________________
જિન–વંદન—પૂજન—કૂળ,
( ૧૦ )
સમાન સ્વામી! આજે મને આ સંસારસમુદ્ર, અંજલિ-પસલી
જેટલેા જ લાગે છે. ર.
दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनम् । दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनम् ॥ ३ ॥
દેવાના ચે દેવ-શ્રી તીર્થં કર પ્રભુનું દર્શન પાપને નાશ કરનારું, ઉન્નતિ કારક વસ્તુઆના ( અથવા સ્વર્ગના ) પગથીયા સમાન અને મેાક્ષના સાધનભૂત છે, માટે તેમનુ દન કરવુ જોઇએ. ૩.
दर्शनेन जिनेन्द्राणां साधूनां वन्दनेन च । न तिष्ठति चिरं पापं छिद्रहस्ते यथोदकम्
11 8 11
જિનેશ્વર પ્રભુનાં દર્શનથી અને સાધુપુરુષાના વંદન વડે જેમ છિદ્રવાળા ( પાલા ) હાથમાં પાણી રહેતુ નથી તેમ લાંબા કાળનાં પાપ રહેતાં નથી. અર્થાત્ આત્મા નિર્મળ થયે પુરાણુ પાપ ખરી પડે છે-નષ્ટ થાય છે. ૪.
सार्वभौमोऽपि मा भुवं त्वद्दर्शनपराङ्मुखः । त्वद्दर्शनपरस्वान्तः, त्वच्चैत्ये विहगोऽप्यहम्
114 11
હે પ્રભુ! તારા દર્શીનથી વિમુખ થઈને ચક્રવર્તી પણ હું થવાને ઇચ્છતા નથી. પરંતુ તારા દર્શોન માટે તત્પર મનવાળા થઈને તારા ચૈત્ય—મંદિરમાં પક્ષી થાઉં ( તેાપણુ મને કબૂલ છે ). ૫.
७