SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ 433 [3 X a 434 जाणवा लायक कंइक 3 [3 3 333 33 (ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ઉપરથી ) ૧. શ્રી ઋષભદેવ ભગવાનને સુમંગલા અને સુનંદા એ નામની બે પત્નીઓ હતી. ભગવાનના જન્મથી લઇને કાંઇક ન્યૂન છ લાખ પૂર્વ ગયા બાદ સુમંગલાએ ભરત અને બ્રાહ્મીને જન્મ આપ્યા; તથા સુન ંદાએ બાહુબલિ અને સુંદરીને જન્મ આપ્યા. ત્યારબાદ અનુક્રમે સુમંગલાએ ૪૯ જોડલે ૯૮ પુત્રાને જન્મ આપ્યા. ૨. ત્રીજા આરાના ૮૯ પક્ષ ( પખવાડીયાં) બાકી રહ્યાં ત્યારે શ્રી ઋષભદેવ ભગવાન્ મેક્ષે ગયા. ૩. શ્રી અજિતનાથ ભગવાન્ અને સગર ચક્રવતી એ અને સગા કાકા–દાદાના પુત્રા થતા હતા. બંને સાથે જ એટલે એક જ તિથિએ જન્મ્યા અને એક જ તિથિએ મેાક્ષે ગયા. ૪. રાવણનું મૃત્યુ જેઠ વદ ૧૧ ને દિવસે પાછલે પહેારે થયું. ૫. ઇન્દ્રજિત, મેઘવાહન, કુંભકર્ણ વગેરે મેક્ષે ગયા. ૬. જટાયુ ત્રીજે દેવલેાકે તથા કૃતાન્તવદન પાંચમે દેવલેાકે દેવ થયા.
SR No.023178
Book TitleSubhashit Padya Ratnakar Part 05
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year
Total Pages210
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy