SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. જ્ઞાન, દર્શન અને સીલ ( ચારિત્ર ) નું સર્વદા પોષણ કરવું, તથા ક્ષણે ક્ષણે રાગ દ્વેષ વગેરે દોષોને નાશ કરે. ૬. તે ભગવાનની આટલી જ આજ્ઞા કર્મરૂપી વૃક્ષોને કાપવામાં કુહાડી સમાન છે, સમગ્ર દ્વાદશાંગીના અર્થની સાર ભૂત છે, અને તે અત્યંત દુર્લભ છે. માટે આ આજ્ઞાનું પાલન કરવું એ જ ઉત્તમ અર્થને સાધનાર છે. પ-૭. શ્રીૌતમસ્વામીને નમસ્કાર -- सर्वारिष्टप्रणाशाय, सर्वाभीष्टार्थदायिने । सर्वलब्धिनिधानाय, श्रीगौतमस्वामिने नमः ॥८॥ સર્વ પાપનો નાશ કરનાર, સર્વ ઈચ્છિત વસ્તુને આપનાર, સર્વ પ્રકારની લબ્ધિના ભંડાર સમાન શ્રીૌતમસ્વામીને નમસ્કાર થાઓ ૮. સમાપ્ત કર્યું ને
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy