ષ છે, મહાન્ મણના પણ મિણ છે, તુ દેવાને પણ પૂજય છે, તેા મારા જેવાનુ પૂરણ કરવું -મારી મુક્તિની ઈચ્છાની પૂત્તિ કરવી-એમાં તે તમને શુ ( શ્રમ પડવાને છે. ) ? ૧૮.
स्वयं जानासि हे देव !, कीदृशोऽस्मि दयास्पदम् १ | ચારના ધ્યાતિ, નાથ ! નાયામિ તે ચામ્ ॥ ૨૧ II दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय ) श्लो० ५.
હે દેવ ! તું સ્વયં જાણે છે કે, હું કેવા ચાપાત્ર છું, અને તું તા યાનેા મહાસાગર છે. હે નાથ ! તારી દયા યાચું છુ. ૧૯
Page #83
--------------------------------------------------------------------------
________________
सुभाषित-पद्य-२त्नाङ२.
दौर्बल्येऽपि खरः क्रोधो नैर्गुण्येऽप्यभिमानिता । वैयर्थ्येऽपि महामाया, लोभो दौस्थ्येऽपि मे महान् ॥२०॥ दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय ) लो० ८.
( १८ )
હે પ્રભુ! દુખ લતા છતાં ઉગ્ર ક્રોધ, નિર્ગુણુતા છતાં પ્રબળ અભિમાન, અકર્મણ્યતા યા અર્થહીન સ્થિતિ છતાં મહામાયા અને દારિદ્રય છતાં મહાન્ લેાભ મારામાં ભરેલા છે. ૨૦.
शास्त्राणां पठनं ज्ञानं बोधनं सुकरं किल ।
दुष्करं तु परं नाथ !, जीवने स्वे प्रवेशनम् ॥ २१ ॥ दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय ) लो० १४.
શાસ્ત્રો ભણવાં, જાણવાં અને બીજાને સમજાવવાં હેલાં છે, પણ હે નાથ ! પેાતાના જીવનમાં ઉતારવાંઢાહ્યલાં થઈ पडयां छे. २१.
यादृशस्तादृशो वाऽपि, देव ! दासोऽस्मि तावकः । दासोद्धरणशैथिल्यं स्वामिनो न हि शोभते ॥ २२ ॥ दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय) श्लो० १८.
દેવ ! જેવા—તેવા પણ હું તારા દાસ છું; દાસનેા ઉદ્ધાર કરવામાં શિથિલ થવુ એ સ્વામીને ન શોભે. ૨૨.
मत्तोऽप्यधिकपाप्मानो दृश्यन्ते सुखशालिनः । निष्ठुरव्यवहारेण, विधिर्मय्येव वर्तते
॥ २३ ॥
दीनाक्रन्दनद्वा०, ( न्यायविजय ) श्लो० २१.
મારાથી પણ વધુ પાપ કરનારા દુનિયામાં સુખી દેખાય છે. " विधाता મારા પર જ કેમ નિષ્ઠુર વ્યવહાર ચલાવે છે ? ૨૩.
""
......................................
Page #84
--------------------------------------------------------------------------
________________
सामान्य - जिन - स्तुति (१२)
मनहे प्रशंसाः
किं कर्पूरमयं सुधारसमयं किं चन्द्ररोचिर्मयं १
किं लावण्यमयं महामणिमयं कारुण्यकेलिमयम् १ | विश्वानन्दमयं महोदयमयं शोभामयं चिन्मयं, शुक्कुध्यानमयं वपुर्जिन पतेर्भूयाद् भवालम्बनम् ॥ १ ॥ अभयदेवसूरि.
આ જિનેશ્વરનુ શરીર શુ કપૂરમય છે ? શું અમૃતરસમય છે ? શું ચદ્રની કાંતિમય છે ? શું લાવણ્યમય છે? શુ મહા મણિમય છે ? આવા પ્રકારનુ તે શરીર કરુણાને ક્રીડા કરવાનું ध२३५, विश्वने आनंद आपनाई, भोटा उध्यवाणु, शोलाभय, ચૈતન્યમય અને શુક્લધ્યાનમય શ્રી જિનેન્દ્રનું શરીર પ્રાણીઓને ભવરૂપને વિશે આલંબનરૂપ થાએ. ૧.
निस्तुतिः
प्रशमरसनिमनं दृष्टियुग्मं प्रसन्नं
वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यः ।
करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं
तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ २ ॥
उपदेशसप्तति.
Page #85
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય રત્નાકર.
હું જિનેન્દ્ર ! તમારી એ દૃષ્ટિ-નેત્ર શાંતરસમાં નિમગ્ન છે, તમારૂં મુખ કમળ પ્રસન્ન છે, તમારા ઉત્સંગ ( ખેાળા ) સ્ત્રીના સગથી રહિત છે, તથા તમારા બન્ને હાથ શસ્ત્રના સબધથી રહિત છે, તેથી જગતમાં તમે એક જ વીતરાગ-રાગદ્વેષ રહિત દેવ છે. ૨.
द्विजराजमुखो गजराजगतिररुणोष्ठपुटः सितदन्तततिः । शिति केशभरोऽम्बुजमञ्जुकरः, सुरभिश्वसितः प्रभयोल्लसितः
मतिमान् श्रुतवान् प्रथितावधियुक्, पृथुपूर्वभवस्मरणो गतरुग् । માંત-હાન્તિ-વૃત્તિપ્રકૃત્તિવનુÎ
जगतोऽप्यधिको जगतीतिलकः ॥ ४ ॥
( ૦′ )
| ૨ ||
પસૂત્ર-સુવોધિા.
જિનેશ્વરનું મુખ ચંદ્ર જેવું છે, તેની ગતિ હાથી જેવી છે, તેના આઇ રાતા છે, તેના દાંતની શ્રેણિ શ્વેત છે, તેના કેશના સમૂહ શ્યામ છે, તેના હાથ કમળ જેવા કામળ છે, તેને શ્વાસ સુગંધિ છે, તેનુ શરીર કાંતિવડે દૈદીપ્યમાન છે. તે મતિજ્ઞા નવાળા છે, શ્રુતજ્ઞાનવાળા છે, તેમને વિસ્તારવાળું અવધિજ્ઞાન છે, તેને ઘણા પૂર્વ ભવાનું સ્મરણ છે, તે રાગ રહિત છે, તે બુદ્ધિ, કાંતિ, શ્રૃતિ–ધીરજ વિગેરે પેાતાના ગુણેાવડે જગતથી પણ અધિક છે, તથા જગતમાં તિલક સમાન છે. ૩–૪.
Page #86
--------------------------------------------------------------------------
________________
સામાન્ય-જિન-સ્તુતિ.
न केवलं रागमुक्तं वीतराग ! मनस्तव । વઘુ સ્થિત રત્તમપિ, ક્ષીરધારાસહોમ્
( ૧૧ )
પ્ ॥
વીતરાવસ્તોત્ર, ૬૦ ૨,
જો ૧.
૭
હું વીતરાગ ! કેવળ આપનું મન રાગ રહિત થએલુ છે એમ નથી, પરંતુ આપના શરીરમાં રહેલુ રક્ત ( રુધિર ) દૂધની ધારા જેવુ ધેાળુ' છે, એટલે આપના રુધિરમાંથી પણુ સ્વાભાવિક રાગ–રગ-રતાશ જતી રહી છે. પ.
प्रसन्नमास्यं मध्यस्थे, दृशौ लोकम्पृणं वचः । इति प्रीतिपदे बाढं मूढास्त्वय्यप्युदासते ॥ ૬ ॥ વીતરાગસ્તોત્ર ૬૦ ૬, જો ૧૬.
હે પ્રભુ ! આપનું મુખ પ્રસન્ન છે, અને નેત્રા મધ્યસ્થ ( વિકારરહિત ) છે, અને આપનું વચન લેાકેાને પ્રીતિકારક છે. છતાં પણ મૂઢ લેાકેા આપના તરફ ઉદાસીન રહે છે. ૬. क्षोणीं क्षान्त्या क्षिपन्तः क्षणिकरतिकरस्त्री कटाक्षाऽक्षताक्षा मोक्षक्षेत्राभिकाङ्क्षाः क्षपितशुभशताक्षेमविक्षेपक्षाः । अक्षोभाः क्षीणरुक्षाक्षरपटुरचना जन्तवो मङ्क्ष्वलक्ष्मीं साक्षाद् वीक्ष्य क्षिपन्ति क्षपयतु स जिनः क्षय्यपक्षं यदङ्घ्री ॥ ७ નિનશ, પરિચ્છે ?, ( નવુગુજ્જુ ) જો ૧.
જેએ ક્ષમા ગુણુવડે ક્ષેાણી ક્ષમા ( પૃથ્વી ) ના તિરસ્કાર કરનારા છે, ક્ષણવાર સુખ કરનારા સ્ત્રીએના કટાક્ષેાવડે જેની ઇંદ્રિયા હણાયી–જીતાયી નથી, જેએ મેક્ષક્ષેત્રની ઈચ્છા રાખે
Page #87
--------------------------------------------------------------------------
________________
(૬૨)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
છે, જેઓ સેંકડે શુભને નાશ કરનાર અક્ષેમ (અકલ્યાણ ) ને નાશ કરવામાં નિપુણ છે, જેઓ કેઈથી લેભ પામતા નથી, જેઓ લુખા કઠેર શબ્દને નાશ કરી મધુર વચનને બોલનારા છે, તેવા મુનિઓ જે ભગવાનના ચરણ કમળને સાક્ષાત્ જોઈને શીધ્રપણે અલક્ષ્મીને નાશ કરે છે, તે જિનેંદ્ર ક્ષશ્યપક્ષ (શત્રુપક્ષ) ને ખપા-નાશ કરે. ૭. જિનવાણી પ્રશંસા – त्रैलोक्यं युगपत्कराम्बुजलुठन् मुक्ताबदालोकते,
जन्तूनां निजया गिरा परिणमद् यः सूक्तमाभाषते । स श्रीमान् भगवान् वचित्रविधिभिर्देवासुरैरर्चितो वीतत्रासविलासहासरभसः पायाजिनानां पतिः॥८॥
वैराग्यशतक ( पद्मानन्दकवि ) श्लो० १. જે આ ત્રણ લોકને હસ્તકમળમાં રહેલા મુક્તાફળ (મોતી) ની જેમ એકી વખતે જોઈ રહ્યા છે, જે સર્વ પ્રાણુઓને પોતે પોતાની ભાષાવડે પરિણામ પામે તેવો સદુપદેશ આપે છે, જેને સર્વ દેવ અને અસુરોએ વિવિધ પ્રકારની વિધિવડે પૂજેલા છે, અને જેનામાં ભય, વિલાસ, હાસ્ય અને રસ–વેગ નાશ પામ્યા છે, તે જ્ઞાનાદિક લફર્મવાળા ભગવાન જિનેશ્વર સર્વનું રક્ષણ કરે. ૮. अवन्तु भवतो भवात् कलुषवासकादर्पकाः,
सुखातिशयसम्पदा भुवनभासकादर्पकाः । विलीनमलकेवलातुलविकासभारा जिना
मुदं विदधतः सदा सुवचसा सभाराजिना।। ९ ॥ પર્વાતિ, g. ૧૦, છોરૂ૦ (બ) સ )
Page #88
--------------------------------------------------------------------------
________________
સામાન્ય-જિન-સ્તુતિ.
.
(૬૩)
અત્યંત સુખસંપત્તિને આપનારા, જગતને પ્રકાશ કરનારા, ગર્વને નહીં કરનારા, મળ રહિત-નિર્મળ કેવળજ્ઞાનના અતુલઘણું વિકાસને ધારણ કરનારા તથા નિરંતર સભાને રંજન કરનારા સારા-મિષ્ટ વચનવડે સર્વને હર્ષ પમાડનારા જિનેશ્વર પાપના નિવાસ સ્થાનરૂપ સંસારથી તમારું રક્ષણ કરે. ૯.
सुनिश्चितं नः परतन्त्रयुक्तिषु,
स्फुरन्ति याः काश्चन सूक्तसम्पदः । तवैव ताः पूर्वमहार्णवोत्थिता - નઝા વિન! વાgિs | ૨૦ |
स्तुतिद्वात्रिंशिका, (सिद्धसेनदिवाकर) હે જિનેશ્વર ! અમારા મનમાં નિશ્ચય જ છે કે અન્ય મતના શાસ્ત્રોની યુક્તિને વિષે જે કોઈ સારા વચન જોવામાં આવે છે, તે તમારા જ ચૌદ પૂર્વરૂપ સમુદ્રમાંથી ઉછળેલા જગતમાં પ્રમાણભૂત વચનરૂપી બિંદુઓ જ છે. ૧૦.
पान्तु वो देशनाकाले, जैनेन्द्रदशनांशवः । भवकूपपतजन्तुजातोद्धरणरजवः ॥११॥
સિદ્ધહેમ ૨–૨-૨૮, દેશનાને સમયે જિનેશ્વરના દાંતના કિરણો સંસારરૂપી ફૂપમાં પડતા જંતુઓના સમૂહનો ઉદ્ધાર કરવામાં દોરડા સમાન છે, તે તમારું રક્ષણ કરો. ૧૧.
Page #89
--------------------------------------------------------------------------
________________
( ६४ )
सुभाषित - पद्य - २त्नाउ२.
जितसंमोह ! सर्वज्ञ !, यथाऽवस्थितदेशक ! |
पार्श्व ०
. त्रैलोक्यमहित ! स्वामिन् !, वीतराग ! नमोऽस्तु ते ॥ १२ ॥ १० च०; (गद्य) पृ० १४७ (प्र० स० ) મેહને જીતનારા, સર્વજ્ઞ, યથા તત્ત્વને ઉપદેશ કરનાર અને ત્રણ જગતને પૂજ્ય એવા હે વીતરાગ સ્વામી ! તમને नमस्डार थाओ।. १२.
જિનમૂર્તિ પ્રશસાઃ—
किं पीयूषमयी कृपारसमयी कर्पूरपारीमयी ?, किं वाऽऽनन्दमयी महोदयमयी सद्ध्यानलीलामयी ? तत्वज्ञानमयी सुदर्शनमयी निस्तन्द्रचन्द्रप्रभा,
सारस्फारमयी पुनातु सततं मूर्त्तिस्त्वदीया सताम् ॥ १३ ॥
હું જિનેશ્વર ભગવાન્ ! તમારી મૂર્તિ શુ અમૃતમય છે ? કે કૃપાના રસમય છે? કે કપૂરના સમૂહમય છે? કે આનંદમય છે ? કે મહા ઉદયમય છે! કે શુભ ધ્યાનની લીલામય છે ? કે તત્ત્વજ્ઞાનમય છે? કે જીભ દર્શનમય છે ? કે પરિપૂર્ણ ચંદ્રની કાંતિરૂપ છે ? કે દેદીપ્યમાન સારમય છે ? આવી તમારી અપૂર્વ મૂર્તિ નિર ંતર સત્પુરુષાને પવિત્ર કરેા. ૧૩.
इष्टानिष्टवियोग योगहरणी कल्याणनिष्पादिनी,
चिन्ताशोक - कुयोग - रोगशमिनी मूर्त्तिर्जनानन्दिनी । नित्यं मानववाञ्छितार्थकरणाद् मन्दारसंवादिनी,
कल्याणं विदधातु सुन्दरतरं सत्यं वचोवादिनी ॥ १४ ॥
Page #90
--------------------------------------------------------------------------
________________
સામાન્ય જિન-સ્તુતિ. ( ૬૫ ) હે જિનેશ્વર ભગવાન્ ! તમારી મૂર્તિ ઈષ્ટના વિયેગને અને અનિષ્ટના સંગને હરનારી છે, કલ્યાણને ઉત્પન્ન કરનારી છે, ચિંતા, શેક, કુગ અને રોગને શમાવનારી છે, લોકોને આનંદ આપનારી છે, નિરંતર મનુષ્યના ઈચ્છિત કાર્યને કરનારી હોવાથી કલ્પવૃક્ષના જેવી છે, તથા અત્યંત મનોહર અને સત્ય વચનને કહેનારી છે. આવી તમારી મૂર્તિ ભવ્ય પ્રાણીઓના કલ્યાણને
કરે. ૧૪.
ऐन्द्रश्रेणिनता प्रतापभवनं भव्याङ्गिनेत्रामृतं
सिद्धान्तोपनिषद्विचारचतुरैः प्रीत्या प्रमाणीकृता। मूर्तिः स्फूर्तिमती सदा विजयते जैनेश्वरी विस्फुरन्मोहोन्मादधनप्रमादमदिरामत्तैरनालोकिता ॥१५॥
ઇન્દ્રોની શ્રેણિવડે નમન કરાએલી, પ્રતાપના ગૃહરૂપ, ભવ્ય પુરુષોના નેત્રોને માટે અમૃત સમાન, સિદ્ધાન્તના ઉપનિષદુ-રહસ્યનો વિચાર કરવામાં ચતુર મનુષ્ય વડે પ્રેમપૂર્વક પ્રમાણભૂત કરાએલી અને કુરાયમાન એવી જિનેશ્વર પ્રભુની મૂર્તિ– મેહના ઉન્માદ–આવેગથી અત્યંત પ્રમાદરૂપી મદિરાવડે મસ્ત થયેલા મનુષ્યોથી નહિ લેવાયેલી–હમેશાં વિજય પામે છે. ૧૫. नेत्रानन्दकरी भवोदधितरी श्रेयस्तरोमञ्जरी, __ श्रीमद्धर्ममहानरेन्द्रनगरी व्यापल्लताधूमरी । हर्षोत्कर्षशुभप्रभावलहरी रागद्विषां जित्वरी, મૂત્તિઃ શાનિનgય માત થયરરીદ્ધિનામ્ Iઠ્ઠા
૧૦ તરંટ, ૧૨૬. (ચં. વિ. શું.)
Page #91
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય-રત્નાકર.
શ્રી જિનેશ્વરની મૂર્તિ નેત્રને આનંદ કરનારી છે, સંસાર સમુદ્રને તારવામાં વહાણ સમાન છે, કલ્યાણરૂપી વૃક્ષની મંજરી છે, શ્રીમાન ધર્મરૂપી મહારાજાની નગરી સમાન છે, આપત્તિરૂપી લતાને બાળી નાંખવામાં ધૂમસ જેવી છે, હર્ષના ઉત્કર્ષ સહિત શુભ પ્રભાવની લહેર સમાન છે, તથા રાગ-દ્વેષને જીતનારી છે, આવી જિનેશ્વરની મૂર્તિ પ્રાણુઓને કલ્યાણ કરનારી થાઓ. ૧૬. पाताले यानि बिम्बानि, यानि बिम्बानि भूतले । स्वर्गे च यानि बिम्बानि, तानि वन्दे निरन्तरम् ॥ १७ ॥
પાતાલમાં જેટલાં બિઓ-પ્રતિમાઓ છે, મર્ય–મનુષ્ય લોકમાં જેટલાં બિઓ છે અને સ્વર્ગમાં જેટલાં બિઓ છે, તે સર્વને હું હમેશાં વાંદુ છું. ૧૭. જિનગુણ પ્રશંસા – त्वामामनन्ति मुनयः परमं पुमांस
मादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र! पन्थाः॥१८॥
- મમરસતોત્ર, ઋો, ૨૩. હે મુનીંદ્ર-જિનેશ્વર ! મુનિઓ તમને પરમ પુરુષરૂપ માને છે કે જે સૂર્યસમાન વર્ણવાળા, નિર્મળ અને અજ્ઞાન થકી દૂર છે. વળી તમને જ સારી રીતે જાણીને મુનિઓ મૃત્યુને જીતે છે, આ સિવાય બીજે મોક્ષને શુભ માર્ગ નથી–આ એક જ માગ છે. ૧૮.
Page #92
--------------------------------------------------------------------------
________________
સામાન્ય-જિન-સ્તુતિ.
( ૬૭ ).
त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यं
ब्रह्माणमीश्वरमनन्तमनङ्गकेतुम् । योगीश्वरं विदितयोगमनेकमेकं ज्ञानस्वरूपममलं प्रवदन्ति सन्तः ॥१९ ।।
મ સ્તોત્ર, છો, ૨૪. હે જિનેશ્વર! તમે અવ્યય-નાશ રહિત છે, વિભુ જ્ઞાન વડે વ્યાપક છે, ચિતવનમાં ન આવે તેવા છે, અસંખ્ય છે, પ્રથમ-ધર્મની આદિને કરનારા છે, બ્રહ્મારૂપ છે, ઈશ્વર છે, અનંત છે, કામદેવનો નાશ કરવામાં કેતુ સમાન છે, ગીઓના ઈશ્વર છો, વેગને જાણનારા છો, વ્યતિથી અનેક છે, સિદ્ધ સ્વરૂપથી એક છે, જ્ઞાનરૂપ છે, અને કર્મ મળ રહિત છો–એમ પુરુષો કહે છે. ૧૯. बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात्
त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धाताऽसि धीर ! शिवमार्गविधेर्विधानाद् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥२०॥
મામસ્તોત્ર, ઋો૨૧. દેએ પૂજેલી બુદ્ધિનો તમને બોધ હોવાથી તમે જ બુદ્ધ છે, તમે ત્રણ જગતના પ્રાણુઓને સુખ કરનાર હોવાથી શંકર પણ તમે જ છો, હે ધીર ! મેક્ષ માર્ગના વિધિને બતાવનાર હોવાથી તમે જ ધાતા-બ્રહ્યા છે, અને હે ભગવાન્ ! તમે જ પુરુષોત્તમ છે તે તો પ્રગટ જ છે. ૨૦.
Page #93
--------------------------------------------------------------------------
________________
(६८ )
सुभाषित-५-२त्ना३२.
तुभ्यं नमस्त्रिभुवनातिहराय नाथ !,
तुभ्यं नमः क्षितितलामलभूषणाय । तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय, तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ॥२१॥
__ भक्तामरस्तोत्र, श्लो० २६. હે નાથ ! ત્રણ ભુવનના પ્રાણીઓની પીડાને હરનારા તમોને નમસ્કાર થાઓ, પૃથ્વીતળને વિષે નિર્મળ ભૂષણરૂપ તમને નમસ્કાર થાઓ, ત્રણ જગતના પરમેશ્વર એવા તમને નમસ્કાર થાઓ, અને હે જિનેશ્વર ! સંસારરૂપી સમુદ્રને શેષણ કરનારા તમને નમસ્કાર થાઓ. ૨૧. यस्मिन् हरप्रभृतयोऽपि हतप्रभावाः,
सोऽपि त्वया रतिपतिः क्षपितः क्षणेन । विध्यापिता हुतभुजः पयसाऽथ येन, पीतं न किं तदपि दुर्धरवाडवेन ॥२२॥
___ कल्याणमंदिरस्तोत्र, श्लो० ११. હરિ, હર, બ્રહ્મા વગેરે સર્વ દેવોને જે કામદેવે પ્રભાવ રહિત કર્યો છે, તેજ કામદેવને હે જિનેશ્વર પ્રભુ! તમે એક ક્ષણવારમાં ક્ષય પમાડ છે, જેમકે જે જળ સર્વ અગ્નિઓને બુઝવી દે છે તે જ જળનું દુઃસહ વડવાનળ ક્ષણવારમાં શેષણ नथी यु ? २२. त्वां योगिनो जिन ! सदा परमात्मरूप
मन्वेषयन्ति हृदयाम्बुजकोशदेशे ।
Page #94
--------------------------------------------------------------------------
________________
સામાન્ય-જિન-સ્તુતિ.
( ૬ )
पूतस्य निर्मलरुचेर्यदि वा किमन्यदक्षस्य सम्भवि पदं ननु कर्णिकायाः ? ॥२२॥
कल्याणमंदिरस्तोत्र, श्लो० १४. હે જિનેશ્વર ! ગીજને સિદ્ધ સ્વરૂપી તમને નિરંતર પિતાના હદય કમળની કણિકાને વિષે શોધે છે, અને તે ગ્ય જ છે , કેમકે–પવિત્ર અને નિર્મળ કાંતિવાળા કમળના બીજનું સ્થાન નિશ્ચયે કરીને કણિકાથી બીજું શું હોઈ શકે ! ૨૩. रागद्वेषकषायमोहमथनो निर्दग्धकर्मेन्धनो
लोकालोकविकासकेवलगुणो मुक्तायुधो निर्भयः । शापानुग्रहवर्जितो गदतृषाक्षुत्कामनिद्राजरा
क्रीडाहासविलासशोकरहितो देवाधिदेवो जिनः॥२४॥
જેણે રાગ, દ્વેષ, કષાય અને મેહનું મથન કર્યું છે, જેણે કર્મરૂપી ઇંધણાં બાળી નાખ્યાં છે, જેને કાલકને પ્રકાશ કરનાર કેવળજ્ઞાન રૂપી ગુણ છે, જેણે શસ્ત્રનો ત્યાગ કર્યો છે, જે ભય રહિત છે, જે કોઈના પર શાપ કે અનુગ્રહ કરતા નથી, તથા જે રોગ, તૃષા, ક્ષુધા, કામ, નિદ્રા, જરા-વૃદ્ધાવસ્થા, ક્રીડા, હાસ્ય, વિલાસ અને શેકથી રહિત છે, તે જિનેશ્વર દેવાધિદેવ છે. ૨૪. अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्च सिद्धिस्थिता - आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः। श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥२५॥
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૭૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
અરિહંત ભગવાન ઈન્દ્રથી પૂજાએલા છે, સિદ્ધ ભગવાને મેક્ષમાં રહેલા છે, પૂજ્ય આચાર્ય મહારાજે જેનશાસનની ઉન્નતિ કરવામાં લાગેલા છે, ઉપાધ્યાય મહારાજે સિદ્ધાન્તને ભણાવનારા છે; અને મુનિવરે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રણ રત્નનું આરાધન કરનારા છે–એવા ગુણવાળા આ પાંચે પરમેષ્ઠિઓ હમેશાં તમારું કલ્યાણ કરો. ૨૫. देवोऽनेकभवार्जितोर्जितमहापापप्रदीपानलो
देवः सिद्धिवधूविशालहृदयालङ्कारहारोपमः । देवोऽष्टादशदोषसिन्धुरघटानिर्भेदपश्चाननो भव्यानां विदधातु वाञ्छितफलं श्रीवीतरागो जिनः।।२६॥
पंचप्रतिक्रमण, सकलार्हत्स्तोत्र, श्लो० ३२.
- અનેક ભવમાં ઉપાર્જિત કરેલાં બળવાન અને મેટાં પાપને બાળી નાંખવામાં દીવાના અગ્નિ સમાન, સિદ્ધિરૂપી સ્ત્રીના વિશાળ હૃદયને શોભાવનાર હારનાં સમાન, અને અઢાર દોષ રૂપી હાથીઓના ગણ્યસ્થળને ભેદવામાં સિંહ સમાન એવા શ્રી વીતરાગ જિનેશ્વર પ્રભુ ભવ્ય મનુષ્યને ઇચ્છિત ફળ આપે ૨૬.
ख्यातोऽष्टापदपर्वतो गजपदः सम्मेतशैलाभिधः,
श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाचलोबुंदगिरिः श्रीचित्रकूटादयस्तत्र श्रीऋषभादयो जिनवराः कुर्वन्तु वो मङ्गलम् ॥२६॥
पंचप्रतिक्रमण, सकलार्हत्स्तोत्र, श्लो० ३३.
Page #96
--------------------------------------------------------------------------
________________
સામાન્ય-જિન-સ્તુતિ. (૭૧), પ્રસિદ્ધ અષ્ટાપદ પર્વત, ગજપદ (હાથીપગલાવાળો) પર્વત, સમેતશિખર નામનો પર્વત, માણેકાદિ રત્નોથી યુક્ત ગિરનાર પર્વત, પ્રસિદ્ધ મહિમાવાળે શત્રુંજય પર્વત, મંડપગિરિ, વૈભારગિરિ, કનકાચલ, અબુદગિરિ, શ્રીચિત્રકૂટ પર્વત વગેરે ઉપર રહેલા ચૈત્યમાં શ્રી કષભાદિ ચાવશે તીર્થંકર પ્રભુએ તમારૂં કલ્યાણ કરો. ૨૭.
उदधाविव सर्वसिन्धवः,
સમુલાય નાથ ! દષ્ટથ . न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥२८॥
તુતિદાશિવા, (સિદ્ધનવિવાર) હે નાથ ! જેમ સર્વ નદીઓ સમુદ્રમાં સમાય છે, તેમ સર્વ દષ્ટિએ (મતે ) તમારામાં જ સમાયેલી છે, તો પણ જેમ જૂદી જૂદી નદીઓમાં સમુદ્ર દેખાતો નથી, તેમ તે દષ્ટિએને વિષે તમે દેખાતા નથી. ૨૮. सरसशान्तिसुधारससागरं
शुचितरं गुणरत्नमहाऽऽकरम् । भविकपङ्कजबोधदिवाकरं
प्रतिदिनं प्रणमामि जिनेश्वरम् | ૨૦ || સરસ શાંતિરૂપી અમૃતરસના સાગર સમાન, અત્યંત પવિત્ર, ગુણરૂપી રનની મેટી ખાણ સમાન અને ભવ્ય પ્રાણીરૂપી કમળોને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન શ્રી જિનેશ્વરને હું હમેશાં નમું છું. ર૯.
Page #97
--------------------------------------------------------------------------
________________
( ७२ )
“सुभाषित-५-२ल्ला३२.
~
संसाररूपः सुबृहन्नुदन्वा
नलचि पीडानिवहं नुदन् वा । यदर्शनात् प्रापि जनेन नाका,
- स्तूयाजिनांस्तान् भुवने न ना कः ? ॥३०॥ चतुर्विंशतिका, पृ० ११५, श्लो० ६६, (आग० स०) જે જિનેશ્વરના દર્શન માત્રથી જ મનુષ્ય સંસારરૂપ ઘણા મોટા સમુદ્રને ઓળંગે છે, અથવા પીડાના સમૂહને નાશ કરનાર સ્વર્ગને પામે છે, તે જિનેશ્વરની આ જગતમાં કયા પુરુષ સ્તુતિ ન કરે ? અર્થાત સર્વ લેક સ્તુતિ કરે. ૩૦.
प्रतिजिनं क्रमवारिरुहाणि नः,
सुखचितानि हितानि नवानिशम् । दधति रान्तु पदानि नखप्रभा
सुखचितानि हि तानि नवानि शम् ॥ ३१ ॥ चतुर्विंशतिका, पृ० १३०, श्लो० ७८, ( आग० स० ) સુખે કરીને યુક્ત, હિતકારક, અને નખની કાંતિવડે સારી રીતે વ્યાસ એવા તે પગલાંને ધારણ કરતા દરેક જિનેશ્વરના ચરણની નીચે સ્થાપન કરેલા નવાં નવ કમળો અમને હમેશાં सुम मापौ. 3१.
दीनोद्धारधुरन्धरस्त्वदपरो नास्ते मदन्यः कृपा
पात्रं नात्र जने जिनेश्वर ! तथाऽप्येतां न याचे श्रियम् ।
Page #98
--------------------------------------------------------------------------
________________
સામાન્ય-જિન-સ્તુતિ.
( ૭૩ ) किन्त्वहनिदमेव केवलमहो सद्बोधिरत्नं शिवं श्रीरत्नाकरमङ्गलैकनिलय! श्रेयस्करं प्रार्थये ॥ ३२ ॥
' રત્નાવ પં, ઋો૨૧. હે જિનેશ્વર ! આ લેકમાં દીન પ્રાણીઓનો ઉદ્ધાર કરવામાં ધુરંધર તમારા સિવાય બીજું કઈ નથી, અને મારા જેવો બીજે કઈ કૃપાનું પાત્ર નથી, પણ આ લક્ષમીની હું યાચના કરતો નથી. પરંતુ જ્ઞાનાદિક લક્ષમીના સમુદ્ર અને મંગળના અદ્વિતીય સ્થાનરૂપ એવા હે અર્હમ્ ! માત્ર મેક્ષદાયક અને કલ્યાણકારક આ એક બોધિરત્નની જ હું પ્રાર્થના-વાચના કરું છું. ૩૨. जगत्रयाधार ! कृपावतार !,
दुर्वारसंसारविकारवैद्य । श्रीवीतराग ! त्वयि मुग्धभावाद्, વિજ્ઞ! કમો! વિજ્ઞાન વિશ્ચિત છે રૂરૂ છે
रत्नाकरपं०, श्लो० २. ત્રણ જગતના આધાર, કૃપાના જ અવતાર, દુ:ખે કરીને વારી શકાય તેવા સંસારના વિકારો નાશ કરવામાં વૈઘ સમાન, રાગ-દ્વેષ રહિત અને વિશેષ જ્ઞાનવાળા હે પ્રભુ! હું મુગ્ધપણથી આપને કાંઈક વિનંતિ કરું છું. ૩૩
नाहं रामो न मे वाञ्छा, भावेषु च न मे मनः। शान्तिमास्थातुमिच्छामि, चात्मन्येव जिनो यथा ॥३४॥
योगवाशिष्ट, वैराग्य प्रकरण.
Page #99
--------------------------------------------------------------------------
________________
( ૭૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
| હું રામ નથી, મારે કાંઈ પણ ઈચ્છા નથી, પદાર્થોને વિષે મારું મન નથી, આત્માને વિષે જિનેશ્વરની જેમ હું શાંતિ ધારણ કરવા ઈચ્છું છું. ૩૪.
सर्वज्ञो जितरागादिदोषस्त्रलोक्यपूजितः ।
यथास्थितार्थवादी च, देवोर्हन् परमेश्वरः ॥ ३५॥ ત્રિ૦ [ ૨૦, પર્વ ૬, g૦ ૨૭૨, ઋો૨૧.(૫૦ લ૦)
લેક અલોક સર્વને જાણનારા, રાગાદિક દોષને જીતનારા, ત્રણ લોકે પૂજેલા અને વસ્તુના યથાર્થ–સત્ય સ્વરૂપને કહેનારા અરિહંત દેવ જ પરમેશ્વર છે. ૩૫.
अनध्ययनविद्वांसो निर्द्रव्यपरमेश्वराः । अनलङ्कारसुभगाः पान्तु युष्मान् जिनेश्वराः ॥ ३६ ॥
સુવો, ચા : ૧, પૃ. ૨૪૨ ( ગાસ) ભણ્યા વિના જ વિદ્વાન, દ્રવ્ય વિના જ પરમેશ્વર અને અલંકાર વિના જ મનોહર એવા જિનેશ્વરો તમારું રક્ષણ કરો. ૩૬.
वीतरागं स्मरन् योगी, वीतरागत्वमश्नुते । ईलिका भ्रमरीभीता, ध्यायन्ती भ्रमरी यथा ॥ ३७ ।।
૩૫૦ તર૦, g૦ ૨૮૮ (૨૦ વિ૦ ૦ ). જેમ ભમરીથી ભય પામેલી ઈયળ ભમરીનું જ ધ્યાન કરતાં ભમરી રૂપ જ થઈ જાય છે, તેમ યોગી વીતરાગનું ધ્યાન કરતાં વીતરાગ પણાને પામે છે. ૩૭.
Page #100
--------------------------------------------------------------------------
________________
સામાન્ય-જિન-સ્તુતિ.
( ૫ ) ते जयन्ति जिना येषां केवलज्ञानशालिनाम् । મનોમવામિથે વીને, માનસેનો રચિતમ્ ૨૮.
__ जैन पंचतंत्र पृ० २५४, श्लो० ९. કેવળજ્ઞાન વડે શોભતા જે જિનેશ્વરના ચિત્તે કામદેવ નામના બીજને વિષે ઉખર ભૂમિનું આચરણ કર્યું છે, જેમ ઉખર ભૂમિમાં બીજ વાવ્યું હોય તે તો ઉગતું નથી–બળી જાય છે, તેમ જિનેશ્વરના ચિત્તમાં કામદેવ રૂપી બીજ બળી ગયું છે,) તે જિનેશ્વર જયવંત વર્તે છે. ૩૮.
न हि त्राता न हि त्राता, न हि त्राता जगत्रये । वीतरागसमो देवो न भूतो न भविष्यति ॥३९॥
આ ત્રણ જગતમાં કોઈ રક્ષણ કરનાર નથી, રક્ષણ કરનાર નથી, રક્ષણ કરનાર નથી. એક જિનેશ્વર જ રક્ષણ કરનાર છે. વીતરાગ જિનેશ્વર સમાન બીજો કોઈ દેવ ( રક્ષણ કરનાર ) થયે નથી અને થશે પણ નહીં. ૩૯.
सुरासुराणां सर्वेषां यत् सुखं पिण्डितं भवेत् । एकत्रापि हि सिद्धस्य, तदनन्ततमांशगम् ॥४०॥
परमात्मपं०, ( यशोविजय
બધાય દેવતા અને અસુરોનું એકઠું કરેલું જે સુખ હોય તે એકજ સિદ્ધ પ્રભુના સુખમાં અત્યન્ત અનન્તમ ભાગ હોય છે. ૪૦.
Page #101
--------------------------------------------------------------------------
________________
(७६ )
सुभाषित-५३-२त्ना४२. mmmmmmmmmm
न स्पर्शो यस्य नो वर्णों न गन्धो न रसधृती (?) । शुद्धचिन्मात्रगुणवान् , परमात्मा स गीयते ॥ ४१ ॥
परमात्मपं०, ( यशोविजय ) જેને સ્પર્શ, રૂપ, ગંધ અને રસ ન પેય, અર્થાત જે અશરીરી હોય, તેમજ જે શુદ્ધ જ્ઞાન માત્ર ગુણવાળા હોય તેજ પરમાત્મા કહેવાય છે. ૪૧.
यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः। शुद्धानुभवसंवेद्यं तद्रूपं परमात्मनः ॥४२॥
परमात्मपं० ( यशोविजय ) જ્યાંથી વાણી પાછી ફરે અને જ્યાં મનની પણ ગતિ નથી પણ શુદ્ધ અનુભવથી જ જાણી શકાય તે જ પરમાત્માનું ३५ छ. ४२.
नित्यं विज्ञानमानन्दं ब्रह्म यत्र प्रतिष्ठितम् । शुद्धबुद्धस्वभावाय, नमस्तस्मै परमात्मने
परमात्मपं० ( यशोविजय) હમેશાં જેમાં વિજ્ઞાન, આનંદ અને બ્રહ્મ સ્થિત રહેલાં છે, અને શુદ્ધ જ્ઞાનનાજ સ્વભાવવાળા તે પરમાત્માને નમસ્કાર थामे. ४3.
जिने भक्तिर्जिने भक्तिर्जिने भक्तिर्दिने दिने । सदा मेऽस्तु सदा मेऽस्तु, सदा मेऽस्तु भवे भवे ॥४४॥
Page #102
--------------------------------------------------------------------------
________________
સામાન્ય-જિન-તુતિ. - (૭૭) જિનેશ્વર પ્રભુમાં પ્રતિદિન મારી ભક્તિ રહે એટલું જ નહિ તે ભક્તિ ભવોભવને વિષે મને હમેશાં રહો. ૪૪.
त्वं ब्रह्मा शङ्करस्त्वं चाच्युतस्त्वं चामराधिपः । त्वं माता त्वं पिता चैव, बन्धुस्त्वं विश्ववत्सल ! ॥४५॥
હે વિશ્વને વહાલા જિદ્ર! તમે જ બ્રહ્યા છે, તમે જ શંકર છો, તમે જ વિષણુ છે, તમે જ ઇંદ્ર છો, તમે જ માતા છે, તમે જ પિતા છે, અને તમે જ બંધુ છો. ૪૫.
जैनधर्माद् विनिर्मुक्तो मा भवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जैनधर्माधिवासितः ॥४६॥
હું જૈન ધર્મથી રહિત થઈને સાર્વભૌમ ચક્રવતી પણ થવાને નથી ઇચ્છતે; પરંતુ જેનધર્મથી વાસિત થયેલે એવો હું દરિદ્ર થાઉં. (તે પણ મને કબૂલ છે.) ૪૬.
निरीक्षितुं रूपलक्ष्मी सहस्राक्षोऽपि न क्षमः। स्वामिन् ! सहस्रजिह्वोऽपि, शक्तो वक्तुं न ते गुणान् ॥४७॥
વીતરાજરત્તોત્ર, બ૦ ૨૦, જો રૂ. હે સ્વામિન્ ! આપની સંપૂર્ણ રૂપલક્ષમીને જેવાને હજાર નેત્રવાળે ઈન્દ્ર પણ સમર્થ નથી અને આપના સમગ્ર ગુણ ગાવાને હજાર જિલ્લાવાળા શેષનાગ પણ સમર્થ નથી. ૪૭.
रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः। शक्रपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानये ॥४८॥
. प्रमाणनयतत्त्वालोक, श्लो० १.
Page #103
--------------------------------------------------------------------------
________________
વાવ
(૭૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર. રાગ અને દ્વેષને જિતનારા ( અપાયાપગમાતિશય), સમસ્ત વસ્તુના જાણકાર (જ્ઞાનાતિશય), દેવતાઓના સ્વામી ઈન્દ્રવડે પૂજાએલા (પૂજાતિશય), વાણીના સ્વામી (વચનાતિશય) એવા તીર્થ–સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–એ ચતુવિધ સંઘના સ્થાપનાર શ્રી તીર્થંકર પ્રભુને હું સમરણમાં લાવું છું. ૪૮.
जितसम्मोहः सर्वज्ञः, यथावस्थितदेशकः। .: त्रैलोक्यमहितः स्वामिन् !, वीतराग! नमोऽस्तु ते ॥४९॥
વર્ષ ૨૦, a , ઋોવરૂ રૂ. (૧૦ વિ. ધં) મેહને જિતનાર, સર્વ વસ્તુના જાણકાર, વસ્તુની વાસ્તવિકતાને કહેનાર, ત્રણ લેકથી પૂજાએલા અને રાગ વિનાના હે સ્વામી ! તમને નમસ્કાર થાઓ. ૪૯.
मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् ।। ज्ञातारं विश्ववस्तूनां वन्दे तद्गुणलब्धये ॥ ५० ॥
પરીક્ષામુ, સો. ૨. મોક્ષ માર્ગના નાયક, કર્મરૂપી પર્વતોને ભેદનાર અને સમગ્ર વસ્તુને જાણનાર એવા જિતેંદ્રને તેમના ગુણ પ્રાપ્ત કરવા માટે હું વાંદું છું. ૫૦.
Page #104
--------------------------------------------------------------------------
________________
विशिष्ट - जिन - स्तुति (१३)
શ્રીઋષભદેવ સ્તુતિઃ—
पूर्णानन्दमयं महोदयमयं कैवल्यचिद्दृग्मयं रुपातीतमयं स्वरूपरमणं स्वाभाविकी श्रीमयम् । ज्ञानोद्योतमयं कृपारसमयं स्याद्वादविद्याऽऽलयं श्रीसिद्धाचलतीर्थराजमनिशं वन्देऽहमादीश्वरम् ॥ १ ॥
श्रीशत्रुंजयतीर्थस्तोत्र, श्लो० १.
પૂર્ણ આનન્દવાળા, મા ઉદયવાળા, કેવળ જ્ઞાનરૂપી ચક્ષુવાળા, રૂપને ઉલ્લંઘન કરનારા ( અર્થાત્ સુંદર રૂપવાળા અથવા અરૂપી ), પેાતાનાજ રૂપ-જ્ઞાનમાં રમણ કરનારા, આત્માની સ્વાભાવિક લક્ષમીવાળા, જ્ઞાનના પ્રકાશવાળા, દયારૂપી રસવાળા, સ્યાદ્વાદ વિદ્યાના સ્થાન સ્વરૂપ અને શ્રી સિદ્ધાચલ તીર્થના રાજા એવા શ્રી આદીશ્વર પ્રભુને હું હંમેશાં વાંદુ છું. ૧.
श्रीमद्युगादीश्वरमात्मरूपं
योगीन्द्रगम्यं विमलाद्रिसंस्थम् ।
सज्ज्ञानसदृष्टिसुदृष्ट लोकं
श्रीनाभिसूनुं प्रणमामि नित्यम् ॥ २ ॥ श्रीशत्रुंजयतीर्थस्तोत्र, श्लो० २.
Page #105
--------------------------------------------------------------------------
________________
( ૮૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર - જ્ઞાન-દર્શનચારિત્રરૂપી લક્ષ્મીવાળા, આ યુગ–અવસર્પિણ કાળના પ્રથમ તીર્થકર, આત્મસ્વરૂપમાં રમણ કરનારા, યોગીઓથી જ જાણી શકાય તેવા, કેવળજ્ઞાન અને કેવળદર્શનવડે સમગ્ર લેકને સારી રીતે જેનારા તથા વિમલાચલ પર્વત પર વિરાજમાન, શ્રીનાભિરાજાના પુત્ર શ્રીષભદેવ ભગવાનને હું હમેશાં નમસ્કાર કરું છું. ૨ सुवर्णवर्ण गजराजगामिनं
प्रलम्बबाहुं सुविशाललोचनम् । नरामरेन्द्रैः स्तुतपादपङ्कजं
नमामि भक्त्या वृषभं जिनोत्तमम् ॥३॥ સુવર્ણના જેવી કાંતિવાળા, શ્રેષ્ઠ હાથીના જેવી ગતિવાળા, લાંબા હાથવાળા, સારી રીતે વિસ્તૃત લેનવાળા, મનુષ્ય અને દેવતાના ઈન્દ્રોવડે પણ પૂજાયા છે ચરણ કમળ જેમનાં એવા અને જિનેશ્વરોમાં ઉત્તમ એવા શ્રી કષભદેવ પ્રભુને હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ૩.
राजादनाधस्तनभूमिभागे
___ युगादिदेवाङ्घिसरोजपीठम् । देवेन्द्रवन्धं नरराजपूज्यं सिद्धाचलाग्रस्थितमर्चयामि | | ૪ |
શ્રીરાઝુંઝાતતોત્ર, વ રૂ. રાયણની નીચેના ભૂમિ ભાગમાં આદિજિનેશ્વરના ચરણ કમલની પીઠ છે, કે જે દેવતાઓના ઈન્દ્રો વડે વંદાએલ છે, મનુષ્યના સ્વામી–રાજાઓ વડે પૂજાએલ છે અને જે શત્રુંજયને શિખર ઉપર સ્થિત છે, તેને હું પૂજુ છું. ૪.
Page #106
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ જિન-સ્તુતિ.
त्रिभुवनाभयदानविधायिने, त्रिभुवनाद्भुतवाञ्छितदायिने । त्रिभुवनप्रभुता पदशालिने,
भगवते वृषभाय नमो नमः
॥ મ્ ॥
ત્રણ ભુવનના જીવાને અભયદાન દેનારા, ત્રણ ભુવનના લેાકાને સમસ્ત ઇચ્છિત વસ્તુઓ આપનારા અને ત્રણ ભુવનની પ્રભુતા–ધિરપણાના પદને શેાભાવનારા એવા શ્રીઋષભદેવ ભગવાનને નમસ્કાર થાએ. ૫.
गुरुर्भिषग् युगादीशप्रणिधानं रसायनम् । सर्वभूतदयापथ्यं सन्तु मे भवरुभिदे
(૮૧)
|| ૬ || વધજોરા, વસ્તુવાદ્રવન્ધ, જો૰૧૮.
ગુરુ મહારાજ વૈદ્ય સમાન છે, આદીશ્વર પ્રભુનું ધ્યાન રસાયન ( શ્રેષ્ઠ ઔષધ ) તુલ્ય છે અને સર્વ પ્રાણીઓ ઉપર દયા કરવી તે પથ્ય સમાન છે, આ બધું મારા ભવરૂપી રાગને નાશ કરનાર થાએ. ૬.
श्रीयुगादीश्वरं देवं तं वन्दे महिमाद्भुतम् ।
वृषोऽपि यत्प्रभावेण सिंहासनमशिश्रयत् ॥ ७ ॥
મેપન્દ્રપ્રવન્ય, સર્વો: , જો .
9
મહિમાએ કરીને આશ્ચર્ય કારી, યુગની આદિમાં થયેલ પ્રથમ ઇશ્વર અને જેમના પ્રભાવવડે બળદ પણ સિંહાસનમાં
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૮૨ )
સુભાષિત-પદ્ય–રત્નાકર.
આશ્રિત થયા, તે પ્રથમ જિનેશ્વર ઋષભદેવને હું નમસ્કાર
કરું છું. ૭.
जय त्रिभुवनाधीश !, युगादिपरमेश्वर ! | નય નૈરોતિહ !, વીતરાગ ! નમોસ્તુ તે ॥ ૮॥ પાર્શ્વનાથવરિત્ર, (T) g૦ ૧૮, (૬૦ સ૦ )
હું ત્રણ જગતના સ્વામી અને યુગની આદિમાં થયેલા પરમેશ્વર ! તમે જય પામેા. ત્રણ લેાકને વિષે તિલક સમાન પ્રભુ! તમે જય પામે. હું વીતરાગ ! તમને નમસ્કાર હા. ૮.
શ્રીશાંતિજિન સ્તુતિઃ—
यो निष्कलङ्को हरिणाश्रितोऽपि, दोषाकरो नैव कलाभृतोऽपि । श्री शान्तिनाथोऽपरसोममूर्त्तिः, शान्ति स वो यच्छतु चारुकीर्तिः
॥ મ્ ॥
જેને હરણુ આશ્રિત હાવા છતાં જે નિષ્કલંક છે, વળી જે અનેક પ્રકારની કળાઓને ધારણ કરનાર હાવા છતાં દોષઅવગુણુની ખાણુ નથી, અથવા તે ઢાષા–રાત્રિને અર્થાત્ અંધકારને કરનાર નથી; એવા અપૂર્વ ચદ્રમાની મૂર્તિ સ્વરૂપ અને સારી કીર્તિવાળા શ્રીશાંતિનાથ પ્રભુ તમને શાંતિ આપે. ૯
-यस्योपसर्गाः स्मरणे प्रयान्ति,
विश्वे यदीयाश्च गुणा न मान्ति ।
Page #108
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ-જિન-સ્તુતિ.
( ૮૩ )
मृगाङ्कलक्ष्मा कनकस्य कान्तिः,
સંજય શારિંત જ તુ શાંતિઃ | ૨૦ || જેમનું સ્મરણ કરવાથી બધા ઉપસર્ગો-વિહ્વો નાશ પામે છે, જેમના ગુણે સમસ્ત વિશ્વમાં પણ માતા નથી, મૃગના ચિન્હલંછનવાળા અને સુવર્ણની જેવી કાંતિવાળા શ્રી શાંતિનાથ પ્રભુ સંઘને શાંતિ આપો. ૧૦. - શ્રી શાંતિ શાન્તવર્તાર મરમનુયાનામાં यत्प्रत्यासत्तितो भेजे, कुरङ्गोऽपि सुरङ्गताम् ॥ ११ ॥
જર્મવાવ, સ ૨, ૦ ૨. શાંતિ કરનાર અને અનુયાયી વર્ગના સ્વામી, વળી જેના પ્રસાદથી હરણ પણ સુંદર રંગને પામ્યું, તે શાંતિ જિનેશ્વરને હું ભજું છું. ૧૧. શ્રીનેમિજિન સ્તુતિઃसुरासुरा अप्यतुलप्रमाणं
नमन्ति बध्वाऽञ्जलयो यमुच्चैः। ध्यायन्ति यं योगविदो हृदन्त
स्तं नेमिनाथं प्रणतः स्तवीमि ॥१२॥ દેવતા અને અસુરો પણ હાથ જોડીને અતુલ પ્રમાણવાળા જે ( નેમિનાથ ) પ્રભુને ખૂબ નમસ્કાર કરે છે અને ગીપુરુષ જેમનું હૃદયમાં ધ્યાન કરે છે એવા શ્રી નેમિનાથ પ્રભુને પ્રણામ કરતા હું સ્તવું છું-હું સ્તુતિ કરું છું. ૧૨.
Page #109
--------------------------------------------------------------------------
________________
( ८४ ) सुभाषित-५३-२४२.
कमलोदरकोमलपादतलं
___ गणनापरिवर्जितबाहुबलम् । प्रणमामि जगत्त्रयबोधिकरं
गिरनारविभूषणनेमिजिनम् ॥१३॥ જેમનાં પગનાં તળીયાં કમળના મધ્યભાગનાં જેવાં સુકોમળ છે, જેમના હાથનું બળ અગણિત છે, ત્રણે જગતના જીવને બધિ–સમ્યકત્વ આપનારા અને ગિરનાર ગિરિના આભૂષણરૂપ એવા શ્રી નેમિનાથ જિનેશ્વરને હું પ્રણામ કરું છું. ૧૩.
श्रीयादवकुलोत्तंसं नौमि नेमिं निरञ्जनम् । यदाश्रयेण सञ्जातः, शङ्खोऽद्यापि निरञ्जनः॥१४॥
__कर्मचन्द्रप्रबन्ध, सर्ग १, श्लो०. ३ લફર્મયુક્ત એવા યાદવકુળમાં શ્રેષ્ઠ, રાગ અને દ્વેષાદિ રંગથી નિર્વિકાર, વળી જેના આશ્રયથી શંખે પણ નિરંજનપણું–સફેદપણું આજ સુધી પ્રાપ્ત કર્યું છે, એવા શ્રી નેમિનાથ પ્રભુને હું નમું છું. ૧૪. શ્રી પાર્શ્વજિન સ્તુતિઃविश्वाधीशं विश्वलोके पवित्रं
पापागम्यं मोक्षलक्ष्मीकलत्रम् । अम्भोजाक्षं सर्वदा सुप्रसन्न श्रीपार्श्वेशं नौमि शर्केश्वरस्थम् ॥ १५ ॥
श्रीशं० पार्श्वनाथ स्तोत्र, श्लो० ४.
Page #110
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ-જિન-સ્તુતિ.
( ૮૫) વિશ્વના અધીશ્વર, સમસ્ત લોકમાં પવિત્ર, પાપીઓ જેને જાણી શક્તા નથી અથવા પાપ જેની પાસે જઈ શકતું નથી એવા, મોક્ષ લક્ષ્મીરૂપી સ્ત્રીવાળા, કમળના જેવી આંખવાળા, હમેશાં સારી રીતે પ્રસન્ન રહેવાવાળા અને શ્રી શંખેશ્વરમાં વિરાજમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુને હું નમસ્કાર કરું છું. ૧૫.
पार्श्वः पाख्यियक्षेण, कृतरक्षेण सेविनाम् । संस्तुतः संस्तुतेर्यस्य, नागो नागेन्द्रतां ययौ ॥१६॥
કર્મચન્દ્રપ્રવધ, સ ૨, ૦ ૪. ભક્ત મનુષ્યની રક્ષા કરનાર પાર્થ નામના યક્ષે જેમની સ્તુતિ કરી છે, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરવાથી એક સામાન્ય સર્પ પણ નાગકુમાર દેવોના ઇંદ્ર-ધરણે દ્રપણને પામ્યા. ૧૬. શ્રી મહાવીરજિન સ્તુતિઃयः शक्रेण मुदाऽभिवन्दितपदद्वन्द्वः क्षमाभृद्वरः,
क्रोधाद्युत्कटवैरिवृन्ददलनः सद्धर्मनीतिप्रियः । प्रोन्मीलत्समितिश्रियं जयमयीं बिभ्रद्धलैरद्भुतः स स्ताद् वीरजिनः शुभाय भवतां श्रीमानिनो मानिनाम् १७
ધર્માસ્યુરનટ (શ્રી મેપકમ.) જેમનાં ચરણયુગલ ઇન્દ્રવડે આનંદપૂર્વક વંદાએલાં છે, જેઓ ક્ષમાશીલમાં શ્રેષ્ઠ છે, ક્રોધાદિ મોટા શત્રુઓના સમૂહને નાશ કરનાર છે, સાચા ધર્મ અને નીતિથી પ્રિય છે, જય
Page #111
--------------------------------------------------------------------------
________________
(૮૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર. કરનારી અને વિકલ્વર પાંચ સમિતિ ( ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાન ભંડમા નિક્ષેપના સમિતિ, પારિકાપનિકા સમિતિ )ની લક્ષ્મીને ધારણ કરનાર છે, જેઓ બળથી આશ્ચર્યકારી છે, જ્ઞાનાદિ લક્ષ્મીવાળા અને જગતના ઈશ્વર એવા શ્રી તે વીરપ્રભુ આપ સરખા માનશીલ મનુષ્યોનાં કલ્યાણને માટે થાઓ. ૧૭. वीरः सर्वसुरासुरेन्द्रमहितो वीरं बुधाः संश्रिताः
वीरेणाभिहतः स्वकर्मनिचयो वीराय नित्यं नमः । वीरात् तीर्थमिदं प्रवृत्तमतुलं वीरस्य घोरं तपो वीरे श्रीधृतिकीर्तिकान्तिनिचयः श्रीवीर ! भद्रं दिश॥१८॥
पञ्चप्रतिक्रमण, सकलार्हत्स्तोत्र. શ્રી મહાવીર ભગવાન બધાય દેવતા અને અસુરોના ઈદ્રોથી પૂજાયેલા છે. જે વીરપ્રભુને પંડિત પુરુષોએ આશરો લીધે છે, અને જે વરપ્રભુવડે પોતાના કર્મનો સમૂહ નાશ કરાયે છે, એવા વીરપ્રભુને હમેશાં નમસ્કાર થાઓ. વીરપ્રભુથી આ અતુલ એવું સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપી તીર્થ પ્રવત્યું છે, જે વીરપ્રભુનું તપ ઘર–ઉગ છે, તથા જે વીરપ્રભુમાં કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિને સમૂહ છે, એવા હે વીર પ્રભુ ! મને કલ્યાણના માર્ગ દેખાડે-મારું કલ્યાણ કરે. ૧૮.
चलनकोटिविघट्टनचञ्चली
कृतसुराचलवीर ! जगद्गुरो!।
Page #112
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ-જિન–સ્તુતિ.
(૮૭) त्रिभुवनाशिवनाशविधौ जिन ! કમવતે મને મળવ! નમઃ | ?? I
जिनप्रभसूरिः. ચરણની અણઆવડે ઘસાવાથી જેણે સુરાચલ–મેરુપર્વતને ચંચલ–ચપલ કર્યો છે એવા શ્રી વીર પ્રભુ !, જગગુરુ!, ત્રણ જગતના પાપને નસાડવાની વિધિમાં સમર્થ એવા હે જિન! હે ભગવાન્ ! આપને નમસ્કાર હો. ૧૯.
जयति विनिर्जितरागः, सर्वज्ञस्त्रिदशकृतपूजः । सद्भूतवस्तुवादी, शिवगतिनाथो महावीरः ॥ २० ॥ જેણે રાગ જીત્યા છે, જે સર્વજ્ઞ છે, જેની દેવતાઓએ પૂજા કરી છે, જે સદ્દભૂત વસ્તુવાદી છે–સાચા પદાર્થને કહેનાર છે અને જે શિવગતિનો સ્વામી છે; તે મહાવીર પ્રભુ જય પામો. ૨૦. यस्योपदेशपदमप्यवगत्य नित्यं
मुक्तिश्रियं तनुभृतः सपदि श्रयन्ते । स्वर्भूर्भुवः कमलकोशविकासनैकप्रद्योतनः स जयताजिनवर्धमानः ॥ २१ ॥
પ્રવુચિના, (ામમ) જેના ઉપદેશને જાણીને શરીરધારી છે હમેશાં મુક્તિરૂપી લક્ષમીને એકદમ મેળવે છે, તે સ્વર્લોક, ભૂર્લોક, ભૂલક-દેવપાતાલ-મનુષ્યલેક (સરખા બ્રાહ્મણોની ગાયત્રી ઉૐ ભૂર્ભુજ
Page #113
--------------------------------------------------------------------------
________________
( ૮૮) સુભાષિત-પદ્ય-રત્નાકર. स्स्वस्तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोરા) ના કમલકેશને વિકસાવનાર પ્રદ્યોતન-સૂર્યરૂપ વર્ધમાન જિન જય પામે. ૨૧.
न वेद सिद्धार्थभवोऽपि यः स्वयं
चकार सिद्धार्थभवत्वमात्मनः । सुसंवरः संवरवैरिनिर्जयात् , स सम्मदं वीरजिनस्तनोतु वः ॥२२ ।।
શાંતિનાથવરિત્ર, (મુનિ મ.) પિતે સિદ્ધાર્થભવ (સિદ્ધાર્થ રાજાના પુત્ર) હોવા છતાં તેને ન ગણકારતાં પોતાની મેળેજ પિતાનું સિદ્ધાર્થભવત્વ (જેણે અર્થ સિદ્ધ કર્યો એવા સિદ્ધાર્થ હોવાપણું–અર્થસિદ્ધિ –મોક્ષ મેળવવાપણું) પ્રાપ્ત કર્યું; સંવર (કર્મના આવરણનો અટકાવ) ના વેરી એવા આશ્રવ (કર્મ આવવાનાં દ્વારે) પર વિજય મેળવી પોતે સુસંવર (સમ્યગ રીતે જેણે સંવર કર્યો છે એવા) થયા, તે વીરજિન તમારું કલ્યાણ કરે. ૨૨.
निरूपममनन्तमनघं
शिवपदमधिरूढमपगतकलङ्कम् । दर्शितशिवपुरमार्ग वीरजिनं नमत परमशिवम् | | ૨૩ IL
સતિ – રારિત, (મસ્ટારિ.) નિરૂપમ, અનન્ત, અનઘ-નિપાપ, શિવપદ-એક્ષપદ પર
Page #114
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ-જિન-સ્તુતિ.
( ૮૯ ) આરૂઢ થયેલા, નિષ્કલંક, જેણે શિવપુરનો માર્ગ બતાવ્યો છે એવા અને પરમશિવ શ્રી વીરજિનને નમસ્કાર કરો. ૨૩.
શેષશતમ સમૃ–
क्षयाय भास्वानिव दीप्ततेजाः। प्रकाशिताशेषजगत्स्वरूपः, પ્રમુઃ સ વાજ્ઞિનવર્ધમાન | ર૪ સતિ–લાવર, (
મજિરિ.) સર્વ કર્મોના અંશરૂપી અંધકારના સમૂહના ક્ષય માટે સૂર્યની માફક જેઓ અત્યંત તેજસ્વી છે અને જેણે સર્વ જગતનું સ્વરૂપ પ્રકાશિત કર્યું છે, એવા શ્રી વર્ધમાન જિન જીવન્ત રહે-જય પામે. ૨૪.
नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे । अर्हते योगिनाथाय, महावीराय तायिने ॥ २५ ॥
યોજાશાહ, પ્ર. ૨, શ્લો૦ ૨. દુખે કરીને નિવારણ કરી શકાય એવા રાગાદિ શત્રુ. એના સમૂહને નિવારનાર, પૂજાને ગ્ય, યેગીઓના નાચ અને જીવોનું રક્ષણ કરનાર એવા શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર થાઓ. ૨૫.
वीरो विश्वेश्वरो देवो युष्माकं कुलदेवता । स एव नाथो भगवानस्माकं पापनाशनः ॥ २६ ॥ सिद्धहेमशब्दानुशासनवृत्ति, अ० २, पाद १, सूत्र २८
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૯૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
વિશ્વના સ્વામી શ્રી વીરદેવ તમારા કુળદેવ છે, અને તે જ સ્વામી ભગવાન, અમારા પાપનો નાશ કરનાર છે. ર૬.
कल्याणपादपारामं श्रुतगङ्गाहिमाचलम् । જ્ઞાના(વિશ્વા)મોબર્વેિ રેવં વત્તે શ્રી જ્ઞાતિનન્દનમ્ | ર૭ ||
ત્રિ. ર૦ . ૨૦.
કલ્યાણરૂપી વૃક્ષેના બગીચા સમાન, આગમરૂપી ગંગા નદીના ઉત્પત્તિસ્થાન હિમાલય પર્વત સમાન અને જ્ઞાનરૂપી અથવા વિશ્વરૂપી કમળને વિકસાવવામાં સૂર્ય સમાન–એવા જ્ઞાનન્દન શ્રીવીરપ્રભુને હું વાંદુ છું. ૨૭
पान्तु वः श्रीमहावीरस्वामिनो देशनागिरः । મળ્યાનામન્તામરક્ષાનનોપમાર | ૨૮ |
ત્રિ. શ૦ ૬૦ ૨૦. ભવ્ય મનુષ્યના હૃદયના મેલને જોવામાં પાણું સમાન, શ્રી મહાવીર સ્વામી પ્રભુની દેશના સમયની વાણી તમારું રક્ષણ કરે. ૨૮.
पन्नगे च सुरेन्द्रे च, कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय, श्रीवीरस्वामिने नमः ॥ २९ ॥
ચોળશાસ્ત્ર, ઝ૦ ૨, ૦ ૨. પગે ડંસ દેનાર ચંડકૌશિક નાગ ઉપર અને પ્રભુને ભક્તિથી નમસ્કાર કરવા માટે ચરણ સ્પર્શ કરનાર ઈન્દ્ર ઉપર જેનું
Page #116
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ-જિન-સ્તુતિ. . (૯૧) મન સમાન-દ્વેષ અને રાગ વિનાનું છે તે શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર થાઓ. ર૯.
शासनाधीश्वरो वीरः, समीरः पापपांसुषु । સેવ્યો વસેવનાગાતા, સિંહોડદાપાસના રૂ૦ |
कर्मचन्द्रप्रबन्ध, सर्ग १, श्लो० ५. પાપરૂપી ધૂળને ઉડાડવામાં વાયુ સમાન એવા શાસનના સ્વામી શ્રીવીરપ્રભુ સેવા કરવાને ચગ્ય છે. જેમની સેવાથી સિંહ પણ અષ્ટાપદ નામના ગિરિ ઉપર આસનને–સ્થાનને પ્રાપ્ત કરી શકો છે. ૩૦.
Page #117
--------------------------------------------------------------------------
________________
888888
जिन - पूजा - विधि (१४)
પૂજા વિધિ
पूजकः स्यादथो पूर्वमुखो वाप्युत्तरामुखः । दक्षिणादिदिशो वर्ज्या विदिग्वर्जनमेव च ॥ १ ॥ विवेकविलास, प्रथमोल्लास, श्लो० ८७.
પૂજા કરનાર પુરુષે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ अरीने थून रवी; दृक्षिण, पश्चिम, अग्नि, नैऋत्य, वायव्य અને ઇશાન્ય એ છ દિશા પૂજામાં અવશ્ય વવી. ૧.
बिन चून
मनोवाक्कायवस्त्रोर्वीपूजोपकरणस्थितेः ।
॥ २ ॥
शुद्धिः सप्तविधा कार्या श्रीअर्हत्पूजनक्षणे श्राद्धविधि, पृ०, ५०, श्लो० ० १.
भन, वाणी, छाया, वस्त्र, पृथ्वी, पूननो सामान रखने પૂજાની સ્થિતિ સ્થિરતા; શ્રીઅરિહંત પ્રભુની પૂજાના સમયે આ સાત પ્રકારની શુદ્ધિ કરવી જોઇએ. ૨.
शुचिः पुष्पामिषस्तोत्रैर्देवमभ्यर्च्य वेश्मनि । प्रत्याख्यानं यथाशक्ति कृत्वा देवगृहं व्रजेत्
योगशास्त्र, प्रकाश ३,
॥ ३ ॥ श्लो० १२२.
Page #118
--------------------------------------------------------------------------
________________
જિન-પૂજા-વિધિ.
( ૯૩ )
પવિત્ર થઇ ઘરમાં રાખેલા દેવને પુષ્પ, નૈવેદ્ય અને સ્તૂત્ર વડે પૂજી યથાશક્તિ પચ્ચક્ખાણુ કરી દેવગૃહ પ્રત્યે–ગામના ચૈત્ય પ્રત્યે જવું. ૩.
प्रविश्य विधिना तत्र त्रिः प्रदक्षिणयेजिनम् । पुष्पादिभिस्तमभ्यर्च्य स्तवनैरुत्तमैः स्तुयात्
|| ૪ ||
योगशास्त्र, प्रकाश ३, श्लो० १२३.
તે જિનચૈત્યને વિષે વિધિપૂર્વક પ્રવેશ કરીને જિનેશ્વરને ત્રણ પ્રદક્ષિણા કરવી, પછી પુષ્પાદિકવડે તેમની પૂજા કરીને ઉત્તમ સ્તવનેાવડે તેની સ્તુતિ કરવી. ૪.
પુષ્પ પૂજા—
संसारपारगं वीतरागं मुक्तिसुखप्रदम् । चम्पकादिसद्यस्ककुसुमैः पूजयेत् बुधः
॥ ૧॥
સંસારના પારને પામેલા તેમજ મુક્તિના સુખને આપવા વાળા એવા શ્રીમાન્ વીતરાગ ભગવાનની તેજ દિવસના સુગધિત તથા પ્રફુલ્લિત ચંપકાદિક વિવિધ પ્રકારના પુષ્પવડે કરીને પંડિત પુરુષ પૂજા કરે. તે જ દિવસના પ્રફુલ્લિત વિવિધ પ્રકારના પુષ્પાવર્ડ કરી જૈને પરમાત્માની પૂજા કરે, પરંતુ અપવિત્ર, નિગ ધ, મલીન, તેમજ કીડાએએ ખાધેલાં પુષ્પાવર્ડ પૂજા કરવાને માટે શાસ્ત્રકાર નિષેધ કરે છે, માટે તેવા પ્રકારનાં અપવિત્ર પુષ્પા પૂજાર્દિક કર્તવ્યાને વિષે વાપરવાં નહિ. પ.
Page #119
--------------------------------------------------------------------------
________________
( ૯૪)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
અષ્ટપ્રકારી પૂજા
गन्धधूपाक्षतैः स्रग्भिः, प्रदीपैर्बलिवारिभिः । પ્રધાનૈશ્ચ શૈઃ પૂના, વિધેયા શ્રીવનેશિતઃ || ૬ |
શ્રાદ્ધવિધિ, g૦ ૧૮, ૦ ૪. ચંદન, ધૂપ, અક્ષત, પુખમાળા, દીપ, નૈવેદ્ય, જળ અને ઉત્તમ ફળેથી જિનેશ્વર પ્રભુની પૂજા કરવી જોઈએ. ૬.
वरपुप्फगन्धअक्खयपईवफलधूवनीरपत्तेहिं । नेवजविहाणेण य जिनपूआ अहहा भणिया ॥७॥
શ્રેષ્ઠ પુષ, સુગન્ધી વાસક્ષેપ–ચંદન, ચોખા, દીવ, ફળ, ધૂપ, પાણું અને નૈવેદ્યના વિધાન-મૂકવા વડે જિનેશ્વર પ્રભુની પૂજા આઠ પ્રકારની કહેલી છે. ૭. નવાલ્મી પૂજા –
श्रीचन्दनं विना पूजा, नैव कार्या जिनेशितुः । भाले कण्ठे हृदम्भोजे, उदरे तिलकं क्रमात् ॥८॥
विवेकविलास, प्रथमोल्लास, श्लो० ९१. ઉત્તમ ચંદન વગર જિનપ્રતિમાની પૂજા કોઈ કાળે પણ કરવી નહિ. ચરણના અંગુઠા, ઢીંચણે, કાંડ, ખભા, મસ્તક, કપાળ, કંઠ, હૃદય, ઉદર આ નવ સ્થાન ઉપર અનુક્રમે તિલક કરવું. ૮.
Page #120
--------------------------------------------------------------------------
________________
જિન-પૂજા-વિધિ.
( હેલ્પ) ત્રિકાલ પૂજા
नवभिस्तिलकैः पूजा, करणीया निरन्तरम् । प्रभाते प्रथमं वासपूजा कार्या विचक्षणैः | 3 ||
विवेकविलास, प्रथमोल्लास, श्लो० ९२. હમેશા નવ તિલકવડે જિનપ્રતિમાની પૂજા કરવી, વિધિના જાણકાર પુરુષોએ પ્રભાત કાળમાં પ્રથમ વાસપૂજા કરવી. ૯.
मध्याह्न कुसुमैः पूजा, सन्ध्यायां धूपदीपतः । વતો રાજે માળે, વિવસ્થાથ નિવેશન |૨૦ ||
વિવવિદ્યાસ, પ્રથમોટ્ટાર, શો, ૧૩. - બપોરે સુગંધી કુલથી જિનપ્રતિમાની પૂજા કરવી, અને સંધ્યાકાળે ધૂપ-દીપથી પૂજા કરવી. જિનપ્રતિમાની જમણી બાજુએ દવે રાખો. ૧૦.
वामांशे धूपदहनमग्रपूजा तु सम्मुखम् । ध्यानं तु दक्षिणे भागे, चैत्यानां वन्दनं तथा ॥ ११ ॥
विवेकविलास, प्रथमोलास, श्लो० ९४. ભગવાનની ડાબી બાજુએ ધૂપ ધાણું મૂકવું. નૈવેદ્ય ફળ આદિથી અગ્રપૂજા ભગવાનની સન્મુખ કરવી અને ધ્યાન તથા ચૈત્યવંદન ભગવાનની જમણી બાજુએ રહીને કરવું ૧૧.
Page #121
--------------------------------------------------------------------------
________________
@022002@da2ec0060 છ જિન-વજૂ–પૂન-૨ (૧૫) એ
છેલ્થ હો®@@@@@@@@@@ જિનદર્શન ફળઃ– धन्याऽदृष्टिरियं यया विमलया दृष्टो भवान् प्रत्यहं
धन्याऽसौ रसना यया स्तुतिपथं नीतो जगद्वत्सल ! । धन्यं कर्णयुगं वचोऽमृतरसं पीतं मुदा येन ते, धन्यं हृत् सततं च येन विशदस्त्वन्नाममन्त्रो धृतः ॥१॥
નિર્મળ એવી જે દષ્ટિવડે તમે હમેશાં જેવાયા, તે દષ્ટિને ધન્ય છે, તે વિશ્વવત્સલ ! જે જિહાવડે તમે સ્તુતિમાર્ગમાં લઈ જવાયા-જે જીભે તમારી હંમેશાં સ્તુતિ કરી, તે જિન્હાને ધન્ય છે, જે કર્ણયુગલે તમારા વચન રૂપી અમૃતરસનું પાન કર્યું તે કર્ણયુગલને ધન્ય છે, તથા જે હૃદયે નિરંતર તમારા નામરૂપી નિર્મળ મંત્રને ધારણ કર્યો તે હૃદયને પણ ધન્ય છે. ૧. अद्याभवत् सफलता नयनद्वयस्य,
देव ! त्वदीयचरणाम्बुजवीक्षणेन । अद्य त्रिलोकतिलक ! प्रतिभासते मे,
સંસારવારિધિય ગુહુમાનઃ || ૨ | હે દેવ ! તમારા ચરણ કમળના દર્શન થવાથી આજે મારા બન્ને નેત્રો સફળ થયાં છે, તે ત્રણ લેકના તિલક
Page #122
--------------------------------------------------------------------------
________________
જિન–વંદન—પૂજન—કૂળ,
( ૧૦ )
સમાન સ્વામી! આજે મને આ સંસારસમુદ્ર, અંજલિ-પસલી
જેટલેા જ લાગે છે. ર.
दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनम् । दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनम् ॥ ३ ॥
દેવાના ચે દેવ-શ્રી તીર્થં કર પ્રભુનું દર્શન પાપને નાશ કરનારું, ઉન્નતિ કારક વસ્તુઆના ( અથવા સ્વર્ગના ) પગથીયા સમાન અને મેાક્ષના સાધનભૂત છે, માટે તેમનુ દન કરવુ જોઇએ. ૩.
दर्शनेन जिनेन्द्राणां साधूनां वन्दनेन च । न तिष्ठति चिरं पापं छिद्रहस्ते यथोदकम्
11 8 11
જિનેશ્વર પ્રભુનાં દર્શનથી અને સાધુપુરુષાના વંદન વડે જેમ છિદ્રવાળા ( પાલા ) હાથમાં પાણી રહેતુ નથી તેમ લાંબા કાળનાં પાપ રહેતાં નથી. અર્થાત્ આત્મા નિર્મળ થયે પુરાણુ પાપ ખરી પડે છે-નષ્ટ થાય છે. ૪.
सार्वभौमोऽपि मा भुवं त्वद्दर्शनपराङ्मुखः । त्वद्दर्शनपरस्वान्तः, त्वच्चैत्ये विहगोऽप्यहम्
114 11
હે પ્રભુ! તારા દર્શીનથી વિમુખ થઈને ચક્રવર્તી પણ હું થવાને ઇચ્છતા નથી. પરંતુ તારા દર્શોન માટે તત્પર મનવાળા થઈને તારા ચૈત્ય—મંદિરમાં પક્ષી થાઉં ( તેાપણુ મને કબૂલ છે ). ૫.
७
Page #123
--------------------------------------------------------------------------
________________
( ૯૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
धन्योऽहं कृतपुण्योऽहं निस्तीर्णोऽहं भवार्णवात् ।।
નાહિમવવન્તરે, દો યેન વિનો કયા છે ૬ આ અનાદિકાળના સંસારરૂપી જંગલમાં આજે જિનેશ્વર પ્રભુને મેં દેખ્યા, તેથી હું ધન્ય છું પુણ્યવાન છું અને આ ભવરૂપી સમુદ્રમાંથી (તરીને) પાર પામે છું. ૬.
अद्य प्रक्षालितं गात्रं नेत्रे च विमलीकृते ।
मुक्तोऽहं सर्वपापेभ्यो जिनेन्द्र ! तव दर्शनात् ॥७॥ હે જિદ્ર! તમારું દર્શન થવાથી આજે મારું શરીર ધોવાઈને સાફ થયું છે, મારાં નેત્ર નિર્મળ થયાં છે, અને સર્વ પાપથી હું મુક્ત થયો છું. ૭.
अद्य मे सफलं जन्म, अद्य मे सफलाः क्रियाः । शुभो दिनोदयोऽस्माकं जिनेन्द्र ! तव दर्शनात् ॥८॥ હે જિનેન્દ્ર ! તમારા દર્શન થવાથી મારો જન્મ આજે સફળ થયે, મારી ક્રિયાઓ આજે સફળ થઈ, અને આજે અમારે દિવસ સારો ઉગ્યો છે. ૮.
अद्य मे सफलं देहमद्य मे सफलं बलम् । नष्टानि विघ्नजालानि, जिनेन्द्र ! तव दर्शनात् ॥९॥
પર્ધ. ૨૦; (૨) પૃ. ૧૨, (4) ૦) હે જિનેશ્વર ! તમારા દર્શન થવાથી આજે મારું શરીર
Page #124
--------------------------------------------------------------------------
________________
જિન–વંદન—પૂજન-કુળ.
( ૯ )
સફળ થયું છે, આજે મારું બળ સફળ છે, તથા મારા વિઘ્નના સમૂહ આજે નાશ પામ્યા છે. ૯.
अद्य मे सफलं जन्म, प्रशस्तं सर्वमङ्गलम् । भवार्णवं च तीर्णोऽहं जिनेन्द्र ! तव दर्शनात् ॥ १०॥ પાર્શ્વ ૨૦; (૫) ૧. ૧૨,( ૧૦ ૧૦)
०
હું જિનેદ્ર ! તમારું દર્શન થવાથી આજે મારા જન્મ સફળ થયા છે, વખાણવા લાયક સર્વ પ્રકારનુ મંગલ મને પ્રાપ્ત થયુ' છે, તથા આજે હુ ભવસાગરને તરી ગયા . ૧૦. अद्य मे सफलं गात्रं नेत्रे च विमलीकृते । સ્નાતો ધર્મત્યેવુ, નેિન્દ્ર ! તવ નિાત્ ॥oા વા′૦ ૨૦; (ચ) પૃ. ૧૨ (૪૦ ૩૦)
હું જિનેન્દ્ર ! તમારું દર્શન થવાથી આજે મારું ગાત્ર -શરીર સફળ થયું છે, આજે મારાં નેત્રા નિર્મળ થયાં છે, અને આજે હું ધર્મના કાર્યામાં ન્હાયા—પવિત્ર થયા છેં. ૧૧.
अद्याहं सुकृतीभूतो विधूताशेषकिल्बिषः । भुवनत्रयपूज्योऽहं जिनेन्द्र ! तव दर्शनात् ॥ १२ ॥ પાર્શ્વ૦ ૨૦; (ગદ્ય) પૃ. ૧૨, (૬૦ ૬૦)
હું જિનેન્દ્ર ! તમારું દર્શન થવાથી આજે હું પુણ્યશાળી થયા છુ, આજે મારાં સર્વ પાપ નાશ પામ્યાં છે, અને ત્રણ જગતને પૂજ્ય થયે। છુ. ૧૨.
Page #125
--------------------------------------------------------------------------
________________
( १०० )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
अद्य मिथ्याऽन्धकारस्य, हन्ता ज्ञानदिवाकरः । उदितो मच्छरीरस्य, जिनेन्द्र ! तव दर्शनात् ॥ १३ ।।
पार्श्व० च०; (गद्य) पृ. ९२, (प्र० स०) હે જિદ્ર ! તમારે દર્શન થવાથી આજે મારા શરીરમાં રહેલા મિથ્યાત્વરૂપી અંધકારને હણનાર જ્ઞાનરૂપી સૂર્ય ઉદય पाभ्य। छे. १३.
अद्य मे कर्मणां जालं विधूतं सकषायकम् । दुर्गत्या विनिवृत्तोऽहं जिनेन्द्र ! तव दर्शनात् ॥१४॥
पार्श्व० च०; (गद्य) पृ. ९३, (प्र० स०) હે જિદ્ર! તમારું દર્શન થવાથી આજે કષાયો સહિત મારા કર્મને સમૂહ નાશ પામે છે, અને આજે હું દુર્ગતિથી નિવૃત્ત થયે છું, અર્થાત્ દુર્ગતિમાં જતાં અટકે છે. ૧૪.
अद्य नष्टो महाबन्धः, कर्मणां दुःखदायकः । सुखसङ्गः समुत्पन्नो जिनेन्द्र ! तव दर्शनात् ॥१५॥
पार्श्व० च० (गद्य) पृ. ९३, (प्र० स०) હે જિસેંદ્રતમારું દર્શન થવાથી આજે મારે દુઃખ દેનારે કર્મને મોટો બંધ નાશ પામે છે, અને સુખને સંગ પ્રાપ્ત થયેલ છે. ૧૫.
मनः प्रसन्नं सम्पन्न नेत्रे पीयूषपूरिते । अहं स्नातः सुधाकुण्डे, जिनेन्द्र ! तव दर्शनात् ॥१६॥
धर्मकल्प०, पृ० ४, श्लो० ६५. ( दे० ला० )
Page #126
--------------------------------------------------------------------------
________________
જિન-વંદન-પૂજન-ફળ. * (૧૦૧ ) હે જિસેંદ્ર! આપનું દર્શન થવાથી મારું મન પ્રસન્ન થયું છે, મારાં નેત્રે અમૃતવડે પૂર્ણ થયાં છે, અને હું અમૃતના કુંડમાં ન્હાય છું. ૧૬.
सुप्रभातं सुदिवसं कल्याणं मेऽद्य मङ्गलम् । यद् वीतराग ! दृष्टोऽसि, त्वं त्रैलोक्यदिवाकरः ॥१७॥
ઘર્મe૫૦, g૦ ૪, શ્નો દુરૂ. (ટેટ સ્વા.)
હે વીતરાગ ! ત્રણે લેકના સૂર્ય સમાન તમને આજે મેં યા છે–તમારું દર્શન કર્યું છે, તેથી આજ મારે પ્રાત:કાળ શુભ થયે, આજનો દિવસ પણ શુભ થયે, તેમજ કલ્યાણ અને મંગળ મને પ્રાપ્ત થયું છે. ૧૭. अद्य छिन्ना मोहपाशा अद्य रागादयो जिताः। अद्य मोक्षसुखं जातमद्य तीर्थों भवार्णवः ॥१८ ।।
ધર્મપ૦, પૃ. ૪, ૮ ૬૪. (રે. ગ્રા)
હે જિનેન્દ્ર ! તમારું દર્શન થવાથી આજે મારા મેહના પાશ છેદાઈ ગયા છે, આજે મેં રાગાદિક શત્રુઓને જીત્યા છે, આજે મને મોક્ષનું સુખ પ્રાપ્ત થયું છે, અને આજે હું સંસાર સમુદ્રને તરી ગયો . ૧૮.
यास्यामीति जिनालये, स लभते ध्यायश्चतुर्थ फलं .. षष्ठं चोत्थितुमुद्यतोऽष्टममथो गन्तुं प्रवृत्तोऽध्वनि ।
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨ )
સુભાષિત પદ્ય–રત્નાકર. श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ मासोपवासं फलम् ॥ १९ ॥ વન્યજોશ, રત્નત્રાવ ૬૦; g૦ ૧૨, ( સિ૦ ‰૦ )
‘હું જિનાલયમાં જઇશ ’ એમ વિચાર કરનારને એક ઉપવાસનું, તે માટે ઉઠવાના ઉદ્યમ કરનારને બે ઉપવાસનું, જવાની પ્રવૃત્તિ કરનારને ત્રણ ઉપવાસનું, રસ્તામાં શ્રદ્ધા કરનારને ચાર ઉપવાસનું, જિનાલયની બહાર દરવાજે પહેાંચે ત્યારે પાંચ ઉપવાસનું, જિનમંદિરની અંદર પહોંચે ત્યારે પંદર ઉપવાસનું અને જિનેશ્વર પ્રભુનાં દર્શન કરવાથી એક મહિનાના ઉપવાસનું ફળ મળે છે. ૧૯.
दर्शनाद् दुरितध्वंसी, वन्दनाद् वाञ्छितप्रदः । પૂનનાત્ પૂર: શ્રીળાં બિનઃ સાક્ષાત્ મુન્નુમ || ૨૦ || ૩૫૦ đt, g॰ ૨૧૮, (૨. વિ.
ગ્રં.)
જિનેશ્વર પ્રભુ, દર્શનથી પાપના નાશ કરે છે, વંદન કરવાથી વાંછિતને આપે છે અને પૂજવાથી લક્ષ્મીને પૂર્ણ કરે છે, માટે જિનેશ્વર સાક્ષાત્ કલ્પવૃક્ષ છે. ૨૦.
तव स्तवननिध्यानध्यानैरजनि निर्मलम् । વક્ષક્ષક્ષુમનો મેઘ, વીતરાગ ! નમોસ્તુ તે
॥ ૨૨ ॥
पार्श्व० च०, गद्य पृ० ९३, ( प्र० स० ).
હૈ વીતરાગ ! આજે તમારી સ્તુતિ કરવાથી મારું વક્ષસ્થળ નિર્મળ થયું છે, તમારું દર્શન થવાથી મારાં નેત્ર નિળ
Page #128
--------------------------------------------------------------------------
________________
જિન-વંદન-પૂજન-ફળ. ( ૧૦૩ ) થયાં છે, અને તમારા ધ્યાનવડે મારું મન નિર્મળ થયું છે. તમને મારે નમસ્કાર હા. ૨૧.
सर्वज्ञदेवस्य च नामजापात् ,
प्राप्नोति किं नाग्निभयं क्षयं च । प्राप्नोति किं राजभयं न नाशं? प्राप्नोति किं चोरभयं न नाशम् ? ॥२२॥
કુમાષિત રત્નમrver. સર્વજ્ઞ દેવના નામનો જાપ કરવાથી શું અગ્નિને ભય નાશ નથી પામતો ? શું રાજાનો ભય નાશ નથી પામતો ? અને શું ચેરને ભય નાશ નથી પામત? અર્થાત્ સર્વ ભય નાશ પામે છે. ૨૨. જિનવંદન ફળ –
यः प्रातरेव नमतां भवदंहियुग्मं ___ संजायते क्षितिरजस्तिलको ललाटे । पुंसां स एव सपदि त्रिदिवापवर्गलक्ष्मीवशीकरणकौशलमाबिभर्ति
૩૫૦ તરંs, g૦ ૨૨, (૧૦ વિ. ). હે જિસેંદ્ર! પ્રાત:કાળે તમારા ચરણ યુગલને નમસ્કાર કરતા પુરુષોના લલાટમાં–કપાળમાં જે પૃથ્વીની રજનું તિલક થાય છે, તે જ તિલક તત્કાળ સ્વર્ગ અને મેક્ષરૂપી લક્ષ્મીના વશીકરણમાં કુશળતાને ધારણ કરે છે. ૨૩.
Page #129
--------------------------------------------------------------------------
________________
(૧૦)
સુભાષિત-પદ્ય-રત્નાકર
स्वर्गस्तस्य गृहाङ्गणं सहचरी साम्राज्यलक्ष्मीः शुभा, · सौभाग्यादिगुणावलिर्विलसति स्वैरं वपुर्वेश्मनि । संसारः सुतरः शिवं करतलक्रोडे लुठत्यञ्जसा, પર શ્રદ્ધામામાનને નિન પૂiાં વિધરે નર | ૨૪ |
- સિજૂર, ઋો. ૨૦. તે અત્યંત શ્રદ્ધાના પાત્રરૂપ જે મનુષ્ય જિનેશ્વર પ્રભુની પૂજા કરે છે તેને પિતાના ઘરનું આંગણું જ સ્વર્ગ બને છે, સામ્રાજ્યની લક્ષમી સુંદર સહચરી–સખી બને છે, શરીરરૂપી ઘરને વિષે સિૌભાગ્ય વગેરે ગુણોની શ્રેણિ સ્વતંત્રપણે વિલાસ કરે છે, સંસાર સારી રીતે તરાય એવું બને છે અને મોક્ષ હથેલીમાં જલદીથી આવે છે. ૨૪. જિન પૂજન ફળ –
पापं लुम्पति दुर्गतिं दलयति व्यापादयत्यापदं ___ पुण्यं संचिनुते श्रियं वितनुते पुष्णाति नीरोगताम् । सौभाग्यं विदधाति पल्लवयति प्रीतिं प्रसूते यशः, स्वर्ग यच्छति निर्वृतिं च रचयत्यर्चाऽर्हतां निर्मिता॥२५॥
fજૂરકર, ઋો. 3. | તીર્થકર ભગવાનની કરેલી પૂજા પાપનો નાશ કરે છે, નરકાદિ દુર્ગતિનું દલન કરે છે, આપત્તિનો વિનાશ કરે છે, પુણ્યનો સંચય કરે છે, લમીને વિસ્તાર કરે છે, આરોગ્યની પુષ્ટિ કરે છે, તેમજ સૌભાગ્ય, પ્રીતિ, યશ, સ્વર્ગ અને યાવત્ મોક્ષ સુખને પણ આપે છે. ૨૫.
Page #130
--------------------------------------------------------------------------
________________
જિન-વંદન-પૂજન-ફળ. (૧૦૫ ) सा जिह्वा या जिनं स्तौति, तचितं यत्तदर्पितम् ।। તાવે તેવી શૌ, યૌ તપૂનાની વી | ૨૬ /
જૈન શ્વાન્ન, g૦ ૨૧૪, જો ૨૦. તે જ જિહા પ્રશસ્ય છે કે જે જિનેશ્વરની સ્તુતિ કરે છે, તે જ ચિત્ત પ્રશસ્ય છે કે જે જિનેશ્વરના ધ્યાનમાં મગ્ન હોય, અને તે જ બે હાથ કેવળ વખાણવા લાયક છે કે જે જિનેશ્વરની પૂજા કરે છે. ૨૬.
यन्मयोपार्जितं पुण्यं जिनशासनसेवया। जिनशासनसेवैव, तेन मेऽस्तु भवे भवे ॥२७॥
પ્રવકોશ, વસ્તુવઢવ, છો. ૨૦૨. (f) પં. ) જિનેશ્વર પ્રભુના શાસનની સેવા વડે મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું છે. તે પુણ્યવડે કરીને જિનશાસનની સેવાજ મને ભોભવને વિષે પ્રાપ્ત થાઓ. ર૭.
जिनस्य पूजनं हन्ति, प्रातः पापं निशाभवम् । आजन्म विहितं मध्ये, सप्तजन्मकृतं निशि ॥२८॥
શ્રાદ્ધવિધિ, g૦ ૬૪, (આત્માસ0) પ્રાતઃકાળે જિનેશ્વર પ્રભુનું કરેલું પૂજન, રાત્રિએ કરેલાં પાપને નાશ કરે છે, મધ્યાહે કરેલું પૂજન આખી જીંદગીમાં કરેલાં પાપનો અને રાતે–સંધ્યા સમયે ઘેલું પૂજન સાત ભવનાં કરેલાં પાપોને નાશ કરે છે. ૨૮.
Page #131
--------------------------------------------------------------------------
________________
સુભાષિત-પદ્ય–રત્નાકર.
लब्धाः श्रियः सुखं स्पृष्टं मुखं दृष्टं तनूरुहाम् । पूजितं दर्शनं जैनं न मृत्योर्भयमस्ति मे
પ્રવધોરણ, વસ્તુપાત્રવન્ધ, જો॰ ૧૧. (f××)
( ૧૦૬ )
|| ૧૧ ||
લક્ષ્મી પ્રાપ્ત કરી, સુખ મેળવ્યું, પુત્રાદિકનું મુખ જોયુ અને જિનેશ્વર ભગવાનના શાસનની પૂજા--સેવા પણ કરી છે, તેથી હવે મને મૃત્યુના જરા પણ ભય નથી. ૨૯.
स्वर्गापवर्गदो द्रव्यस्तवोऽत्रापि सुखावहः । हेतुश्चित्तप्रसत्तेस्तत्, कर्तव्यो गृहिणा सदा 11 30 11 ચોરસાર, પ્રસ્તાવ છુ, જો રૂ.
°
દ્રવ્યપૂજા આ ભવમાં પણ સુખ આપનાર છે, પરભવમાં સ્વર્ગ અને મેાક્ષને આપનાર છે; તથા ચિત્તની નિર્મલતાનું કારણુ છે, તેથી ગૃહસ્થીઓએ આ દ્રવ્યપૂજા અવશ્ય કરવા લાયક છે. ૩૦.
धूवे पक्खोवासो, मासरकवणं च कप्पूरधूवम्मि | कत्तिअमासरकवणं साहूपडिलाभिए लहइ || ૐ || પ્રવધજોરા, રત્નશ્રાવ′૦, ( fão ‰ ).
'
જિનેશ્વર પ્રભુ પાસે ધૂપ ઉખેવવાથી પંદર ઉપવાસનું ફળ થાય છે, કપૂરના દીવા સહિત ધૂપ ( આરતિ ) કરવાથી એક મહિનાના ઉપવાસ જેટલું ફળ થાય છે અને (શત્રુજય તીર્થ માં) મુનિરાજોને દાન દેવાથી કારતક મહિનાના ત્રીશ ઉપવાસ જેટલું ફળ થાય છે. ( દ્રાવિડ અને વારિખિલ્લજી આદિ દશ ક્રોડ મુનિરાજો શ્રી શત્રુંજય તીર્થ ઉપર આસેા શુદિ ૧૫ થી કારતક શુદિ ૧૫ સુધી એક માસનું અનશન કરી મેાક્ષમાં
Page #132
--------------------------------------------------------------------------
________________
જિન-વંદન-પૂજન-ફળ.
(૧૦૭).
ગયેલા હોવાથી કારતક મહિનાના ઉપવાસનું શ્રી શત્રુંજયમાહાસ્ય આદિ ગ્રંથમાં વિશેષ ફળ કહ્યું છે.) ૩૧.
सयं पमजणे पुग्नं, सहस्सं च विलेवणे । सयसाहस्सिया माला, अणंतं गीअवाइए ॥ ३२ ॥
પ્રવધવોરા, રત્નશામ, (લિંક ધં. ). શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિનું શુદ્ધ ભાવપૂર્વક પ્રમાર્જન કરવાથી સો ઉપવાસનું, વિલેપન-પૂજા કરવાથી હજાર ઉપવાસનું, માળા પહેરાવવાથી લાખ ઉપવાસનું અને વાજિંત્ર સાથે સંગીતસ્તુતિ કરવાથી અનંત ઉપવાસ જેટલું ફળ થાય છે. ૩૨. .
जो पूएइ तिसज्झं, जिणिंदरायं तहा विगयदोस । सो तइयभवे सिज्झइ, अहवा सत्तहमे जम्मे ॥ ३३ ॥
૧૦ તાં, g૦ ૨૬૮, (૨૦ વિ૦ મૅ૦ ). - જે મનુષ્ય દોષ વિનાના જિનેશ્વર પ્રભુને શ્રદ્ધાપૂર્વક ત્રણે કાળ પૂજે છે, તે ત્રીજે ભવે મોક્ષે જાય છે; અથવા સાતમા આઠમા ભવે તે નિશ્ચયે કરીને જાય છે. ૩૩.
धूपं दहति पापानि, दीपो मृत्युविनाशनः । नैवेद्यैर्विपुलं राज्यं प्रदक्षिणा शिवप्रदा ને રૂ૪ |
૩૫૦ તi, g૦ ૨૮૮, (૨૦ વિ૦ ઇં). નેટ–ઉપરના નં...., ..., ૨૪, ૨૫, ૩૦, ૩૪ ના કે ત્રીજા ભાગના પૃષ્ઠ ૧૦૩૯, ૧૦૪૦, ૧૦૪૩ માં આવી ગયા છે, છતાં જિનપૂજામાં ઉપયોગી હોવાથી આ સ્થળે આપેલ છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮) સુભાષિત-પદ્ય-રત્નાકર.
જિનેશ્વરની પૂજામાં કરેલે ધૂપ પાપને બાળે છે, દી મૃત્યુને વિનાશ કરે છે, નૈવેદ્ય મેટું રાજ્ય આપે છે અને પ્રદિક્ષણ મેક્ષ આપે છે. ૩૪. ચૈત્યવંદન ફલ–
चैत्यवन्दनतः सम्यक् , शुभो भावः प्रजायते । તરમત રક્ષા , તતઃ વરામનુજે છે રૂ
धर्मबिन्दु, सूत्र १७७ वृत्ति* સારી રીતે ચૈત્યવંદન કરવાથી શુભ ભાવ ઉત્પન્ન થાય છે, તે શુભ ભાવથી સર્વ કર્મનો ક્ષય થાય છે અને કર્મક્ષયથી કલ્યાણને એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે. ૩પ. જિનાલય-જિનમૂર્તિ વિધાન ફળ – रम्यं येन जिनालयं निजभुजोपात्तेन कारापितं
मोक्षार्थ स्वधनेन शुद्धमनसा पुंसा सदाचारिणा । वेद्यं तेन नरामरेन्द्रमहितं तीर्थेश्वराणां पदं प्राप्तं जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम् ॥३६॥
સૂરતમુરતા, પૃ. ૨૨૨, છો. ક, (ફ્રી હૂં) શુદ્ધ મનવાળા અને સદાચારવાળા જે પુરુષે પિતાની ભુજાથી ન્યાયવડે ઉપાર્જન કરેલા પોતાના ધનવડે મોક્ષને માટે મનહર જિનાલય કરાવ્યું હોય, તે પુરુષે નરેંદ્ર અને દેવેં. કોએ પૂજેલું તીર્થકર પદ ભેગવવાનું છે, તેણે જન્મનું ફળ
Page #134
--------------------------------------------------------------------------
________________
જિન-વ’દન–પૂજન કુળ
( ૧૦૯ )
પ્રાપ્ત કર્યું છે, તેણે જિનેશ્વરના મત અંગીકાર કર્યાં છે, અને તેણે પાતાનુ કુળ ઉજ્જવળ કર્યું છે એમ જાણવું. ૩૬.
जिनभवनं जिनबिम्बं जिनपूजां जिनमतिं च यः कुर्यात् । तस्य नरामरशिव सुख - फलानि करपल्लवस्थानि ॥ ३७ ॥ धर्मबिन्दु, सूत्र ४१४ वृत्ति
જે મનુષ્ય જિનેશ્વરનું ચૈત્ય કરાવે, જિનપ્રતિમા ભરાવે, જિનપૂજા કરે અને જિનેશ્વર જ સત્ય દેવ છે એવી બુદ્ધિ કરે, તે પુરુષના હસ્તકમળમાં જ નર, દેવ અને મેાક્ષના સુખરૂપી ફળે રહેલાં છે. ૩૭.
रागद्वेषमोहजितां प्रतिमां श्रीमदर्हताम् ।
યઃ વ્હારયેત્ તત્ત્વ હિ, સ્યાદ્ ધર્મઃ સ્વવત્: || ૩૮ ॥ ત્રિ ૦ શ॰ પુ॰ ૨૦, ૫ શ્૦, ૬૦ ૧૨, જો ૨૭૭.
જેણે રાગ, દ્વેષ અને માહને જીતેલા છે એવા શ્રી જિનેશ્વરાની પ્રતિમાને જે પુરુષ કરાવે છે, તેને સ્વર્ગ અને મેક્ષ આપનારા ધર્મ થાય છે. ૩૮.
Page #135
--------------------------------------------------------------------------
________________
હજીdi mmmmmmmm
ગિન-૨
(૨૬).
હું
જિન શરણ
सदाऽऽनन्दमय ! स्वामिन् ! जय कारुण्यसागर!। इह लोके परलोके, त्वमेव शरणं मम
પાર્શ્વનાથ૦ (૪૨) g૦ ૨૮, (4H૦ )* સદા આનંદમય અને કરુણાના સાગરરૂપ હે સ્વામી ! તમે જય પામે. આ લોક અને પરલોકમાં તમે જ મારૂં શરણું છે. ૧.
अन्यथा (अन्यस्य) शरणं नास्ति, त्वमेव शरणं मम । तस्मात् सर्वप्रयत्नेन(कारुण्यभावेन), रक्ष रक्ष जिनेश्वर ! ॥२॥
હે જિનેશ્વર પ્રભુ! મને તમારૂં જ શરણું છે, બીજા કોઈનું શરણું નથી. તેથી બધાય પ્રયત્નથી (અથવા કરુણાભાવથી ) મારું રક્ષણ કરે. ૨.
जले वा ज्वलने वाऽपि, कान्तारे शत्रुसङ्कटे । सिंहाहिरोगविपदि, त्वमेव शरणं मम ॥३॥
હે નિંદ્ર! જળ, અગ્નિ, અરણ્ય, શત્રુનું સંકટ, સિંહ, સર્પ, રોગ અને બીજી કઈ પણ વિપત્તિ, આ સર્વના ભય વખતે તમે જ મારું શરણ છે. ૩.
Page #136
--------------------------------------------------------------------------
________________
જિન–શરણું.
( ૧૧૧ )
यमभिनवितुमुच्चैर्दिव्यराजीववार
स्थितचरणसरोजं भव्यराजी ववार । जिनवरविसरं तं पापविध्वंसदक्षं शरणमिति विदन्तो मा स्म विद्ध्वं सदक्षम् ॥ ४ ॥
ચતુર્વિરાતિ, ૬૨, શ્લોક ૨૮, (ગાસ ) દેવોએ રચેલા કમળાના સમૂહને વિષે જેમનાં ચરણ-કમળ રહેલાં છે, એવા, જેમની અત્યંત સ્તુતિ કરવા માટે ભવ્ય પ્રાણીએના સમૂહે પસંદ કર્યું છે તેવા, પાપનો નાશ કરવામાં નિપુણ અને ઉત્તમ ઇદ્રિવાળા તે જિનેશ્વરના સમૂહનું તમે શરણ કરો. જિનેશ્વરનું શરણ લાભદાયક છે. આ પ્રમાણે જાણતા એવા તમારે બીજે કશો વિચાર ન કરવો. ૪.
કીવાનીવાહિતોપાવર પરમેશ્વર बोधिप्रदाः स्वयंबुद्धा अर्हन्तः शरणं मम ॥५॥
ત્રિરા. પુ. ૨, પર્વ ૨૦, ૨૦ ૨૨, શ્લોટ ૩૨૧. જીવ, અજીવ વગેરે તને ઉપદેશ કરનારા, પરમ ઐશ્વવાળા, બોધિ–સમકિતને આપનારા અને સ્વયં બુદ્ધ-પોતાની મેળે જ બેધ પામેલા અહંન ભગવાન્ મારું શરણ હે. ૫.
अर्हत्सिद्धसाधुधर्मान् मङ्गल्यान् मङ्गलात्मनः। . વોત્તમય વિતુરતઃ સોડમરત મ્ દો.
त्रि० श० पु० च०, पर्व १०, स० १२, श्लो० ३९४. | ચતુર એવા તે સાધુએ પોતે મંગળકારક, મંગળ સ્વરૂપ
Page #137
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
વાળા અને લોકને વિષે ઉત્તમ એવા અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ–આ શરણભૂત ચારનું સ્મરણ કર્યું. ૬. સિદ્ધ શરણ–
ध्यानाग्निदग्धकर्माणस्तेजोरूपा अनश्वराः । अनन्तकेवलज्ञानाः, सिद्धाश्च शरणं मम
fa૦ ૦ . ૨૦, ૨૦, ૪ ૨, શ્લોક ૩૨૬. જેમણે ધ્યાનરૂપી અગ્નિવડે સર્વ કર્મ બાળી નાંખ્યા છે, જેઓનું રૂપ તેજોમય છે, જેઓ કદાપિ નાશ પામતા નથી, તથા જેઓને અનંત કેવળજ્ઞાન હોય છે, તેવા સિદ્ધો મારું શરણ છે. ૭.
स्फुटं च जगदालम्ब !, नाथेदं ते निवेद्यते । नास्तीह शरणं लोके, भगवन्तं विमुच्य मे ॥८॥
જગતના આધારભૂત હે પ્રભુ! આ હું ખરેખર સાચું જ કહું છું કે આ સંસારમાં આપને છોડીને મને બીજું કઈ શરણ નથી. ૮.
त्वां प्रपद्यामहे नाथं त्वां स्तुमस्त्वामुपास्महे । त्वत्तो हि न परस्त्राता, किं ब्रूमः १ किमु कुर्महे ॥९॥
વીરરસ્તોત્ર, 5૦ ૬, ૧. હે નાથ ! અમે આપને સ્વામિ તરીકે અંગીકાર કરીએ છીએ, આપની સ્તુતિ કરીએ છીએ, આપની ઉપાસના-સેવા
Page #138
--------------------------------------------------------------------------
________________
જિન-શરણ.
(૧૧૩). કરીએ છીએ, આપનાથી કોઈ બીજે (દેવાદિક ) રક્ષણ કરનાર નથી. આથી બીજું અમે શું બોલીએ ? અને શું કરીએ? ૯.
स्वकृतं दुष्कृतं गर्हन, सुकृतं चानुमोदयन् । नाथ ! त्वच्चरणौ यामि, शरणं शरणोज्झितः ॥ १० ॥
' વીતરાગાસ્તોત્ર, પ્ર. ૨૭, ઋો. ૨. હે નાથ ! પિતે (મેં) કરેલાં દુષ્કર્મની ગહ (નિંદા) કરતો, સુકૃતની અનુમોદના કરતો અને શરણ રહિત એવો હું આપના ચરણોનું શરણ કરું છું. ૧૦.
त्वां त्वत्फलभूतान् सिद्धांस्त्वच्छासनरतान् मुनीन् । त्वच्छासनं च शरणं प्रतिपन्नोऽस्मि भावतः ॥ ११ ॥
વીતરાજ સ્તોત્ર, પ્ર. ૨૭, ઋો. ૫. હે વીતરાગ ! હું આપનું, આપના કુલભૂત એટલે વીતરાગ પણાનું પાલન કરવાથી મોક્ષમાં ગયેલા સિદ્ધોનું, આપના શાસનમાં રક્ત-રાગી થયેલ મુનિઓનું અને આપના શાસનનું ભાવથી ( હૃદયની શુદ્ધિથી) શરણ પામ્ય . ૧૧.
सर्वोऽपि याच्यते गत्वा, स दत्ते यदि वा न वा। आगत्यायाचितो धर्म दत्से हेतुः कृपात्र ते ॥ १२ ॥
___महावीरच०, स० ८, श्लो० २८८. સર્વ કઈ પણ યાચક દાતારની પાસે જઈને તેની પાસે યાચના કરે છે, તેમાં તે દાતાર આપે અથવા ન પણ આપે. પરંતુ હે વીતરાગ પ્રભુ! તમે તે યાચના કર્યા વિના જ જાતે આવીને ધર્મ આપે છે, તેનું કારણ માત્ર તમારી કૃપા જ છે. ૧૨.
Page #139
--------------------------------------------------------------------------
________________
૦૦૦
છે બિન-આજ્ઞા (૧૭) છે
જિન-વાચના -
तव चेतसि वर्तेऽहमिति वार्ताऽपि दुर्लभा । मच्चित्ते वर्तसे चेत्त्वमलमन्येन केनचित् ॥१॥
વીતરાજસ્તોત્ર, ઝ૦ ૨૧, ઋો૨. હે વીતરાગ ! હું આપના ચિત્તમાં રહું એ વાત જ દુર્લભ છે. પરંતુ જે આપ મારા ચિત્તમાં રહો તે મને બીજા કોઈની જરુર નથી. ૧. વીતરાગથી પણ ફલપ્રાપ્તિ --
अप्रसन्नात् कथं प्राप्यं फलमेतदसङ्गतम् । चिन्तामण्यादयः किं न, फलन्त्यपि विचेतनाः ? ॥२॥
- વીતરાસ્તોત્ર, ૮૦ ૨૬, ૦ રૂ. રાગ દ્વેષાદિકનો અભાવ હોવાથી કદાપિ પ્રસન્ન નહીં થનારા વીતરાગ દેવથી શી રીતે ફળ (મેક્ષાદિ) પામી શકાય? આમ વિચારવું તે અસ્થાને છે. કેમકે ચિંતામણિ વગેરે વિશિષ્ટ ચેતન રહિત પદાર્થો પણ શું ફળીભૂત નથી થતા? અર્થાત થાય છે જ. તે વીતરાગ પ્રભુથી ફળ પ્રાપ્ત થાય તેમાં નવાઈ શી ? ૨. જિન-આશા
वीतराग ! सपर्यातस्तवाज्ञापालनं परम् । आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च ॥३॥
वीतरागस्तोत्र, प्र० १९, श्लो० ४.
Page #140
--------------------------------------------------------------------------
________________
જિન-આજ્ઞા.
( ૧૧૫ ). | હે વીતરાગ ! આપની સેવા કરવા કરતાં આપની આજ્ઞાનું પાલન કરવું, તે ભાવતવરૂપ હોવાથી ઉત્કૃષ્ટ ફળને આપનાર છે, કેમકે આપની આજ્ઞાનું આરાધન મેક્ષને માટે અને આપની આજ્ઞાની વિરાધના સંસારની વૃદ્ધિને માટે થાય છે. ૩.
हित्वा प्रसादनादैन्यमेकयैव त्वदाज्ञया । सर्वथैव विमुच्यन्ते, जन्मिनः कर्मपञ्जरात् ॥ ४ ॥
વીતરા સ્તોત્ર, ક૨૧, ૮. હે વીતરાગ ! આપની પ્રસન્નતાને માટે દીનતા કરવાને ત્યાગ કરીને માત્ર એક આપની આજ્ઞા આરાધવા વડેજ પ્રાણીઓ સર્વથા કર્મરૂપી પાંજરાથી મુક્ત થાય છે. ૪.
कृतकृत्योऽयमाराद्धः, स्यादाज्ञापालनात् पुनः । आज्ञा तु निर्मलं चित्तं कर्तव्यं स्फटिकोपमम् ॥ ५ ॥ ज्ञानदर्शनशीलानि, पोषणीयानि सर्वदा । रागद्वेषादयो दोषा हन्तव्याश्च क्षणे क्षणे પ્રતા ધૈવ તાજ્ઞા, ઉર્મgયાતિ समस्तद्वादशाङ्गार्थसारभूताऽतिदुर्लभा | ૭ |
ચોમાસાર, પ્રસ્તાવ ૨, ઋો૨૨-૨૨-૨૩. આ જિનેશ્વર પિતે કૃતકૃત્ય છે-કૃતાર્થ છે, તેથી તેની . આજ્ઞા પાળવાથી તેની આરાધના કરી કહેવાય છે. તેની આજ્ઞા આ પ્રમાણે છે-ફટિક મણિની જેવું નિર્મળ ચિત્ત રાખવું. પ.
Page #141
--------------------------------------------------------------------------
________________
( ૧૧૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર.
જ્ઞાન, દર્શન અને સીલ ( ચારિત્ર ) નું સર્વદા પોષણ કરવું, તથા ક્ષણે ક્ષણે રાગ દ્વેષ વગેરે દોષોને નાશ કરે. ૬.
તે ભગવાનની આટલી જ આજ્ઞા કર્મરૂપી વૃક્ષોને કાપવામાં કુહાડી સમાન છે, સમગ્ર દ્વાદશાંગીના અર્થની સાર ભૂત છે, અને તે અત્યંત દુર્લભ છે. માટે આ આજ્ઞાનું પાલન કરવું એ જ ઉત્તમ અર્થને સાધનાર છે. પ-૭. શ્રીૌતમસ્વામીને નમસ્કાર --
सर्वारिष्टप्रणाशाय, सर्वाभीष्टार्थदायिने । सर्वलब्धिनिधानाय, श्रीगौतमस्वामिने नमः ॥८॥
સર્વ પાપનો નાશ કરનાર, સર્વ ઈચ્છિત વસ્તુને આપનાર, સર્વ પ્રકારની લબ્ધિના ભંડાર સમાન શ્રીૌતમસ્વામીને નમસ્કાર થાઓ ૮.
સમાપ્ત કર્યું
ને
Page #142
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट १
जिनपूजाविधिप्रकरणम् ।
स्नानं पूर्वामुखीभूय प्रतीच्यां दन्तधावनम् । उदीच्यां श्वेतवस्त्राणि, पूजा पूर्वोत्तरामुखी
॥ શ્ ॥
પૂર્વદિશા તરફ મુખ રાખીને સ્નાન અને પશ્ચિમ દિશા તરફ મુખ કરીને દાતણ કરવું. ઉત્તર દિશામાં શ્વેત વસ્ત્રો પહેરવાં; તેમજ પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી જોઇએ. ૧.
गृहे प्रविशतां वामभागे शल्यविवर्जिते । देवताऽवसरं कुर्यात्, सार्धहस्तोर्ध्व भूमिके
॥ ૨ ॥
ઘરમાં પ્રવેશ કરતાં ડાબી બાજુએ શલ્ય રહિત અર્થાત્ શુદ્ધ અને દોઢ હાથ ઉંચી ભૂમિ ઉપર દેવનુ સ્થાન કરાવવુ જોઇએ. ૨.
"
:
નોંધ-આ ૧ થી ૧૯ લેાકેા પ્રસિદ્ધિથી-વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે રચેલ “ ઘૂના પ્રરણ ના છે. તે ઉપયેગી જાણીને, મર્હુમ વકીલ શ્રીમાન્ કેશવલાલ પ્રેમચંદ મેાદીથી સંપાદિત અને · એશિયાટીક-સાસાયટી-આક્−ખેંગાલ ' ( કલકત્તા ) થી પ્રકાશિત થયેલ ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ” ના પરિશિષ્ટમાંથી લઇને તેને સરલ અનુવાદ કરીને અહીં આપેલા છે.
"
Page #143
--------------------------------------------------------------------------
________________
( ૧૧૮) સુભાષિત-પદ્ય-રત્નાકર.
नीचैर्भूमिस्थितं कुर्यात् , देवताऽवसरं यदि ।
નીર્નચૈતનો વંશસન્તત્વ સામવેત્ / રૂ . * જે તેથી નીચેની ભૂમિકામાં દેવ મંદિર કરવામાં આવે તે કરાવનારની વંશ-સંતતિ પણ હમેશાં હલકામાં હલકી (એછી ઓછી) થતી જાય છે. ૩.
यथार्चकः स्यात् पूर्वस्या उत्तरस्याश्च सम्मुखः । दक्षिणस्या दिशो वर्ज विदिक्वर्जनमेव च ॥४॥ દક્ષિણ દિશા અને વિદિશાઓને પણ છોડીને પૂર્વદિશા અને ઉત્તર દિશાની સન્મુખ પૂજા કરનારે રહેવું જોઈએ. ૪.
पश्चिमाभिमुखः कुर्यात् , पूजां जैनेन्द्रमूर्तये । चतुर्थसन्ततिच्छेदो दक्षिणस्यामसन्ततिः ॥५॥ જિનેશ્વર પ્રભુની મૂર્તિની પૂજા પશ્ચિમ દિશામાં મુખ રાખીને કરે તો ચેથી પેઢીથી સંતતિનો નાશ થાય છે અને દક્ષિણ દિશાની સન્મુખ રહીને પૂજા કરનારને સંતતિ થતી નથી. ૫.
आग्नेय्यां तु यदा पूजा, धनहानिर्दिने दिने । वायव्यां सन्ततिर्नैव, नैऋत्यां च कुलक्षयः ॥६॥
વેદિકા, સિહાસન કે પાટલા પર જિનમૂર્તિઓને પધરાવીને પૂજા કરતી વખતે આ વિધિ ખાસ કરીને સાચવવી જોઈએ. મંદિરમાં સ્થાન પિત જિનમૂર્તિની પૂજા વખતે આ વિધિ બરાબર સાચવવી અશક્ય હોઈ તેમાં દેષની શંકા કરવા જેવું નથી. સંપાદક.
Page #144
--------------------------------------------------------------------------
________________
પૂજા–પ્રકરણ.
( ૧૧૯ )
જો મનુષ્ય અગ્નિખૂણાની સન્મુખ રહીને પૂજા કરે તે દિવસે દિવસે તેના ધનનેા ક્ષય થતા જાય છે, વાયવ્ય દિશા સન્મુખ રહીને પૂજા કરવાથી સંતિત નથી થતી અને નૈઋત્ય દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી ફુલનેા ક્ષય થાય છે. ૬. ऐशान्यां कुर्वतां पूजां संस्थितिर्नैव जायते । अंहिजानुकरांसेषु, मुर्ध्नि पूजा यथाक्रमम्
|| ૭ ||
ઇશાનખૂણા સન્મુખ રહીને પૂજા કરનારની કાંઇ સારી સ્થિતિ–સ્થિરતા નથી થતી પ્રથમ બે ચરણે, બે ઢીંચણે, બે હાથે, એ ખભે અને મસ્તકપર એ ક્રમાનુસાર પૂજા કરવી જોઇએ. ૭. श्रीचन्दनं विना नैव, पूजां कुर्यात् कदाचन । भाले कण्ठे हृदम्भोजोदरे तिलककारणम्
|| ૮ ||
પછી કપાળે, કઠે, હૃદયકમળે, અને ઉત્તરે એમ નવ અંગે તિલક કરવાં. વળી ઉત્તમ ચંદન વિના કદી પણ કરવી. ૮.
પૂજા ન
नवभिस्तिलकैः पूजा, करणीया निरन्तरम् । प्रभाते प्रथमं वासपूजा कार्या विचक्षणैः
|| o ||
હમેશાં નવ અંગે તિલક કરવા વડે પૂજા કરવી જોઇએ. સવારે પ્રથમ વાસક્ષેપ અથવા પાદિથી ચતુર મનુષ્યાએ પૂજા કરવી જોઈએ. ૯.
मध्याह्ने कुसुमैः पूजा, सन्ध्यायां धूपदीपयुक् । वामाङ्गे धूपदाहः स्यादग्रपूजा तु सम्मुखी
11 2011.
Page #145
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
-
- મધ્યાહ્ન-પરે પુષ્પવડે અને સંધ્યાકાળે ધૂપ અને દીપક વડે પૂજા કરવી, ભગવાનના ડાબા હાથ તરફ ધૂપધાણું રાખવું અને સનમુખમાં અગ્રપૂજા કરવી. ૧૦.
अर्हतो दक्षिणे भागे, दीपस्य विनिवेशनम् । ध्यानं च दक्षिणे भागे, चैत्यानां वन्दनं तथा ॥११॥
અરિહંત પ્રભુની જમણી બાજુએ દીપકને મૂકો અને જમણી બાજુએ ધ્યાન અને ચૈત્યવંદન વિગેરે કરવું. ૧૧. हस्तात् प्रस्खलितं क्षितौ निपतितं लग्नं क्वचित् पादयो
यन्मू/र्द्धगतं धृतं कुवसनै भेरधो यद्धृतम् । स्पृष्टं दुष्टजनैर्घनैरभिहतं यद् दूषितं कीटकै
स्ताज्यं तत् कुसुमं दलं फलमथो भक्तैर्जिनप्रीतये ॥१२॥
ભક્ત મનુષ્યોએ પ્રભુની પૂજા કરતાં જે પુષ્પ, પત્ર અથવા ફળ હાથથી પડી ગયું હોય, જમીન ઉપર પડ્યું હોય, પગે કદાચ અડી ગયું હોય, મસ્તકથી ઉચે ગયું હોય, ખરાબ વસ્ત્રોમાં રાખેલું હોય, નાભિથી નીચેના ભાગ વડે ધારણ કરાયું હોય, દુષ્ટમલિન મનુષ્યવડે સ્પર્શ કરાએલું હોય, વરસાદથી ખંડિત થયેલું હોય અને કીડાઓથી દૂષિત હોય તેને છેડી દેવું જોઈએ. ૧૨.
नैकपुष्पं द्विधा कुर्यान छिन्द्यात् कलिकामपि । चम्पकोत्पलभेदेन, भवेद् दोषो विशेषतः ॥१३ ॥
એક પુષ્પને તેડીને બે ભાગ ન કરવા, અને કળિઓને પણ ન તોડવી. ખાસ કરીને ચમ્પક પુષ્પ અને કમળને તોડીને વિભાગ કરવાથી વિશેષ દોષ લાગે છે. ૧૩.
Page #146
--------------------------------------------------------------------------
________________
( ૧૨૧ )
गन्धधूपाक्षतैः स्रग्भिः, प्रदीपैर्बलिवारिभिः । પ્રયાનાથ છેઃ પૂના, વિષેયા શ્રીલિનેશિતુઃ ॥ ? ||
પૂજા–પ્રકરણ.
ગન્ધ ( ચંદનાદિ ), ધૂપ, અક્ષત ( ચેાખા ), પુષ્પની માળા, દીપક, નૈવેદ્ય, પાણી અને શ્રેષ્ઠ ફળેાથી શ્રીજિનેશ્વર પ્રભુની પૂજા કરવી જોઇએ. ૧૪.
शान्तौ श्वेतं जये श्यामं भद्रे रक्तं भये हरित् । पीतं ध्यानादिकलाभे, पञ्चवर्णं तु सिद्धये
॥ મ્॥
શાંતિ માટે સફેદ, જય માટે કાળા, કલ્યાણ માટે રાતા, ભયમાં લીલેા, ધ્યાન વગેરેના લાભ માટે પીળેા અને મંત્રાદ્મિની સિદ્ધિ કરવા માટે અથવા મુક્તિને માટે એ પાંચે વણુ મિશ્રિત કહેલ છે. અર્થાત્ જે જે કાર્યો માટે જે જે રગ કહ્યા છે, તે તે રંગન! પુષ્પોથી પૂજા કરવી, પૂજા વખતે તે તે વર્ણનાં વસ્ત્રો પહેરવાં અને તે તે રંગની માળા ગણવી. ૧૫.
खण्डिते सन्धिते छिने, रक्ते रौद्रे च वाससि । दानपूजा तपोहोमसन्ध्यादि निष्फलं भवेत् ॥ १६ ॥
તૂટેલુ, સાંધેલું, છેદાયેલુ, ખરાબ રીતે રંગેલું અને ભયજનક–અતિ ખરાબ વસ્ત્ર પહેરીને દાન, પૂજા, તપ, હામ અને સન્ધ્યા વગેરે કરવાથી તે બધું નિષ્ફળ થાય છે. ૧૬.
पद्मासनसमासीनो नासाग्रन्यस्तलोचनः ।
मौनी वस्त्रावृतास्योऽयं पूजां कुर्याजिनेशितुः ॥ १७ ॥ જિનેશ્વર પ્રભુની પૂજા કરનારે પદ્માસનને વિષે સ્થિત
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૨૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. રહીને, નાકના અગ્ર ભાગપર દષ્ટિ રાખીને, માનપણે તથા વસ્ત્રથી મુખને ઢાંકીને પૂજા કરવી. ૧૭.
स्नानं विलेपनविभूषणपुष्पवास
धूपप्रदीपफलतन्दुलपत्रपूगैः । नैवेद्यवारिवसनैश्चमरातपत्र
वादित्रगीतनटनस्तुतिकोशवृद्ध्या ૨૮ છે ૧ પંચામૃતથી સ્નાન કરાવવું, ૨ ચંદન, બરાસ વગેરેથી વિલેપન કરવું, ૩ આભૂષણ, ૪ પુષ, ૫ વાસ, ૬ ધૂપ, ૭ દીપ, ૮ ફળ, ૯ અક્ષત, ૧૦ પત્ર (નાગરવેલનાં પાન), ૧૧ પૂગ (સોપારી વગેરે), ૧૨ નૈવેદ્ય, ૧૩ જલ, ૧૪ વસ્ત્ર, ૧૫ ચામર, ૧૬ છત્ર, ૧૭ વાજિંત્ર, ૧૮ ગીત, ૧૯ નૃત્ય, ૨૦ સ્તુતિ, અને ૨૧ કોશની વૃદ્ધિ અર્થાત્ દ્રવ્ય-નાણાંવડે, એમ એકવીશ પ્રકારે પૂજા કહેલી છે. ૧૮.
इत्येकविंशतिविधा जिनराजपूजा,
ख्याता सुरासुरगणेन कृता सदैव । खण्डीकृता कुमतिभिः कलिकालयोगाद् __ यद्य यत् प्रियं तदिह भाववशेन योज्यम् ॥१९॥ એમ જિનેશ્વર પ્રભુની એકવીસ પ્રકારની પૂજા હમેશાં દે અને અસુરોએ કરેલી પ્રસિદ્ધ છે પણ કલિયુગના સમયયોગથી દુષ્ટ બુદ્ધિવાળા મનુષ્યએ તેને ખંડિત કરેલ છે. પરંતુ જે જે પ્રિય વસ્તુ હોય તે તે ભાવવશ થઈને–ભાવ પ્રમાણે પૂજાની અંદર જોડવી-વાપરવી. ૧૯.
Page #148
--------------------------------------------------------------------------
________________
6000°Сe
Doo.000000000000000000000०.०००
। परिशिष्ट २ ॥
Dommemory
शिवपार्वतीसंवादः। सुमेरुशिखरं दृष्ट्वा, गौरी पृच्छति शङ्करम् । कोऽयं पर्वत इत्येष कस्येदं मन्दिरं प्रभो ! ॥१॥
સુંદર મેરુ શિખરને જોઈને બૈરી શંકરને પૂછે છે કે-હે પ્રભો ! આ પર્વત છે અને આ મંદિર કોનું છે ? ૧. कोऽयं मध्ये पुनर्देवः ?, पादान्ता का च नायिका ?। किमिदं चक्रमित्यत्र १, तदन्ते को मृगो मृगी? ॥२॥
वजी (ते महिनी ) मध्य भागमा मा ४या व विरा४भान छ ? मन तमना ( ते भूतिना) ५५ नये ४४ हेवी छ ? આ પરિકરમાં આવા પ્રકારનું ચક્ર છે તે શું છે? અને તેની નીચે આ મૃગ અને મૃગલી એ પણ કેણ છે? ૨. के वा सिंहा गजाः के वा ? के चामी पुरुषा नव । यक्षो वा यक्षिणी केयं ? के वा चामरधारकाः ? ॥३॥
નોંધ-આ બીજા પરિશિષ્ટમાં આપેલા મહાદેવ અને પાર્વતીના सवाई ३५ १ था 3५ सुधाना स सो। विश्वकर्मा विरचित " अपराजितवास्तुशास्त्रम् " नामना अंयमा निभूतिना विषयमा વર્ણવાયેલા છે. તેને સરલાર્થ કરીને અહીં આપવામાં આવ્યા છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
( ૧૨૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
આ સિહો, હાથીએ, વળી આ નવ પુરુષ, યક્ષ અને યક્ષિણ તથા આ ચામરને ધારણ કરનારા બધા કોણ છે? ૩. के वा मालाधरा एते १, गजारुढाश्च के नराः १ । एतावपि महादेव !, को वीणावंशवादकौ ?
હે મહાદેવ ? આ માલાને ધારણ કરનારા, હાથી ઉપર આરુઢ થયેલા મનુષ્યો અને વિણા તથા વાંસળીને વગાડનારા આ બધા કેણ છે? ૪. दुन्दुभेदकः को वा ?, को वाऽयं शङ्खवादकः । छत्रत्रयमिदं किं वा ?, किंवा भामण्डलं प्रभो ! ॥५॥
હે પ્રભે ! આ દુંદુભીને–વાજિંત્રને વગાડનાર, આ શંખને ફેંકનાર, આ ત્રણ છત્ર, આ ભામંડળ વગેરે બધું શું છે? ૫. शृणु देवि महागौरि !, यत्त्वया पृष्टमुत्तमम् । જોડશે પૂર્વત રુપ વચ્ચે ?િ પ્રમો! / ૬ /
હે પાર્વતી ! દેવી ! જે તમે પૂછ્યું કે –આ પર્વત કયે છે? અને આ કાનું મન્દિર છે એ ખરેખર ઉત્તમ પ્રશ્ન છે. ૬.
पर्वतो मेरुरित्येष स्वर्णरत्नविभूषितः । . 'सर्वज्ञमन्दिरं चैतद्, रत्नतोरणमण्डितम् | | ૭ |
સુવર્ણ અને રત્નથી યુક્ત આ મેરુપર્વત છે અને રત્નનાં તોરણથી શેભાયમાન એવું આ મંદિર સર્વજ્ઞા પ્રભુનું છે. ૭.
Page #150
--------------------------------------------------------------------------
________________
શિવ-પાર્વતી-સંવાદ (૧૨૫). अयं मध्ये पुनः साक्षात्, सर्वज्ञो जगदीश्वरः। त्रयस्त्रिंशत्कोटिसंख्या यं सेवन्ते सुरा अपि | ૮ |
વળી આ મધ્ય ભાગમાં જે છે તે સાક્ષાત્ સર્વ પ્રભુ છે, જે ત્રણ જગતના ઈશ્વર છે. અને જેમની તેત્રીસ કરોડ દેવતા સેવા કરે છે. ૮. इन्द्रियैर्न जितो नित्यं, केवलज्ञाननिर्मलः। पारंगतो भवाम्भोधेर्यो लोकान्ते वसत्यलम् ॥९॥
જે પ્રભુ, ઈન્દ્રિયેના વિષયોથી કદી પણ જિતાયેલ નથી, જેઓ કેવળજ્ઞાન વડે નિર્મળ છે, વળી જે ભવ-સંસાર રૂપી સમુદ્રને પાર પામેલા છે અને લેકના અગ્ર ભાગમાં–મેક્ષમાં પૂર્ણ રીતે વસે છે. ૯. अनन्तरूपो यस्तत्र, कषायैः परिवर्जितः। यस्य चित्ते कृतस्थाना दोषा अष्टादशापि न ॥१० ।।
તે મેક્ષમાં રહેલા પ્રભુ અનન્તપ—અનન્ત જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારા છે, કષાથી રહિત છે, અને જેના ચિત્તમાં અઢારે દોએ સ્થાન કર્યું નથી. ૧૦. लिङ्गरूपेण यस्तत्र, रूपेणात्र वर्त्तते । । रागद्वेषव्यतिक्रान्तः, स एष परमेश्वरः ॥११॥
જેઓ લિગરૂપે-તિરૂપે ત્યાં (મોક્ષમાં) વતે છે અને અહીં પુરુષાકૃતિરુપે વર્તે છે. વળી જેઓએ રાગ-દ્વેષનું ઉલ્લંઘન કર્યું છે દૂર કર્યા છે, એવા આ પરમેશ્વર છે. ૧૧.
Page #151
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
'
સુભાષિત-પદ્ય-રત્નાકર.
आदिशक्तिर्जिनेन्द्रस्य, आसने गर्भसंस्थिता । सहजा कुलजा ध्याने, पद्महस्ता वरप्रदा
ધ્યાન વખતે જિનેશ્વર પ્રભુના પરિકરની ગાદીના મધ્યભાગમાં જે દેવી આ બને રહેલી છે, તે (જિનેશ્વર પ્રભુની) સાથેજ ઉસન્ન થયેલી, ઉંચા કુળવાળી, કમળયુક્ત હાથવાળી અને વરદાન દેનારી એવી, આદિશક્તિ શારદા મૃત દેવી છે. ૧૨. धर्मचक्रमिदं देवि !, धर्ममार्गप्रवर्तकम् । सत्त्वं नाम मृगस्सोऽयं मृगी च करुणा मता ॥१३॥
હે દેવી! આ ધર્મચક્ર, ધર્મ માર્ગનું પ્રવર્તક-ચલાવનાર છે. આ સત્ત્વ નામને મૃગ છે અને કરુણા નામની મૃગલી છે. ૧૩. अष्टौ च दिग्गजा एते, गजसिंहस्वरूपतः । आदित्याद्या ग्रहा एते, नवैव पुरुषाः स्मृताः ॥१४॥
આ હાથી અને સિંહના સ્વરૂપવાળા આઠ દિશારૂપી હાથીઓ (દિગ્ગજો) છે, અને જે આ નવ પુરુષો છે તે સૂર્ય વગેરે નવ ગ્રહ છે. ૧૪. यक्षोऽयं गोमुखो नाम, आदिनाथस्य सेवकः। यक्षिणी रुचिराकारा, नाम्ना चक्रेश्वरी मता ॥१५॥ - આ ગેમુખ નામનો યક્ષ છે જે આદિનાથ-2ષભદેવ પ્રભુને સેવક છે, અને આ સુંદર આકાર વાળી યક્ષિણે કેશ્વરી નામની દેવી લેકમાં પ્રસિદ્ધ છે. ૧૫.
Page #152
--------------------------------------------------------------------------
________________
શિવ-પાર્વતી–સંવાદ. - ( ૧૭ ) इन्द्रोपेन्द्राः स्वयं भर्तुर्जाताश्चामरधारकाः। पारिजातो वसन्तश्च, मालाधरतया स्थितौ ॥१६॥
ઈન્દ્ર અને ઉપેન્દ્રો જેઓ સ્વયં-પોતાની મેળે જ પ્રભુને ચામર ઢળનારા છે, અને પારિજાત નામનું વૃક્ષ તથા વસન્ત નામની ઋતુ, મૂર્તિરૂપે માલાને ધારણ કરનાર છે. ૧૬.
अन्येऽपि ऋतुराजा ये, तेऽपि मालाधराः प्रभोः। અન્ના જનમાર, વારા ઉમેધારિઃ || ૭ |
બીજા પણ જેઓ (વસન્ત સિવાયના) ઋતુરાજા છે તેઓ પણ પ્રભુની આગળ માલા ધારણ કરીને ઉભા છે અને જેઓ હાથમાં કુંભ લઈને હાથી ઉપર બેઠેલા છે તે સ્વર્ગથી આવેલા ઈન્દ્રો છે. ૧૭.
स्नात्रं कर्तुं समायाताः, सर्वसंतापनाशनम् । कर्पूरकुङ्कुमादीनां, धारयन्तो जलं बहु नादाना, धारयन्ता जल बहु
॥१८॥ પૂર, કેસર વગેરેનાં પાણીને ધારણ કરનારા છે. આ બધા દેવ, સર્વ પ્રકારના સંતાપ-દુઃખને નાશ કરનાર એવા સ્નાત્ર મહોત્સવ કરવાને આવ્યા છે. ૧૮. यथा लक्ष्मीसमाकान्तं याचमाना निजं पदम् । तथा मुक्तिपदं कान्तमनन्तसुखकारणम् ॥१९॥
જેમ લોકો લક્ષમીથી ભરપૂર એવા પિતાના સ્થાનની યાચના કરે છે તેમ આ બધા પૂર્વોક્ત દેવ, સુંદર અને અનન્ત સુખના કારણભૂત એવા મોક્ષપદની યાચના કરે છે. ૧૯.
Page #153
--------------------------------------------------------------------------
________________
( ૧૨૮)
વ-રત્નાકર.
हूहूतुम्बरुनामानौ, तौ वीणावंशवादको । अनन्तगुणसंघातं गायन्तौ जगतां प्रभोः ॥२०॥
ત્રણ જગતના પ્રભુના અનન્ત ગુણ સમૂહને ગાનારા આ હૂહૂ અને તુમ્બરુ નામના વણા અને વાંસળી વગાડનાર દે છે. ૨૦. वाद्यमेकोनपञ्चाशद् भेदभिन्नमनेकधा । चतुर्विधा अमी देवा वादयन्ति स्वभक्तितः ॥२१॥
ચાર પ્રકારના આ દેવો પિતાની ભક્તિથી ઓગણપચાસ ભેટવાળા વાજિંત્રોને અનેક પ્રકારે વગાડે છે. ૨૧. सोऽयं देवो महादेवि !, दैत्यारिः शङ्खवादकः । नानारूपाणि बिभ्राण एककोऽपि सुरेश्वरः ॥ २२ ॥
હે મહાદેવી ! આ જે શંખને વગાડનાર છે તે દૈત્યને શત્રુ અને એક હોવા છતાં અનેક પ્રકારના રૂપને ધારણ કરનારે-દેવતાઓને ઈશ્વર-ઈન્દ્ર છે. ૨૨. जगत्त्रयाधिपत्यस्य, हेतुर्छत्रत्रयं प्रभोः। अमी च द्वादशादित्या जाता भामण्डलं प्रभोः ॥ २३ ॥
આ પ્રભુનું ત્રણ જગતનું આધિપત્ય-સ્વામીપણું બતાવવામાં નિમિત્ત–ચિન્હરૂપ આ ત્રણ છત્ર છે. આ બાર સૂર્યો છે જે પ્રભુને ભામડળરૂપે થયા છે. ૨૩. .. पृष्ठलग्ना अमी देवा याचन्ते मोक्षमुत्तमम् । एवं सर्वगुणोपेतः, सर्वसिद्धिप्रदायकः || ૨૪ |
Page #154
--------------------------------------------------------------------------
________________
શિવ-પાર્વતી-સંવાદ. .
( ૧૨૯)
આ પાછળ રહેલા જે દેવો છે તે ઉત્તમ એવા મેક્ષપદને માગે છે. એ પ્રકારે સર્વ ગુણોથી યુક્ત અને સર્વ પ્રકારની સિદ્ધિને દેનારા આ પ્રભુ છે. ૨૪.
एष एव महादेवि !, सर्वदेवनमस्कृतः। गोप्याद् गोप्यतरः श्रेष्ठो व्यक्ताव्यक्ततया स्थितः ॥२५॥
હે મહાદેવી ! આ જ પ્રભુ બધા દેવોથી નમસ્કાર કરાયેલા છે; જેઓ રક્ષણીય વસ્તુઓમાં પણ સર્વથી વધારે રક્ષણય હોવાથી શ્રેષ્ઠ છે, અને જેઓ પ્રગટ અને અપ્રગટ સ્વરૂપવડે સ્થિત છે. ૨૫.
आदित्याद्या भ्रमन्त्येते, यं नमस्कर्तुमुद्यताः। कालो दिवस-रात्रिभ्यां यस्य सेवाविधायकः ॥२६ ।। वर्षाकालोष्णकालादिशीतकालादिवेषभृत् । यत्पूजार्थं कृता धात्रा, आकरा मलयादयः ॥२७॥
જે પ્રભુને નમસ્કાર કરવાને ઉદ્યમશીલ એવા આ સૂર્યો ભ્રમણ કરી રહ્યા છે. વર્ષાકાલ, ઉષ્ણકાલ, અને શતકાલરૂપી વેષને ધારણ કરીને આ કાળ–સમય દિવસ તથા રાત્રિવડે કરીને જેમની સેવા કરનારે છે, તેમજ જેમની પૂજા–સેવા માટે બ્રહ્માજીએ ખાણ અને મલયાદિ પર્વતો બનાવ્યા છે. ર૬-ર૭. काश्मीरे कुङ्कुमं देवि!, यत्पूजार्थं विनिर्मितम् । रोहणे सर्वरत्नानि, यद्भूषणकृते व्यधात्... ॥२८॥
Page #155
--------------------------------------------------------------------------
________________
( ૧૩૦ )
સુભાષિત-પદ્ય–રત્નાકર.
હે દેવી! વળી બ્રહ્માજીએ કાશ્મીરમાં જેની પૂજાને માટે કુકુમ–કેસર બનાવ્યુ છે, અને રાહણુ પર્વત ઉપર અધા પ્રકારનાં રત્ના જેના આભૂષણ-અલંકારને માટે મનાવ્યા છે. ૨૮.
रत्नाकरोsपि रत्नानि यत्पूजार्थं च धारयेत् । तारकाः कुसुमायन्ते, भ्रमन्तो यस्य सर्वतः
॥ ૨૧ ॥
સમુદ્ર પણ જેની પૂજા માટે રત્નાને ધારણ કરે છે, અને જેની આસપાસ ભ્રમણુ કરનારા આ તારાએ પણ જેને પુષ્પની માફ્ક આચરણ કરે છે. ૨૯.
एवं सामर्थ्यमस्यैव, नापरस्य प्रकीर्त्तितम् । अनेन सर्वकार्याणि, सिध्यन्तीत्यवधारय
|| ૨૦ ||
આ પ્રકારે આ પ્રભુનું સામર્થ્ય-ખળ લેાકમાં ગવાયું છે. બીજા કૈાઇનુંય આવું ગવાયું નથી. તેથી આ પ્રભુ વડેજ બધાં કાર્ય સિદ્ધ થાય છે. એમ હે દેવી! તુ જાણુ. ૩૦.
परात्परमिदं रूपं ध्येयाद् ध्येयमिदं परम् । अस्य प्रेरकता दृष्टा, चराचरजगत्त्रये
॥ ૨૧ ॥
શ્રેષ્ઠ પુરુષાથી પણ જેનું રૂપ શ્રેષ્ઠ–ઉત્તમ છે, અને તે રૂપ ધ્યાન કરવા ચેાગ્ય શ્રેષ્ઠ પુરુષાથી પણ શ્રેષ્ઠ રીતે ધ્યાન કરવા લાયક છે. આ ચરાચર વણુ જગમાં બધી પ્રેરણા આ પ્રભુની દેખાય છે. ૩૧.
दिगुपालेष्वपि सर्वेषु, ग्रहेषु निखिलेष्वपि । ख्यातः सर्वेषु देवेषु, इन्द्रोपेन्द्रेषु सर्वदा
॥ ૩૨ ॥
Page #156
--------------------------------------------------------------------------
________________
શિવ-પાર્વતી-સંવાદ. ( ૧૩૧ ) બધાય દિગ્ધાલોમાં, સંપૂર્ણ ગ્રહોમાં, બધા દેવે અને ઈન્દ્ર-ઉપેન્દ્રોમાં પણ આ પ્રભુ, હમેશાં પ્રસિદ્ધ છે. ૩૨. इति श्रुत्वा शिवाद् गौरी, पूजयामास साऽऽदरम् । स्मरन्ती लिङ्गरूपेण, लोकान्ते वासिनं जिनम् ॥३३॥
બૈરી-પાર્વતી, મહાદેવથી આ પ્રકારે વર્ણન સાંભળીને, લેકના અન્ત ભાગમાં–મેક્ષમાં રહેનારા આ જિનેશ્વર પ્રભુને જ્યોતિ રૂપવડે સ્મરણ કરવા સાથે માનપૂર્વક પૂજવા લાગી. ૩૩. ब्रह्मा विष्णुस्तथा शक्रो लोकपालास्सदेवताः। जिनार्चनरता एते, मानुषेषु च का कथा ? ॥३४ ॥
બ્રહ્મા, વિષ્ણુ, શક અને દેવતાઓ સહિત બધા લોકપાલે પણ આ જિનેશ્વર પ્રભુની પૂજામાં તલ્લીન થયેલા છે, તે પછી મનુષ્યની તો વાત જ શી ? ૩૪. जानुद्वयं शिरश्चैव, यस्य घृष्टं नमस्यतः। जिनस्य पुरतो देवि !, स याति परमं पदम् ॥ ३५ ॥
હે દેવી! જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરતા એવા જેમના બે જાનુઓ–ઢીંચણ અને મસ્તક ઘસાયાં છે, તેઓ શ્રેષ્ઠ એવા મોક્ષપદને પામે છે. ૩૫.
Page #157
--------------------------------------------------------------------------
________________
આબુ
જગવિખ્યાત આબુ પહાડની ન્હાનામાં ન્હાની અને હેટામાં મહેાટી દર્શનીય વસ્તુઓ, રસ્તાઓ અને આ એક દર્શકને ઉપયોગી થઈ પડે એવી તમામ વસ્તુની મા માહિતી આપનારું, તેમ જ આબનાં મંદિરની ઝીણામાં ઝીણું કોપરણીઓ અને સુંદર સુંદર ભાવોના લગભગ
૭૫ ફોટાઓથી અલંકૃત આ પુસ્તક, જેમ આબુના છે કા યાત્રિઓને ઉપયોગી છે, તેમ ભારતવર્ષની પ્રાચીન
શીલ્પકળા અને ઐતિહાસિક શોધખોળના અભ્યાસીઓ
માટે પણ ઘણું જ મહત્ત્વનું છે. એના લેખક છે -ઈતિ Bર હાસતત્ત્વવેત્તા, શાન્તસૂત્તિ મુનિરાજ શ્રી જયન્તવિજયજી પર III હેટ ગ્રંથ, સુંદર એન્ટિક કાગળ, ૭૫ ફટાઓ, પાકું ઉ બાઈડીંગ અને ઉત્તમ જેકેટ હોવા છતાં,
કિમત માત્ર અઢી રૂપીઆ. આની હિદી આવૃત્તિ પણ બહાર પડી ચૂકેલ છે, ફેટા વગેરે બધું ઉપર પ્રમાણે જ. કિ. ૨-૮–૦. લખે –
શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા,
છોટા સરાફા, ઉજજૈન. (માલવા) અને જાણીતા બુકસેલરને ત્યાંથી પણ મળશે.
Page #158
--------------------------------------------------------------------------
________________
(શિષ્ટ ૩)
કલિકાલ સર્વજ્ઞ પ્રભુ
શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિત
“ શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર”
ઉપરથી વમાન ચાવીશીના ચાવીશ તીર્થંકર ભગવાનની અને ચક્રવર્તિ,
વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુ
દેવાની ડુકીકત બતાવનારું
પત્રક.
*
૦૦૦
૦૦૦
8
8
8
B
8
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧૩૪)
---ન સભ્યત્વ , કથા નંબર તીર્થકરનાં નામ પછીની દેવલેથી
થી પિતાનું માતાનું
છે, ભવસંખ્યા આગતિ . નામ | નામ
( ૧ ) | ( ૨ ) | (૩) . (૪) ૧ શ્રી ઋષભદેવ ! ૧૩ સર્વાર્થસિદ્ધ નાભિરાજા મરુદેવા
૨ શ્રી અજિતનાથ
છે
વિજય જિતશત્રુ વિજય
૩ શ્રી સંભવનાથ
%
આનત | જિતારિસેનાદેવી
૪ શ્રી અભિનંદન સ્વામી
વિજય
સંવર સિદ્ધાર્થ
૦
૫ શ્રી સુમતિનાથ
૦
વૈજયન્ત 1 મેઘ
| મંગલા
૬ શ્રી પદ્મપ્રભુસ્વામી
૦
નવમું ચૈવેયક ધર સુસીમા છઠું વેયક પ્રતિક
|| પૃથ્વી
૭ શ્રી સુપાર્શ્વનાથ
૦
૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી
૦
વૈજયન્ત | મહાસેન લક્ષ્મણ
૯ શ્રી સુવિધિનાથx
૦
,,
| સુગ્રીવ |
રામા
૧૦ શ્રી શીતલનાથ+
૦
પ્રાણુત | દરથ |
નન્દા
૧૧ શ્રી શ્રેયાંસનાથ
૦
મહાશુક્ર વિષ્ણરાજ વિષ્ણુ
છ
૧૨ શ્રી વાસુપૂજ્ય
પ્રાણુત વાસુપૂજ્ય જયા xભગવાન મોક્ષે ગયા પછી કેટલોક કાળ ગયા પછી તીર્થ(સાધુઓ)ને વિચ્છેદ થ.
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૩૫)
કેવલ- 1
જન્મ | દીક્ષા
લાંછન | દેહમાન
નગરી નગરી દાક્ષા ભૂમિ જ્ઞાન
નગરી
(૬) | ( ૭ ) ! (૮) | (૯) (૧૦) (૧૧) વૃષભ | ૫૦૦ ધનુષ્ય અયોધ્યા અયોધ્યા સિદ્ધાર્થવન | અયોધ્યા
|| ૪૧૦ ઇ
[
,
સહસાશ્રવણ |
ક
|
૪૦૦ , | શ્રાવસ્તિ શ્રાવસ્તિ
| શ્રાવસ્તિ
૩૫૦ ,, અયોધ્યા અયોધ્યા
અયોધ્યા
૩૦૦ » 1
,
રક્ત | પદ્મ | ૨૫૦ ,, | કૌશામ્બી કૌશામ્બી
કૌશામ્બી
કંચન સ્વસ્તિક ૨૦૦ , વારાણસી વારાણસી
વારાણસી
વેત
ચન્દ્ર ૧૫૦ ,,
ચન્દ્રાનના ચન્દ્રાનના
ચન્દ્રાનના
કાકન્દી | કકન્દી
કાકદી
,
ભકિલપુર,
ભકિલપુર ભકિલપુર સિંહપુર સિંહપુર
,
, સિંહપુર
રક્ત | મહિષ | ૭૦ ,, ચમ્પાપુરી ચમ્પાપુરી વિકારગ્રહવનચમ્પાપુરી + તીર્થ વિચ્છેદ થયા. { તીર્થ વિકેદ થયા. તીર્થ વિદ થયે, વિવાહ કર્યો નથી.
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૩૨)
નંબર કેવલજ્ઞાન ભૂમિ જ્ઞાનવૃક્ષ
| કુમારાવસ્થા
( ૧૨ )
( ૧૩ ) | (૧૪) . (૧૫) : ૧ શિકટમુખવન(અયોધ્યાના ન્યધ | અષ્ટાપદ ૨૦ લાખ પૂર્વ
પુરિમતાલ પાડામાં) ૨ | સહસામ્રવણ | સપ્તચ્છદ સમેતશિખર ૧૮ ,, ,,
સાલત
રાજાદની
પ્રિયંગુ
૧૦
»
» |
વટ
91
9
9)
શિરીષ
પુન્નાગ
રા ,,
, |
માલૂર
૫૦ હજાર પૂર્વ
લક્ષ
૨૫
,,
,
અશોક
૨૧ લાખ વર્ષ
વિહારગૃહવન
| પાટલા
Page #162
--------------------------------------------------------------------------
________________
(૧૩૭)
શક્યાવસ્થા || દીક્ષા પર્યાય |
સર્જાયુષ્ય
અવન તિથિ
(૧૬) (૧૭) / (૧૮) | (૧૯) ૬૩ લાખ પૂર્વ | ૧ લાખ પૂર્વ | ૮૪ લાખ પૂર્વ | આષાઢ વદિ ૪
પ૩ લાખ પૂર્વ, અને એક પૂર્વાગે ન્યૂન ૭િર ,
એક પૂર્વાગ | ૧ લાખ પૂર્વ | ૪ પૂર્વાગ સહિત ૪ પૂર્વાગ રહિત ૬૦ ફાગણ સુદિ ૮
૪૪ લાખ પૂર્વ . ૧ લાખ પૂર્વ ૮ પૂર્વાગ સહિત ૮ પૂર્વાગ રહિત ૫૦ વૈશાખ સુદિ ૪
૩૬ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૧૨ પૂર્વાગ સહિત ૧૨ પૂર્વાગ રહિત ૪૦ , , | શ્રાવણ સુદિ ૨
૨૯ લાખ પૂર્વ | ૧ લાખ પૂર્વ ૧૬ પૂર્વાગ સહિત ૧૬ પૂર્વાગ રહિત ૩૦ , , . માઘ વદિ ૬
૨૫ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ | ૨૦ પૂર્વાગ સહિતર. પૂર્વાગ રહિત | ૨૦ ભાદરવા વદિ ૮
૧૪ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ | ૨૪ પૂર્વાગ સહિત ૨૪ પૂર્વાગ ન્યૂન ૧૦
, , | ચૈત્ર વદિ ૫ ૬ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ | ૨૮ પૂર્વાગ સહિત ૨૮ પૂર્વાગ ન્યૂન | ૨ ફાગણ વદિ ૯
૫૦ હજાર પૂર્વ ૧ લાખ પૂર્વ | ૫૦ હજાર પૂર્વ ૨૫ હજાર પૂર્વ | ૧ , ,, | વૈશાખ વદિ ૬
૪ર લાખ વર્ષ
૨૧ લાખ વર્ષ
| ૮૪ લાખ વર્ષ
જેઠ વદિ ૬
રાજ્ય કર્યું નથી ૫૪ લાખ વર્ષ
--
જેઠ સુદિ ૯
Page #163
--------------------------------------------------------------------------
________________
.
( ૧૩૮)
નંબર જન્મ તિથિ દીક્ષા તિથિ કેવલન નિર્વાણ તિથિ
(૨૦) (૨૧) | ( ૧૨ ) (૨૩) ચિત્ર વદિ ૮ | ચૈત્ર વદિ ૮ ફાગણ વદિ ૧૧ માઘ વદિ ૧૩
૨ માઘ સુદિ ૮ માઘ સુદિ ૯ | પિષ સુદિ ૧૨ ચૈત્ર સુદિ ૫
૩ માગશર સુદિ ૧૪ માગશર સુદિ ૧૫ કાતિક વદિપ
,
૪ માઘ સુદિ ૨ માઘ સુદિ ૧૨ પિષ સુદિ ૧૪ વૈશાખ સુદિ ૮
૫ વૈશાખ સુદિ ૮ વૈશાખ સુદિ ૯ ચૈત્ર સુદિ ૧૧ ચિત્ર સુદ ૯
૬ કાર્તિક સુદિ ૧૨ કાર્તિક વદિ ૧૩ ચૈત્ર સુદિ ૧૫ માગશર વદ ૧૧
જ્યક સુદિ ૧૨ જેક સુદિ ૧૩ ફાગણ વદિ ૬ ફાગણ વદિ છે
૮ | પોષ વદિ ૧૨ પિષ વદિ ૧૩ ફાગણ વદિ ૭ ભાદરવા વદિ ૭
૯ માગશર વદિ ૫ માગશર વદિ ક કાર્તિક સુદિ ૩ ભાદરવા વદિ ૯
૧૦ | માઘ વદિ ૧૨ માઘ વદિ ૧૨ | પિષ વદિ ૧૪ વૈશાખ વદિ ૨)
૧૧ ફાગણ વદિ ૧૨ ફાગણ વદિ ૧૩ માઘ વદિ ૦)) | શ્રાવણ વદિ ૩||
અમાવાસ્યા ૧૨ | ફાગણ વદિ ૧૪ ફાગણ વદિ ૦)) માઘ સુદિ ૨ આષાઢ સુદિ ૧૪
અમાવાસ્યા |
Page #164
--------------------------------------------------------------------------
________________
(૧૩૯ ) ચ્યવન ! જન્મ | દીક્ષા | જ્ઞાન નવ દીક્ષા જ્ઞાન નક્ષત્ર | નક્ષત્ર | નક્ષત્ર | નક્ષત્ર | નક્ષત્ર દિવસ દિવસ
તપ તપ - (૨૪) | (૨૫) | (૨૬). (૨૭) (૨૮) (૨૯)(૩૦) ઉ. આષાઢા ઉ.આષાઢા ઉ.આષાઢા ઉ. આષાઢા અભિજિત ૨ ૩
રોહિણી રોહિણી રોહિણી સહિણી, મૃગશીર્ષ
મૃગશીર્ષ મૃગશીર્ષ | મૃગશીર્ષ
મૃગશીર્ષ
અભિજિત અભિજિત, અભિજિત અભિજિત
પુષ્ય
મઘા |
મધા
મવા
મધ્યા
મઘા |
પુનર્વસુ
ચિત્રા | ચિત્રા || ચિત્રા | ચિત્રા
ચિત્રા
અનુરાધા | વિશાખા | અનુરાધા | વિશાખા
અનુરાધા | અનુરાધા
મૈત્રેય | અનુરાધા
શ્રવણ
મૂળ
મૂળ
મૂળ
મૂળ | ૨
પૂ. આષાઢા પૂ.આષાઢા પૂ.આષાઢા પૂ.આષાઢા પૂ.આષાઢા
શ્રવણ | શ્રવણ | શ્રવણ | શ્રવણ | ધનિષ્ઠા ૨ | ૨ શતભિષા, શતભિષા, શતભિષા શતભિષા ઉભાદ્રપદા ૧ | ૧ જે જે ખાનામાં કૂલ મૂક્યાં છે, તેની વિગત ત્રિ. શ. પુ. ચ. માંથી મળી શકી નથી.
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૪૦) નિર્વાણ દીક્ષા | દીક્ષા પ્રથમ પાર સાથ સાથ ! સમય શશીબિકા ણાનું નગર (૩૨) (૩૩) | (૩૪) (૩૫) (૩૬)
સુદર્શના રાજપુર
દિવસ (૩૧)
સુપ્રભા
સિદ્ધાર્થ | શ્રાવસ્તિ
અર્થસિદ્ધા અયોધ્યા
છે
. '
અયકર
વિજયપુર
બ્રહ્મસ્થળ
મનહરા પાટલીખંડ
૮
|
મનોરમા પખંડપુર
સૂરપ્રભા | વેતપુર
ચંદ્રપ્રભા રિષ્ટપુર
૧૦૦૦ પૂર્વાણે | વિમલપ્રભા સિદ્ધાર્થપુર
૬૦૦ અપરાણે પૃથિવી | મહાપુર
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રથમ પાચ્છુ પારણાનું કરાવનાર
અન્ન
પ્રભદત્ત પરમાન
(ક્ષાર)
સુરેન્દ્રદત્ત
(૩૯)
( ૩૭ ) | ( ૩૮ ) શ્રેયાંસકુમાર ક્ષુરસ ૧ હજાર વર્ષી૧
ઇન્દ્રદત્ત
પદ્મ
સામદેવ
મહેન્દ્ર
સામદત્ત
પુષ્પ
પુન સુ
ન
સુનંદ
""
""
""
""
15
,,
.
જીવસ્થાવસ્થા
૧૨ વર્ષ
૧૪
૧૮
२०
૯
3
( ૧૪૧ )
d
૬ માસ ૬ માસ અને ૧૬ પૂર્વાંગ રતિ ૧ લાખ પૂર્વ
m
જ
૧
,,
""
22
ચૈત્યવૃક્ષની ઊંચાઈ
જ્ઞાનાવસ્થા
( ૪૦ ) હજાર વર્ષ ન્યૂન ૧ લાખ પૂ ૧૨ વર્ષી અને ૧ પૂર્વાંગ ૨ ગાઉ અને ન્યૂન ૧ લાખ પૂર્વી ૧૪૦૦ ધનુષ્ય ૧૪ વર્ષ અને ૪ પૂર્વાંગ ર ગાઉ અને રહિત ૧ લાખ પૂર્વ ૮૦૦ ધનુષ્ય ૧૮ વર્ષ અને ૮ પૂર્વાંગ ર ગાઉ અને રહિત ૧ લાખ પૂર્વ ૨૦૦ ધનુષ્ય ૨૦ વર્ષ અને ૧૨ પૂર્વાંગ ૧ ગાઉ અને રહિત ૧ લાખ પૂર્વ ૧૬૦૦ ધનુષ્ય ૧૫ ગાઉ
""
(૪૧)
૩ ગાઉ
૯ માસ અને ૨૦ ર્વાંગ ૧ ગાઉ અને
ન્યૂન ૧ લાખ પૂર્વ ૪૦૦ ધનુષ્ય ૩ માસ અને ૨૪ પૂર્વાંગ ૧૮૦૦ ધનુષ્ય ન્યૂન ૧ લાખ પૂ ૪ માસ અને ૨૮ પૂર્વાંગ ૧૨૦૦ ધનુષ્ય ન્યૂન ૧ લાખ પૂર્વ
૩ માસ ન્યૂન ૨૫ હજાર ૧ હજાર અને પૂ
૮૦ ધનુષ્ય
૨ માસ ન્યૂન ૨૧ લાખ ૯૬૦ ધનુષ્ય
વ
૧ માસ ન્યૂન ૫૪ લાખ ૮૪૦ ધનુષ્ય વ --
Page #167
--------------------------------------------------------------------------
________________
નખર પ્રથમ દેશનાના વિષય
( ૪૨ ) જ્ઞાન—દ ન—ચારિત્ર, યતિધર્મ, શ્રાવકધમ નું વર્ણન ધર્મ ધ્યાનના ચાર પાયાનું વર્ણન
અનિત્ય ભાવના
૩
૧૦
૧૧
૧૨
અશરણ ભાવના
એકત્વ ભાવતા
સંસાર ભાવના
અન્યત્વ ભાવના
અશ્િચ ભાવના
આશ્રવ ભાવના
સવર ભાવના
( ૧૪૨ )
નિર્જરા ભાવના
ધર્મસ્વાખ્યાત ભાવના
ગણવર સંખ્યા
(૪૩ ) ઋષભસેનાદિ
૮૪
સિંહસેનાદિ મહાયક્ષ અજિતબળા
૯૫
ચારુ આદિ | ત્રિમુખ રિતારિ
૧૦૨
વજ્રનાભાદિ શ્યામ કાલિકા
તુ ખરુ
૧૧૬
ચમરાદિ
૧૦૦
સુવ્રતાદિ
૧૦)
વિદર્ભોદિ
૯૫
દત્તાદિ
૯૩
વરાહાદિ
યક્ષ યક્ષિણી
(૪૪ ) | ( ૪૫ ) ગામુખ અપ્રતિચક્રા
८८
આનદાદિ
૭
સમાદિ + ;
કુસુમ
માતંગ
વિજય
અજિત
૮૧
ગાશુભાદિ ઈશ્વર
મહાકાળી
કુમાર
અચ્યુતા
શાન્તાદેવી
ટિ
બ્રહ્મ અશેકા
સુતારા
માનવી
ચન્દ્રા
Page #168
--------------------------------------------------------------------------
________________
સાધુ (૪૬). ८४०००
(૧૪૩)
પરિવાર | પરિવાર પરિવાર મન સાવી
ચદ | અવધિજ્ઞાની પર્યાવજ્ઞાની
પૂર્વધર (૪૭) ; (૪૮) (૪૯) (૫૦ ) ૩૦૦૦૦૦ ૪૫૦ ૯૦૦૦
૧૨૬૫૦
૧ લાખ
૩૩ ૦ ૦ ૦ ૦
૩૭૦
८४००
૧૨૪૫૦
૨ લાખ
૩૩૬ ૦ ૦ ૦
૨૧૫૦
૯૬૦૦
૧૨૧૫૦
૩ લાખ
૬ ૩૦૦ ૦૦
૧ ૫૦ ૦.
८८००
૧૧૬૫૦
૩૨ ૦ ૦ ૦ ૦
૫૩ ૦ ૦ ૦ ૦
૨૪૦૦
૧૧૦૦૦
૧૦૪૫૦
૩ ૩ ૦ ૦ ૦ ૦ | ૪ર૦ ૦ ૦ ૦
૨૩૦૦
૧૦૦૦૦
૧૦૩૦ ૦
૩ લાખ
૪૩ ૦ ૦ ૦ ૦
૨૦૩૦
૯૧૫૦
રાા લાખ ૩૮૦ ૦૦ ૦
२०००
૮૦૦૦
૮ ૦ ૦ ૦
૨ લાખ
૧૨૦૦૦૦ |
૧૫૦૦
૮૪૦ ૦.
૭૫૦૦
૧ લાખ |
'
૦
૦
૧૪૦૦
૭૨ ૦૦
૮૪ ૦ ૦ ૦
|
૧૦ ૩૦૦૦
૧૩૦૦
|
-
૬ ૦ ૦ ૦
૨૦૦૦ ૧ લાખ
૧૨૦૦
૨૪૦૦
૬૧૦૦
Page #169
--------------------------------------------------------------------------
________________
નંબર
(૧૪૪) પરિવાર પરિવાર | પરિવાર
સવાર | પરિવાર પરિવાર,
છે. વૈક્રિય | વાદ કેવળજ્ઞાનલબ્ધિવાળલબ્ધિવાળા
શ્રાવક | શ્રાવિકા (૫૧) | (૫ર ) | (૫૩ ) | (૫૪) | (૫૫) ૨૦૦૦૦ | ૨૦૬ ૦૦ ૧૨૬૫૦ | ૩૫૦૦૦૦ | ૫૫૪૦૦૦
૨૨૦૦૦
૨૦૪૦ ૦
૧૨૪૦૦ |
૨૯૮૦ ૦ ૦ [ ૫૪૫૦૦૦
૧૫૦૦૦ |
૧૯૮૦૦..
૧૨૦ ૦ ૦ | ૨૩ ૦ ૦ ૦ [ ૫૩ ૬ ૦ ૦૦
૪ | ૧૪૦૦૦ |
૧૯૦૦ ૦.
૧૧૦૦૦ | ૨૮૮૦૦૦ | પ૨૭૦૦૦ |
૫ ? ૧૩૦૦૦ |
૧૮૪૦૦
૧૦૪૫૦ ૫ ૨૮૧૦૦૦ | ૫૧૬૦૦૦
૧૨૦૦૦
૧૬૧૦૮
૯૬ ૦૦ |
૦૬ ૦ ૦ ૦ [ ૫૦૫૦ ૦ ૦
૧૧૦૦૦
૧૫૩૦૦
૮૪૦ ૦
૨૫૭૦ ૦ ૦
૪૯૩૦૦૦
૧૦૦૦૦
૧૪૦૦૦
७६००
૧૦ ૦ ૦ ૦
૪૯૧ ૦૦૦
ઉપ૦૦
૧૩૦૦૦
૬૦૦ ૦.
૨૨૯૦૦૦ ૪૭૨૦૦૦
७०००
૧૨૦ ૦ ૦
૫૮૦૦
૨૮૯૦ ૦ ૦ | ૪૫૮ ૦૦૦
૬૫૦૦
૧૧૦૦૦
૫૦ ૦ ૦.
૭૯ ૦ ૦ ૦ | ૪૪૮ ૦૦૦
૧૦૦૦ ૦
૨૧૫૦૦૦ | ૪૩૬૦૦૦
Page #170
--------------------------------------------------------------------------
________________
નબર તીર્થંકરનાં
નામ
૧૩ શ્રી વિમલનાથ+
૧૪ શ્રી અનંતનાથ++
શ્રી ધનાથ+
શ્રી શાંતિનાથ†
શ્રી કુંથુનાથ†
શ્રી અરનાથ†
શ્રી મલ્લિનાથ
શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રી નિમનાથ
૨૧
૨૨ શ્રી નેમિનાથ
શ્રી પાર્શ્વનાથÇ
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૩
૨૪
શ્રી મહાવીર સ્વામી$
( ૧૪૫ )
સમ્યકત્વ પછીની ભવ સખ્યા
(i)
3
3
3
૧૨
3
૩
3
3
3
૯
૧૦
૨૭
કયા દેવલાકથી આગતિ
( ૨ )
સહસ્રાર
પ્રાણત
વૈજયન્ત
સર્વા સિદ્ધ
- -
,,
નવમું ત્રૈવેયક
વૈજયન્ત
પ્રાણત
અપરાજિત
પ્રાણત
પિતાનું નામ
( ૩ )
કૃતવર્મા
સિંહસેન
ભાનુ
અશ્વસેન
શૂર
સદન
કુંભ
સુમિત્ર
વિજય
સમુદ્રવિજય
અશ્વસેન
ચ્ય. (ઋષભદત્ત) સિદ્ધા
અન જિન્નાથ છે. - ચક્રવર્તી થયા. દિવસે દીક્ષા લીધી. તે જ દિવસે
+ તી' વિચ્છેદ થયા. ૐ ખીન્નુ નામ હું સ્ત્રી તી કર થયા તે આશ્ચર્ય થયું, જે કેવળજ્ઞાન થયું'. પરણ્યા નથી, રાજ્ય ક્યુ નથી. મેં રાજ્ય કર્યું નથી.
*
Page #171
--------------------------------------------------------------------------
________________
( ૧૪૬ )
માતાનું નામ
લાંછન દેહમાન નગરી
જન્મ
દીક્ષા
નગરી (૬) | (૭) (૮) | (૯) | કંચન સૂકર ૬૦ ધનુષ્ય કાંપિલ્યપુર | કાંપિલ્યપુર
( ૪ ) સ્થામાં
સુયશા:
૫૦ ,, અયોધ્યા | અયોધ્યા
સુત્રતા
,
રનપુર |
રત્નપુર
અચિરા
| હસ્તિનાપુર હસ્તિનાપુર
છે , નન્દાવર્ત ૩૦ ,,
પ્રભાવતી
મિથિલા ! મિથિલા
પદ્માવતી | શ્યામ કૂર્મ ૨૦ . ! રાજગૃહી | રાજગૃહી
વપ્રાદેવી | કંચન
પદ્મ ૧૫ ,
મિથિલા
મિથિલા
શિવાદેવી
શ્યામ શંખ ૧૦ ,, | સૂર્યપુર | રૈવતગિરિ
વામાદેવી | નીલ સર્ષ | ૯ હાથ
વારાણસી | વારાણસી
૨૪ . (દેવાનંદા) કંચન સિંહ || ત્રિશલાદેવી
૭ ,,
. (બ્રાહ્મણ- ક્ષત્રિય કુંડ કુંડ)ક્ષત્રિયકુંડ
Page #172
--------------------------------------------------------------------------
________________
દીક્ષા ભૂમિ
(૧૦) ( ૧૧ ) સહુસાશ્રવણ કાંપિધ્ધપુર
અયોધ્યા
37
( ૧૪૭ )
કેવલજ્ઞાન કેવલજ્ઞાન જ્ઞાન નગરી ભૂમિ વૃક્ષ
''
( ૧૫ )
( ૧૨ ) ( ૧૭ ) (૧૪) સહસામ્રવણ જમ્મૂ સમ્મેતશિખર ૧૫ લાખ વર્ષ
અશાક
વપ્રકાંચનવન રત્નપુર
વપ્રકાંચનવન દધિ
પ
સહસાશ્રવણ હસ્તિનાપુર મહસામ્રવણ નન્દિ
તિલક
"9
:1
""
.
""
મિથિલા
નીલગુાદ્યાન રાજગૃહી નીલગુહાદ્યાન ચક
સહસામ્રવણ મિથિલા સહસામ્રવણ બકુલ
રૈવતગિર
વ્રતસ
|સહકાર
..
નિર્વાણ ભૂમિ
અશેક
,
""
"
""
રૈવતગિર (ગિરનાર)
આશ્રમ- વારાણસી આશ્રમ- ધાતકી સમ્મેતશિખર દાદ્યાન પટ્ટાવાન
કુમાર વસ્થા
જ્ઞાનખંડવન ઋજીપાલિકા શ્યામાકનું ક્ષેત્ર શાલ અપાપાપુરી
નદી
(પાવાપુરી)
છા
રા
""
""
૨૩૭૫૦
૨૫ હજાર,,
૨૧૦૦૦
૨૫૦૦
૩૦૦
,,
૩૦
,,
કુમારી
૧૦૦
૭૫૦૦ ,,
.
""
""
22
""
99
.
Page #173
--------------------------------------------------------------------------
________________
નખર્
૧૩
૧૫
૧૪ ૧૫
૧૬
૧૭
૧૮
૨૦
૨૧
રાજ્યાવસ્થા
૨૨
(૧૬)
૩૦ લાખ વર્ષ
૨૩
૫
.. ..
,,
૫૦ હજાર 5
૪૭૫૦૦
૪૨૦૦૦
ܕܕ
૫૦૦૦
,,
,,
,,
..
( ૧૪૮ )
દીક્ષા પર્યાય સર્વાયુષ્ય
( ૧૮ ) ૬૦ લાખ વર્ષ
૧૯ સ્ત્રીપણે હાવાથી ૫૪૯૦૦ રાજ્ય કર્યું નથી
૧૫૦૦૦
રાજ્ય ર્યું નથી
(૧૭) ૧૫ લાખ વર્ષ
હાા
રા
"9
૨૩૦૫૦
૨૫ હજાર,,
૨૧૦૦૦
૭૫૦૦
७००
,
22
૭૦
.
,,
""
29
""
""
22
૩૦
૧૦
૨૫૦૦ ૧૦
""
૧
૮૪
૫૫
૩૦
ܕܝ
૧
,,
૯૫ હજાર,,
""
,,
""
"2
""
""
""
29 29
"9
""
,,
,,
કાર્તિક વદિ ૧૨
૧૦૦ વર્ષ ચૈત્રવિદ ૪
,,
ચ્યવન તિથિ
( ૧૯ ) વૈશાખ સુદિ ર
શ્રાવણ વદ છ
વૈશાખ સુદ છ
ભાદરવા વિદે ૭
શ્રાવણ વિંદ
ફાગણ સુદિ ર
ફાગણ સુદ ૪
૨૪
૪૨
+ ( ૮૨ દિવસ પછી ગર્ભ હરણ) આસા વિદ ૧૩. જ્યાં જ્યાં કૃષ્ણપક્ષની તિથિ આપેલી છે, ત્યાં ત્યાં તે પહેલાંને!
શ્રાવણ સુદિ ૧૫
આસા સુદ ૧૫
૭૨ +અષાઢ સુદિ ૬
29
↑
આ પત્રકમાં મૂલ મહિને સમજવે.
Page #174
--------------------------------------------------------------------------
________________
(૧૪૯)
જન્મ તિથિ દીક્ષા તિથિ કેવલન નિર્વાણ તિથિ
( ૨૦ ) | ( ૨૧ ) (૨૨) | માઘ સુદિ ૩ માઘ સુદિ ૪ | પિષ સુદિ ૬ આષાઢ વદિ ૭t | વૈશાખ વદિવસ વૈશાખ વદિ ૧૪ વૈશાખ વદિ ૧૪ ચૈત્ર સુદિ ૫ માઘ સુદિ ૩ માઘ સુદિ ૧૩ | પિષ સુદિ ૧૫ | સુદિ ૫ જે વદિ ૧૩ ને વદિ ૧૪ પોષ સુદિ ૯ ને વદિ ૧૩ વૈશાખ વદિ ૧૪ વૈશાખ વદિ ૫ ચૈત્ર સુદિ ૩ | વૈશાખ વદિ ૧ માગશર સુદિ ૧૦ માગશર સુદિ ૧૧. કાર્તિક સુદિ ૧૨ માગશર સુદિ ૧૦ માગશર સુદિ ૧૧ ,, ,, | માગશર સુદિ ૧૧ ફાગણ સુદિ ૧૦ | જયેટ વદિ ૮ ! ફાગણ સુદિ ૧૨ | ફાગણ વદિ ૧૨ જ્યક વદિ ૮ શ્રાવણ વદ ૮ આષાઢ વદિ ૯ માગશર સુદિ ૧૧ વૈશાખ વદિ ૧૦ શ્રાવણ સુદિ ૫. શ્રાવણ સુદિ ૬ | આસો વદ ૦)) ! આષાઢ સુદિ ૮ પોષ વદિ ૧૦ પોષ વદિ ૧૧ ! ચૈત્ર વદ ૪ | શ્રાવણ સુદિ ૮ ચૈત્ર સુદિ ૧૩ માગશર વૈશાખ | કાર્તિક
- વદિ ૧૦ | સુદિ ૧૦ |
વદિ ૦))
ગ્રંથ પ્રમાણે જ કૃષ્ણપક્ષી મહિના આપેલા છે; તેથી ગુજરાતી લેકેએ આમાં જેમકે-આષાઢ વદિ ૭ છે, ત્યાં જેઠ વદિ ૭. એવી રીતે બધે ઠેકાણે સમજવું.
Page #175
--------------------------------------------------------------------------
________________
(૧૫૦ )
સ્થવન
- જન્મ | દીક્ષા : જ્ઞાન ! નિર્વાણ Aિ નક્ષત્ર | નક્ષત્ર નક્ષત્ર | નક્ષત્ર : નક્ષત્ર દિશા
(૨૪) (૨૫) | (૨૬) (૨૭) (૨૮) (૨૯) ૧૩ | ઉ.ભાદ્રપદા ઉ.ભાદ્રપદા * ઉ.ભાદ્રપદા ! રેવતી
રેવતી
રેવતી
રેવતી
રેવતી
જે
પુષ્ય
પુષ્ય
પુષ્ય
પુષ્ય
જ
ભરણી
ભરણી
ભરણી
ભરણી
ભરણી
કૃત્તિકા
કૃત્તિકા
કૃત્તિકા
કૃત્તિકા | કૃત્તિકા
જ
રેવતી
[ રેવતી
રેવતી
રેવતી
રેવતી
"
અશ્વિની | અશ્વિની
અશ્વિની | અશ્વિની
ભરણી
શ્રવણ
શિવમ્
શ્રવણ
|
શ્રવણ
શ્રવણ
જ
અશ્વિની | અશ્વિની
અશ્વિની
અશ્વિની
અશ્વિની
ભ'
ચિત્રા | ચિત્રા | ચિત્રા ચિત્રા ચિત્રા
જ
વિશાખા વિશાખા | વિશાખા વિશાખા | વિશાખા
છે
સ્વાતિ
+ ઉ. | ઉ. ઉ. આષાઢા | આષાઢા | આષાઢા આષાઢા
+ (૮૨ દિવસ પછી) ગર્ભનું હરણ પણ ઉ. આષાઢા નક્ષત્રમાં થયું છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૫૧) જ્ઞાન નિર્વાણ
| દીક્ષા
દીક્ષા દીક્ષા સાથ નિર્વાણ સાથ દિવસ
સમય | શીબિકા (૩૩) ૫ (૩૪) (૩૫)
અપરાણે દેવદત્તા
ત૫
દિવસ
૧૦૦૦
७०००
સાગરદત્તા
૧ ૦ ૦ ૦
૧૦૮
નાગદત્તા
૧૦૦૦
સર્વાર્થી
૧૦૦૦
૧૦ ૦ ૦ *
વિજય
૧ ૦ ૦ ૦
વૈજયન્તી
૧૦૦૦ પુરુષો ૫૦૦ સાધુએ પૂર્વાહણે | જરતી ૩૦ સ્ત્રીઓ ૫૦૦ સાધ્વીઓ) ૧૦૦૦ ૧૦૦૦ | અપરાણે અપરાજિતા
૧૦૦૦
૧૦૦૦
,,
૧૦૦૦
પ૩૬
પૂર્વાણે ! ઉત્તરકુરુ.
૩૦૦
વિશાલા
_ અy
અક્ષણે
ચંદ્રપ્રભા
Page #177
--------------------------------------------------------------------------
________________
નખર
૧૩
૧૮
૧૪ વર્ધમાનપુર | વિજયનૃપ
૧૫ સૌમનસપુર ધર્મસિદ્ધ
૧૬ મંદિરપુર સુમિત્ર
૧૭ ચક્રપુર વ્યાઘ્રસિંહ
રાજપુર અપરાજિત
મિથિલા વિશ્વસેન
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
પ્રથમ પાર્ટણાતું નગર કરાવનાર પારણુ (૩૬) ( ૩૭ ) ધાન્યઙટપુર જયપ
રાજગૃહ
વીરપુર
ગાષ્ટ
( ૧૫૨ )
પ્રથમ પ્રથમ
પારણાનું
અન્ન
કાપટ
કાલાક
બ્રહ્મદત્ત
દત્ત
| ( ૩૮ )
પરમાન
વરદત્તદિજ
ધન્યગૃહપતિ
બહુદ્રિજ
,,
,,
""
""
""
""
..
,,
',
અવસ્થાવસ્થા
(૩૯)
૨ વર્ષ
૩
ર
૧
૧૬
3
..
29
૯
,,
છદ્મસ્થાવસ્થા નથી
૮૪
,,
૧૧ માસ ૧૧ માસ ન્યૂન
૭૫૦૦ વર્ષ
જ્ઞાનાવસ્થા
(૪૦ )
૨ વર્ષ ન્યૂન ૧૫ લાખ વ
૩ વર્ષ રહિત છા લાખ વ
૨ વર્ષ રહિત રા લાખ વ
૯ માસ ન્યૂન ૨૫૦૦ વર્ષ
૫૪ દિવસ ૫૪ દિવસ ન્યૂન
૭૦૦ વર્ષ
૮૪ દિવસ ન્યૂન
૭૦ વર્ષ
૧૨ વર્ષ ૨૯ વર્ષ પા માસ
દશા માસ
,,
૧ વર્ષ ન્યૂન ૨૫
હજાર વ
૨૩૭૩૪ વર્ષ
""
૩ વર્ષ ન્યૂન ૨૧
હજાર વર્ષ
૫૪૯૦૦ વર્ષ
Page #178
--------------------------------------------------------------------------
________________
(૧૫૩)
ચૈત્યવૃક્ષની પ્રથમ દેશના વિષય
(૪૧) ૭૨૦ ધનુષ્ય
(૪૪)
( ર ) બાધિદુલભ ભાવના
મુખ
ગણધર સંખ્યા (૪૩) મંદરાદિ .
પ૭ યશઃ આદિ
૫૦ અરિષ્ટાદિ
૪૩ ચક્રાયુધાદિ
પાતાલ
૫૪૦
લોકભાવના, નવતત્ત્વનું
સ્વરૂપ મોક્ષનો ઉપાય, કષાયોનું
| સ્વરુપ , , ઇન્દ્રિયનો જય કરવા વિષે
કિન્નર
૪૦
ગરુડ
૦
૦
૩૦૦
૨૪૦
મનઃશુદ્ધિ સ્વયંભૂ આદિ ગન્ધર્વ
૩૫ , રાગ, દ્વેષ, મોહને જય | કુંભાદિ યક્ષેન્દ્ર કરવા વિષે
૩૩ ,, | સામાયિક-સામ્યતા ભિષગાદિ કુબેર
૨૮ યતિધર્મ અને શ્રાવકધર્મને
ઇન્દ્રાદિ
વરુણ યોગ્ય કેણ હોય ? શ્રાવકની કરણી
કુંભાદિ
ભૂકુટિ
૧૭ ચાર મહાવિગઈ,રાત્રિભોજન વરદત્તાદિ ગોમેધ તથા અભક્ષ્ય ત્યાગ વિષે | ૧૧ બાર વ્રત, ૬૦ અતિચાર આર્યદતાદિ. પાર્થ તથા પંદર કર્માદાનનું વર્ણન ૧૦ યતિ અને ગૃહસ્થધર્મ તથા દ્રિતિ આદિ માતંગ ગણધરવાદ
૧૧
૧૮
૦
૩છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
(૧૫૪), પિરિવાર પરિવાર પરિવાર પરિવાર પરિવાર
0 ચોદ અવધિ મનઃ૫યવ
" પૂર્વધર જ્ઞાની જ્ઞાની [ (૪૫) (૪૬) (૪૭) (૪૮) (૪૯), (૫૦) ૧૩ | વિદિતા | ૬૮૦૦૦ ૧૦૮૦૦૦) ૧૧૦૦ | ૪૮૦૦ | પપ૦૦
અંકુશા | ૬૬૦૦૦, ૬૨૦૦૦ ૯૦૦
४३००
૪૫૦
| કન્દપ | ૬૪૦૦૦ ૬૨૪૦૦
3६००
૪૫૦૦
૩૦૦૦
૪૦૦૦
૧૭ બલાદેવી ૬૦૦૦૦
૨૫૦૦
૩૩૪૦
૧૮ ધારિણી ૫૦૦૦૦ ૬૦૦૦૦ ૬૧૦ | ૨૬૦૦
૨૫૫૧
૧૯ | વૈરાયા ૪૦૦૦૦ | ૫૫૦૦૦ ૬૬૮
૨૨ ૦ ૦
૧૭૫૦
૨૦ | નરદત્તા ૩૦૦૦૦ ૨૦૦૦૦
૫૦૦
૧૮૦૦
૧૫૦૦
ગાન્ધારી/ ૨૦૦૦૦ ૪૧૦૦૦
૧ ૧ ૦ ૦
૧૨૬૦
૧૮ ૦ : ૦
૩૪ ૦ ૦૦
૧૫૦ ૦
૧ ૦ ૦૦
| પદ્માવતી ૧૬૦૦૦ ૩૮૦૦૦ ૩૫૦ કે ૧૪૦૦
૧૦.
૨૪ સિદ્ધાયિકા ૧૪૦૦૦
૧૪૦ ૦ ૦ | ૩૬ ૦ ૦ ૦
૦ ૦ ૦
૧ ૩ ૦ ૦
૫૦૦
Page #180
--------------------------------------------------------------------------
________________
પરિવાર કેવળજ્ઞાની
( ૧૧ )
૫૫૦૦
૫૦૦૦
૪૫૦૦
૪૩૦૦
૩૨૦૦
૨૮૦૦
૨૨૦૦
૧૮૦૦
૧૬૦૦
૧૫૦૦
૧૦૦૦
૫૦૦
( ૧૫૫)
પરિવાર
પરિવાર વૈક્રિય લબ્ધિવાળા લબ્ધિવાળા
વાદ
( ૫૨ )
( ૫૩ )
૯૦૦
૩૨૦૦
૮૦૦૦
૦૦૦૧
૬૦૦૦
૫૧૦૦
૦૩૦૦
૨૯૦૦
૨૦૦૦
૫૦૦૦
૧૫૦૦
૧૧૦૦
૫૦૦
૩૨૦૦
૨૮૦૦
૨૪૦૦
૨૦૦૦
૧૬૦૦
૧૪૦૦
૧૨૦૦
૧૦૦૦
૨૦૦
૬૦૦
૪૦૦
પરિવાર
શ્રાવક
( ૧૪ )
૨૦૮૦૦૦
૨૦૬૦૦૦
૨૯૦૦૦૦
કંઈક ન્યૂન
૧૮૦૦૦૦
૧૮૪૦૦૦
૨૪૦૦૦૦ ૪૧૩૦૦૦
૧૮૩૦૦૦
૧૭૨૦૦૦
૧૭૦૦૦૦
પરિવાર શ્રાવિકા
( ૧૫ )
૪૩૪૦૦૦
૪૧૪૦૦૦
૧૫૪૦૦
૩૯૩૦૦૦
૩૮૧૦૦૦
૩૭૨૦૦૦
૩૭૦૦૦૦
૩૫૦૦૦૦
૩૪૮૦૦૦
૧૬૯૦૦૦ ૩૩૯૦૦૦
૧૬૪૦૦૦ ૩૭૭૦૦૦
૩૧૮૦૦૦
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૫૬)
નામ
ભરતx
સગર+
અશ્વગ્રીવ
પદવી પિતાનું નામ માતાનું નામ (૧) ! (૨) (૩) ચક્રવર્તી ૧ |
ઋષભદેવ
સુમંગલા સુમિત્રવિજય વૈજયન્તી
(યશોમતી ) પ્રતિવાસુદેવ ૧ | મયૂરગ્રીવ નીલાંજના બલદેવ ૧ | રિપુપ્રતિશત્રુ ભદ્રા
(પ્રજાપતિ ) વાસુદેવ ૧
મૃગાવતી પ્રતિવાસુદેવ ૨ શ્રીધર
શ્રીમતી
અચલ
ત્રિપૃષ્ઠ
તારક
વિજય
બલદેવ ૨
બહ્મ
સુભદ્રા
વાસુદેવ ૨
ઉમા
ભક
બલદેવ ૩.
સુપ્રભા
સ્વયંભૂ
વાસુદેવ ૩ પ્રતિવાસુદેવ ૩
મેરક
સમરકેસરિ
પૃથિવી
સુંદરી સ્નિગ્ધદર્શના
સુદર્શન
સુપ્રભ
બળદેવ ૪
સેમ
પુરુષોત્તમ
મધુ
વાસુદેવ ૪ પ્રતિવાસુદેવ ૪ |
વિલાસ
ગુણવતી
1 x ઋષભદેવ ભગવાનના જયેષ્ઠ પુત્ર; તેમને આરિલાભવનમાં કેવળજ્ઞાન થયું અને સગર ચ૦ બંને એક જ તિથિએ જન્મ્યા અને સાથે જ મોક્ષે ગયા. + મરીચિ
Page #182
--------------------------------------------------------------------------
________________
(૧૫૭)
નગરી
ગતિ
અયોધ્યા
દેહવ| | દેહમાન આયુષ્ય
| (૭) ધનુષ્ય ૮૪ લાખ પૂર્વ
હર ,, ,, |
( ૮ ) મોક્ષ
રત્નપુર
સાતમી નરક
પિતનપુર
મેક્ષ
વિજયપુર દ્વારિકા
સાતમી નરક છઠ્ઠી નરક
મેક્ષ છઠ્ઠી નરક મેક્ષ
બT
છઠ્ઠી નરક
નંદનપુર
દ્વારિકા
મેક્ષ છઠ્ઠી નરક
પૃથ્વીપુર
+ સગર, શ્રી અજિતનાથ ભગવાનના સગા કાકાના પુથ, અજિતનાથ ભ૦ અને શ્રી મહાવીર સ્વામીને જીવ. .
Page #183
--------------------------------------------------------------------------
________________
નખર
૧
૩
૪
પ્
}
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
( ૧૫૮ )
દિવિજય કેટ-શિલા. | કયા તીર્થંકર
સમય
પાટન
( ૧૦ )
( ૯ )
૬૦૦૦૦ વર્ષ
૩૨૦૦૦ વ
1
1
૧૦૦૦ વર્ષ.
૧૦૦ વર્ષ
1
૯૦ વ
।
1
૮૦
..
છત્રાયમાણ
લલાટ સુધી
ભગવાનના સમયમાં
( ૧૧ ) શ્રી ઋષભદેવ
શ્રી અજિતનાથ
શ્રી શ્રેયાંસનાથ
,,
,,
શ્રી વાસુપૂજ્ય
""
:"
શ્રી વિમળનાથ
29
""
શ્રી અનંતનાથ
કયા
દેવલાકથી આગતિ
( ૧૨ )
*
*
અનુત્તર
મહાશુક્ર
દેવલેાક
અનુત્તર
પ્રાણત
અનુત્તર
અચ્યુત
દેવલાક
સહસ્રાર
*
*
*
૧૪
જે જે ખાનામાં (-) ડેસ મુકેલ છે, તે બાબત એમને લાગુ નથી પડતી અને જે જે ખાનામાં (*) ફૂલ મૂકેલ છે તે ખાખત એમના ચરિત્રમાં લખેલી નથી, એમ સમજછું,
Page #184
--------------------------------------------------------------------------
________________
નામે
નગરી
૧૫
હરિપુર
(૧૫૯ )
| પિતાનું | માતાનું | નંબર નામ પદવી
નામ ( ૧ ) ( ૨ ) ( ૩ ) | ( ૪ ). ૧૫ સુદર્શન બળદેવ ૫ | શિવ વિજયા | અશ્વપુર
પુરુષસિંહ | વાસુદેવ ૫ | , અમ્મકા નિશુંભ પ્રતિવાસુદેવ ૫ *
મધx ચક્રવર્તી ૩ સમુદ્રવિજય ભદ્રા શ્રાવસ્તિ સનકુમાર+
અશ્વસેન |
સહદેવી
હસ્તિનાપુર શાન્તિનાથ .
અચિરા ભગવાન કુંથુનાથ
ભગવાન અરનાથ
, ૭ | સુદર્શન આનંદ બળદેવ ૬ મહાશિરઃ વૈજયતી ચક્રપુર પુરુષ પુંડરિક વાસુદેવ ૬ ' , | લક્ષ્મવતી બલિ પ્રતિવાસુદેવ ૬ | મેઘનાદ
અરિજય ૨૬ સુભૂમ ચક્રવર્તી ૮ | કૃતવીર્ય
હસ્તિનાપુર નન્દન બળદેવ ૭ અગ્નિસિંહ
જયન્તી |
વારાણસી દત્ત | વાસુદેવ ૭ ! , શેષવતી પ્રહાદ | પ્રતિવાસુદેવ છે ?
!: સિંહપુર * ૫૦૦૦૦ વર્ષ દીક્ષા પાળી. + એક લાખ વર્ષ દીક્ષા પાળી.
શ્રી
દેવી
ભગવાન
. તારા
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૬૦ )
ગતિ
દેહમાન | આયુષ્ય
(૬) | (૭) ૪૫ ધનુષ્ય | ૧૭ લાખ વર્ષ
મેક્ષ છઠ્ઠી નરક
સનકુમાર (જુ દેવક)
મેક્ષ
છઠ્ઠી નરક
સાતમી નરક
મક્ષ
)
પાંચમી નરક
શ્યામ | ૨૬ છે |
[ ૫૬. |
રહે
*
Page #186
--------------------------------------------------------------------------
________________
દ્વિવિજય
સમય
( ૯ )
७०
।
૧૦૦૦૦ વર્ષ
""
૮૦૦ વર્ષ
૬૦૦
૪૦૦
T
૬૦ વર્ષ
1
૫૦૦ વર્ષ
વ
1
૫૦ વ
30
""
કેટિ-શિલા
ત્યાયન
(૧૦)
*
I
'
।
*
( ૧૬
।
)
કયા તીર
ભગવાનના સમયમાં
(૧૧) શ્રી ધનાથ
22
99
શ્રી ધમનાથ અને મધ્ય ચૈવેયક શાન્તિનાથ વચ્ચે
""
સૌધ
સ્વયં તી કર છે . સર્વાસિદ્
,,
"7
શ્રી અરનાય
""
ક્યા દેવલાકથી આતિ
( ૧૨ ) સહસ્રાર
ઈશાન
29
*
""
""
નવસુ ત્રૈવેયક
સહસ્રાર
માહેન્દ્ર
*
મહાશુક્ર
બ્રહ્મલાક
સૌધ
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૬૨ )
નંબર
ના
પદવી
માતાનું નામ
પિતાનું નામ (૨) પદ્યોત્તર
(૧)
(૩)
મહાપt
ચક્રવર્તી ૯
જવાલા
| રામ (ભદ્ર)
બલદેવ ૮
દશરથ
અપરાજિત (કૌશલ્યા) સુમિત્રા
વાસુદેવ ૮
લક્ષ્મણ (નારાયણ) રાવણ+ (દશમુખ) હરિષણ
પ્રતિવાસુદેવ ૮ | રત્નશ્રવાઃ
કૈકસી
ચક્રવર્તી ૧૦
મહાહરિ
|
મેરા ,
|
જય
વિજય
વખો
રામ
બલદેવ ૯
વસુદેવ
| રોહિણી
કૃષ્ણ
વાસુદેવ ૯
દેવકી
જરાસંધ
પ્રતિવાસુદેવ ૯
જયદ્રથ (બૃહદ્રથ)
બ્રહ્મ
બ્રહ્મદત્ત
ચક્રવર્તી ૧૨
ચૂલની
| [ ૧૦૦૦૦ વર્ષ દીક્ષા પાળી. * કૈકેયીનો પુત્ર ભરત અને સુપ્રભાનો પુત્ર શત્રુદ્ધ અન્ને રાવણના ભાઈઓ તથા ચંદ્રણખા (શર્પણખા) રાવણની બેન થાય.
Page #188
--------------------------------------------------------------------------
________________
નગરી
(૪) હસ્તિનાપુર
અયેાધ્યા (જન્મ-રાજગૃહ)
લા જન્મ-પુષ્પાન્તપુર
કાંપિલ્યપુર
રાજગૃહી
શાંય પુર
રાજગૃહ
કાંપિલ્યપુર
( ૧૬૩ )
દેહવણ દેહુમાન
(૫)
( ૬ ).
*
શ્વેત
શ્યામ
*
કંચન
શ્વેત
કંચન
૧૨
૧૦
શ્યામ ૧૦
*
*
આયુષ્ય
( ૭ ) ૩૦ હજાર વર્ષ
*
૧૫
૧૨
સાધિક
સાધિક
૧૬ ધનુષ્ય ૧૨ હજાર વર્ષ
૧૫ ધનુષ્ય : ૧૦
૩
ܕܙ
૧
""
""
32
,,
,,
ܕܐ
૭૦૦ વર્ષ
ગતિ
( ૮ ) મેાક્ષ
ચેાથી નરક
""
માક્ષ
બ્રહ્મ દેવલાક
ત્રીજી તરક
ચેાથી નરક
સાતમી નરક
એ બન્ને રામ–લક્ષ્મણના ભાઇએ થાય. + ભાનુ + ૩૫૦ વર્ષે દીક્ષા પાળી. ↑ ૪૦૦ વર્ષ દીક્ષા પાળી. [ ૧૦૦ વર્ષી દીક્ષા પાળી,
(કુંભક) તથા બિભીષણ એ
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૬૪)
- 4 દિવિજય કોટિ-શિલે કે,
| યા તીર્થકર | ક્યા !
ભગવાનના દેવલોકથી સમય | ત્પાદન
સમયમાં ! આગતિ ( ૯ ) | ( ૧૦ ) | (૧૧) | (૧૨) ૩૦ ૩૦૦ વર્ષ
શ્રી મુનિસુવ્રતસ્વામી અમ્યુત
બ્રહ્મલોક
૩૨ |
૪૦ વર્ષ
દેવલોક
૩૪ ૧૫૦ વર્ષ
શ્રી નમિનાથ | સનકુમાર
મહાશુક્ર
શ્રી નેમિનાથ
૩૮ | ૧૬ વર્ષ
સૌધર્મ
Page #190
--------------------------------------------------------------------------
________________
433
[3
X a
434
जाणवा लायक कंइक
3
[3
3 333 33
(ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ઉપરથી )
૧. શ્રી ઋષભદેવ ભગવાનને સુમંગલા અને સુનંદા એ નામની બે પત્નીઓ હતી. ભગવાનના જન્મથી લઇને કાંઇક ન્યૂન છ લાખ પૂર્વ ગયા બાદ સુમંગલાએ ભરત અને બ્રાહ્મીને જન્મ આપ્યા; તથા સુન ંદાએ બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યા. ત્યારબાદ અનુક્રમે સુમંગલાએ ૪૯ જોડલે ૯૮ પુત્રાને જન્મ આપ્યા.
૨. ત્રીજા આરાના ૮૯ પક્ષ ( પખવાડીયાં) બાકી રહ્યાં ત્યારે શ્રી ઋષભદેવ ભગવાન્ મેક્ષે ગયા.
૩. શ્રી અજિતનાથ ભગવાન્ અને સગર ચક્રવતી એ અને સગા કાકા–દાદાના પુત્રા થતા હતા. બંને સાથે જ એટલે એક જ તિથિએ જન્મ્યા અને એક જ તિથિએ મેાક્ષે ગયા.
૪. રાવણનું મૃત્યુ જેઠ વદ ૧૧ ને દિવસે પાછલે પહેારે થયું. ૫. ઇન્દ્રજિત, મેઘવાહન, કુંભકર્ણ વગેરે મેક્ષે ગયા.
૬. જટાયુ ત્રીજે દેવલેાકે તથા કૃતાન્તવદન પાંચમે દેવલેાકે દેવ થયા.
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૬૬) ' સુભાષિત-પદ્ય-રત્નાકર.
૭. ભામંડલ દેલ્લુરુમાં યુગલીઓ થયા. ૮. હનુમાનજી મોક્ષે ગયા. ૯. લક્ષમણજીને ૨૫૦ પુત્રો હતા અને તે બધાએ દીક્ષા
લીધી હતી. ૧૦. લવણ ( લવ) અને અંકુશ મેક્ષે ગયા. ૧૧. રામચંદ્રજીની સાથે ૧૬૦૦૦ રાજાઓએ તથા ૩૭૦૦૦ - સ્ત્રીઓએ દીક્ષા લીધી. ૧૨. માઘ સુદિ ૧૨ ની રાત્રિના છેલ્લા પહરે રામભદ્રજીને
(રામચંદ્રજીને) કેવળજ્ઞાન થયું. સર્વજ્ઞ પણે પચીસ વર્ષ રહ્યા. ૧૩. દશરથના પુત્ર ભરતે એક હજાર રાજાઓની સાથે દીક્ષા
લીધી અને તે મોક્ષે ગયા. ૧૪. ભરતની માતા કૈકેયી પણ દીક્ષા લઈ મોક્ષે ગયાં. ૧૫. સીતાએ ૬૦ વર્ષ ઉગ્ર તપ કર્યું અને ૩૩ દિવસનું અણસણ
કરીને ૨૨ સાગરોપમના આયુષ્યવાળા અચુતેન્દ્ર થયા. ૧૬. સીતાનો જીવ અગ્યતેન્દ્રથી અવીને ભરતક્ષેત્રમાં સર્વરત્નમતિ
નામના ચક્રવતપણે થશે, ત્યારે રાવણ અને લક્ષ્મણના જીવો દેવ તથા મનુષ્યના મળીને આઠ ભ કરીને નવમે ભવે ઉપર્યુક્ત ચક્રવતીના ઈન્દ્રાયુધ અને મેઘરથ નામના પુત્ર થશે. પછી સર્વરત્નમતિ ચકવતી દીક્ષા લઈને વૈજયન્ત વિમાનમાં જશે. ઈન્દ્રાયુધ (રાવણ) ને જીવ ત્રણ ભવ કરીને તીર્થકરનામત્ર બાંધીને ત્રીજે ભવે તીર્થકર
Page #192
--------------------------------------------------------------------------
________________
~
- જાણવા લાયક કંઈક.
(૧૬૭) થશે. ત્યારે સીતાનો જીવ વૈજયન્તમાંથી અવીને તેમના ગણધર થશે. લક્ષમણ (મેઘરથ) નો જીવ શુભ ગતિમાં જઈ પુષ્કરાર્થના પૂર્વ વિદેહમાં રત્નચિત્રા નગરીમાં ચક્રવતી
થશે. અનુક્રમે કઈ ક્ષેત્રમાં તીર્થકર થઈને મોક્ષે જશે. ૧૭. દેવકીથી શ્રાવણ વદિ આઠમને દિવસે શ્રી કૃષ્ણનો
જન્મ થયે. ૧૮. મહાવીર સ્વામીના પ્રથમના સાત ગણધરની સાત
વાચનાઓ થઈ, આઠમાં નવમા ગણધરની વાચના સદશ હોવાથી એક તથા દશમા અગીયારમા ગણધરની વાચના સદશ હોવાથી એક; એટલે કુલ અગીયાર ગણધરોની નવ વાચના થઈ.
Page #193
--------------------------------------------------------------------------
________________
છેકરિના સામાન્ય ક્રિય
(ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના આધારે) ચક્રવર્તિના ચૅદ મહારત્નનાં નામ –૧ ચક્ર, ૨ દંડ, ૩ અશ્વ, ૪ સેનાપતિ, ૫ પુરોહિત, ૬ ગૃહરત્ન, ૭ વર્ધતિ, ૮ ચમ, ૯ મણિ, ૧૦ કાકિણી, ૧૧ ખડ્ઝ, ૧૨ હસ્તી, ૧૩ છત્ર, ૧૪ સ્ત્રી. આ દરેક રત્ન એક એક હજાર યક્ષેથી સેવાય છે.
ચક્રવત્તિના નવ નિધિઓનાં નામ:-૧ નૈસર્ષ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સર્વરત્નક, ૫ મહાપ, ૬ કાલ, ૭ મહાકાલ, ૮ માણવ, ૯ શંખક. આ દરેક નિધિએ એક એક હજાર યથી સેવાય છે. ૩૨૦૦૦-સ્ત્રીઓ (જેઓ રાજપુત્રીઓ હોય છે.) ૩૨૦૦૦-સ્ત્રીઓ (જેઓ બધા દેશની પ્રજાની પુત્રીઓ હોય છે.) ૩૨૦૦૦-મુકુટબંધી રાજાઓ. ૩૨૦૦૦-નાટકનાં પિડાં-દરેકમાં બત્રીશ બત્રીસ પાત્ર હોય છે. ૧૬૦૦૦-અંગરક્ષક દેવતાઓ. ૮૪ લાખ-હાથી. ૮૪ લાખ-ઘોડા. ૮૪ લાખ–રથ.
Page #194
--------------------------------------------------------------------------
________________
ચક્રવર્તિની સામાન્ય ઋદ્ધિ. (૧૬૯). ૯૬ ક્રોડ-પાયદલ. ૩ર૦૦૦-દેશ. ૭૨૦૦૦-મોટાં નગરે. ૪૮૦૦૦–પત્તન. ૯૦૦૦-દ્રોણમુખ ( દ્રોણમુખ--ચારસો ગામમાં મુખ્ય ગામ.) ૨૪૦૦૦-કર્બટ. (કબૂટ–પર્વત વિશેષ અથવા આઠ ગામોમાં
મુખ્ય ગામ.) ર૪૦૦૦-મહંબ. (નિવેશ વિશેષ અથવા ધૂળના ગઢથી વિટા
ચેલું ગામ.). ૨૦૦૦૦-આકર (ખા.) ૧૬૦૦૦-ખેટ (ખેડુતનાં ગામે અથવા નાનાં ગામ.) ૧૪૦૦૦-સંબધ. કુલ ૯૦ ક્રોડ ગામ, ૧૮ શ્રેણિ–પ્રણિ. ૩૬૩-રઈદાર. ૪૯-કુરાજ્ય. પ-દ્વિીપ ગામ.
Page #195
--------------------------------------------------------------------------
________________
वासुदेवोनी सामान्य ऋद्धि
( ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના આધારે ) વાસુદેવાને ચક્રવત્તિ થી અધી ઋદ્ધિ હાય છે
વાસુદેવાના સાત રત્નાનાં નામ:—૧. શા ધનુ:, કામેાદિકી ગદા, ૩ પાંચજન્ય શમ, ૪. કૈસ્તુભ મણિ, નન્દક ખડ્ગ, ૬ વનમાલા, ૭ ચક્ર.
વાસુદેવાના રંગ શ્યામ અને પીતવસ્ત્ર તથા ગરૂડનું ચિન્હ હાય છે.
બલદેવના રંગ શ્વેત, નીલ વસ્ત્ર અને તાડનુ ચિન્હ હાય વાસુદેવ અને પ્રતિવાસુદેવ અવશ્ય નરકે જ જાય.
બલદેવ સ્વગે અથવા મેાહ્યે જ જાય.
પ્રતિવાસુદેવના વર્ણ શ્યામ જ હાય છે. ચક્રવતી મેાક્ષે, સ્વગે અને નરકે પણ જાય.
→
મળ્યું
Page #196
--------------------------------------------------------------------------
________________
ભરત ચક્રવત્તિનાં ચાદ રત્નામાંથી કયાં રત્ના કર્યાં ઉત્પન્ન થયાં તેની વિગત.
(ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચિત્રના આધારે ) ચક્ર, દડ, ખડ્ગ અને છત્ર–એ ચાર રત્ના પેાતાની આયુધ
શાળામાં ઉત્પન્ન થયાં.
મણિ, કાકિણી અને ચ–એ ત્રણ રત્ના પેાતાના કાશાગાર ( ખજાના) માં ઉત્પન્ન થયાં.
હસ્તી અને અશ્વ-એ એ રત્ના વૈતાઢ્ય પર્વતની સીમામાં ઉત્પન્ન થયાં.
સેનાપતિ, પુરોહિત, ગૃહપતિ અને અને વક-એ ચાર રત્ના અયેાધ્યામાં ઉત્પન્ન થયાં.
સુભદ્રા–એ નામનુ સ્રી-રત્ન, વૈતાઢ્ય પર્વત ઉપર ઉત્તર વિદ્યાધર શ્રેણિના સ્વામી વિનમિનેઘેર પુત્રીપણે ઉત્પન્ન થયુ.
નવ નિધિએને ગંગા નદીના તટપરથી પ્રાપ્ત કર્યા.
Page #197
--------------------------------------------------------------------------
________________
सु० प० २० ना पांचमा भागना श्लोकोनी अकारादि-अनुक्रमणिका.
पृष्ठ
पृष्ठ अद्य छिन्ना मोहपाशाः १०१ अपारघोरसंसार- ५६ अद्य नष्टो महाबन्धः १०० अप्रसन्नात् कथं प्राप्यं ११४ अद्य प्रक्षालितं गात्रं ९८ अभितरमज्झबहिं १८ अद्य मिथ्याऽन्धकारस्य १०० अममो निष्कषायश्च १२ अद्य मे कर्मणां जालं १०० अरिष्टनेमिस्तु नेमिः ६ अद्य मे सफलं गानं ९९ अर्हत्सिद्धसाधुधर्मान् १११ अद्य मे सफलं जन्म, अद्य ९८ अर्हन् जिनः पारगतः १ अद्य मे सफलं जन्म,प्रशस्तं९९ अर्हन्तो भगवन्त इन्द्र- ६९ अद्य मे सफलं देह- -९८ अवन्तु भवतो भवात् ६२ अद्याभवत् सफलता ९६ अवमसंतमसं ततमानयत् २७ अद्याहं सुकृतीभूतः
अशेषकर्मांशतमःसमूह-८९ अनध्ययनविद्वांसः
अशोकवृक्षः सुरपुष्पवृष्टिः १८ अनन्तवीर्यसंभार ! ५७ अशोका मानवी चण्डा ९ अनादिनिधनाऽदीना २४ अष्टषष्टिषु तीर्थेषु ३४ अनुग्राहकश्चेद् भवानस्ति ३५ आमेय्यां गणभृद्विमान- २० अन्यथा शरणं नास्ति ११० आचारांङ्गसूत्रकृतं २५ अपक्षपातेन परीक्षमाणा ४६ । आयुर्गलत्याशु न पापबुद्धिः५४
Page #198
--------------------------------------------------------------------------
________________
- १७३
आहारनीहारविधिस्त्वदृश्यः१३ । कुलादिबीजं सर्वेषां ३२ इक्ष्वाकुकुलसंभूताः ६ । कृतकृत्योऽयमाराद्धः ११५ इत्येकादश सोपाङ्गा- २६ कृतसमस्तजगच्छुभवस्तुता२४ इमांसमक्षं प्रतिपक्षसाक्षिणा४८
क्षणं सक्तः क्षणं मुक्तः ५१ इष्टानिष्टवियोगयोगहरणी ६४
क्षिप्येत वाऽन्यः सदृशीउत्पादपूर्वमग्रा- २६
___ क्रियते वा ४३ उत्सर्पिण्यामतीतायां ११
क्षोणी क्षान्त्या क्षिपन्तः ६१ उदधाविव सर्वसिन्धवः ७१
खे धर्मचक्रं चमराः सपाद-१५ उपासकान्तकृदनु- २६
ख्यातोऽष्टापदपर्वतः ७० उभयदिसि जक्खजक्खिणि३०
गन्धधूपाक्षतैः स्रग्भिः ९४ ऋतूनामिन्द्रियार्थाना- १५
गन्धाम्बुवर्ष बहुवर्णपुष्प- १५ ऋषभाद् भरतो जज्ञे
गरुडो गन्धर्वो यक्षेट् ऋषभो वृषभः श्रेयान् ५
८ एतस्यामवसर्पिण्या- ५
गुरुर्भिषग् युगादीश- ८१ एतावत्येव तस्य ११५
चउदेवी समणी उद्धट्ठिया २० ऐन्दवीव विमला कलाऽनिशं२३
चक्कधरी गरुडंका- ३१
चक्रेश्वर्यजितबला ऐन्द्रश्रेणिनता प्रतापभवनं ६५ कमलोदरकोमलपादतलं ८४
चलनकोटिविघट्टनचञ्चली ८६ कल्पद्रोरपि कल्पद्रुः ५७
चित्रं चेतसि वर्तते श्रुतिरियं२९ कल्याणपादपारामं ९०
चैत्यवन्दनतः सम्यक् १०८ किं कर्पूरमयं सुधारसमयं ५९ छत्तत्तयउतारं किं पीयूषमयी कृपारसमयी६४ । जगत्त्रयाधार ! कृपावतार!७३
३०
Page #199
--------------------------------------------------------------------------
________________
जगन्ति भिन्दन्तु सृजन्तु वा
पुन- ४५
८७
जयति विनिर्जितरागः जय त्रिभुवनाधीश !
८२
जले वा ज्वलने वाऽपि ११० जितसंमोहः सर्वज्ञः ६४; ७८
जिनभवनं जिनबिम्बं
१०९
जिनशासनं विजयते
२७
१०५
७६
७७
जिनस्य पूजनं हन्ति जिने भक्तिर्जिने भक्तिः जीवाजीवादितत्त्वो- १११ जुगुप्साऽभयाज्ञाननिद्राङ- ३८ जैनधर्माद् विनिर्मुक्तः जो पूएइ तिसज्झ १०७ ज्ञाता तात ! त्वमेवैक- ५१ ज्ञानदर्शनशीलानि ११५ तडिल्लोलंतृष्णाप्रचय निपुणं २८ तत्राऽदाबागतोऽल्पर्द्धिः २१
तपःसंयमः सूनृतं ब्रह्म शौचं ४१ तमः स्पृशामप्रतिभासभाज ४८ तव चेतसि वर्तेऽहं ११४
तव प्रेप्योऽस्मि दासोऽस्मि ५५
१७४
१०२
तव स्तवननिध्यानतुभ्यं नमस्त्रिभुवनार्तिहराय ६८
८
तुम्बुरुः कुसुमश्चापि ते जयन्ति जिना येषां ७५ तेषां च देहोऽद्भुतरूपगन्धः १३ त्यक्तस्वार्थः परहितरतः ३७ त्रिभुवनाभयदानविधायिने ८१ त्रैलोक्यं युगपत्कराम्बुज- ६२
२१
त्वत्पद्ययमायातः
त्वं ब्रह्मा शङ्करस्त्वं
७७
त्वां त्वत्फलसंभूतान्
११३
त्वां प्रपद्यामहे नाथं ११२ त्वामव्ययं विभुमचिन्त्य - ६७ त्वामामनन्ति मुनयः परमं ६६ त्वां योगिनो जिन ! सदा ६८ णमो केवलित्थं १७ दग्धोऽग्निना क्रोधमयेन ५३ दत्तं न दानं परिशीलितं च ५२ दयादानधर्मादिवीरेषु
३५
९७
दर्शनं देव ! देवस्य दर्शनाद् दुरितध्वंसी दर्शनेन जिनेन्द्राणां
१०२
९७
Page #200
--------------------------------------------------------------------------
________________
१७५
दर्शयन् वम वीराणां ३२ । न योगा न रोगा न चोद्वेगदशभिर्भोजितैर्विप्रैः ३४ व वेगाः ४१ दीनोद्धारधुरन्धरस्त्वदपरः ७२ नयो बाह्यसत्त्वेन मैत्री ३८ देव ! ये केचिदन्येऽपि २२ नरदत्ताऽथ गान्धार्य- ९ देवोऽनेकभवार्जितोर्जित- ७०
नवभिस्तिलकैः पूजा ९५ देहाद्ययोगेन सदाशिवत्वं ४४
न वेद सिद्धार्थभवोऽपि यः दौर्बल्येऽपि खरः क्रोधः ५८
स्वयं ८८ द्विजराजमुखो गजराज- ६०
न शूलं न चापं न चक्रादि-. धन्यादृष्टिरियं ययाविमलया९६
. हस्ते ३९ धन्योऽहं कृतपुण्योऽहं ९८ धर्मः शान्तिः कुन्थुररः
न स्पर्शो यस्य नो वर्णः ७६
५ धूपं दहति पापानि १०७
नहि त्राता नहि त्राता ७५ धूवे पक्खोवासो १०६
नानाऽवस्कन्दसङ्ग्राम- २१ ध्यानाग्निदग्धकर्माणः ११२
नाभिश्च जितशत्रुश्च ६ न केवलं रागमुक्तं ६१
नाभिस्तु जनयेत् पुत्रं ३३ न गौरी न गङ्गा न लक्ष्मीः ४०
नाऽहं रामो न मे वाञ्छा ७३ न देवपूजा न च पात्रपूजा ५४
नित्यं विज्ञानमानन्दं नन्दा विष्णुर्जया श्यामा ७
नित्यानुभूतनिजलाभनि- . न पक्षी न सिंहो वृषः ४०
___वृत्ततृष्णः ३३ न भास्कराहते नाथ ! ५६
नियन्त्रणा तत्र नैव २२ नमो दुर्वाररागादि- ८९ निरीक्षितुं रूपलक्ष्मी नयास्तव स्यात्पदलाञ्छना.४९ । निरूपममनन्तमनघं ...: ८८
w
im
in
७७
Page #201
--------------------------------------------------------------------------
________________
निशम्य क्षितौ यं चरित्रं पवित्रं ३४
नेत्रानन्दकरी भवोदधितरी ६५
पन्नगे च सुरेन्द्रे च परापवादेन मुखं सदोषं परिकर्मसूत्रपूर्वानुपयडियस मत्थभावो
पाताले यानि बिम्बानि
९०
५३
२६
१७
६६
४०
पान्तु वः श्रीमहावीरः पान्तु वो देशनाकाले
६३
पापं लुम्पति दुर्गतिं
१०४
८५
पार्श्वः पार्श्वाख्ययक्षेण पुरस्ते स्वतः सिद्धबोधस्य ३६ पूजकः स्यादथो पूर्व- ९२ पूर्णानन्दमयं महोदयमयं ७९ प्रतिजिनं क्रमवारिरुहाणि ७२ प्रत्याख्यानं विद्याप्रवाद - २६ प्रविश्य विधिना तत्र ९३ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं ५९
प्रसन्नमास्यं मध्यस्थे ६१ प्रागेव देवान्तरसंश्रितानि ४५ प्रासादमण्डपच्छत्र- २९ बन्धुर्न नः स भगवान् ४९
१७६
बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात् ६७
मतिमान् श्रुतिमान् प्रथिता - ६० मत्तोऽप्यधिकपाप्मानः ५८
५२
९५
१००
मद्दृशौ त्वन्मुखासक्ते मध्याह्ने कुसुमैः पूजा
मनः प्रसन्नं सम्पन्नं
मनोवाक्कायवस्त्रोर्वीमम त्वद्दर्शनोद्भूतामरुदेवश्च नाभिश्च
मरुदेवा विजया सेना
मुणि वेमाणिणि समणी १९ मोक्षमार्गस्य नेतारं
७८
१०३
यः प्रातरेव नमतां यः शक्रेण मुदाऽभिवन्दित
पदद्वन्द्वः ८५ यतो वाचो निवर्तन्ते ७६ यत्र तत्र समये यथा तथा ४९ यथास्थितं वस्तु दिशन्न
धीश ! ४१
यदार्जवादुक्तमयुक्तमन्यै- ४४ यन्मयोपार्जितं पुण्यं यमभिनवितुमुच्चैर्दिव्य- १११
१०५
९२
५२
३२
67
Page #202
--------------------------------------------------------------------------
________________
यस्मिन् हरप्रभृतयोऽपि ६८ यस्योपदेशपदमप्यव
गत्य नित्यं ८७
यस्योपसर्गाःस्मरणे प्रयान्ति ८२ यादृशस्तादृशो वाऽपि यास्यामीति जिनालये १०१
५८
यो निष्कलङ्को हरिणाश्रि- ८२ रक्तौ च पद्मप्रभवासुपूज्यौ १० १०८
रम्यं येन जिनालयं
रागद्वेष कषायमोहमथनः ६९
१०९
७७
रागद्वेषमोहजितां रागद्वेषविजेतारं . राजादनाधस्तनभूमिभागे ८० रैवताद्रौ जिनो नेमिः लीलादलितनिःशेषलोकालोकविभासनैकचपुश्च पर्यङ्कशयं लथं च ४६
२३
वप्रत्रयं चारु चतुर्मुखाङ्गता १५
वरपुप्फगन्धअक्खय
९४
३२
५६
१८
वरिसंति मेहकुमरा वाणी नृतिर्यक्सुरलोकभाषा १४
९५
वामांशे धूपदहनचामा त्रिशला क्रमतः
१७७
१२
११
विजयो मल्लदेवौ चविमलः सर्वानुभूतिः विमुक्तवैरव्यसनानुबन्धाः ४६ विश्वाधीशं विश्वलोके पवित्र ८४
११४
वीतरागं स्मरन् योगी ७४ वीतराग ! सपर्यातः वीरः सर्वसुरासुरेन्द्रमहितः ८६ वीरो विश्वेश्वरो देवः वृषो गजोऽश्वः प्लवंगः वैराग्यरङ्गः परवञ्चनाय
८९
९
५३
४२
९१
शरण्य ! पुण्ये तव शासशासनाधीश्वरो वीरः शास्त्राणां पठनं ज्ञानं शुचिः पुष्पामिषस्तोत्रैः ९२
५८
शुद्धमतिः शिवकरः
११
९
९४
श्रीमद्युगादीश्वरमात्मरूपं ७९ श्री यादवकुलोत्तंसं
८४
८१
श्रीयुगादीश्वरं देवं श्रीशान्ति शान्तिकर्तारं ८३ संसारपारगं वीतरागं ९३
श्येनो वज्रं मृगश्छागः श्रीचन्दनं विना पूजा
Page #203
--------------------------------------------------------------------------
________________
१७८
संसाररूपः सुबृहन्नुदन्वा- ७२ । सदानन्दमय ! स्वामिन् ! ११० सदा योगसात्म्यात् ३७ सद्भावप्रतिपन्नस्य ५६ सद्भोगलीला न च रोग
- कीला ५५ समस्तभुवनत्रयप्रथन- २५ सयं पमजणे पुन्नं १०७ सरसशान्तिसुधारससागरं ७१ सर्वज्ञदेवस्य च नाम- १०३ सर्वज्ञस्त्वं जिनवरपते ! ५० सर्वज्ञो जितरागादि- ७४ सर्वारिष्टप्रणाशाय ११६ सर्वोऽपि याच्यते गत्वा ११३ साग्रे च गव्यूतिशतद्वये १४ सा जिह्वा या जिनं स्तौति १०५ सार्वभौमोऽपि मा भुवं ९७ सिंहासणु बिंबाओ ३० सुग्रीवश्च दृढरथः ६ सुनिश्चितं नः परत्तन्त्र- ६३ सुनिश्चितं मत्सरिणो जनस्य ४७
सुपार्श्वश्चन्द्रप्रभश्च ५ सुप्रभातं सुदिवसं १०१ सुमतिः शिवगतिश्चैवा- ११ सुरासुरा अप्यतुलप्रमाणं ८३ सुरासुराणां सर्वेषां ७५ सुवर्णवर्णं गजराजगामिनं ८० सूरः सुदर्शनः कुम्भः ७ स्फुटं च जगदालम्ब ! ११२ स्याद्वाद्यभयदसाः २ स्वकण्ठपीठे कठिनं कुठारं ४७ स्वकृतं दुष्कृतं गर्हन् ११३ स्वयं जानासि हे देव ! ५७ स्वयम्प्रभश्च सर्बानुभूतिः १२ स्वर्गस्तस्य गृहाङ्गणं सह-१०४ खर्गापवर्गदो द्रव्य- १०६ हस्तात् प्रस्खलितं १२० हिंसाद्यसत्कर्मपथोपदेशाद् ४२ हितोपदेशात् सकलज्ञ
क्लप्तेः ४३ हित्वा प्रसादनादैन्यम् ११५ हृषीकेश ! विष्णो ! जगन्नाथ !
जिष्णो ! ३९
Page #204
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ પત્રક.
અશુદ્ધ
પંક્તિ
ભૂકુટિ
શુદ્ધ, પૃષ્ઠ.
તાં સિહસેન
સિંહસેન ભૃકુટિ નિરાગી
નીરોગી વતે
વ દ્વાદશાઝી
દ્વાદશાડા दासोद्धरणैशथिल्यं दासोद्धरणशैथिल्यं છતાયી
જિતાયી કવિત્ર
વિરિત્ર
છે
માર્ગના યાય - -
માર્ગની હોય
-
-
---
----
--
Page #205
--------------------------------------------------------------------------
________________
હેમચંદ્ર-વચનામૃત. આ ગ્રંથ, શ્રીમહેમચંદ્રાચાર્યજીએ રચેલા “ શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર” ના દશ પર્વમાંના અનેક વિષયનાં સુંદર સૂક્તો-કહેવતોની તારવણી રૂપ છે. વિનોદ પ્રસંગે કે સ્વાધ્યાયમાં આવાં સૂતો આનંદજનક બને છે, તેમજ ધાર્મિક અને વ્યવહારુ જીવનમાં વિશિષ્ટ અનુભવી બનાવે છે. ઈતિહાસક્સ–શાંતમૂર્તિમુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજે આ સૂક્તોને સંગ્રહી તેને ગૂજરાતી અનુવાદ, વિષયવાર અનુક્રમણિકા અને સુંદર ગેટ-અપ સાથે પ્રકાશિત કરાવેલ છે. પ્રત્યેક મનુષ્યને સંગ્રહવા યેગ્ય આ પુસ્તક છે. કિમત રૂા. ૦–૮-૦
સંસ્કૃત-પ્રાચીન સ્તવન–સંદેહ. સંસ્કૃત ભાષામાં સ્તો અને સ્તવન ઘણુય છે. પરંતુ તે ઘણું મેટાં હોવાને લીધે જનપગી નથી બનતાં પણ આ ખામીને પૂરી કરનારે, સંસ્કૃતનાં નાનાં પણ સુંદર ભાવપૂર્ણ અનુત્યુ બદ્ધ કલેકેમાં રચાયેલાં ૩૭ પ્રાચીન સ્તવનને સંગ્રહ મુનિ મહારાજ શ્રી વિશાળવિજયજીએ સુંદર રીતે સંપાદિત કર્યો છે. આકર્ષક ગેટ-અપ સાથે તે બહાર પડી ગયું છે. કિમત ૦-૩-૦ - - -
શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા | છોટા-સરાફ, ઉજજૈન,
(માલવા)
Page #206
--------------------------------------------------------------------------
________________
અબ્દ-પ્રાચીન-જૈન-લેખ-સન્તાહ - આ ગ્રન્થમાં આબુનાં જૈન મંદિરના પ્રાચીન સર્વ શિલાલેખ, તેનું ગુજરાતી ભાષાન્તર તથા ઐતિહાસિક ફૂટનેટે આપવામાં આવેલ છે. પ્રારંભમાં શિલાલેખો સંબંધી અનેક પ્રકારની અનુક્રમણિકાઓ આપી ગ્રન્થને ઉપયોગી બનાવવા માટે ઈતિહાસ–પ્રેમી વિદ્વાન મુનિરાજ શ્રી જયન્તવિજયજી મહારાજે અત્યંત મહેનત લીધી છે, પૃષ્ઠ સંખ્યા ૭૫૦ સુંદર બાઈડીંગ
રૂપિયા ત્રણ. ઉત્તરાધ્યયન સૂત્ર
સટીક-ભાગ ૧-૪. કમલસંયમી સંસ્કૃત ટીકા સાથે પ્રસ્તુત આગમ ગ્રન્થ ઈતિહાસપ્રેમી વિદ્વાન મુનિરાજ શ્રી જયન્તવિજયજી મહારાજે સુન્દર રીતે એડીટ કર્યો છે. આ કમળસંયમી ટીકા ઘણી સહેલી અને સુંદર છે. આમાં પ્રાચીન કથાઓનો સંગ્રહ પણ સારો છે. વ્યાખ્યાન-ઉપદેશને માટે ઉપયોગી છે. પ્રત્યેક ભાગનું
મૂલ્ય સાડા ત્રણ રૂપિયા. સુભાષિત પદ્યરત્નાકર
ભાગ ૧-૨-૩ જુદા જુદા સેંકડો વિષયના હજારો લોકોને સંગ્રહ, ગુજરાતી અનુવાદ અને કોનાં સ્થાનો સાથે, આ સંગ્રહમાં આપવામાં આવેલ છે. અત્યાર સુધીમાં નિકળેલા અનેક સુભાષિત સંગ્રહોમાં વિદ્વાનોએ આનું સ્થાન સૌથી પહેલું મૂકયું છે. ઉપદેશકેને માટે તે અત્યન્તજ ઉપયોગી છે. વર્ષો સુધી વ્યાખ્યાન કરવાં હોય તો બીજું પુસ્તક હાથમાં લેવાની જરૂર ન પડે. આને જેનારા જોઇ શકશે કે કેટલા પરિશ્રમપૂર્વક આના સંપાદક અને અનુવાદક અનિરાજશ્રી વિશાળવિજયજીએ આ ભાગે તૈયાર કર્યા છે. ઊંચા ગ્લેઝ કાગળ, ચારસો ચારસો પાનાને એક એક ભાગ, પાકું કપડાનું બાઈન્ડીંગ. ઉત્તમ છપાઈ અને દરેક રીતે સુંદર હોવા છતાં કિમત દરેક ભાગની માત્ર સવા વા રૂપિયો છે. ચોથા ભાગ પણ બહુજ જલદી બહાર પડશે.
Page #207
--------------------------------------------------------------------------
________________
हमारी ग्रंथमाला की संस्कृत पुस्तकें २ धर्मवियोगमाला श्री हिमांशुविजयजी ०-२-० ३ प्रमाणनयतत्त्वालोक
०-१४-० . (पं. रामगोपालाचार्यजी कृत टीका युक्त) ८ जयन्त प्रबन्ध (गुजराती भा. युक्त),, ०-३-० ३९ जैनी सप्तपदार्थी
०-५-० २७ सुभाषितपद्यरत्नाकर भा. १. श्रीविशालविजयजी १-४-०
(गुजराती भा. युक्त) ३० अर्हत् प्रवचन
श्री विद्याविज जी ०-५-० (गुजराती भा. युक्त) ३१ सुभाषितपद्यरत्नाकर भा. २,श्रीविशालविजयजी. १-४-०
(गुजराती भा. युक्त ) ३२ सुभाषितपद्यरत्नाकर भा. ३, श्रीविशालविजयजी १-४-०
(गुजराती भा. युक्त) ३६ श्रीहेमचंद्रवचनामृत श्रीजयन्तविजयजी ०-८-०
(गुजराती भा. युक्त) ३७ श्री पर्वकथासंग्रह श्रीहिमांशुविजयजी ०-४-० ३९ श्रीद्वादशव्रतकथा
०-८-० उत्तराध्ययनसूत्र-कमलसंयमी टीका युक्त. भा. ४ श्रीजयन्तविजयजी ३-८-०
- प्रत्येक भाग की ) प्रमाणनयतत्त्वालोक प्रस्तावना, श्रीहिमांशुक्जियजी ०-३-०
मिलनेका पता श्रीविजयधर्मसूरि जैन ग्रंथमाला
छोटा सराफा, उज्जैन ( मालवा )
Page #208
--------------------------------------------------------------------------
________________
.. हमारी ग्रंथमाला के हिन्दी, सिंधी, व अंग्रेजी पुस्तकें ।
०-४०
४ श्रावकाचार
श्री विद्याविजयजी ०-४ ५ विजयधर्मसूरि के वचन कुसुम , ७ सेइंग्झ ऑफ विजयधर्मसूरि, डॉ. क्रौझे
(Sayings of Vijay Dharma Suri ) ९ विजयधर्मसूरि अष्टप्रकारी पूजा, श्रीविद्याविजयजी ०-४-० १६ एन आइडियल मंक-आदर्श साधु. ए. जे. सुनावाला ५-०-०
(An Ideal monk ) २१ ब्रह्मचर्यदिग्दर्शन. विजयधर्मसूरि ०-४-० ३३ मेरी मेवाड यात्रा.
श्री विद्याविजयजी ०-३-०. ३४ वक्ता बनो.
०-६-० ३८ अहिंसा.
,,.. ०-२-० ४१ सच्चो राहवर. (सिंधी) पार्वती सो. एडबानी. भेट ४२ बीर वंदन, ( कविता ) वीरभक्त
०-२-० ४३ अहिंसा, (सिंथी) पार्वती सो. एडवानी. भेट ४४ फुलनमूठ (सिंधी)
, भेट ४७ जैन धर्म
श्री विद्याविजयजी ०-४-० आबू (७५ फोटू के साथ) हिन्दी श्री जयन्तविजयजी २-८-०
मिलनेका पताश्री विनयधर्मसरि जैन ग्रंथमाला
- छोटा सराफा, उजैन, (माळवा)
Page #209
--------------------------------------------------------------------------
________________
6
૦૩-૦
અમારી ગ્રંથમાળાનાં ગુજરાતી પુસ્તકો. ૧ વિધર્મસૂરિ સ્વર્ગવાસ પછી. શ્રી વિદ્યાવિજયજી –૮–૦ ૬ વિજયધર્મસૂરિનાં વચન કુસુમ ૧૦ આબૂ (૭૫ ફેટા સાથે ) શ્રી જયન્તવિજયજી ૨–૮–૦ ૧૧ વિજયધર્મસૂરિ.
ધીરજલાલ શાહ ૦–૨-૦ ૧૨ શ્રાવકાચાર.
શ્રી વિદ્યાવિજયજી ૦–૩–૦ ૧૩ શાણીસુલસા. ૧૪ સમયને ઓળખો ભા. ૨ જે
૦–૧૦-૦ ૧૫ સમયને ઓળખે ભા. ૧ લે
૦–૧૨–૦ ૧૭ સમ્યકત્વ પ્રદીપ.
શ્રી મંગળવિજયજી –૪-૦ ૧૮ વિજયધર્મસૂરિ પૂજા
૦–૮–૦ ૨૦ બ્રહ્મચર્યદિગદર્શન
શ્રી વિજયધર્મસૂરિ ૦–૪-૦ ૨૨ વક્તા બનો.
શ્રી વિદ્યાવિજ્યજી ૦–૬–૦ ૨૩ મહાકવિ શેભન અને તેમની કૃતિ શ્રી હિમાંશુવિજયજી ૦–૩–૧. ૨૪ બ્રાહ્મણવાડા
શ્રી જયન્તવિજયજી ૦––૦ ૨૫ જૈનતત્ત્વજ્ઞાન
શ્રી વિજયધર્મસૂરિ ૦–૮–૦ ૨૬ દ્રવ્ય પ્રદીપ.
શ્રી મંગળવિજયજી ૦૪-૦ ૨૮ ધર્મોપદેશ.
શ્રી વિજયધર્મસૂરિ ૦–૬-૦ ૨૯ સપ્તભંગી પ્રદીપ.
શ્રી મંગળવિજયજી –૪–૦ ૩૨ ધર્મ પ્રદીપ.
૦–૮–૦ ૪૦“આભૂલેખસંદેહ. ત, શ્રી જયન્તવિજયજી ૩-૦-૦ ૪૫ વિદ્યાવિજયજીનાં વ્યાખ્યાને. શ્રી વિદ્યાવિજયજી ૦––૦ ૪૬ શ્રી હિમાંશુવિજયજીના લેખ.
૧–૮–૦ મળવાનું ઠેકાણું– શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા.
છેટા સરાફ, ઉજજૈન (માળવા)
૦ :
જ
૦
૦
૦
Page #210
--------------------------------------------------------------------------
________________ . . . . . ... . . . . . . . . 70.seeeeeeeees. foto अमारी ग्रन्थमालानां पुस्तको मळवानां ठेकाण: 1 श्रीविजयधर्मसूरि जैन ग्रंथमाला छोटासराफा, उज्जैन ( मालवा ) 2 श्रीविजयधर्म लक्ष्मी ज्ञानमंदिर बेलनगंज, आगरा (यू. पी.) 3 श्रीजैनधर्म प्रसारक सभा भावनगर ( काठीयावाड ) 4 श्रीगूर्जरग्रन्थरत्न कार्यालय गांधीरोड, अमदावाद 5 पंडित अमृतलाल अमरचन्द सलोत खत्रीयाड, पालीताना (काठीयावाड ) 000000000