SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વિશિષ્ટ જિન-સ્તુતિ. त्रिभुवनाभयदानविधायिने, त्रिभुवनाद्भुतवाञ्छितदायिने । त्रिभुवनप्रभुता पदशालिने, भगवते वृषभाय नमो नमः ॥ મ્ ॥ ત્રણ ભુવનના જીવાને અભયદાન દેનારા, ત્રણ ભુવનના લેાકાને સમસ્ત ઇચ્છિત વસ્તુઓ આપનારા અને ત્રણ ભુવનની પ્રભુતા–ધિરપણાના પદને શેાભાવનારા એવા શ્રીઋષભદેવ ભગવાનને નમસ્કાર થાએ. ૫. गुरुर्भिषग् युगादीशप्रणिधानं रसायनम् । सर्वभूतदयापथ्यं सन्तु मे भवरुभिदे (૮૧) || ૬ || વધજોરા, વસ્તુવાદ્રવન્ધ, જો૰૧૮. ગુરુ મહારાજ વૈદ્ય સમાન છે, આદીશ્વર પ્રભુનું ધ્યાન રસાયન ( શ્રેષ્ઠ ઔષધ ) તુલ્ય છે અને સર્વ પ્રાણીઓ ઉપર દયા કરવી તે પથ્ય સમાન છે, આ બધું મારા ભવરૂપી રાગને નાશ કરનાર થાએ. ૬. श्रीयुगादीश्वरं देवं तं वन्दे महिमाद्भुतम् । वृषोऽपि यत्प्रभावेण सिंहासनमशिश्रयत् ॥ ७ ॥ મેપન્દ્રપ્રવન્ય, સર્વો: , જો . 9 મહિમાએ કરીને આશ્ચર્ય કારી, યુગની આદિમાં થયેલ પ્રથમ ઇશ્વર અને જેમના પ્રભાવવડે બળદ પણ સિંહાસનમાં
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy